Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/009622/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ मोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ - ૯ गुर्जरभावानुवादानुयुता श्रीसिद्धसेनदिवाकरसूरिकृतवादद्वात्रिंशिकावृत्तिरूपा वादोपनिषद् • संशोधनम् नूतनवृत्तिसर्जनम् भावानुवादः सम्पादनम् वैराग्यदेशनादक्ष आचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वरशिष्यआचार्यदेवश्रीमद्विजयकल्याणबोधिसूरीश्वराः ચાલો, हवे वाह नहीं પણ હાલ કરાં શીખીએ..... શ્રીસિદ્ધર્સની બત્રીસીની ટીકા પ્રકાશક છે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ 2 પુસ્તકનું નામ : વાદોપનિષદ્. મૂળ ગ્રંથ : એકવીશ દ્વાત્રિંશિકા પૈકી ‘વાદદ્વાત્રિંશિકા’ નામે ઓળખાતી અષ્ટમી દ્વાત્રિંશિકા. • મૂળ ગ્રંથકાર : શ્રુતકેવલી મહાતાર્કિક મહાસ્તુતિકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજા. • નવનિર્મિત સંસ્કૃત વૃત્તિ : વાદોપનિષદ્ • મૂળ ગ્રંથનું ચાર હસ્તાદર્શો દ્વારા સંશોધન + સંસ્કૃતવૃત્તિ નવસર્જન + ગુર્જર ભાવાનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ. ♦ સંશોધન : પ.પૂ.વિદ્વર્ય ગણિવર્યશ્રી યશોવિજયજી મહારાજ, • વિષય : વિવાદની વિદાયથી પરમસુખની પ્રાપ્તિ. ♦ વિશેષતા : ઘરથી માંડીને ઓફિસ અને ધર્મક્ષેત્ર સુધી સર્વત્ર વ્યાપેલા સંક્લેશોના સ્થાને શાંતિ અને પ્રસન્નતાનું સામ્રાજ્ય સ્થાપવા માટેનો શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજાનો સફળ સંદેશ. એક રોમાંચક આનંદદાયક અને પ્રેરક ગ્રંથ. ♦ પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ. ♦ પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા. - પ્રતિ : પ∞ આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં.૨૦૬૬, વી.સં.૨૫૩૬, ઈ.સ.૨૦૧૦ - મૂલ્ય : રૂા.૧૫૦ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. • મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫ Page #2 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् वादोपनिषद .....અનુમોદAL... અભિનંદ.... ધન્યવાદ.......... -વાતડી વાદની... ૪૪ સુકૃત સહયોગી ? શ્રી બાબુભાઈ સી. જરીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે. શ્રી આદિનાથ જૈન સંઘ નિઝામપુરા, વડોદરા. જ્ઞાનનિધિ સદ્વ્યયની ભૂરિ ભૂરિ અનુમોદના વાદ એ રાજસભામાં બે જુદા જુદા દર્શનોના પંડિતોની ચર્ચા સુધી સીમિત નથી. પણ પ્રાયઃ દરેક ક્ષેત્રની દરેક વ્યક્તિમાં રહેલી વૃત્તિ છે. બે વર્ષના બાળકની કાલીઘેલી ભાષામાં ય વાદ પ્રગટ થાય છે, તો ઘર, કુલ, કોલેજ, દુકાન, ઓફિસ, બસ, ટ્રેન, ઘાર્મિક સંસ્થા, ટ્રસ્ટ, સંઘ બધી જ જગ્યાઓમાં પણ વાદ ગોઠવાયો છે. સામસામા અભિપ્રાયો રજુ થાય. પોતપોતાના અભિપ્રાયોની પુષ્ટિ કરવામાં આવે તે સામાના અભિપ્રાયનું ખંડન કરવામાં આવે. એનો ઈન્કાર કરવા સાથે તર્ક-દલીલો કરવામાં આવે, આ જ તો વાદ છે. આ વાદોપનિષદ્ એ વાદ કરતાં શીખવાડતું નથી, કારણ કે એ તો પ્રાયઃ બધાને આવડે જ છે. અહીં તો જે બતાવ્યું છે એ દરેકના જીવનને આનંદની અનુભૂતિ તરફ દોરી જનારું છે. ઘરથી માંડીને સંઘ સુધીના દરેક કલહ-વિખવાદ-સંલેશોને શમાવનારું છે. જે તત્ત્વો ને રહસ્યો આપણા શાસ્ત્રોમાં જ પડ્યા છે, એનો બિઝનેશ-સેલ્સમેનશીપ વગેરેમાં પણ બહોળો ઉપયોગ કરવામાં આવે છે, ને જંગી પરિણામ પણ મેળવવામાં આવે છે. એ વિષયનાં કિંમતી પુસ્તકો, ક્લાસ-લેક્ટર માટે મોટો ખર્ચો કરવામાં આવે છે. એ બઘાનો પણ સાર હોય તો એ છે વાદોપનિષદ્ ટૂંકમાં, ભોગી અને યોગી, સૌને ઉપયોગી એવી આ રચના છે. મૂળ કૃતિ શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજીની અષ્ટમી દ્વાનંશિકા છે. ‘તેઓશ્રીના આશયને પ્રગટ કરતી આ ટીકા છે,’ એમ કહેવું તો મારું દુ:સાહસ કહેવાય. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગૂ તેલી, પણ એમના આશયને શોધવા પ્રયત્ન જરૂર કર્યો છે. એમાં હું કેટલો -......એ.મોદી ..... અભિનંદથી....... ધન્યવાદ... • પ્રાપ્તિ સ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, દુ.નં.૬, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-૨. ફોન : ૨૨૮૧૮૩૯૦, ૨૨૬૨૪૪૭૭ શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, ૬/બી, અશોકા કોપ્લે, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉ.ગુ.), મો. : ૯૯૦૯૪૬૮પ૭ર શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા, સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् वादोपनिषद् સફળ થયો છું, એ તો બહુકૃતો જ કહી શકે. દિવાકરજીની વિદ્વતા અને પ્રૌઢ પ્રતિભાથી ભાગ્યે જ કો'ક અજાણ હશે. આ જ કૃતિનું એક ઉદાહરણ જોઈએ – ના આ શબ્દ સ્વયં જ જટિલ છે. એમાં પાછું નિર્ણય થઈને જટિલતા વધી, એમાં ફરી નિર્નય થઈને પડકાર બન્યો, એનું ફરી વિનિર્નવ થયું, આટલી ગંભીરતા ઓછી હોય એમ એની બાજુમાં સ્માર શબ્દ ગોઠવાયો છે. હજી એક વિશેષતા એ કે આ નિર્નયાશ્મીર શબ્દ શ્લોકના બીજા કોઈ શબ્દ સાથે પહેલી નજરે મેળ ખાતો નથી. ‘લો બેટા, કરો મજા'... જાણે દિવાકરજીએ કલ્પનાના ઘોડાઓ દોડાવવા વિશાળ મેદાન આપી દીધું છે, “તમારી શક્તિ હોય એટલું દોડાવો. આ મેદાનમાં હું (દિવાકરજી) ક્યાં ઉભો છું ? એ રહસ્ય છે. મારા સુધી પહોંચવા કદાચ એ મેદાનની તસુ તસુ જગ્યાએ ફરી વળવું પડે, એ પણ શક્ય છે કે હું બધે ઉભો હોઉં.” છે ને મજાની વાત !!! આમ છતાં આ ટીકામાં એટલી દોડધામ કરી નથી. મુખ્ય અર્થની શક્ય નજીક જવાનો પ્રયાસ કર્યો છે, છતાં મંદબુદ્ધિ આદિને કારણે ક્ષતિઓ થઈ હોય તો વિદ્ધજ્જનોને તેનો નિર્દેશ કરવા નમ્ર પ્રાર્થના છે. પ્રાચીન શૈલીની ત્રણ વિશેષતા જોવા મળે છે. (૧) અલ્લાક્ષર મહાર્ણતા (૨) અલા સાક્ષીપાઠો, (૩) સાક્ષીસ્થાનવિરહ. અહીં પ્રથમ વિશેષતા તો ખરૂર એવા ‘સૂત્ર'ના લક્ષણ દ્વારા સ્પષ્ટ છે. આ વિશેષતાથી અનેક સ્કરણાઓ તથા ગંભીર ચિંતનનો અવકાશ રહે છે. વચનની અમૂલ્યતાનું સંવેદન થાય છે. આચારસંગ વગેરે સૂરોની વૃત્તિમાં દ્વિતીય વિશેષતા દૃષ્ટિગોચર થાય છે. સાક્ષીપાઠોની અલ્પતા કાંઈ અજ્ઞાન નથી સૂચવતી, એ વૃત્તિકારો તો મહાવિદ્વાનોના ય ગુરુ જેવા હતાં. પ્રસ્તુત વિષયમાં અત્યંત સંગત એવા એક કે વધુમાં વધુ બે સાક્ષીપાઠો મૂકીને પદાર્થમાં ઘબકાર પૂરીને ટીકા આગળ વધે છે. એ વિશેષતા સુવિદિત છે. તૃતીય વિશેષતાનું કારણ સ્થલ દષ્ટિએ વિચારતાં એવું લાગે કે ‘ટીકા લખતી વખતે એ સાક્ષીપાઠ ક્યાં ગ્રંથનો છે એ ભૂલાઈ ગયું હોય એટલે માત્ર દં ર લખીને સાક્ષીપાઠ લખી લીધો હોય.” પણ ટીકાકાર પરમર્ષિઓની બાબતમાં આવી શક્યતા ઓછી છે. નિરપવાદપણે સાક્ષીસ્થાનનો અનુલ્લેખ એક સાભિપ્રાય શૈલીનો સંકેત કરતી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અહીં એવો અભિપ્રાય હોઈ શકે કે શાસ્ત્ર એ સંશોઘનનો કે ઐતિહાસિક માહિતી સંગ્રહનો વિષય નથી. પણ શાસન અને પ્રાણશકિતનો સ્ત્રોત છે. કહ્યું છે ને - શાસના ત્રાપાશ્વ ગુર્થ: શä નિકળતો રગદ્વેષથી ઉદ્ધત બનેલા ચિતને સદ્ધર્મમાં અનુશાસન કરે અને દુઃખોથી રક્ષણ કરે, તેનું નામ શાસ્ત્ર यस्माद् रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे। सन्त्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सद्भिः ।। આવા શાસ્ત્રને સંશોધનમાત્રની દૃષ્ટિએ જોવું એ તો એ જિનાલયને મ્યુઝીયમ તરીકે જોવા બરાબર છે. શાસ્ત્રનું અધ્યયન થતું જાય, અધ્યાત્મઘારાનો અવિરત પ્રવાહ ચાલતો રહે રાગદ્વેષના પડળો ધોવાતા રહે એ જ શાનું પ્રયોજન છે. એ અધ્યાત્મઘારામાં ગ્રંથોના નામો અને અધ્યયન-ઉદ્દેશ-પ્રકરણને શ્લોકોના ક્રમાંકોનું સ્થાન એ પહ્મર્ષિઓએ ઉચિત નહીં ગમ્યું હોય. આ સિવાય બીજા પણ ઉમદા ઉદ્દેશોથી પૂર્વાચાર્યોએ આવી શૈલી સ્વીકારી હોય એ સંભવિત છે. આ એક દૃષ્ટિકોણ છે. ગ્રંથવિસ્તાર, સાક્ષીઓ, ગ્રંથના નામો અને શ્લોકાદિના ક્રમાંકો મુકવાનો પ્રતિક્ષેપ નથી. બીજા દૃષ્ટિકોણોથી આ બધું પણ ઉપયોગી છે તે નિઃશંક છે. તેથી જ પ્રાચીન શૈલીની પણ Page #4 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् वादोपनिषद् angiારકાશિપ [Iધ | મારHIL TIL|| પિકનિક કાકા કાર | | TET/ HITENT || LEGE INTERVIE SIDENT FULL HD Iી રેસ તર! H LI /LIF/ LifજનHNI II નવી (૪ - સિદ્ધસેન દિવાકરસૂરિકૃત કાત્રિશિકા - ભાંડારકર ઈન્સ્ટીટ્યુટ - પૂના, મૂ.આ.જૌહરીમલજી પારખ, જોધપુર તાડપત્રી નં.૬૭), સરકારના મા પાણી મારા શ્વાસણા ગામમાં પાણી - પુરપ પણ પાપ ના પાણી ના નિકાલ કરી ના મારા માથા મા | કાપા મારા નામ નથી લાગતો | મા ગયા હતા તેવા ના // Fીયા મારવા ની વાત પણ ના કાકા માં કા મ ા ા ા | રાણાયમ, કામણગારા આ ટીકાનો સુગમ અનુવાદ તથા ટિપ્પણોમાં સાક્ષીસ્થાન-શ્લોક ક્રમાંક પણ આપ્યા છે. જ્યારે પ્રાચીન શૈલીની ગૌણતા અને તુલનાત્મક અભ્યાસની મુખ્યતા હોય ત્યારે એ ત્રણે વિશેષતાઓથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જ ઉચિત કરે છે. અનેકાંતવાદની પરિણતિથી આ ગૌણ-મુખ્યભાવો સહજતાથી સમજી શકાય છે. આ નૂતનટીકા પણ પ્રાચીન શૈલીની છે. જેમણે આગમિક ગ્રન્થો તથા હરિભદ્રસૂરિજી આદિ પૂર્વાચાર્યોના વાડ્મયનો આંશિક પણ અભ્યાસ કર્યો હશે. તેમને આ ટીકાનો અભ્યાસ કરવામાં પ્રાયઃ કોઈ તકલીફ નહીં પડે. છેવટે અનુવાદ તો છે જ. અનુવાદના ટેકે ટેકે પણ જો ટીકાનો અભ્યાસ કરવામાં આવશે તો ઉપરોક્ત વાડ્મયનું વાંચન અત્યd સરળ થઈ જશે. પ્રસ્તુત દ્વાવિંશિકાના માત્ર ૨૬ શ્લોક જ ઉપલબ્ધ થાય છે, બાકીના છ શ્લોકોને કાઉસમાં ઉમેરીને દ્વાáિશિકાની પૂર્તિ કરવાની ભાવના તો થઈ હતી. પણ પછી વિચાર કરતાં લાગ્યું કે પૂ.હરિભદ્રસૂરિજી અને મહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ જેમને શ્રુતકેવલી તરીકે સ્વીકાર્યા હોય એવા મહાપુરુષની રચનાની પૂર્તિ પણ તેમની કક્ષાને અનુરૂપ થાય, એ જ ઉચિત છે. અન્યથા તો અપૂર્ણ હોય એમાં જ તેઓનું ગૌરવ છે. સતી સુભદ્રાએ શીલના પ્રભાવે નગરના ત્રણ દરવાજા ઉઘાડી દીધા. ચોથો દરવાજો એમ ને એમ બંધ રહેવા દીધો અને કહ્યું કે મારા જેવી સતી હોય એ આ દરવાજો ઉઘાડે. આજે પણ એ દરવાજો બંધ જ છે - આવા શબ્દો શાસ્ત્રમાં વાંચ્યા હતાં એની સ્મૃતિ થઈ આવી. ક્યાં શ્રુતકેવળી ને ક્યાં મારા જેવો ગમાર ને પામર જીવ ! માટે એ પૂર્તિ કરવાનો વિચાર પડતો મૂકીને યથાવત્ ૨૬ શ્લોકો અને તેની ટીકાને અહીં રજૂ કરી છે. મૂળ પાઠ સંપાદન માટે બે હસ્તપતિઓ તથા મુદ્રિત પ્રતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. (g - સિદ્ધ સેનસૂરિકૃત બત્રીસીઓ, શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર) શ્રી ભક્તિવજયસક પ્રતિ, નં.૧૦૨૧.) પરમકૃપાળુ પરમાત્મા તથા ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદોથી પ્રસ્તુત સંસ્કૃત + ગુજરાતી ટીકાનું સર્જન તથા સંપાદન શક્ય બન્યું છે. વિદ્ધધ્વર્ય ગણિવરશ્રી યશોવિજયજી મ.સા.એ ઉદારતા દાખવીને પોતાના અમૂલ્ય સમય અને શક્તિનો ભોગ આપી આ પ્રબંધનું સંશોધન કરેલ છે. તે બદલ તેમને શત શત ધન્યવાદ ઘટે છે. મૂળ પાઠ સંપાદન માટે ઉપયુક્ત પ્રતિઓની ઘારક સંરથાઓનો તથા જેઓશ્રીના સૌજન્યથી હસ્તપ્રતોની પ્રાપ્તિ થઈ એવા બહુશ્રુતમુનિવરથી જંબૂવિજયજી મ.સા. તથા મુનિરાજશ્રી કૃપાબિંદુવિજયજી મ.સા. હું આભાર માનું છું. શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ – વિમલભાઈના પ્રયત્નોથી ગ્રંથનો શબ્દદેહ સોહામણો બન્યો છે. આ પ્રબંધના Page #5 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद वादोपनिषद् અધ્યયન દ્વારા અધ્યેતાવર્ગ સ્વ-પરનું કલ્યાણ કરે એ શુભાભિલાષા સહ... જિનાજ્ઞા-વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. - પ.