________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪]
[ અધ્યાત્મ કણિકા
(૨૦) એક દેખિયે જાનિયે, રમી રહિયે એક હોર, સમલ, વિમલ ન વિચારીએ, યહી સિદ્ધિ નહીં ઓર.
(૨૧). લોકોએ સાકરના શ્રીફળને વખાણી માર્યું છે, પણ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે.
(રર). હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં થોડાં વચનો પણ વિચારવાં, તે વિશેષ કલ્યાણકારી છે.
(૨૩) ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે-તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે તે તીર્થકરના ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.
(૨૪) તમતમપ્રભાનું દુઃખ મને માન્ય છે, પણ મોહનીયનું દુઃખ સંમત નથી.
(૨૫) જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk