Book Title: Adhyatma Parag
Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪] [ અધ્યાત્મ કણિકા (૧૮) અનંતકાળમાં ન પાડ્યો હોય, એવો રાગથી આંતરો પાડી લેજે. (૧૯) સમયસાર ભરતક્ષેત્રનું અદ્વિતીય ચક્ષુ છે, ભાગવત શાસ્ત્ર છે, અજોડ શાસ્ત્ર છે, અશરીરી થવાનું અને સિદ્ધ થવાનું આ શાસ્ત્ર છે. (૨૦) શુભભાવની દષ્ટિ છોડીને સ્વરૂપની દષ્ટિ કરે છે તે મર્દ છે. શુભભાવની દષ્ટિ છોડે નહિ તે તો નામદઈ છે. (૨૧) ભાવેન્દ્રિયનો ઉઘાડ તે પરય છે. તેને સ્વજ્ઞયથી જાદુ પાડી, અને જ્ઞય બનાવે છે. (૨૨) સંસારનું બીજ ચૈતન્યસ્વભાવનું અજ્ઞાન તે રાગદ્વષનું કર્તૃત્વ મનાવે છે. રાગદ્વેષનું કર્તૃત્વ થતાં અકર્તા એવો જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવ એની દષ્ટિમાં આવતો નથી. તેથી પરિભ્રમણનું મૂળ એવું રાગદ્વેષનું કર્તુત્વ એવું અજ્ઞાન એ જ સંસારનું બીજ છે. (૨૩) મુક્તિનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ્ઞાનમાત્ર જ પર્યાય છે. તેમાં રાગમાત્રનો અભાવ છે. માટે Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65