પૂ.વૈરાગ્યદેશનાદા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વજી મહારાજાનો ચરણકિંકર વિજય કલ્યાણબોધિસૂરિ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ જ્ઞાનામૃ4 84નમ્... - પરિવેષક પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આ. હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. ૧. સિદ્ધાન્ત મહોદધિ મહાકાવ્યમ્ - સાનુવાદ. ૨. ભુવનભાનવયમ્ મહાકાવ્યમ્ - સાનુવાદ, સવાર્તક. 3. સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. ૪. પરમપ્રતિષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ, કલાત્મક આલ્બમ સાથે. ૫. જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. ૬. પ્રેમમંદિરમ્ - કલ્યાણર્માદરપાદપૂર્તિ સ્તોત્ર - સાનુવાદ, સવાર્ત5. ૭. છંદોલંકારનરૂપણમ્ - કવિ બનવાનો શોર્ટકટ - પોકેટ Sાયરી. ૮. તત્ત્વોપનિષદ્ ૯. વાદોપનિષદ્દ | બ્રીસિદ્ધસેનવાકરસૂરિકૃત ૧૦. વેદોપનિષદ્ - ષષ્ઠી, અષ્ટમી, નવમી અને અષ્ટાદશી ૧૧. શિક્ષોપનિષદ્ ) દ્વાäથBI પર સંસ્કૃત ટીકા - સાનુવાદ. ૧ર. સ્તવોપનિષદ્ - શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ તથા કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યકૃત અભુત સ્તુતિઓના રહસ્ય - સાનુવાદ. ૧૩. સોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ - સાનુવાદ. (માત્ર સંયમી ભગવંતો માટે) ૧૪. દેવધર્મોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત દેવધર્મપરીક્ષા ગ્રંથની ગુર્જર ટીકા ૧૫. પરમોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજી આ કૃત પાંચ ‘પરમ” કૃતિઓ પર ગુર્જરવૃત્તિ ૧૬. આર્ષોપનિષ-૧) શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત ૧૭. આર્ષોપનષદ્ર (ઈસભાસયાઈ') આગમસૂત્ર પર સંસ્કૃત ટીકા. Page #6 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद 11 वादोपनिषद् ૧૮. વૈરાગ્યોપનિષદ્ - શ્રીહરિહરોપાયામકૃત ભર્તુહરિનિર્વેદ નાટક ભાવાનુવાદ. ૧૯. સૂતોપનિષદ્ - પરદર્શનીય અદભુત સૂક્તોનો સમુચ્ચય તથા રહસ્યાનુવાદ ર૦. કર્મોપનિષદ્ - સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજીકૃત કર્મીસદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ. ર૧. વિશેષોપનિષદ્ - શ્રી સમયસુંદરોપાધ્યાયજીકૃત વિશેષશતક ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. રર. હિંસોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત સ્વોપજ્ઞ અવમૂરિ અલંકૃત હિંસાષ્ટક ગ્રંથ પર ગુર્જર ટીકા. ૨૩. હંસોપનિષદ્ - અજ્ઞાતકર્તૃક (પ્રવાદdઃ શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કૃત) નાનપત્તપ્રકરણ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ. ૨૪. ધર્મોપનિષદ્ - વેદ થી માંડીને બાઈબલ સુધીના ધર્મશાસ્ત્રોના રહસ્ય. ૨૫. શોપનિષદ્ - નર્વાનÁત સપ્તક પ્રકરણ - સાનુવાદ. ર૬. લોકોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત લોકdqનર્ણય ગ્રંથ પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧). ૨૭. આત્મોપનિષદ્ - શ્રી ઉદયનાચાર્યકૃત આત્મતત્ત્વવવેક ગ્રંથ પર ગુર્જર ટીકા (ભાગ-૧). ૨૮. સામ્યોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત સમાધ સામ્યદ્વાāશકા સંરચત્ર સાનુવાદ. ર૯. સદ્ગોધોપનિષદ્ - સર્બોધચન્દ્રોદય પંયાણકા પર સંસ્કૃત વાર્તક - સાનુવાદ 30. સ્તોત્રોપનિષદ્ - શ્રીવજસ્વીકૃત શ્રીગૌતમસ્વામસ્તોત્ર - Íચત્ર સાનુવાદ. ૩૧. દર્શનોપનિષદ્૧ ) શ્રી માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહ ૩૨. દર્શનોપનિષદ્ર U ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. 33. રામાયણના તેજ કિરણો - રામાયણ માટે પર્યાપ્ત આલંબન ૩૪. અસ્પર્શોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત અસ્પૃશૉંતવાદ પર ગુર્જર વૃત્તિ ૩૫. હિતોપનષદ્ - અધ્યાત્મકલ્પદ્રુમના યંતશિક્ષોપદેથાકાર તથા શિક્ષાપંચશકા પર ગુર્જર વાર્તક + સાનુવાદ સાવચૂરિ આંતવિચાર 3૬. જ્ઞાનોપનિષદ્ - અષ્ટાવક્ર ગીતા પર સંસ્કૃત વૃત્તિ. ૩૭. સંબોધોપનિષદ્ - સટીક શ્રીરત્નશેખરમ્રરકૃત સંબોધસમ્રતે ગ્રંથ પર ગુર્જરવૃત્તિ ૩૮. ઈષ્ટોપનષદ્ - શ્રીપૂજ્યપાદસ્વામકૃત ઈબ્દોપદેશ ગ્રંથ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ ૩૯. વિમોહોપનિષદ્ - શ્રીયશપાલમંત્રીકૃત મોહરાજપરાજય નાટક પર વિષમપઠવ્યાખ્યા અને અનુવાદ ૪૦. શ્રમણ્યોપનિષદ્ - દર્શાવધ યંતધર્મ પર નર્વાનર્મિત પ્રકરણ (બીજું નામ શ્રમણણત5) ૪૧. સફળતાનું સરનામું - સફળ જીવન જીવવા માટે સફળ કિમિયાઓ ૪ર. સૂત્રોપનષદ્ - શ્રીસૂત્રકૃતાંગસૂત્ર-દ્વિતીયશ્રુતસ્કંધ પર સંસ્કૃત સંગ્રહણી. (શ્રીસૂત્રકૃતાંગદીપિકા ભાગ-રના પુનઃ સંપાદન સાથે.) ૪૩. પ્રવજ્યોપનિષદ્ - અજ્ઞાતપૂર્વાચાર્યવૃત પ્રવજ્યવધાન પ્રકરણ પર ગુર્જર વૃત્તિ Page #7 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् वादोपनिषद् ૪૪. પ્રસજ્ઞતાની પરબ - વતા-શ્રોતા બંનેને ઉપયોગી વૈરાગ્યાદિ રસઝરણા. ૪૫. દેશનોપનિષદ્ - વૈરાગ્યદેશનાક્ષ પૂ. ગુરુદેવશ્રીની વાસનાઓનું સંસ્કૃત કાવ્યમય અવતરણ. ૪૬. જીરાવલા જુહારીએ - ગીત ગુંજન. ૪૭. ઉપદેશોપનિષદ્ - ઉપદેશરનકોષ ગ્રંથ પર વિશઠ વૃત્તિ. ૪૮. પ્રાર્થનોપનિષદ્ - અલંકારિક સ્તુતિઓ પર તાત્પર્યવૃત્તિ સાનુવાદ. - શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ - (૧) નયનબાળા બાબુભાઈ જરીવાલા હ. લીનાબેન ચંદ્રકુમારભાઈ જરીવાલા પરિવાર (મુંબઈ) (૨) મૂળીબેન અંબાલાલ શાહ હ. રમાબેન પુંડરીકભાઈ શાહ પરિવાર - ખંભાત (મુંબઈ) - શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ » (૧) નયનબાળા બાબુભાઈ જરીવાલા હ, શોભનાબેન મનીશભાઈ જરીવાલા પરિવાર (મુંબઈ) In Process..... * અંગોપનિષદ્ - અધાતૃ અમુદ્રિત આગમ અંગચૂલિકાસૂત્ર પર નૂતન સંસ્કૃતવૃત્ત વર્ગોપનિષદ્ 1 - અર્વાધ અમુદ્રિત આગમ વર્ગચૂલિકાસૂત્ર પર નૂતન સંસ્કૃતવૃત્તિ બોટિકોપનિષદ્ - અર્વાધ અમુદ્રિત કૃતિઓ-બોટિક પ્રતિષેધ, બોટિક નિરાકરણ, દિગંબરમત ખંડન, બોટિકોરાટનના સમન્વય સાથે અને પ્રાચીન ગ્રંથોના આધારે દિગંબરમતની ગંભીર સમીક્ષા છે. આગમોપનિષદ્ - આગમuતપક્ષનરાકરણ (વિસંવાદ - પ્રકરણ) પર વિશદ વિવરણ એ દુઃષમાપનષદ્ - દુઃષમાંડેકા ગ્રંથ પર વિવાદ વૃત્તિ. જ આયારોપનિષદ્ - શ્રીદેવસુંદરસૂરિકૃત સામાચારી પ્રકરણ પર વિશદ વૃત્તિ છે શ્રુતસમુદ્ધારક છે. ૧. ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.) ૨. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ ૩. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ.તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.) ૪. શ્રી શ્રીપાલનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગ.ઓ. રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સ્.મ.સા.) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્ય). ૬. નયનબાલા બાબુભાઈ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પના (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) ૭. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયધોષસૂરીશ્વરજી મહારાજ) ૮. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધરલાલા ટ્રસ્ટ, દાદર, મુંબઈ ૯. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધ, મુલુંડ, મુંબઈ (આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૦. શ્રી સાંતાક્રુઝ છે. મૂર્તિ. તપાગચ્છ સંધ, સાંતાક્રુઝ, મુંબઈ (પ્રેરક : આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) Page #8 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद वादोपनिषद् ૧૧. શ્રી દેવકરણ મૂલજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ.મ.સા.) ૧૨. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત (પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.તથા પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) ૧૩. બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪ળ00૬. (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પૂ.મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.) ૧૪. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.). ૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, મંગલ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ (પ્રેરક : ૫.પૂ. આચાર્યદેવ શ્રી ચકચંદ્રસૂરિ મ.) ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંધ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.) ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદજી જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના સંયમની અનુમોદનાર્થે ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંધ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : વૈરાગ્યદેરાનાદક્ષ પૂ.આ. શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પૂ.મુનિ શ્રીકલ્યાણબોધિ વિ.મ.) ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ (પ્રેરક : પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.) ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ (પ્રેરક : પૂ.ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.). ૨૩. મહાવીર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂલચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ. (પ્રેરક : પ.પૂ. આચાર્ય શ્રીરાજેન્દ્રસૂરિ મહારાજ સા.) ૨૪. શ્રી માટુંગા જૈન ધે. મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ ૨૫. શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંધ, નાદિયા (રાજસ્થાન) (પ્રેરક : પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) ૨૬. શ્રી વિશા ઓસવાલ તપાગચ્છ જૈન સંધ, ખંભાત (પ્રેરક : વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંધ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ-૪o ૦૦૭. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ (પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંવત ૨૦૫ના પાલિતાણા મધ્ય ચાતુર્માસ પ્રસંગે) ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈસ્ટ), મુંબઈ (પ્રેરક : મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા.) ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. | (પ્રેરક : મુનિશ્રી સંયમબોધિ વિ.મ.) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ, સૈજપુર, અમદાવાદ (પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫રના ચાતુર્માસ નિમિત્તે પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ.સા.ના પ્રેરણાથી) ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિત્તમપુરા, વડોદરા ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન વૈતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ વિજયજી મ.સા.) ૩૫. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત (પ્રેરક : પૂ.પં. અક્ષયબોધિ વિજયજી મ.સા.) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી અપરાજિત વિજયજી મ.સા.) ૩૭. શ્રી જવાહર નગર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ, મુંબઈ (પ્રેરક : પૂ. આ. શ્રીરાજેન્દ્રસૂરિ મ.સા.) ૩૮. શ્રી કન્યારાવાલા જૈન ઉપાશ્રય, ખંભાત (પ્રેરક : પૂ.પ્ર.શ્રી રંજનશ્રીજી મ. સા. અને પૂ. પ્ર.શ્રી ઈંદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ.સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.) ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવર્ય) Page #9 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद वादोपनिषद् ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ) (પ્રેરક : પૂ.પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્ય) ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી (પ્રેરક : પ.પૂ.આ. શ્રીગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રીપુણ્યરત્નવિજયજી ગણિવર્ય તથા પૂ. પં. શ્રીયશોરત્નવિજ્યજી ગણિવર્ય) ૪૨. શ્રી કોઈમ્બતૂર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતૂર ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંધ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ (પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. ની ગુરુમૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય પંન્યાસ-ગણિ પદારોહણ-દિક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી). ૪૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા.) ૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરુ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ ૪૬. શ્રી પાર્શ્વનાથ છે. મૂર્તિ. પૂ. જૈન સંઘ, સાંધાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.મ.) ૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન છે. મૂ.પૂ. સંધ જૈન- નગર, અમદાવાદ (પૂ. મુનિશ્રી સત્યસુંદર વિ.મ.ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રત્નબોધિ વિજયજી મ.સા.) ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ ૫૦. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી સત્વભૂષણ વિજયજી) ૫૧. શ્રી ગોવાલીયા ટંક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક:ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.) પ૨. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંધ, બાણગંગા, મુંબઈ ૫૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંધ (પ્રેરક : ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિ.) ૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલ વિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૬. સાધ્વીજી શ્રી સુર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીજીના પાલ(પૂર્વ) કૃષ્ણકુંજમાં થયેલ ચાતુર્માસની આવકમાંથી ૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ . મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક : પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવજિયજી મ.) ૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમા રોડ, વડોદરા (પ્રેરક : પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય) ૫૯. શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ, કોલ્હાપુર (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદર વિજયજી) ૬૦. શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર છે.મૂ.પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. પંન્યાસપ્રવર પુણ્યરત્નવિજયજી મહારાજા) ૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંધ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક : પૂ. પં. શ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર્ય). ૬૨. શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી – પાબલ, પુના (પ્રેરક : પ. કલ્યાણબોધિ વિજ્યજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે, ૫. વિશ્વકલ્યાણ વિજયજી) ૬૩. ઓમકાર સૂરીશ્વરજી આરાધના ભવન, સુરત (પ્રેરક : આ. ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (પૂર્વી મુંબઈ (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૬૫. શ્રી આદિશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૬૬. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : પ.પૂ.પં.શ્રી કલ્યાણબોધિવિ.મ.સા.) ૬૮. શ્રી વિલેપાર્લે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરિટીઝ, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ (પ્રેરક પ.પૂ.આ.શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૬૯. શ્રી નેન્સી કોલોની જૈન છે. મૂ.પૂ સંધ, બોરીવલી, મુંબઈ | (પ્રેરક : પ.પૂ. પં.શ્રી કલ્યાણબોધિ વિ. મ. સા.) ૭૦. માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર (પ્રેરક : પ.પૂ.પં. શ્રીકલ્યાણબોધિ વિ.ના શિષ્ય મુનિ શ્રીભકિતવર્ધન વિ. મ. તથા સા. જયશીલાશ્રીજીના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. સુપુત્રો નવીનભાઈ, ચુનીલાલ, દિલીપ, હિતેશ) Page #10 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद वादोपनिषद् ૭૧. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ) (પ્રેરક : પ.પૂ.પં.શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય). ૭૨. શ્રી ધર્મવર્ધક છે. મૂર્તિપૂજક જૈન સંધ, કાર્ટર રોડ નં.૧, બોરીવલી (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણોધિ વિજયજી ગણિવર્ય) ૭૩. શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી જિનેશરત્ન વિજયજી મ.સા.) ૭૪. શ્રી કેશરીયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજસ્થાન (પ્રેરક : પ.પૂ. મુ.શ્રી મેરુચંદ્ર વિ.મ. તથા પં. શ્રી હિરણ્યબોધિવિ.ગ.) ૭૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ.મ.સા.) ૭૬. શ્રી જૈન છે. મૂ. સુધારાખાતા પેઢી, મહેસાણા ૭૭. શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, વિક્રોલી (પૂર્વ), મુંબઈની આરાધક બહેનો દ્વારા જ્ઞાનનિધિમાંથી ૭૮. શ્રી કે. પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાદા આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૭૯. શેઠ કનૈયાલાલ ભેરમલજી ચેરિટેબલ ટ્રસ્ટ, ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ ૮૦. શાહ જેસીંગલાલ મોહનલાલ આસેડાવાલાના સ્મરણાર્થે (હ : પ્રકાશચંદ્ર જે. શાહ, આફ્રિકાવાળા) (પ્રેરક : પંન્યાસપ્રવર શ્રીકલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૮૧. શ્રી નવા ડીસા છે. મૂર્તિપૂજક જૈન સંઘ, બનાસકાંઠા ૮૨. શ્રી પાલનપુર જૈન મિત્રમંડળ સંધ, બનાસકાંઠા (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૮૩. શ્રી ઊંઝા જૈન મહાજન (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર અપરાજિતવિજયજી ગણિવર્ય તથા પૂ. મુનિરાજ શ્રી હેમદનવિજય મ.) ૮૪. શ્રી સીમંધર જૈન દૈરાસર, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીના શિષ્યા પૂ.સા.શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી આદિ) ૮૫. શ્રી બાપુનગર છે. મૂ. જૈન સંઘ, અમદાવાદ. ૮૬. શ્રી શેફાલી જૈન સંઘ, અમદાવાદ ૮૭. શાન્તાબેન મણિલાલ ઘેલાભાઈ પરીખ ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદ (પ્રેરક : સા.શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.) ૮૮. શ્રી આડેસર વિશા શ્રીમાળી જૈન દેરાવાસી સંધ | (પ્રરેક : આ.શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.) ૮૯. શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી શ્રેયસ્કર મંડળ, મહેસાણા. ૮. શ્રી તપાગચ્છ સાગરગચ્છ આણંદજી કલ્યાણજી પેઢી, વીરમગામ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૧. શ્રી મહાવીર જે. -મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ. ૯૨. શ્રી સીમંધરસ્વામિ જૈન સંઘ, અંધેરી (પૂર્વ), મુંબઈ. (પ્રેરક : આ.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.) ©. શ્રી ચકાલા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૪. શ્રી અઠવાલાઈન્સ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી ફૂલચન્દ્ર કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત ૫. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંધ - સંસ્થાન, ખ્યાવર (રાજસ્થાન) (પ્રેરક : આ. શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા.) ૯૬. પાલનપુરનિવાસી મંજુલાબેન રસિકલાલ શેઠ (હાલ મુંબઈ) (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૭. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે. મૂ. જૈન સંધ, પદ્માવતી એપાર્ટમેન્ટ, નાલાસોપારા (ઈ), (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૯૮. શ્રી ઋષભ પ્રકાશભાઈ ગાલા, સંધાણી ઘાટકોપર (વે), (પ્રેરક : પ.પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૯૯, શ્રી પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી. (પ.પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આ.દે. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની દિવ્ય કૃપાથી) Page #11 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद वादोपनिषद् [ગથાષ્ટમી વાદ્રઢäરિવI] श्रीवर्द्धमानमानम्य, प्रवादमूलमूलदम् । गुणगुरोर्गुरोश्चापि, प्रणम्य पादपङ्कजम् ।। वादापवादनिरतां जनतां निरीक्ष्य, ___ वादापवादविरतां स्वरतां च कर्तुम् । वादादिमोपनिषदं निगदामि दामि, વાવહિવાર્યત્તતા વિવીધોડથું ! યુHT इह हि परमकारुणिकः श्रीसिद्धसेनाचार्यो दुःषमाकालानुभावानुभूयमानवादविवादप्रभावपराभूयमानतत्त्वाभिनिवेशादिभावान् निभालयन् तानुदर्तुमीप्सुर्वादद्वात्रिंशिकामारभते, तत्रादावेव वादिदौःस्थ्यमाविष्कुर्वन्नाह - સર્વ દર્શનોનું મૂળ છે દ્વાદશાંગી અને દ્વાદશાંગીનું મૂળ છે ત્રિપદી. એવી ટપદીના દાતાર શ્રીવર્ધ્વમાનસ્વામીને નમસ્કાર કરીને તથા ગુણોથી મહાન શ્રીગુરુના પાદપંકજને પ્રણામ કરીને... વાદ-અપવાદ (નિંદા વગેરે) માં ખૂબ આસક્ત એવી જનતાને જોઈને એ જનતાને એનાથી વિરત અને આત્મસ્વભાવમાં રત કરવા માટે વાદોપનિષદ્ કહું છું અને તેના પ્રભાવે ‘વાદ' વગેરે વાદળાઓથી કુવૃષ્ટિ દ્વારા થયેલી સંકલેશોરૂપી વિષવેલડીઓને કાપી નાખું છું. અહીં પરમકરુણાના ધારક શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ જોયું કે દુઃષમાકાળના પ્રભાવે વાદ-વિવાદનો પ્રભાવ અનુભવાય છે. તેના કારણે તત્ત્વ પ્રત્યેની લાગણી વગેરે શુભ ભાવો દબાતા જાય છે. માટે તેઓએ એ શુભ ભાવોના ઉદ્ધારની ભાવનાથી વાદદ્ધાનંશિકાની રચના કરી. તેમાં શરૂઆતમાં જ વાદ કરવાથી જે દુર્દશા થાય છે તેને પ્રગટ કરતાં તેઓ કહે છે કે - ૧. યસન્નતિન T | ग्रामान्तरोपगतयोरेकामिषसङ्गजातमत्सरयोः। स्यात् सौख्यमपि शुनोत्रोरपि वादिनोर्न स्यात् ।।