Book Title: Adhyatma Parag
Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes અધ્યાત્મ કણિકા ] [૧૯ ચૈતન્યઘન તેને જે પર્યાયમાં ઉપાદેય કરી અનુભવે તેણે રાગ અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય છે. (૮૯ ) આત્મા સ્વાધીન જ્ઞાયકવસ્તુ છે. તે કદીપણ સ્વભાવે ભૂલરૂપ ન હોય. (૯૦) આત્માનો એકપણ ગુણ પરમાણુમાં ભળી ગયો નથી; તેમ ચૈતન્યગુણમાં નિમિત્તનો પ્રવેશ નથી; એમ અનુભવદશાના ભાન વડે પુરુષાર્થની જાગૃતિ સહિત જ્ઞાની કહે છે. (૯૧) સાચું જ્ઞાન અંતરથી સમાધાન કરે છે. અને અજ્ઞાનભાવ પરમાં ઠીક-અઠીક કલ્પના કરે છે. Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65