Book Title: Adhyatma Parag Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદ્દગુરુ દેવાય નમઃ * અધ્યાત્મ કણિકા * (૧) નમઃ સમયસારાય, સ્વાનુભૂત્યા ચકાસતે, ચિત્સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરદે. (૨) પૂર્ણાનંદનો નાથ ભરોસે ( શ્રદ્ધામાં ) જ્યારે આવે ત્યારે પર્યાયમાં આનંદની છોળ આવે છે. (૩) શ્રી ધવલમાં આવે છે કે મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. મતિજ્ઞાનમાં જ્ઞાનનો પોકાર છે કે કેવળજ્ઞાન આવશે જ. (૪) પૂર્ણની કબૂલાત કરે છે, તે પૂર્ણ થાય છે. ( ૫ ) પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ દેખતા હો લાલ, નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ. Please inform us of any errors on rajesh.shah@tofalise.co.ukPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65