१।। ग्रामान्तरोपगतयोः एकामिषसङ्गजात-मत्सरयोः शुनोरपि सौख्यं स्यात्, भ्रात्रोरपि वादिनोर्न स्यादित्यन्वयः। स्वग्रामे तु स्यादपि पाटकादिव्यवस्थाकृतमात्सर्यादिहानिरिति मात्सर्योद्रेकं प्रदिदर्शयिषुराह- ग्रामान्तरमिति । तमुपगतौ तत्सामीप्यं यातौ। न तु मध्ये, आमिषाद्यशुचीनां ग्राममध्ये दुःसम्भवात् । तथापि स्वस्वसन्तोषप्रयोजकामिषान्तरप्राप्ती मात्सर्यविरह इत्याह एक इति । समानविषयकव्यधिकरणग्रहणाभिनिवेशो हि मात्सर्ययोनिरिति तात्पर्यम् । બીજા ગામમાં ગયેલા, એક માંસપિંડના સંગથી જેમને મત્સર થયો છે એવા બે કૂતરાઓને સુખ હોઈ શકે, પણ પરસ્પર વાદ કરતા સગા ભાઈઓને પણ ન હોઈ શકે. ll૧] પોતાના ગામમાં તો મારી આ શેરી ને તારી આ શેરી, આવી કો'ક વ્યવસ્થાથી માત્સર્ય વગેરે ઓછા પણ થઈ શકે, માટે ઉત્કટ માત્સર્ય બતાવવા બીજા ગામે ગયેલા એમ કહ્યું છે. તેમાં પણ ઉપ એટલે સમીપ, ગામની પાસે ગયેલા, વચ્ચે નહીં, કારણ કે માંસ જેવી અશુચિ વસ્તુનો ગામ વચ્ચે ઓછો સંભવ છે. આમ છતાં પોતપોતાને સંતોષજનક માંસપિંડ મળી જાય તો માત્સર્ય ન થાય, માટે ‘એક’ આમિષ એમ કહ્યું છે. એક જ વસ્તુ લેવા માટે બે જણને આગ્રહ થાય - મારે જ જોઈએ. એવી ઈચ્છા થાય એ જ તો માત્સર્યનું કારણ છે. આ રીતે એક માંસના ટુકડાને જોવા-સુંઘવા વગેરે કારણે થયેલ તેમાં રાગરૂપી સંબંધથી જેમને બીજાનો ઉત્કર્ષ સહન ન થવાથી - મને ન મળે એ એને કેમ મળે ? એવી ભાવનાથી . - યોરિ ૨. - ચાત / Page #12 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् एवं चैकामिषस्य मांसखण्डस्य सङ्गेन दर्शनादिविषयीभूतत्वाद् बद्धेनान्तरप्रतिबन्धरूपेण सम्बन्धेन जातो मत्सरः परोत्कर्षासहनतालक्षणो ययोस्तयोः । सङ्गस्य कामजननद्वारेण क्रोधजनकत्वात्, मत्सरस्य च कथञ्चित् क्रोधरूपत्वात् । तथाहुः परेऽपि सङ्गात्सञ्जायते कामः, कामात् क्रोधोऽभिजायते इति । अत एव कामीषधं निःसङ्गतामुपदिशत्यागम:- लोहो हओ जस्स न किंचणा इति । एवंविधयोः शुनोरपि कुक्कुरयोरपि सौख्यं स्वाभीष्टप्राप्तितद्विस्मृत्यन्यतरहेतुकं सुखम्, स्यादिति सम्भावने, सम्भवति तयोः सुखं कालान्तरे, वादिनोरपेक्षया तु तदैव वा । तदपेक्षया तयोरल्पमत्सरिणोः सुखित्वव्यपदेशस्य न्यायानपेतत्वात् । - મત્સર થયો છે એવા બે કૂતરાની અહીં વાત છે. વિષયોનો સંગ તેની ઈચ્છા જગાડે છે અને ઈચ્છા ક્રોધ જગાડે છે. મત્સર પણ એક અપેક્ષાએ ક્રોધસ્વરૂપ છે. ભગવદ્ગીતામાં કહ્યું છે- ‘સંગથી કામ જાગે છે, અને કામથી ક્રોધ જાગે છે.’ આ જ કારણે ઉત્તરાધ્યયનસૂત્રમાં કામનાઓને દૂર કરવાનો ઉપાય અપરિગ્રહ બતાવ્યો છે. - ‘ જે અકિંચન છે એનો લોભ મરી પરવારે છે.’ પણ હવે દિવાકરજી કાંઈક જુદી જ વાત કરે છે કે આવી રીતે માંસના ટુકડા માટે લડતા, ઝગડતા કૂતરાઓ હજી કદાચ સુખી થઈ શકે, કદાચ એને જોઈતું મળી જાય ને સુખી થઈ જાય અથવા તો સમય જાય ને એને ભૂલી જવાથી સુખી થઈ જાય, એ સંભવિત છે. આમ એ કૂતરાઓ કાળાંતરે સુખી થઈ શકે, અથવા તો ઝગડતા વાદીઓની અપેક્ષાએ તેમને ઓછો મત્સર હોવાથી તેમના કરતાં તો ત્યારે પણ સુખી જ છે. આમ કહેવું ઉચિત જ છે, પણ જે બે સગાં છું. મવદ્ગીતા।।૨-૬૨૦ ૨. ૩ત્તરાધ્યયનસૂત્રમ્ ||રૂ૨-૬।। वादोपनिषद् किन्तु भ्रात्रोरपि सोदरयोरपि वादिनोः शुष्कवाद-विवादव्यसनिनोर्न स्यात् नैव सम्भवतीत्याशयः । स्यादेतत् वादान्ते सौख्यसम्भवो भविष्यति, ततश्चायुक्त एवकारः । नैवम्, राजसभादौ तदन्तेऽपि मानसस्य तदविरहितत्वात्, नक्तंदिनं तदध्यवसायस्य वक्ष्यमाणत्वात् । स्यादेतत् कदाचित् तदध्यवसायमुक्तिदशायां सौख्यं भविष्यति, ततश्च व्यभिचारः । मैवम्, विपक्षत्वात्, तन्मुक्तस्य वादित्वक्षते:, इत्थं च सिद्धेयं प्रतिज्ञा । ભાઈઓ પણ પરસ્પર વાગ્યુદ્ધ કરતાં હોય-એક બીજાના દોષોને સાબિત કરવા મથતા હોય-શુષ્કવાદ-વિવાદ કરતાં હોય તેમને સુખ ન જ થઈ શકે. પ્ર.:- ભલે, ત્યારે સુખી ન થાય, પણ વાદ પછી તો સુખી થશે ને ? માટે તમે-સુખી ન જ થઈ શકે-આવું કહો છો એ ખોટું નથી ? ઉ.:- ના, કારણ કે આગળ કહેશે કે વાદ તો માત્ર રાજસભા વગેરે પર્ષદામાં જ પૂરો થાય છે, વાદીના મનમાં તો એ દિવસ-રાત સતત ચાલુ જ હોય છે. માટે વાદ પછી સુખી થવાના સપના જોવાનો પણ કોઈ અર્થ નથી. પ્ર.:- ઠીક છે, પણ જ્યારે એના મનમાંથી વાદના વિચારો પણ જતાં રહેશે ત્યારે તો એ સુખી થઈ જશે ને ? પછી તો એ ‘વાદી સુખી થઈ જશે.' આ રીતે વ્યભિચાર આવવાથી વાદી સુખી ન જ થઈ શકે આમ તમે કેમ કહી શકો ? ઉ.:- જુઓ, ઘૂમાડો અગ્નિને સૂચવતો હેતુ ત્યારે જ ઠરી શકે જ્યારે એ જલાશયમાં ન રહેતો હોય, આમ વિપક્ષમાં ગેરહાજરી જ १. वादप्रकाराविमावग्रे स्फुटीभविष्यतः । २. वादद्वात्रिंशिका ।। १२ ।। Page #13 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद वादोपनिषद सर्वमेतदवगतवादाष्टकानां विदितमेव विदुषाम् । तथा च तदष्ट भ्राता चाकृत्रिमस्नेहभाजनम्, यदि वादिनोआंत्रोरपि सौख्यासम्भवस्तदन्येषां तु कुतस्तत्? ततश्च त्याज्यावेव शुष्कवादविवादावित्यभिप्रायः । अथैवं ग्रन्थन्यूनता, सूरिभिर्वादत्रयस्याभिधानात्, अत्र द्वयस्यैव वादपदेनोपादानादिति चेत् ? न, प्रकरणतात्पर्याभ्यां द्वयोपादानस्यैव न्याय्यत्वात्, धर्मवादस्य धर्मप्रतिपत्त्यादिनिमित्तत्वेन शर्मबीजत्वात् । એને અવ્યભિચારી હેતુ બનાવે છે. હવે અહીં જો સુખ વાડીમાં રહે તો વ્યભિચાર આવે, પણ જ્યારે એના મનમાં વાદના વિચારો જ નથી, ત્યારે તો એ વાદી જ રહેતો નથી. માટે સુખ તો વાદીમાં નહીં પણ અવાદીમાં જ રહ્યું. માણસ જ્યારે વાદના વિચારોથી મુક્ત થઈને વાદી તરીકે મટી ગયો, ત્યારે જ સુખી થઈ શક્યો. માટે વાદી સુખી ન જ થઈ શકે એમ સિદ્ધ થાય છે. સગો ભાઈ તો સહજપ્રેમપત્ર હોય, જો વાદ કરવાથી એમનું પણ સુખ જતું રહે તો પછી બીજાને તો ક્યાંથી સુખ મળે ? માટે શુષ્કવાદ-વિવાદ છોડવા જ જોઈએ. પ્ર.:- તમે તમારા અજ્ઞાનને જાહેર કરો છો, આ. હરિભદ્રસૂરિજીએ તો ત્રણ વાદ બતાવ્યા છે અને તમે વાદ નો અર્થ કર્તા બે જ વાદ કહો છો. આ રીતે તદનભિધાનજ્ઞાપિતતદજ્ઞાનરૂપ ન્યૂનત દોષ નથી આવતો ? ઉ.:- ના, કારણ કે આ જે પ્રકરણ છે અને ગ્રંથકર્તાનો જે આશય છે એના મુજબ માત્ર શુષ્કવાદ-વિવાદ જ લેવાશે. ઘર્મવાદ તો ધર્મપ્રાતિ વગેરેનો હેતુ હોવાથી સુખનું કારણ છે. અહીં તો વાદ કરનાર સુખી ન જ થાય એમ કહ્યું છે. માટે એ વાદ ધર્મવાદ ન शुष्कवादो विवादश्च, धर्मवादस्तथापरः। इत्येष त्रिविधो वादः, कीर्तितः परमर्षिभिः ।।१।। अत्यन्तमानिना सार्धं, क्रूरचित्तेन च दृढम् । धर्मद्विष्टेन मूढेन, शुष्कवादस्तपस्विनः।।२।। विजयेऽस्यातिपातादि, लाघवं तत्पराजयात्। धर्मस्येति द्विधाप्येष, तत्त्वतोऽनर्थवर्धनः।।३।। હોઈ શકે. શ્રીહરિભદ્રસૂરિકૃત વાદાષ્ટક સમજો એટલે આ બધું જ સ્પષ્ટ થઈ જશે. આ છે તે અષ્ટક મહર્ષિઓએ વાદના ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) શુષ્કવાદ, (૨) વિવાદ (૩) ઘર્મવાદ ||૧|| ખૂબ અભિમાની, ખૂબ ક્રૂર, ધર્મદ્રષી અને મૂઢ સાથે તપસ્વિનો જે વાદ થાય એ શુષ્કવાદ કહેવાય. અભિમાની હાર ન સ્વીકારે, ક્રૂર વૈરી બની જાય, ધર્મદ્વેષી ધર્મ ન પાળે તથા યથાશક્તિ ધર્મની હીલના કરે, મૂઢ કૃત્યાકૃત્યને ન જાણે, માટે એમની સાથે વાદ ન કરાય. અહીં તપસ્વીના બે અર્થ થાય છે (૧) મુનિ (૨) બિચારા. બિચારો કેમ - એનો જવાબ ત્રીજા શ્લોકમાં મળે છે llરા શુકવાદમાં વિજય થાય તો પણ સ્વ-પરનો ઉત્પાત થાય છે. પ્રતિવાદી આત્મહત્યા વગેરે કરે અથવા વાદીનો વિનાશ સર્જે. પરાજય થાય તો લોકનિંદા વગેરે થાય-વાદીના ઘર્મની લઘુતા થાય. માટે બંને રીતે શુષ્કવાદ હકીકતમાં અનર્થ વધારનાર છે. ||all લાભ અને કીર્તિના ઈચ્છુક એવા દરિદ્ર કે દુષ્ટમનવાળા ક્ષુદ્ર ૧. દરિદ્રીયાપ્રદર 19૨ TI ૧. સર્વ વારી, સમુgિવાત, વિપક્ષ = અવાદી, તેમાં અસુખિત્વ ન રહે = વાદી સુખી હોય = વાદી સુખી ન હોય, આમ હોય તો એ વ્યભિચારી હેતુ બને. Page #14 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् वादोपनिषद् लब्धिख्यात्यर्थिना तु स्याद्, दुःस्थितेनाऽमहात्मना। छलजातिप्रधानो या, स विवाद इति स्मृतः।।४।। विजयो ह्यत्र सन्नीत्या, दुर्लभस्तत्त्ववादिनः। तद्भावेऽप्यन्तरायादि - दोषोऽदृष्टविघातकृत् ।।५।। परलोकप्रधानेन, मध्यस्थेन तु धीमता। स्वशास्त्रज्ञाततत्त्वेन, धर्मवाद उदाहृतः।।६।। विजयेऽस्य फलं धर्म-प्रतिपत्त्याद्यनिन्दितम्। आत्मनो मोहनाशश्च, नियमात् तत्पराजयात् ।।७।। વાદી સાથે "છલ-જાતિની બહુલતાવાળો જે વાદ એ વિવાદ કહેવાય. llall આ વાદમાં તત્ત્વવાદીને સત્યનીતિથી વિજય મળવો દુર્લભ છે. અને કદાચ વિજય મળે તો પણ બીજાને ધન વગેરેનો અંતરાય કરવાનો દોષ લાગે છે. જે કર્મજનિત આપત્તિ ઉભી કરે છે. પરાજિત પ્રતિવાદીને ધન ન મળે,હોય એ કદાય લઈ લેવામાં આવે, શોઆર્તધ્યાનાદિ કરે એ દોષો પણ થાય છે. I/પી પરલોકને પ્રાધાન્ય આપનાર, પક્ષપાતરહિત, બુદ્ધિશાળી તથા પોતાના શાસ્ત્રતત્વના જ્ઞાતા સાથે જે વાદ એ ધર્મવાદ છે. IIકા ધર્મવાદમાં વિજય મળે તો સામા પક્ષે ધર્મસ્વીકાર થાય છે. માટે શુભ ફળ મળે છે અને પરાજય થાય તો પોતાના અજ્ઞાનનો નાશ થાય છે માટે એનું પણ શુભ ફળ મળે છે. l૭TI. - દેશ, કાળ, સભાપતિ, રાજા વગેરેની અપેક્ષાએ લાભાલાભને જાણીને તથા પ્રભુ વીરના ઉદાહરણનો વિચાર કરીને વિદ્વાને વાદ કરવો. પ્રભુ વીરે જેમ અહીં દેશના નિષ્ફળ જશે એમ જાણીને નામ ૧. જુઓ પરિશિષ્ટ-૧. देशाद्यपेक्षया चेह, विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य, वादः कार्यो विपश्चिता।।८।। तदत्र वादिपदमत्यन्तमानिता-क्रूरचित्ततादिदोषदुष्टपरमेव विज्ञेयम्, अपरथा धर्मवादिनाऽतिप्रसङ्गात् ।।१।। ननु मा भूदात्मसम्भावनेनात्यन्तमानिता, तत्त्वाभिनिवेशेन तु स्यादपि सेत्यत्राह क्व च तत्त्वाभिनिवेशः क्व च संरम्भातुरेक्षणं वदनम् ?। क्व च सा दीक्षा विश्वसनीयरूपतामृजुर्वादा ?।।२।। પૂરતી-ઔપચારિક દેશના આપી બીજે સ્થળે સફળ દેશના કરી. એમ વિદ્વાને સર્વત્ર લાભાલાભનો વિચાર કરવો જોઈએ.ilcI. આમ અહીં વાદીનો અર્થ ખૂબ અભિમાની, ક્રૂરચિત વગેરે યથાસંભવ દોષોવાળી વ્યક્તિ જ કરવો જોઈએ, તો જ વાદજનિત નુકશાનો વગેરેના અર્થની સંગતિ થઈ શકે. અન્યથા ધર્મવાદીમાં પણ એ અર્થો લગાડવાથી અસંગતિ-અનર્થ વગેરે દ્વારા અતિપ્રસંગ થઈ જાય. ||૧ પ્ર.:- જુઓ, જાત અભિમાનથી અત્યંતમાની ભલે ન થવાય, પણ તત્ત્વાભિનિવેશ-તત્વના આગ્રહથી તેવા થવામાં શું વાંધો ? અત્યન્ત મુખ્યત્વે તત્ત્વમત્યન્તમાની - જે તત્ત્વને બહુ માને છે એ અત્યંત માની આવો અર્થ અમે કરશું. ઉ.:- આ પ્રશ્નના જવાબમાં દિવાકરજી વાદદ્વાચિંશિકાનો બીજો શ્લોક કહે છે – તત્ત્વાભિનિવેશ ક્યાં.. અને ગુસ્સાથી તગતગતી આંખોવાળું મોટું ક્યાં અને જે વિશ્વાસપાત્ર છે એવો કલ્યાણકર આપત્તિહર ધર્મવાદ ક્યાં ? ll ૧. પ્રસ્તુત વધે . ૨. - તત્વ ( રૂ. U- વૈદ્ર | ૪. f g - ‘સા' - વિના . - તાલામુવી Page #15 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૧૦ वादोपनिषद् सुगमोऽत्राऽन्वयः। तत्त्वाभिनिवेशः - तत्त्वाऽऽग्रहः क्व ? संरम्भेण क्रोधविशेषेण, आतुरे ग्लान्यादिभावमापन्नत्वेन विधुरे - ईक्षणे नेत्रे यत्र तद् वदनं वक्त्रं च क्व ? प्रशमपीयूषपयोधरप्रायस्त्वात्तत्त्वाभिनिविष्टदृष्टाहतमिदमित्यभिप्रायः । वस्तुतस्तु अभिनिवेशस्य तत्त्वप्रतिपत्तिं प्रति विघ्नभूतत्वात् तत्त्वाभिनिवेश एतावदपि कथञ्चिद् व्याहतम्, कदाग्रहनिह्नवद्वारेण स्वपरवञ्चकं च । यदा हि वादिनोः स्वस्वप्रतिज्ञा तत्त्वतयैवाभिमता, तदा तदभिनिवेश: स्वस्वाभिप्रायेण तत्त्वाभिनिवेश एव, ततश्च न कश्चित् कदाग्रहः | દિવાકરજી કહેવા માંગે છે કે બેસો બેસો હવે, તત્ત્વની વાત કરતા પણ શરમ આવવી જોઈએ. તત્ત્વાભિનિવેશ જેને છે એની આંખો તો પ્રશમામૃતની વૃષ્ટિ કરતાં વાદળો જેવી હોય છે, તમારી તો આ અંગારા ઝરતી આંખો જ તમારો તત્ત્વાભિનિવેશ (!) બતાવી આપે છે. વાસ્તવમાં તો અભિનિવેશ જ તત્ત્વસ્વીકારમાં બાધક હોવાથી ‘તત્ત્વાભિનિવેશ’ આટલો શબ્દ પણ એ અપેક્ષાએ અસંગત છે. પૂર્વાપર વિરુદ્ધ છે. હવે સ્વાગ્રહી વ્યક્તિઓ એ શબ્દનું ઓઠું લઈને પોતાની મનમાની કરાવે - પોતાનો કદાગ્રહ પોષે, એ તો પોતાને અને પોતાના ભોળા અનુયાયીઓને ઠગવા બરાબર છે. બે વ્યક્તિઓ અમુક વિષય માટે કલહ કરે છે. બંનેના મંતવ્યો પોતપોતાની દષ્ટિએ સાચા છે. તત્ત્વસ્વરૂપ છે. એટલે પોતપોતાની દૃષ્ટિએ તો એમનો પોતાના મંતવ્યનો આગ્રહ એ તત્ત્વાભિનિવેશ જ થઈ ગયો, હવે તો કોઈનો કદાગ્રહ કહેવાશે જ નહીં. માટે દુનિયામાં १. यावन्तः समुच्चयार्थानि पदान्येकस्मिन् वाक्ये तावन्तः समुच्चये- इति न्यायादत्रापि वृत्तस्थचकाराः समुच्चये। स्यात्, न चैवम्, तस्मादभिनिवेशस्त्याज्या, तदाहुराचार्या:- ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसङ्गतः । मुक्ती धर्मा अपि प्रायस्त्यक्तव्याः મિનેન તત્ - ફુતા __ स्वपक्षपातविरहितस्तु तत्त्वाभिनिवेशः स्यादेवोपादेयः, इतरस्तु स्वस्य तत्त्वसारोत्सारणम्, तथा च योगविदः - तात्त्विका वयमेवान्ये, भ्रान्ताः सर्वेप्यतात्त्विकाः । इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः । કદાગ્રહ જેવી કોઈ વસ્તુ જ નહીં રહે. પણ વાસ્તવમાં તો એવું નથી. માટે કમ સે કમ બેમાંથી એકનો તો કદાગ્રહ હોઈ શકે, માટે દરેક વ્યક્તિ એમ વિચારે કે “ ભગવાન નથી, મારી વાત ખોટી પણ હોઈ શકે, આપણે ઝગડવાને બદલે હળીમળીને તત્વની શોધ કરીએ.’ આવા પ્રશસ્ત વિચાર દ્વારા પોતાના અભિપ્રાયનો આગ્રહ છોડી દેવો જોઈએ. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે જેઓ મોક્ષની ઈચ્છા રાખે છે એમણે કોઈ પણ વસ્તુનો આગ્રહ ન રાખવો જોઈએ. મોક્ષમાં જઈને તો સામાયિક-પૂજા-દાન વગેરે ક્ષાયોપથમિક કક્ષાના ધર્મો પણ છોડી દેવાના છે. તો પછી કોઈ પણ વસ્તુનો આગ્રહ કેમ રાખવો ? હા, જ્યાં જાત પ્રત્યે-પોતાના અભિપ્રાય પ્રત્યે કોઈ જાતનો પક્ષપાત નથી એવો તત્ત્વાભિનિવેશ ઉપાદેય થઈ શકે, પણ જ્યાં પક્ષપાત છે એ પોતે માનેલો તત્ત્વાભિનિવેશ પણ પોતાને તત્ત્વથી દૂર ફેંકી દે છે. એવા જીવોની મનોવૃત્તિનું યોગસારમાં આબેહુબ વર્ણન કર્યું છે - ‘અમે જ ખરા તાત્વિક છીએ, બીજા બધા તો ભ્રમણામાં પડ્યાં છે, એ બધાં અતાત્વિક છે.’ આ રીતે બીજા પર મત્સર કરનારાઓ १. योगदृष्टिसमुच्चये ।।१४८ ।। २. प्रायःपदं क्षायिकधर्मव्यवच्छेदार्थम् । ૩. ચોમાસાર ||ર-૨ ૦ || Page #16 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૧૧ ૧૨ वादोपनिषद् नन्वयं तत्त्वाभिनिवेशो वा स्वपक्षपातो वेति कथं निश्चया ? नियतलिङ्गविरहादिति चेत् ? न, संरम्भातुरेक्षणं बदनमेवात्र स्वपक्षपातज्ञापकम्, तत्त्वज्ञानवञ्चितस्वस्वरूपडिण्डिमं च, उक्तं च- यथा ऽवस्थितविज्ञात-तत्स्वरूपास्तु किं क्वचित् विवदन्ते महात्मानस्तत्त्वविશાનદય: ? - સુતા તત્ત્વના સારથી દૂર ફેંકાઈ જાય છે. પ્ર.:- આ તત્વાભિનિવેશ છે કે જાતપક્ષપાત છે એ કેમ નક્કી થઈ શકે ? કારણ કે એ નક્કી કરાવનાર કોઈ ચોક્કસ સૂચક તો છે નહીં. ઉ.:- ભલા માણસ ! આગ ઝરતી આંખોવાળું મુખારવિંદ (!) જ અહીં જાતપક્ષપાતનું સૂચક છે. જેને જાતપક્ષપાત નથી એને આવેશ કેવી રીતે આવી શકે ? એ તીવકષાયથી બહાવરો કેમ થઈ જાય ? ખરો તવાભિનિવેશ હોય, બીજાને તત્વ પમાડવાની ઉમદા ભાવના હોય તો તો જેમ જેમ પેલો વાંકો ચાલે, એમ એમ કરુણા છલકતી જાય, વધુ ને વધુ કોમળ બનતો જાય, એનું મુખ ને વાણી વધુ સૌમ્ય બની જાય. ક્રોધથી અંગારા વરસતી આંખો દ્વારા તો એ વ્યક્તિ પોતે જ ઢંઢેરો પીટીને જાહેર કરે છે કે - “હું તત્ત્વાભિનિવેશી તો નથી પણ મને તત્વની કોઈ ગતાગમ પણ નથી.’ કો'કે ખરું જ કહ્યું છે કે - જેમણે તત્ત્વનું સ્વરૂપ બરાબર જાણી લીધું છે એ તત્વમાં જ પોતાની દૃષ્ટિને નિશ્ચલ કરી દીધી છે એવા મહાપુરુષો કદી વિવાદ કરે ખરાં ? - પ્ર.:- તમે ક્રોધને વિવાદનું ઓળખચિહ્ન બનાવી દીધું પણ એ તો વ્યભિચારી છે. જેમ કે કોઈ કહે કે ‘જેને બે આંખો હોય એ મારો દીકરો’ તો એ એના દીકરાનું ઓળખચિહ્ન ન થઈ શકે अथ धर्मवादेऽपि संरम्भसम्भवाद् व्यभिचारः, ततश्च निश्चयविरह इत्यत्राह- क्व चेत्यादि । विश्वसनीयतामृजुः प्रत्येयभावमनुगुणस्तदनतिक्रमप्रवणस्तदविसंवादीति यावत् । वादः - धर्मवादः, क्व चासो ? सति संरम्भे तदसम्भव इति हृदयम् । सा दीक्षेति वादविशेषणम् । श्रेयोदानादशिवक्षपणाच्च तन्नियोगात् । तल्लिङ्गप्रसङ्ग इति चेत्? न, आविष्टકારણ કે તે વ્યભિચારી છે અર્થાત્ એના દીકરામાં ય છે અને બીજે પણ. એમ ક્રોધ વિવાદમાં ય હોય અને ધર્મવાદમાં ય હોય, માટે એ વિવાદનું ઓળખચિહ્ન નહીં બની શકે. તેથી ક્રોધથી નિશ્ચય થઈ નહીં શકે. ઉ.:- આ પ્રશ્નનો જવાબ આપતાં દિવાકરજી કહે છે કે ધર્મવાદમાં ક્રોધ સંભવિત જ નથી, તત્ત્વાભિનિવેશ ક્યાં ? ક્રોધ ક્યાં ? અને ધર્મવાદ ક્યાં ? જેમ કોધ અને તવાભિનિવેશ વચ્ચે વિરોધ છે - એ બંને સાથે ન હોઈ શકે, એમ કોધ અને ધર્મવાદને પણ વિરોધ છે એ બંને પણ સાથે ન હોઈ શકે. ધર્મવાદ તો કેવો હોય એ કહે છે - વિશ્વસનીયતાને અનુકૂળ - અનુરૂપ હોય. એ વિશ્વાસને ડગાવે નહીં. વિશ્વાસપાત્રતા પણ વ્યક્તિના પ્રશમ વગેરે ગુણોથી ટકે છે. આવેશ વગેરે કાષાયિક ભાવો હોય તો એ સંભવિત નથી. - હાથી યૂથપતિ છે, સિંહ મૃગરાજ છે. બંને સ્વામિ તો છે, છતાં ય હાથી સાથે સેંકડોનું ટોળું છે અને સિંહ એકલો છે, એકાદ મૃગલો ય એનો પોષ્યિો બનવા તૈયાર નથી, ખામી છે વિશ્વાસપાત્રતાની. ધર્મવાદને અહીં મજાનું બિરુદ આપ્યું છે - ‘દીક્ષા'. મુંડેલ માથું ને પલટેલ વેશને આપણે દીક્ષા કહીએ છીએ. પણ દીક્ષાની શાસ્ત્રીય પરિભાષા છે જે કલ્યાણનું દાન કરે અને આપત્તિનો ક્ષય કરે. . દશS RUT |l૨-૨ | Page #17 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૧૪ वादोपनिषद् लिङ्गत्वात् । धर्मवादो हि विश्वसनीयो यन्नात्रेतरवादवच्छलजातिप्रयोगगन्धोऽपि । धर्मवादिनी तत्त्वनिर्णीनीषुतया जिगीषाविमुक्तत्वात्संरम्भादिभावानामनास्पदे द्विधाऽपि परमानन्दनिमग्नौ स्याताम्, विजये परेषां धर्मप्रतिपत्त्यादिप्रयुक्ताऽऽनन्दः, पराजये चात्ममोहनाशसमुद्भूताऽऽनन्दः । सति संरम्भे તુ વૃર્થવ તસ્વામિનવેમમાન તારી ખરેખર, ઘર્મવાદ પણ એ અપેક્ષાએ દીક્ષા જ છે. પ્ર.:- ધર્મવાદ તો પુલિંગ છે ને દીક્ષા સ્ત્રીલિંગ છે. તો બંનેનો વિશેષણ-વિશેષ ભાવ તમે કેવી રીતે ઠોકી દીધો ? ઉ.:- શાબાશ, આવા પ્રશ્નો કરતા રહો, એટલે તમે જાણો છો એની ખાતરી રહે. પાતંજલમહાભાષ્યમાં કહ્યું છે કે કેટલાક શબ્દો આવિષ્ટલિંગ હોય છે. અર્થાત્ અવલિંગનું વિશેષણ બનવા છતાં પણ પોતાનું લિંગ છોડતા નથી. અહીં ‘દીક્ષા’ પણ એવો જ શબ્દ છે. આમ ધર્મવાદ તો વિશ્વાસપાત્ર હોય. જનતા સમજે કે અહીં બીજા વાદની જેમ છળ-કપટની કોઈ શક્યતા નથી. એ વાદ કરનારાઓને વિજયની આસક્તિ ન હોવાથી આવેશ વગેરે નથી થતાં અને બંને રીતે પરમાનંદ-નિમગ્ન થાય છે. પરાજય થાય તો પોતાના જ્ઞાનના નાશનો આનંદ અને વિજય થાય તો બીજાને ધર્મપ્રાપ્તિ કરાવવારૂપ પરોપકારનો આનંદ. આમ ધર્મવાદમાં આવેશને કોઈ સ્થાન નથી અને જો આવેશ આવતો હોય તો સમજી લેવું કે આ ધર્મવાદ નથી અને મારું તત્ત્વાભિનિવેશનું ગુમાન પણ નકામું છે. ||રા १. यथोक्तं व्युत्पत्तिरत्नाकरे आविष्टलिङ्गत्वात् पुंसि स्त्रियां वा बलाका ।।१३२२।। स्यादेतत्, संरम्भमन्तरेण स भविष्यति, तदपि न, असम्भवादित्याहतावद् बकमुग्धमुखस्तिष्ठति यावन्न रङ्गमवतरति । रङ्गावतारमत्तः काकोद्धतनिष्ठुरो भवति ।।३।। स्फुटान्वयोऽयं श्लोकः । यावद् वादी रङ्गं वादभूमिं नावतरतिनोपतिष्ठति तावद् बकवत् - विहङ्गमविशेषवत्, मुग्धमुख:-आर्जवातिशयवितीर्णालादविशेषवक्त्रस्तिष्ठति स्थितिं बध्नाति, भवतीति यावत् जलचरप्रतारणहेतुको मौग्ध्यातिशयो बके प्रसिद्ध इति तदुदाहरणम् । પ્ર.:- ઠીક છે, હવે અમે અમારા અભિપ્રાયને સિદ્ધ કરવા વાદ કરીએ ત્યારે આવેશથી મુક્ત રહીશું, પછી તો વાંધો નથી ને ? ઉ.:- આનો જવાબ આપણે દિવાકરજી પાસેથી જ સાંભળીએ. જ્યાં સુધી વાદળી રંગભૂમિમાં ઉતરતો નથી, ત્યાં સુધી બગલા જેવું ભોળું મુખ હોય છે. પણ રંગાવતારથી ગર્વિષ્ઠ થાય ત્યારે કાગડા જેવો ઉદ્ધત અને નિષ્ઠુર બની જાય છે.llall - બગલો માછલીઓને છેતરવા વધારે ભોળપણનું પ્રદર્શન કરે છે માટે દેખાવમાં એનું મુખ સરળતાની ટોચે પહોંચીને જોનારાને આનંદ આપે છે. માણસ પણ ઝગડામાં ન પડે ત્યાં સુધી એના જેવો સૌમ્ય દેખાય છે. પણ જ્યાં એ વાદ માટે સજ્જ થાય છે, અને રંગભૂમિમાં અવતરણ કરે છે, ત્યારે એ પોતાની જાતને તર્કસમ્રાટ સમજી લે છેમહાતાર્કિક સમજી લે છે. મારી ભૂલ કદી થાય જ નહીં એવો કદાગ્રહ એને સતાવે છે. પોતાની છઘસ્થતા, મંદબુદ્ધિ, અલા અનુભવ, અલા અભ્યાસ આ બધું ભૂલીને કાગડાની જેમ ઉદ્ધત બની જાય છે. જેમ કાગડો ‘પોતાનો સ્વર કેટલો કર્કશ છે, પોતે ૨. તાયામનિવેશ: | ૨. યt # ચોદવર્તુ- કુતિ દૈમ. || ૩ ૩ ૨ // Page #18 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૧૬ वादोपनिषद ___ रङ्गावतारमत्ता-वादभूमिसमवतरणसञ्जातवादिमानितामदेन मत्तो विस्मृतस्वरूपः काकवद् वायसवत्, उद्धतनिष्ठुरो भवति। यथा काकोऽविचारितस्वस्वरादिस्वरूपो धाष्यमालम्ब्य विरूपं विरोति, तथा वादी-अप्यविमृष्टस्वप्रतिज्ञादिरुत्कटं सर्वात्मना छलनादिभिः प्रतिवादिनं हन्ति, उत्कटं हन्तीत्युद्धत इति निरुक्तेः । निष्ठुरश्च भवति- निशिते तीक्ष्णे तिष्ठतीति निष्ठुर:, निशातवाग्बाणैः परमर्मवेधमीप्सतीति भावः । अथ नायमेकान्तः कान्तो यदुद्धतताऽऽदिभावा अनुपादेया एव, क्वचित् तत्त्वरक्षादिप्रयोजने तदुपयोगादिति चेत् ? કેટલો કાળિયો-કદરૂપો છે, પોતાની જાતને જાહેર કરવામાં પોતાનું ગૌરવ નથી, પોતાની તરફ લોકોનું ધ્યાન દોરીને એ મૂર્ખામી કરે છે, મૌનમાં જ એની શોભા છે,’ આ બધી વાતોને ભૂલીને ધિઢાઈ કરીને કંટાળાજનક ત્રાસજનક અવાજ કરે છે. કાકા કાકા = હું ‘કાક’ છું. = કાગડો છું. એમ જાહેર કરે છે. એવી રીતે વાદી પણ પોતાની જાતને ભૂલી જાય છે. પોતાની પ્રતિજ્ઞા - મૂળ મુદ્દાને પણ ભૂલી જાય છે, પોતે પૂર્વે રજુ કરેલા તર્કોને ભૂલી જાય છે. હલકી કક્ષા પર ઉતરી પડે છે અને યેન કેન પ્રકારેણ જીતવાની ઘેલછામાં છળ-જાતિ વગેરે શસ્ત્રોના પ્રયોગથી પ્રતિવાદીને ઉત્કટ હનન કરે છે - પ્રહાર કરે છે આ જ એનું ઉદ્ધત પણું છે. વળી નિશિત = તીણમાં સ્થિર રહે છે આ એનું નિષ્ફરપણું છે. અર્થાત્ એ તીણવચનોરૂપી તીર ચલાવીને બીજાના મર્મોને વીંધવા ઈચ્છે છે. પ્ર.:- એવો એકાંત સારો નથી કે ઉદ્ધતાઈ નકામી જ છે. ઉદ્ધતાઈ હોય તો ક્યારેક તત્ત્વરક્ષા વગેરેમાં ઉપયોગી થઈ પડે. એક न, छलादेर्वादानङ्गत्वात्, चपेटादेरपि तदापत्तेः । आस्तां तत्त्वरक्षा, स्व-स्वदर्शनशास्त्रलाघवादि फलमुद्धतः प्राप्नोतीति दर्शयति - क्रीडनकमीश्वराणां कुर्कुटलावकसमानबालेभ्यः। शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नयति ।।४।। વાત કહું ? લોકો તે જ દેવોને વધુ પૂજે છે કે જેઓ ઘાતક હોય છે. ઉ.:- છલ-જાતિ વડે ઉત્કટ થઈ આકરા પ્રહાર કરે એ ઉદ્ધત કહેવાય એ હમણાં જોઈ ગયા. તસ્વરક્ષા માટે પણ છળ ન કરી શકાય, કારણ કે છળ સ્વયં જ તત્ત્વહત્યા છે. કોઈના ખૂનથી તેની જ રક્ષા થઈ શકે ખરી ? વળી, છળ એ વાદનું અંગ જ નથી - સાધન નથી, માટે એનો ઉપયોગ ન થઈ શકે ? પ્ર.:- પણ ન્યાયદર્શને છલ-જાતિને સ્વીકાર્યા છે, તેનું શું ? ઉ.:- એ ઉચિત નથી, એ હમણાં જ બતાવી દીધું છે. માટે જ આપણે તો એને નથી સ્વીકારતા, બીજા દર્શનો પણ નથી સ્વીકારતા. બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિએ તો એમની ઠેકડી ઉડાડતા કહ્યું છે કે - ‘છલ કરીને વાદમાં જીતી જવું એમ કહો છો, તો પછી બાકી કેમ રાખો છો ? લાફો મારીને જીતી જવું મારામારી કરીને જીતી જવું એમ પણ કહોને ?' વળી ઉદ્ધત થઈને ય તે વાદી તત્તરક્ષા ક્યાં કરે છે ? એ તો પોતાનું, પોતાના ધર્મનું અને પોતાના ધર્મના શાસ્ત્રોનું લાઘવ કરે છે. એ બતાવતાં દિવાકરજી કહે છે તે ક્ષદ્ર વાદી શ્રીમંતોના કૂકડા, લાવક જેવા બચ્ચાઓથી ય (વધુ મનોરંજન કરાવનાર) રમકડું બની જાય છે, શાસ્ત્રવચનોને પણ “જેક’ની કક્ષામાં ઉતારી દે છે અથવા તેની હીલના કરાવે છે. IIII ૨. હૃશ્યતાં યાવન્યાય શરમ્ | Page #19 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૧૮ वादोपनिषद् ईश्वराणां कुर्कुटलावकसमानबालेभ्यः (अपि विनोदाधिक्यकरत्वेन) क्रीडनकं क्षुल्लका शास्त्राण्यपि हास्यकथां लघुतां वा नयतीत्यन्वयः । ईश्वराणां धनिनां कुर्कुटा-ताम्रचूडः, लावकः - पक्षिविशेषः, यदमर:तित्तिरिः कुक्कुटो लाव: - इति। स्वार्थः क्षुल्लार्थो वा कप्रत्ययः, तत्समाना:-तत्तसदृशाः, बालाः क्षुद्रजन्तवः, तेभ्योऽप्यधिकविनोदकरत्वेन क्रीडनकं क्रीडासाधनम् । क्षुल्लकविशेषणमिदम्, लिङ्गभेदः पूर्ववत् । धनिनो हि कुर्कुटादिभिः खेलनप्रिया इति प्रसिद्धम्, यथा कुर्कुटलावकादिपतत्त्रिणो योधन-प्लवनादिविक्रियाभिस्तेषां मनोरञ्जनं कुर्वन्ति, तथा वादी अपि क्वचिन्मायापरस्सरं छलादि कुर्वन शृगालवत् प्रमदावद्वा પૂર્વકાળમાં શ્રીમંતો મનોરંજન માટે કૂકડા, લાવક વગેરે પક્ષીઓ પાળે, એને રમાડે, કૂદાવે, નચાવે, પરસ્પર યુદ્ધ કરાવે અને તમાશો નિહાળે. એ રીતે વાદી પણ ક્યારેક માયાપૂર્વક છલ-જાતિના પ્રયોગ કરે, ત્યારે શિયાળ કે સ્ત્રી જેવો અભિનય કરે છે. ક્યારેક ક્રોધે ભરાઈને લાલ આંખોવાળો થઈ જાય ત્યારે સાપ જેવો લાગે છે ક્યારેક અટ્ટહાસ વગેરે કરીને જોકર કે નટડા જેવો લાગે છે. ક્યારેક ગર્જના શોક, વિલાપ, હાયવોય, રુદન, આકંદ, વિવાદ, હર્ષ, નૃત્ય વગેરે વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. આ રીતે સાષ્ટપણે જ તેઓ રમકડાં બની જાય છે. એટલું જ નહીં કૂકડાથી ય વધુ મનોરંજન કરાવનારા બની જાય છે. શ્રીમંતોને પક્ષીઓની ઉછળકૂદથી એવો આનંદ ન થાય કે જેવો એક શિક્ષિત પંડિતના ચેનચાળાથી. જેનો સ્વભાવ કૌતુકપ્રિય છે, એને નવા-જુની વિના ચેન ન પડે. વાંદરો નાચતો હોય તો એ विचेष्टते, क्वचित् कोपाटोपारुणनयनो सर्पतुलनां करोति, क्वचिदट्टहासादि कुर्वन् शैलूषं स्पर्द्धते, क्वचिद् गर्जन-शोचन-परिदेवन-खेदन-रुदन-क्रन्दनविवदन-मोदन-नटनादि-विक्रियाः कुर्वते, तदेवं स्फुटमेवैषां क्रीडनकता कुर्कुटाद्यतिशयिता च । न हि धनिनां विहगविक्रियाभिस्तादृशी प्रीतिर्यादृशी विद्वद्विक्रियाभिः, कुतूहलिनां हि न तथा मर्कटनृत्यं विनोदमावहति यथा कारणवशान्नृत्यन् गजादिरिति। यद्वाऽत्यन्तजघन्यतां प्रयातोऽसौ ईश्वराणां कुर्कुटलावकसमानबालेभ्यः क्रीडनकं भवति-तत्क्रीडनकानामपि क्रीडनकतां प्रतिपद्यते, मनोरजनकृत्त्वात्तेषामपि-इत्यन्यार्थः। यद्वा ईश्वराणां कुर्कुटलावकसमाना येऽत्यन्ताल्पवयसो बालाः पुत्राः, तेभ्योऽसौ क्रीडनकं भवति, देहहूस्वता-प्लवनादिकृतं सादृश्यं कुर्कुटादिभिर्बालानामत्र ज्ञेयम् । हेतुश्चात्र लुब्धत्वादिहेतुका विक्रिया જુએ ખરો, પણ એને ખરી મજા તો ત્યારે આવે જ્યારે હાથી જેવો હાથી કોઈ સંયોગવશાત્ નાચતો હોય. બીજો અર્થ એ થઈ શકે કે એ વાદી એટલી હલકી કક્ષાએ પહોંચી જાય કે શ્રીમંતોના કૂકડા, લાવક જેવા પક્ષીઓના બચ્યા માટે પણ રમકડું થઈ જાય, એમનું પણ મનોરંજન કરતો હોવાથી શ્રીમંતોના રમકડાનું ય રમકડું બની જાય. ત્રીજો અર્થ એ થઈ શકે કે શ્રીમંતોના જે ખૂબ નાની ઉંમરના બાળકો, એમને માટે એ વાદી રમકડું બની જાય. એ બાળકો નાની હાઈટ ધરાવતા હોય ઉછળકૂદ કરતાં હોય માટે તેઓ કૂકડાલાવક જેવા ગણ્યા છે. પણ વાદી જેવો વિદ્વાન એમનું રમકડું કેમ બને ? એમની પાસે ચેનચાળા કેમ કરે ? એનું એક કારણ એ હોઈ શકે કે એને १. अध्याहारमन्तरेणार्थद्वयं पुरस्ताद्वक्ष्यते। २. आविष्टलिङ्गत्वात् । Page #20 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૨૦ वादोपनिषद् एव। इत्यपरोऽप्यर्थः। ततश्चासौ रङ्गावतीर्णः शास्त्रपाठान् पठन्नपि यद्विपर्यासं विप्रयाति तत्प्रदर्शयन्नाह- स क्षुल्लका - तुच्छप्रकृतिर्ज्ञानक्षुद्रो वा, शास्त्राण्यपि सिद्धान्तवचनान्यपि, आस्तां यदृच्छाजल्पितानीत्यपिशब्दार्थः, हास्यकथां मनोविनोदमात्रफलां वार्ता नयतिस्वकीयविक्रियावशात् प्रापयति । लघुतां वा नयति-अप्रयोगास्थानप्रयोगस्वरदोषादिना શ્રીમંતો પાસેથી ધન મેળવવાની આશા હોય અને બીજું કારણ વાદસભામાં તેઓ સભાપતિ હોય અથવા તેમનું જોર હોય અને વાદીને તેમની પ્રસન્નતાથી વિજય મેળવવાની આશા હોય. પછી તો એવો નાટકિયો વાદી રંગભૂમિમાં ઉતરે ત્યારે કદાચ શાસ્ત્રવચનો બોલે તો ય જે ઉંધુ વેતરે એનો ચિતાર ખડો કરતાં દિવાકરજી કહે છે કે એ વાદી મનફાવે એવા લવારાઓ કરતો હોય ત્યારે તો ઠીક, પણ શાસ્ત્રવચનો ય એવી રીતે બોલે કે સભા ખડખડાટ હસી પડે. અથવા તો અણીના સમયે શાસ્ત્રમાં રહેલું વચન ન બોલે. એટલે લોકો તો સમજે કે એના શાસ્ત્રોમાં દમ નહીં હોયઆવી મહત્ત્વની વાત પણ લખી નહીં હોય. આ રીતે શારની અપભાજના થાય. વળી ક્યારેક શાસ્ત્રવચન તેના વિષયથી અલગ જ વિષયમાં બોલે- ગળામાં ઝાંઝર નાખ્યા જેવો ઘાટ ઘડાય. ક્યારેક એક જ વિષયમાં બીજી અપેક્ષાએ કહેલું વચન- અટ્ટેકટ્ટે સરખો વિષય હોવાથી ઠોકી દે - અપેક્ષા પોતે જ નથી સમજ્યો તો સભાને ક્યાંથી સમજાવે ? અને શાસ્ત્રને એવી બેઢંગી સ્થિતિમાં મૂકી દે કે લોકો ધિક્કાર વરસાવે. ક્યારેક એવું અવ્યક્ત ગણગણ કરે કે સભા સમજે કે એમનું શાક જ અગડમ બગડમ હશે. ક્યારેક શાંતિ ઉપદેશક વચનો એવા ઘાટા પાડીને બોલે કે એમ લાગે કે આ લોકોના શાસ્ત્રમાં અશાંતિ જ શીખવાડી છે. શું બોલો છો ? એના हास्यनिन्दोपेक्षोद्वेगपात्रतां वा प्रापयति ।।४।। स्यादेतत्, यदासी स्वभ्यस्तशास्त्रार्थस्तदा नैतदोषावकाशः, एतदपि न, वादादिमात्रप्रयोजनेऽध्ययने स्वभ्यस्तताविरहात्, आदिना देशनाजनरञ्जनप्रदर्शनादिग्रहः । ततश्च यद् भवति तदाह अन्यैः स्वेच्छारचितानर्थविशेषान् श्रमेण विज्ञाय । कृत्स्नं वाङ्मयमित इति खादत्यङ्गानि दर्पण ।।५।। प्रकटान्वयमिदं वृत्तम् । अन्यैः स्वानतिशयितैः स्वादृशैरर्वाग्दृग्भिः प्राकृतजनैरिति यावत्, स्वेच्छारचितान् यदृच्छासन्दृब्धान्, एतेनेषां કરતાં કેવી રીતે બોલો છો ? એની અસર વધુ થતી હોય છે ને ? આમ એ વાદી એના શાસ્ત્રોને હાસ્યપાત્ર, નિંદાપાત્ર, ઉપેક્ષાપત્ર કે કંટાળા-જનક બનાવી દે છે. Imall પ્ર.:- જો એણે વ્યવસ્થિત શાસ્ત્રાભ્યાસ કર્યો હશે તો તો આવી ઉપાધિઓ નહીં સ ને ? ઉ.:- ના, જેઓ વાદ, વ્યાખ્યાન, લોકોને ખુશ કરવા કે પાંડિત્યના પ્રદર્શન વગેરે માટે જ ભણે છે, એમના ભણતરમાં વ્યવસ્થિત શાસ્ત્રાભ્યાસ હોતો જ નથી. એમના ભણતર અંગે સ્વયં દિવાકરજી પ્રકાશ પાડે છે અન્યોને સ્વમતિથી રચિત કેટલાક શાસ્ત્રોને મહેનતથી જાણીને “હું બધા શાસ્ત્રો ભણી ગયો’ એમ સમજીને ગર્વથી અંગખાદન કરે છે. પIL. અન્ય એટલે પોતાનાથી ચઢિયાતા નહી એવા પોતાના જેવા જ છઘ0 સામાન્ય લોકો, એમણે પોતાના મનમાં જે આવ્યું એ રીતે રયેલા શાસકોને આ વાદી મહાશય ભણે છે. જો વિશિષ્ટ જ્ઞાનીઓના રયેલા શાસ્ત્રો ભણે તો સમ્યક જ્ઞાનનો સંભવ રહેત, કમ સે કમ 9. ર૩ - Titતા Page #21 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૨૧ वादोपनिषद् सर्वज्ञमूलकत्वविरहो निवेदितः । अर्थविशेषान् - यत्किञ्चिद्विषयान्, श्रमेण आयासेन, सुकुमारमतीनां हि यत्किञ्चिदपि पठतां महानायासः, महात्मनां तु महदपि लीलामात्रम्, उक्तं च- अल्पमारभते मूढाः, कामं व्यग्रा भवन्ति च। महात्मानो महारम्भास्तिष्ठन्ति च निराकुलाः - इति । विज्ञाय कतिपयविशेषमात्रान् ज्ञात्वा, एतेन तादृशवादिनां पल्वलमात्रग्राहित्वमावेदितम्, एवं चैषां यथास्थितार्थज्ञानं दुर्लभम्, अन्धगजन्यायात् । विज्ञाय किं करोतीत्याह- कृत्स्नं परिपूर्ण वाङ्मयं सिद्धान्तसमुद्रम, સામાન્ય માણસે પણ સ્વમતિકાનારૂપી શિલ્પી દ્વારા ઘડ્યા હોય એવા નહીં પણ સર્વજ્ઞની પરંપરાથી મળ્યા હોય એવા તથ્યોના આધારે રચેલા શાસ્ત્રો ભણે તો ય છબરડાની શક્યતા ઓછી થઈ જાય, પણ હમણા જોઈ ગયા એવા એના છબરડાને અનુરૂપ જ એનું ભણતર હોય છે. એ ભણતર માટે ય ખૂબ મહેનત કરે છે. કોમળબુદ્ધિમંદમતિને જેવું તેવું ભણવા માટે ય અત્યંત પરિશ્રમ કરવો પડે, બુદ્ધિશાળી મહાપુરુષોને તો મોટા ગ્રન્થો ભણવા ય રમતમાત્ર હોય છે. કો’કે સાચું જ કહ્યું છે- મૂઢમતિવાળા નાનું કામ કરે અને તેમાં ય મોટો રાજકારભાર માથે હોય એવા આકુળવ્યાકુળ થઈ જાય. જ્યારે મહાપુરુષો વિરાટ કારોબાર લઈને બેઠા હોય તો ય હળવાફૂલ જેવા હોય. વિજ્ઞાય-એટલે કેટલાક પાસાઓને જાણીને આને શાસ્ત્રની પરિભાષામાં પલ્વલમાત્રગ્રાહી કહેવાય. શ્રુતસમુદ્રમાંથી માઝ ખાબોચિયું લઈ લે, ઉપરછલ્લ જે તે વાંચી લે. આ રીતે જે વિષયને ભણે છે એ યથાવત્ ભણાય જ નહીં. જે વસ્તુ વિષે વાંચે છે એ વસ્તુ શું છે એ ય કોઠે પડે નહીં. જેમ આંધળા લોકો હાથીના પગ, કાન વગેરે એક-એક વસ્તુ પકડીને હાથી થાંભલા જેવો છે, સૂપડા જેવો છે એમ સમજી લે એવો ઘાટ ઘડાય. વાસ્તવિક જ્ઞાન इत:-अवगतवान् इति तद्धेतो, दर्पण ज्ञानमदेन, अङ्गानि खादति ओष्ठचर्वणादिभिरन्तरमीयमानं दर्पोद्रेकं बहिर्व्यनक्ति । यद्वाऽङ्गखादनमिति कविरूढ्या मदाविष्टतैव । ___‘अहमज्ञ' इत्यनुभूतयेऽपि किञ्चिद् ज्ञानमावश्यकम्, यदाह शतककार:-यदा किञ्चित् किञ्चिद् बुधजनसकाशादवगतं, तदा मूर्योऽस्मीति ज्वर इव मदो मे व्यपगत - इति। अस्य त्वेतावदपि ज्ञानं नेति सर्वज्ञमन्यः ।।५।। ततश्चास्य विचेष्टितं विशेषयन्नाहમાટે તો ઓળઘોળ થઈને સર્વાગીણ અભ્યાસ કરવો પડે. આ વાદી પાછો આવું ભણીને ય જાણે પોતે શામસાગરનો પારગામી બની ગયો હોય. એમ સમજીને ફૂલ્યો સમાતો નથી. એના અંતરમાં ગર્વ ઉભરાવા લાગે છે અને પછી હોઠ ચાવવા વગેરે લક્ષણોથી એ વ્યક્ત થાય છે. અથવા તો અંગખાદન એ કવિરૂટિથી અભિમાનપ્રાકટ્ય અર્થવાળો શબ્દ સમજવો. ‘હું અજ્ઞાની - અબુઝ છું.” આવી અનુભૂતિ થવા માટે પણ કાંઈક જ્ઞાન જરૂરી હોય છે. ભર્તુહરિએ મજાની વાત કહી છે. પહેલા તો હું મારી જાતને સર્વજ્ઞ જ સમજતો હતો પણ જ્યારે વિદ્વાનો પાસેથી થોડું થોડું જ્ઞાન મેળવ્યું, ત્યારે મને ભાન થયું કે હું તો મૂર્ખ છું અને એની સાથે જ મારો અભિમાનનો તાવ ઉતરી ગયો. પણ આ વાદીને તો એટલું થોડું જ્ઞાન પણ નથી થયું એટલે પોતાની જાતને સર્વજ્ઞ માની લે છે. અને જે ગુમાન કરે છે, તેને હવે ગ્રંથકાર પોતે જ કહે છે – १. हेतावेवं प्रकारादी व्यवच्छेदे विपर्यये । प्रादुर्भावे समासे च इतिशब्दः प्रकीर्तितः ।। इत्यनेकार्थनाममाला। Page #22 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૨૪ वादोपनिषद् दृष्ट्वा गुरवः स्वयमपि परीक्षितं निश्चितं पुनरिदं नः। वादिनि चपले मुग्धे च तादृगेवान्तरं गच्छेत् ।।६।। इदं (कृत्स्नं वाङ्मय) स्वयमपि, (अस्माभिः) परीक्षितम्, इदं पुनर्नः निश्चितं (इति) दृष्ट्वा गुरवः (वयमिति मन्यते)। चपले मुग्धे च वादिनि तादृगेवान्तरं गच्छेत्- इत्यन्वयः।। इदं प्रकरणागतं कृत्स्नं वाङ्मयं स्वयमपि - अस्माभिरपि, न वयं परप्रणेयाल्पमतय इति हृदयम्, विद्वद्भिस्तु परीक्षितमेवेत्यपि शब्दार्थः, परीक्षितं कषादिना सुवर्णमिव परिज्ञातम्, इदं - वाङ्मयमेव पुनः - भूयो न: - अस्माकं निश्चितं निर्णयविषयीभूतम्, द्विर्बद्धं खलु सुबद्धं મવતીતિા. આ આખું વાડ્મય અમે જાતે ચકાસ્યું છે, આનો અમે ફરીથી નિશ્ચય કર્યો છે. એમ માની પોતાને મહાન સમજી લે છે અને ચપળ અને મુગ્ધ પ્રતિવાદી હોય ત્યારે પોતાનામાં એને અનુરૂપ ફેરફાર કરે છે. IIકા વિદ્વાન્ પૂર્વાચાર્યોએ તો સારુઓની પરીક્ષા કરી જ છે. પણ અમે કાંઈ એમના દોર્યા દોરાઈ જઈએ એવા ભોટ થોડા છીએ ? અમે પોતે પણ સર્વ શાઓની પરીક્ષા કરી છે. સોનાની પરીક્ષા જેમ કસોટીના પથ્થરથી, એમાં છેદ મુકવાથી કે એને તપાવીને પીગાળવાથી થાય છે. એ રીતે અમે પણ શાયોને બધી રીતે માપી લીધા છે. એટલું જ નહીં, ફરીથી એ શાસ્ત્રોનો નિશ્ચય પણ કરી લીધો છે. એક જ સિંગલ ગાંઠ તો છૂટી જાય, પણ બે વાર ગાંઠ મારી હોય તો એ છૂટે નહીં, બરાબર છે ને ? આમ જોઈને, સ્વમતિરૂપી આંખોથી નિહાળીને-સમજીને અહો ! અમે મહાજ્ઞાની છીએ એમ માની લે છે. પોતાની જાતે જ પોતાને ગુરુપદવી આપી દે છે. આમ તો આ એક જ વાદીની વાત ચાલે इति दृष्ट्वा स्वप्रेक्षाचक्षुषोपलभ्य किल वयं गुरवो ज्ञानवृद्धा इति मन्यते । एकवचनभावेऽपि तदभिप्रायं यथावज्ज्ञापनाय बहुवचनम्, तच्चात्मसम्भावनाव्यञ्जनम् । ततश्चासौ सर्वज्ञयशापिपासया सदैव वादसज्जो यत्करोति तदाहवादिनि प्रतिवादिनि चपलेऽविलम्बिते सति, यो हि प्रतिवादी आसन्नलब्धप्रतिभतया द्रुतमेव परप्रयुक्तहेतून् हेत्वाभासयति तस्मिन् सति, मुग्धे च- अज्ञसदृशे वा सति, तादृगेव तदनुरूपमेवान्तरं विशेष गच्छेत् - आत्मानं प्रापयेत् । यादृशविशेषेण स प्रतिवादिनं जेतुमलं भवति तादृशविशेषवन्तमात्मानं करोतीत्यर्थः, तथैव तद्विजयसम्भवात् ।।६।। છે, પણ એમાં ‘અમે’ વગેરે બહુવચન પ્રયોગ કર્યો છે. મૂળમાં પણ ‘ગુરવ:' એવો બહુવચન પ્રયોગ છે. એનું કારણ - એ વ્યક્તિ જાતઅભિમાનથી પોતાના એકલા માટે બહુવચન પ્રયોગ કરે છે એના એ અભિપ્રાયને બરાબર સમજાવવા એવો પ્રયોગ છે, પણ હું સર્વજ્ઞ થઈ ગયો એ હું જ જાણું તો શું ફાયદો ? આ વાત જગજાહેર થાય એ માટે મારે વાદ કરવો જોઈએ - એમ માની એ હંમેશા વાયુદ્ધ માટે સજ્જ રહે છે, કો'ક પ્રતિવાદી ભટકાય ત્યારે એ પહેલા તો જોઈ લે કે આ પ્રતિમલ્લ કેવો છે ? પહેલવાન કે મકોડી પહેલવાન ? જો પહેલવાન હોય એટલે કે હોશિયાર હોય તો એ ચપળ હોય, ફાસ્ટમાઈન્ડ હોય, હાજરજવાબી હોય, વાદી જે તર્ક જુ કરે એ તર્કની પોલ ખોલતા એને જરાય વાર ન લાગે. જે હેતુ રજુ કરાય એને એ હેત્વાભાસ તરીકે સાબિત કરી આપે. અને જો મકોડી પહેલવાન હોય એટલે કે લલ્લુ જેવો હોય, તો જેમ ભરમાવો એમ ભરમાઈ જાય. આ બધો વિચાર કરીને પછી એ પોતાનામાં એવા ફેરફાર કરે. પોતાની જાતને એવી રીતે ટ્રેઈન કરે કે જે રીતે પોતે એ પ્રતિવાદીને પરાજિત કરવા સમર્થ બને. કારણ કે આ રીતે જ વિજય મળી શકે. IIઉll. Page #23 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૨૫ ૨૬ वादोपनिषद ननु कोऽत्र दोषः ? सर्वोऽपि जिगीषुस्तदुपायप्रवणो भवतीति चेत् ? सत्यम्, किन्तु स खलु जयः, यत्रात्मनः श्रेयोऽवाप्तिः, नासावाप्नोति तत् । कस्मादिति चेत् ? अत्राऽऽह अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरम्भं क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् ।।७।। श्रेयांस्यन्यत एव, वादिवृषा अन्यत एव विचरन्ति । मुनिः क्वचिदपि वाक्संरम्भं शिवोपायं न जगाद - इत्यन्वयः । अन्यत एव भिन्ननिमित्ततो मैत्र्यादिभावनादेरेव श्रेयांसि प्रशम પ્ર.:- તો આમાં ખોટું શું છે ? જેને પણ જીતવું છે એ એના ઉપાયમાં તત્પર થાય છે. આ તદ્દન સાહજિક છે. - ઉ.:- સાચી વાત છે, પણ જીત કોને કહેવાય એનો તો વિચાર કરો ? સાચો વિજય એ છે જેમાં પોતાનું કલ્યાણ થાય અને જો એ વાદીનું કલ્યાણ થતું હોત તો તો અમને કોઈ વાંધો ન હતો, પણ એનું કલ્યાણ નથી થતું. કેમ નથી થતું એ તો દિવાકરજી પોતે જ કહી રહ્યા છે, સાંભળો કલ્યાણો ક્યાંક બીજે જ છે અને વાદવિરો ક્યાંક બીજે જ ભટકી રહ્યા છે. મુનિએ ક્યાંય પણ વાચુદ્ધને મોક્ષનો કે કલ્યાણનો ઉપાય કહ્યો નથી. IIછા. પ્રશમસુખ વગેરે કલ્યાણો તો મૈત્રી વગેરે પવિત્ર ભાવનાથી મળે, જ્યારે વાદિવૃષભો-વાદનો ભાર વહન કરવામાં વૃષભ જેવા, ઉત્તમવાદીઓ તો વાગ્યુદ્ધના માર્ગે વિચરણ કરે છે. વિશેષ ચરણ = વિચરણ, પણ એમનામાં એ વિશેષતા કેમ આવી એ સમજવું પડશે. બે પ્રકારના માર્ગ છે- સમાર્ગ અને ઉન્માર્ગ. એમાં જે માણસને શંકા પણ હોય शर्मप्रमुखकल्याणानि । वादिवृषा वादभारनिर्वाहविधौ विज्ञतया वृषसकाशाः, श्रेष्ठवादिन इत्यर्थः । अन्यत एव भिन्ननिमित्ताद् वाक्संरम्भादेः पदव्या विचरन्ति-विशेषेण-उन्मार्गयायित्वेऽपि तदनभिज्ञतया तरप्रकर्षण, उन्मार्गयायितासंशयोऽपि सचेतसो गतिमान्द्यप्रयोजकः, किं पुनर्ज्ञानमिति हृदयम्, चरन्ति पशुवदटन्ति। श्रेयोभिन्ननिमित्ततामेव समर्थयति - मुनिः पुद्गलाप्रवृत्तिलक्षणमीनमाली तीर्थकृत्प्रभृतिः क्वचिदपि कुत्राप्यागमे वाक्संरम्भं वचनयुद्धं शुष्कवादविवादस्वरूपं, शिवोपायं शुभसाधनं, न जगाद न कथयाञ्चकार । કે હું ખોટા રસ્તે તો નથી ને ? તો એ કદાચ ચાલે તો ય એની ચાલ ધીમી પડી જશે, પણ જેને તીવ ગેરસમજથી એવી ખાતરી છે કે મારો માર્ગ સાચો જ છે, એ તો ઉન્માર્ગ પર પણ દોટ મૂકી દેશે. - વાદીઓને પણ આવી જ ગેરસમજ હોય છે તેથી તેઓ અકલ્યાણના માર્ગે વિશેષથી ચરે છે - પશુની જેમ રખડે છે. પ્ર.:- તમે મનમાં આવે એ કહી દો એનાથી અમે માની લેવાના નથી. એના સમર્થનમાં તમારે પ્રમાણ રજુ કરવું પડે. ઉ.:- જુઓ, વાદ કરો ને ઝગડો-સંકલેશ થાય આ તમે - મેં બધાએ જોયું છે માટે પ્રત્યક્ષ પ્રમાણ છે. આ વાદથી કલ્યાણ નથી, સંકુલેશ છે, કારણ કે એ વાદ છે, પૂર્વદષ્ટવાદવતું. આવા અનેક અનુમાનો પણ મારી તરફેણમાં ઉભા છે અને આગમ પ્રમાણ તો સ્વયં દિવાકરજી જ આપી રહ્યા છે - જે પુગલમાં પ્રવૃત્તિ ન કરે એ મુનિ છે - તીર્થકર, ગણધર વગેરે છે. એમણે કોઈ પણ આગમમાં વાદને - શુષ્કવાદ-વિવાદસ્વરૂપ વાગ્યુદ્ધને કલ્યાણના ઉપાય તરીકે ૬. તર = થેT | ૨, વસ્યોનાથથતાં પ્રતિ સદોષિ-ઢોસાયમીનમનતાંsfઅર્થI ३. विवादपदापन्नो वादः सङ्कलेशहेतुः, वादत्वात् दृष्टवादवत् । ૬. - યT/ ૨. ,, મુદ્રિત- રશ્મ: || Page #24 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૨૮ वादोपनिषद् विपक्षे बाधकश्चात्र शिवसुलभताप्रसङ्गः, वाक्संरम्भे प्राज्यानां स्वरसतः प्रवृत्तानामुपलम्भात् ।।७।। नन्वेवं वादस्य सर्वथा हेयत्वे धर्मवादस्य हेतुवादाहेतुवादरूपी प्रकारों , हेतुवादेतरयोस्तत्तत्प्रज्ञापना , वादविजयोपायः , अर्थगतेर्नयवादविज्ञानविज्ञेयता - एवमादि ग्रन्थकृतवान्यत्रोक्तं फल्गुतां प्राप्नोति । आगमेऽपि નથી કહ્યો. અહીં વિપક્ષમાં બાધક પણ છે - એટલે કે અમારી વાત ખોટી હોય-વાદથી કલ્યાણ થતું હોય તો એ માનવામાં વાંધો એ આવે છે કે બધાને કલ્યાણ સુલભ થઈ જાય. બધા કલ્યાણના ભાગી થઈ જાય. કારણ કે ઝગડો કરવામાં તો મોટા ભાગનો વર્ગ હંમેશા તૈયાર જ દેખાય છે, પણ એ બધાનું કલ્યાણ નથી થતું, એ જ બતાવે છે કે વાદ એ કલ્યાણકર નથી. શાસ્ત્ર તો કપ - થવા કહે છે. કોઈ પ્રતિજ્ઞા અભિપ્રાયનો એકાંત રાખવાની ના પાડે છે. મહાભારત જેવા જૈનેતર ગ્રંથ પણ કહે છે - પક્ષે ગ્વન નાશ્રયેત્ - કોઈ એક મંતવ્યની પક્કડ ન રાખો. ll૭ll પ્ર.:- તમારી ડાહી ડાહી વાતો અમને ખૂબ ગમી. આ ડહાપણથી તમે બતાવી દીધું કે વાદ સર્વથા ત્યાજ્ય જ છે. હજી એક શાણપણ એ કર્યું કે ગ્રંથકાર દિવાકરજીને ય તમારા ટેકામાં ઉભા કરી દીધા, પણ તમે એમના અભિપ્રાયને શોધવા પ્રયત્ન કર્યો ખરો ? કેવા ઠંડા પડી ગયાં ? ભલે તમે ન કર્યો, અમે જરૂર કર્યો છે. સાંભળો ત્યારે, સન્મતિતર્કમાં દિવાકરજીએ ૧૪૦-૧-૨ મી ગાથામાં ઘર્મવાદના બે પ્રકાર કહ્યા છે. હેતુવાદ અને અહેતુવાદ. આમાં અહેતુવાદમાં ભવ્યઅભવ્ય વગેરે પદાર્થોને શ્રદ્ધાથી સ્વીકારવાના કહ્યા છે, પણ હેતુવાદ એ તો તર્ક-વિતર્ક ને ધારદાર દલીલોનું જ નામાન્તર છે. તર્કથી ૨. સન્મતિત પાછુe |ો ૨.સતિત ૪૨ // રૂ. સન્મતિત II , सप्तमी द्वात्रिंशिका ४. सन्मतितकें ।।१६१।। वाचनाग्रहणे प्रतिपृच्छा, मीमांसा चाभिहिता, तत्किमत्र तत्त्वमित्यत्राह - સમજવા યોગ્ય પદાર્થો જે માત્ર શ્રદ્ધાથી સ્વીકારી લેવા કહે તેને દિવાકરજીએ બેધડક રીતે સિદ્ધાન્તવિરાધક કહ્યો છે. ૧૫૫ મી ગાથામાં તો વાદમાં કેવી રીતે વિજય મેળવવો તેનો રામબાણ ઉપાય બતાવી દીધો છે. અરે ! તમે તો ઉપાય જાણવા આતુર થઈ ગયાં. આમ તો વાદના વિરોધમાં નારા લગાવો છો. પહેલા અમારી સાથે એકમત થઈ જાઓ પછી બધા ઉપાય શીખવાડીશું. દિવાકરજીની સાતમી દ્વાર્નાિશિકા તો વાદ કેમ કરવો ને કેમ વિજય મેળવવો એ જ શીખવાડે છે. સન્મતિની ૧૬૧ મી ગાથામાં તો દિવાકરજી કહે છે કે શારાના અર્થો પણ નયવાદ વિના ઉકેલવા શક્ય નથી. આ છે દિવાકરજીનો સ્પષ્ટ અભિપ્રાય. આમાં ક્યાંય એમણે વાદને વખોડ્યો છે ખરો ? અરે, એમણે તો અહીં ચોકખું વાદનું સમર્થન જ કર્યું છે. તો પછી આ એક બીસીના કપોલકલ્પિત અર્થ કરીને તમે દિવાકરજીને ટાલ કેમ બનાવી શકો ? બીજી વાતો તો જવા દો, આગમમાં ગુરુ પાસે વાચના લેવાની શિષ્યની જે વિધિ બતાવી છે એ ભણી લો, તો ય શાન ઠેકાણે આવી જશે. આવશ્યક નિર્યુક્તિની ૨૩ મી ગાથામાં વાયનાગ્રહણમાં સાત તબક્કા બતાવ્યા છે. એમાં ચોથો તબક્કો છે પ્રતિસ્પૃચ્છાપૂર્વાપરસૂત્રના અભિપ્રાયનો વિચાર કરીને શિષ્ય પૂછે કે આ કેવી રીતે ? અને પાંચમો તબક્કો છે મીમાંસા, એટલે કે પ્રમાણજિજ્ઞાસા - ‘આની સાબિતી શું ?" હવે આ એક જાતનો વાદ નથી તો શું છે ? માટે જ તો વાદિદેવસૂરિજીએ પ્રમાણનયતત્ત્વાલોકમાં વાદી તરીકે ગુરુ-શિષ્યનો નિર્દેશ કર્યો છે. આમ વાદ એ લોકોત્તર જગતમાં ય વ્યાપક છે. તો લૌકિકની તો શું વાત કરવી ? બોલો, ૧. જુઓ દ્વિતીય પરિશિષ્ટ. ૨. પ્રમાણનયતત્તાલોક ૮/૬૭ના Page #25 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद ૩) वादोपनिषद् यद्यकलहाभिजातं वाक्छलरङ्गावतारनिर्वाच्यम्। स्वच्छमनोभिस्तत्त्वं परिमीमांसेन्न दोषः स्यात् ।।८।। यदि स्वच्छमनोभिरकलहाभिजातं वाक्छलरङ्गावतारनिर्वाच्यं तत्त्वं परिमीमांसेत्, (तदा) दोषो न स्यात् - इत्यन्वयः।। यदिः - विवक्षितविशेषसम्भावनायाम्, न वादः सर्वथा हेय एवोपादेय एव वा, अनेकान्तवादे तदसम्भवात्, किन्तु वक्ष्यमाणावस्थाविशेषे न पूर्वोदितदोषावकाशः, प्रत्युत गुणः, ततश्चोपादेयतेति भावः । હવે તમારે બચાવમાં કાંઈ કહેવું છે ? ઉ,:- તમારા જેવા દિગ્ગજ પંડિતને કાંઈ કહેવાની અમારી લાયકાત ક્યાં છે ? એમ કરો ને ? દિવાકરજીને જ સાંભળી લો- જો સ્વચ્છચિતથી કલહ વિના, સુંદર રીતે, વાકછળ વિના તત્ત્વની પરિમીમાંસા કરે તો એમાં દોષ નથી. llcli - અહીં દિવાકરજી શરૂઆતમાં જ ‘જો’ શબ્દ કહીને એક સંકેત આપે છે કે વાદ સર્વથા ત્યાજ્ય જ છે કે આચરણીય જ છે એવું નથી. કારણ કે અનેકાંતવાદમાં એવો એકપક્ષીય એકાંત સંભવિત નથી. પણ હવે હું જે રીતે કહું એ રીતે વાદ કરવામાં દોષ નથી. ઉલ્ટ ગુણકર હોવાથી આચરણીય છે. (૧) ‘મારે માત્ર તત્ત્વની શોધ કરવી છે.” આ ભાવ કતકપૂર્ણ જેવો છે. જેમ કતકચૂર્ણથી પાણીનો મલ દૂર થઈ જાય છે, તેમ આ ભાવથી જીતવાની ઘેલછા દૂર થઈ જાય છે. ચિત નિર્મળ બને છે. આવું નિર્મળ ચિત્ત હોય. (૨) છલ-જાતિ વગેરે તીરોથી બીજાના મર્મોને લક્ષ્ય બનાવવા એ કલહ છે. એવા કલહના અભાવથી જે સુંદર હોય. સુંદરતા બે રીતે આવે (૧) ભૂષણથી- જેમકે આંગળીમાં વીંટી પહેરવાથી (૨) દૂષણના અભાવથી- જેમકે આંગળીમાં કોઢના ડાઘ ન હોવાથી. આમ चेत् स्वच्छमनोभिस्तत्त्वनिर्णिनीषाकतकप्रयोगेण विजिगीषामलविमुक्तचित्तविशेषैः, छलजातिप्रमुखशरैः परमर्मणां शरव्यकीकरणं कलहः तदभावोऽकलहः, तेनाभिजातं सुन्दरं यथा स्यात्तथा, इत्थमपि शोभोपपत्तेः, आह च- सोहइ दोसाभावो गुणुव्व - इति। अत एव वाक्छलं वचनमिषम्, यथा 'नवकम्बलो देवदत्त' इत्युक्त्वा परानवगतस्य सङ्ख्याविशेषार्थ-नूतनार्थान्यतरस्य कक्षीकरणेन तत्पराभवनम्, तादृशवाक्छलप्रधानं रङ्गं वादभूमिका, तस्मिनवतार:-नीचैर्वृत्त्या गमनम्, छलादावपरथा गमनासम्भवात्, तादृशावतारेण निर्गतं वाच्यं वचनमात्रं જે કલહમુક્ત હોવાથી = દૂષણના અભાવથી મનોહર, શાંતિ-દાયક હોય. (3) એ જ કારણે જે વાકછળ વિનાનું હોય. વાદી કહે કે નવકંબલ દેવદત્ત, ત્યારે પ્રતિવાદી એનો અર્થ કરે કે “નવી કામળીવાળો’ દેવદત્ત તો વાદી એને ઉતારી પાડે કે ‘હું તો દેવદત્ત પાસે ૯ કામળી છે એમ કહું છું.’ ‘નવ’ શબ્દના તો બંને અર્થ થાય છે, પેલો જે પકડે તેનાથી બીજો અર્થ લઈને એના પર ચડી બેસે આ બધું વાકછળ છે. આવા વાછળોનો જ્યાં બહુ પ્રયોગ થાય છે એવી વાદભૂમિમાં ઉતરવું = એ ભૂમિ પર જવા માટે ગુણાત્મક વ્યક્તિત્વથી ઉતરી જવું અનિવાર્ય છે. આ જ ‘અવતાર' શબ્દનો સંકેત છે. ગુણોનું મૂલ્યાંકન કરનાર કદી છળનો સહારો ન લે. આવા અવતારપૂર્વક જ્યાં એક શબ્દ પણ બોલાતો ન હોય. (૪) આ રીતે જ્યાં વાદની વિષયભૂત વસ્તુનો વિચાર કદાગ્રહ કે પક્ષપાત વિના તત્ત્વજિજ્ઞાસા કે કરુણાથી બીજાને પ્રતિબોધ કરવાની ઈચ્છાથી કરવામાં આવે, આ જ તત્ત્વપરિમીમાંસા છે. આવી તત્ત્વમીમાંસાના જ દિવાકરજી સમર્થક છે. સન્મતિ વગેરેમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् - ૩૧ ૩ર. वादोपनिषद् यथा स्यात्तथा-छलेन वचनप्रवृत्ति यथा न स्यात्तथेति समासतात्पर्यम् । एवं प्रकारेण तत्त्वं वादविषयीभूतवस्तुस्वरूपं परिमीमांसेत् - मुक्ताग्रहेण मनसा पक्षपातविरहितया वृत्त्या तत्त्वजिज्ञासया कारुण्येन परप्रतिबोधेच्छया वा विचिन्तयेत् परस्परं तत्त्वविषयां विचारणां कुर्यात्, तदा न दोषः स्यात् न पूर्वोदितः सौख्याभावसंरम्भाविश्वसनीयतोद्धततानिष्ठुरतालाघवदर्पश्रेयोवञ्चनान्यतमलक्षणोऽपायो भवेत्। एतादृशपरिमीमांसायाः सौख्यादिफलत्वादित्यभिप्रायः ।।८।। જ્યાં જ્યાં વાદને ટેકો આપે એવી વાતો કરી છે ત્યાં ત્યાં ઉત્સર્ગથી તો આવી તત્ત્વપરિમીમાંસાનું જ સમર્થન કર્યું છે. એના વિના તો દિવાકરજી પણ વાદના વિરોધી જ છે. ધર્મઝનૂની વગેરે પ્રતિવાદી સામે શાસનરક્ષા માટે વાદ કરવો પડે એ વસ્તુ જુદી છે, પણ ચિત્તની નિર્મળતા વગેરે અહીં કહેલી શરતોનું તો ત્યારે ય સ્વયં પાલન કરવું જોઈએ. કારણ કે ચિરપરિણામના સ્તરે કાષાયિકભાવોની છૂટ આપે એવો કોઈ અપવાદ નથી. શિષ્ય પ્રત્યે કદાચ લાલ આંખ કરવી પડે, ત્યારે ય હૃદયમાં તો ક્ષમા ને કરુણા જ રમતા હોવા જોઈએ, એમ શુષ્કવાદી વગેરેની સાથે પુષ્ટાલંબનથી કરાતા વાદમાં પણ સમજી લેવું જોઈએ. અહીં બતાવેલ રીતથી તત્ત્વપરિમીમાંસા થાય એમાં અત્યાર સુધી કહેલા દોષો-નુકશાનો નથી થતાં અર્થાત ત્યારે સુખનો અભાવ, આવેશ, અવિશ્વસનીયતા, ઉદ્ધતતા, નિષ્ફરતા, લઘુતા, અભિમાન, કલ્યાણવંચિતતા જેવા અપાય થતાં નથી. કારણ કે આવી તત્ત્વપરિમીમાંસાથી તો સુખ, શાંતિ, વિશ્વસનીયતા, નમ્રતા, કોમળતા, મહાનતા, વિનય અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. llcII પ્ર.:- તમારી વાતો તો બહુ મજાની છે, પણ થોડો વિચાર કરીએ એટલે એ બધી વેરવિખેર થઈ જાય છે. રાજનીતિ કહે છે કે ननु क्षितीशानामसन्तोष इव वादिनां कलह एव गुणायते, अनन्तरोक्तपरिमीमांसायां तु पराजय एव स्यादिति किं तयेति चेत् ? अत्राह साधयति पक्षमेकोऽपि हि विद्वान् शास्त्रवित्प्रशमयुक्तः । न तु कलहकोटिकोट्योऽपि समेता वाक्पलालभुजः।।९।। अन्वयः सुगमः । एकोऽपि - असहायोऽपि किं पुनर्मिलितस्वसदृशबहुजन इत्यपिशब्दार्थः, हि यतः, अवतरणिकाप्रश्ननिषेधे हेतूपन्यासરાજા અસંતોષી હોય એ એક ગુણ છે. એને સંતોષ હોય તો એ બરબાદ થઈ જાય. એમ ચિંતન કરતાં લાગે છે કે વાદી માટે કલહ એ ગુણ છે. વનરાજ થવા તો સિંહગર્જના જ કરવી પડે. ત્યાં બકરીની બેં બેં થોડી ચાલે ? આ તમારી પરિમીમાંસા લઈને બેસે તો તો હાર જ થાય ને ? ઉ.:- દિવાકરજી સ્વયં અહીં પ્રકાશ પાડી રહ્યા છે શારાવેતા પ્રશમયુક્ત વિદ્વાન્ એકલો પણ પ્રતિજ્ઞાને સિદ્ધ કરે છે, વાણીના ભંસાને ખાનારા ભેગા થયેલા કરોડો કરોડો કલહ પણ સિદ્ધ નથી કરતાં. ll૯ll અહીં ‘હિ' નો અર્થ છે “કારણ કે”. આ શ્લોક એ પૂર્વપક્ષની વાતને નકારી કાઢવાનાં હેતુરૂપ છે. એની વાત ખોટી છે એનું કારણ રજૂ કરે છે. પોતાના જેવા ઘણાની સાથે મળીને તો સિદ્ધિ મેળવી જ શકે પણ એકલો હોય તો પણ એ સિદ્ધિ મેળવી શકે, પણ જરૂરી છે કે એનામાં નીચેની ત્રણ વિશેષતા હોય. (૧) શાસ્ત્રવેતાપણું :- જે અનુશાસન કરે - સાચી શીખ આપે, અને પ્રાણ કરે- રક્ષણ કરે એને શાસ્ત્ર કહેવાય. આવા શાસ્ત્રોના ૨. સલ્લુટાતુ છતા પર અસનુEા કિની રૂચી ૨, ૫ - / રૂ. - ‘ક્રોટિ' fસ ન કૂપવતી ૪. --મુદ્રિત - થાક્યો છે. ઈ - મુના Page #27 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद ૩૩ ૩૪ वादोपनिषद रूपत्वाद्वृत्तस्य, शास्त्रवित् शासनत्राणशक्तिसमन्वितसिद्धान्तसन्दोहपारगामी, प्रशमा कुठारे सुरभीकरणप्रवणचन्दनवदपराधकेऽप्युपकारैकरसिकतासचिवा निष्कोपचित्तवृत्तिः, तेन युक्तः - असम्भवद्वियोगतयाऽन्वितः, विद्वान् सभ्यादिस्वरूपवेत्ता, पक्षं सिसाधयिषितप्रतिज्ञां साधयति सिद्धिसौधाध्यारूढं करोति। ननु वादे प्रशमो निरर्थकः, अजागलस्तनवत्, विरुद्धो वा, क्लीबतानिबन्धनत्वेन पराजयप्रयोजकत्वादिति चेत् ? न, सभ्यादिहृदयविजयद्वारेणास्य प्रतिवादिविजयविधातृत्वात्, अत एव श्रुतादप्यस्य प्राधान्यम्, तथोक्तं ग्रन्थकृतैव-मन्दोऽप्यहार्यवचनः प्रशमानुयातः, સમૂહનો જે પારગામી હોય. (૨) પ્રશમયુક્તપણું :- ચંદનવૃક્ષ પર કુહાડો પ્રહાર કરે, તો એ કુહાડાને ય સુવાસિત બનાવી દે આવી રીતે અપરાધી પર પણ માત્ર ઉપકારમાં રસ ધરાવતી ક્રોધરહિત ચિત્તવૃત્તિ પ્રશમ છે. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ જે પ્રશમ છોડે નહીં, એને પ્રશમયુક્ત કહેવાય. (૩) વિદ્વતા :- એ સભ્ય વગેરેનું સ્વરૂપ જાણતો હોય. આ દેશ કયો છે ? રાજા કેવો છે ? કયાં ધર્મનો રાગી છે ? સભ્યો કેવા છે ? મધ્યસ્થ કે પક્ષપાતી, કૂર કે સૌમ્ય, પ્રતિવાદી કેવો છે ? કપટી કે સરળ ? ગર્વિષ્ટ કે નમ્ર ? મારી શક્તિ કેટલી છે ? આ બધી વાતોને જે બરાબર જાણે છે, એ વિદ્વાન્ છે. આવી વ્યક્તિ એકલી હોય તોય પોતાના સાધ્યને સિદ્ધ કરી દે છે. પ્ર:- તમને આટલું સમજાવ્યું તો ય તમારા જ ગાણા ગાઓ છો, હજી પણ સમજો, વાદમાં પ્રથમ નકામો છે, બકરીના ગળા પર રહેલા સ્તનની જેમ. જેમ એ દૂધ આપી શકતો નથી, એમ પ્રથમ પણ વિજય આપી શકતો નથી. આ તો અમે જરા ઢીલી વાત કરીએ છીએ. બાકી ચોખ્ખું કહીએ તો પ્રથમ નકામો જ નહીં પણ स्फीतागमोऽप्यनिभृतः स्मितवस्तु पुंसाम् । तस्मात् प्रवेष्टुमुदितेन सभामनांसि, यत्नः श्रुताच्छतगुणः शम एव कार्यः - इति ।। कस्तर्हि न साधयति पक्षमित्यत्राह- वाक् - वचनमेव पलालम् निःसारत्वेन तुषकल्पम्, तद् भुञ्जन्ते तेन निजवक्त्रं विडम्बयन्तीति वाक्पलालभुजा, ते तु - पुनः समेताः समूहभावमापन्नाः कलहाः पूर्वोदितास्तेषां कोटिगुणिता: कोट्यः कलहकोटिकोट्या, यद्वा कलह વિરુદ્ધ છે - વિજય મેળવવામાં પ્રતિબંધક છે કારણ કે એ વાદીને ઢીલો ઘેંસ કરી નાંખે છે. છેવટે બિચારો પરાજય પામે છે. ઉ.:- અમને લાગે છે કે અમે બહેરાના કાનમાં ગાણા ગાયા છે. જુઓ, વિજય સિંહગર્જનાથી નથી મળતો, પણ સભાપતિ તથા સભ્યોનું દિલ જીતવાથી મળે છે. આ જ કારણથી શાસ્ત્રવેત્તાપણા કરતાં પણ પ્રશમ વધારે મહત્ત્વનો છે. હજી વિશ્વાસ ન બેસતો હોય તો દિવકારજીના શબ્દોમાં જ સાંભળો - જે ઓછું ભણેલો હોવા છતાં પ્રશમયુક્ત છે એની વાતનું વજન પડે છે અને જે બહુશ્રુત હોવા છતાં ઉદ્ધત છે એ લોકોને હાંસીપાત્ર બની જાય છે. માટે જેણે સભાના દિલમાં સ્થાન મેળવવું છે એણે શ્રુતજ્ઞાન કરતાં સો ગણો યત્ન પ્રશમમાં જ કરવો જોઈએ. આ રીતે પ્રથમવાળા વ્યક્તિ જીતી જાય છે. બીજા હારી જાય છે. કોણ હારે છે એ કહે છે - જેમાંથી સાર નીકળી ગયો છે - એવી ફોતરા જેવી - માલ વિનાની વાતોને જે વાગોળે છે, એનાથી જે પોતાનું મુખ દૂષિત કરે છે તેવા કલહો કરોડગણા કરોડો હોય તો પણ પોતાની વાત સિદ્ધ કરી શકતા નથી. બીજો અર્થ એ થઈ શકે કે કલહ એ જ જેમના સ્વીકારનો ૬. સતમ જ્ઞાત્રિશિTIીર૭ || Page #28 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् 38 वादोपनिषद् एव कोटिः स्वीकारेकप्रकारो येषां ते कलहकोट्यः, कलहैकरसिका इत्यर्थः, तेषां कोट्यः कलहकोटिकोट्यः, ता अपि, किं पुनरेकादिरित्यपिशब्दार्थः, न - नैव स्वपक्षं साधयन्ति, अनुपायात् सिद्ध्यसम्भवात्, तत्त्वत्यागप्रसङ्गादिति तात्पर्यम् ।।९।। ततश्च पक्षासाधनदुःखितोऽसौ यत्करोति तदाहआर्त्तध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य। चिन्तयति पक्षनयहेतुशास्त्रवाग्बाणसामर्थ्यम् ।।१०।। आर्त्तध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य पक्षनयहेतुशास्त्रवाग्बाणसामर्थ्यं चिन्तयति - इत्यन्वयः । પ્રકાર છે - જેમને ઝગડામાં જ રસ છે, એવા કરોડો ભેગા થઈને પણ સ્વપ્રતિજ્ઞાને સિદ્ધ કરી શકતા નથી. કરે પણ કેવી રીતે ? પાડાને દોહવાથી દૂધ મળવું સંભવિત જ નથી અને જો મળે તો એ પાડો મટીને ભેંસ બની જાય, પાડાથી દૂધ ન મળે એ વાત તો ઉભી જ રહે. એ રીતે કલહ એ જીતવાનો ઉપાય જ નથી, અનુપાય છે. અનુપાયથી જો સિદ્ધિ મળે તો એનું અનુપાયપણું જ જતું રહેવાની આપત્તિ આવે, એવું અહીં તાત્પર્ય છે. HIC II વાદી કલહ કરે છે, પોતાની વાત સિદ્ધ કરી શકતો નથી, અને પછી દુઃખી થઈને જે કરે છે એ કહે છે - આર્તધ્યાન પામેલો વાદી પ્રતિવાદીના તથા પોતાના પક્ષ, નય, હેતુ અને શાસ્ત્રની વાણીરૂપી બાણોના સામર્થ્યનું ચિંતન કરે છે. ll૧oll તત્ત્વાર્થસૂત્રમાં ચાર પ્રકારનું આર્તધ્યાન બતાવ્યું છે. (૧). ઈષ્ટસંયોગની ચિંતા - મનગમતું મેળવવાની કે ટકાવવાની ઝંખના, __ आर्तध्यानं - इष्टानिष्टसंयोगवियोगाध्यवसायो व्यथानुभूतिर्निदानं च। विजयो मे भूयात्, माऽहं पराभूयाम्, अहो दुःसहोऽयं मे निग्रहः, मत्पुण्येन विजयेयमित्याद्याकारमार्त्तध्यानमुपगतः - एकायनतां यातः, वादी - शुष्कवादविवादव्यसनी, प्रतिवादिनः - समीपविजयस्य परवादकर्तुः, तथा - एवं स्वस्य - आत्मनः, पक्षः - प्रतिज्ञा, नया - अभिप्रायविशेषः वाग्युद्धनीतिर्वा, हेतुः - साधनं, शास्त्रं कक्षीकृतागमम्, एतासां वाग् वाणी, सैव बाणा वचनसङ्ग्रामप्रहरणविशेषख्या विशिखाः, तेषां सामर्थ्य (૨) અનિષ્ટવિયોગની ચિંતા - અણગમતી વસ્તુ દૂર કરવાની ઈચ્છા કે ન આવે એવી ચિંતા, (૩) વેદનામાં કરાતો શોક (૪) નિયાણું. આ ચાર પ્રકારનું આર્તધ્યાન વાદી કેવી રીતે કરે એ જોઈએ (૧) મારો વિજય થાઓ (૨) મારો પરાજય ન થાઓ (3) હાય..હાય.. આ પરાજય તો સહન જ નથી થતો (8) મારું જે કાંઈ પણ પુણ્ય હોય એના પ્રતાપે મને વિજય મળો. આવા પ્રકારના આર્તધ્યાનમાં વાદી એકાકાર થઈ જાય. એ વાદી પણ બીજો કોઈ નહી, પણ જે પૂર્વે જણાવ્યા તે શુષ્કવાદ અને વિવાદનો વ્યસની. હવે એ પ્રતિવાદી તથા પોતાની અમુક વાતોનો વિચાર કરે છે. આ રહી તે વાતો (૧) પક્ષ = પ્રતિજ્ઞા બંને કઈ વાત સાબિત કરવા ઈચ્છે છે તે. (૨) નય - અભિપ્રાયવિશેષ અથવા વાગ્યુદ્ધ કરવાની નીતિ (3) હેતુ - પોતાની પ્રતિજ્ઞા સિદ્ધ કરવા જે કારણ, તર્ક રજુ કરે તે (૪) શાસ્ત્ર - પોતપોતાના સ્વીકારેલા સિદ્ધાન્તો. એ ચારની જે વાણી અથવા તો જે બોલવાની શૈલી - વાકછટા એ વાગ્યુદ્ધના બાણો જેવા છે. એમના દ્વારા જ વાદમાં સામસામે પ્રહારો કરવામાં આવે છે. એ બાણોમાં સામી વ્યક્તિને હરાવવાની જે તાકાત છે તે વિષયમાં વાદી એકાગ્રતાથી વિચાર કરે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૩૩ ૩૮ वादोपनिषद् परनिग्रहवीर्यं चिन्तयति - एकाग्रमनोविषयीकुरुते। परकीयसामर्थ्यचिन्तने तदीयरन्ध्रावाप्ति: प्रयोजनम्, स्वकीयसामर्थ्यचिन्तने स्वरन्ध्रनिह्नवः, तत्पूरणम्, वाग्बाणनिशातीकरणं च प्रयोजनमित्यत्रावधेयम् ।।१०।। ततः प्रतिवादिस्वरूपं विचारगोचरीकरोतिहेतुविदसौ न शब्दा, शाब्दोऽसौ न तु विदग्धहेतुकथः। उभयज्ञो भावपटुः पटुरन्योऽसौ स्वमतिहीनः।।११।। असी हेतुवित्, शाब्दो न, असौ शाब्दः, विदग्धहेतुकथस्तु न, उभयज्ञः, भावपटुः, अन्यः पटुः, असौ स्वमतिहीनः - इत्यन्वयः । આમાં પ્રતિવાદીના બાણોના સામર્થ્યનો વિચાર કરવામાં તેના છિદ્રો - મર્મસ્થાનો મેળવી શકે અને તેને નિષ્ફળ કરી પોતાની રક્ષા કરી શકે એવું પ્રયોજન હોય છે. પોતાના બાણોના સામર્થ્યના ચિંતનમાં પોતાની નબળી કડીઓ ટાંકવાનો, યથાશક્તિ એ કડીઓને મજબૂત કરવાનો અને પોતાના બાણોને ધારદાર કરવાનું પ્રયોજન હોય છે. ll૧oll આટલું કર્યા પછી એ પ્રતિવાદીના સ્વરૂપનો વિચાર કરે છે - આ હેતુવેતા છે, શાબ્દ નથી, આ શાબ્દ છે, નિપુણહેતુકથા કરનાર નથી, આ બંને જાણે છે, આ ભાવ જાણવામાં નિપુણ છે, આ નિપુણ છે, અન્ય સ્વમતિથી રહિત છે. |૧૧| મારો આ પ્રતિવાદી હેતુનો જ્ઞાતા છે, એ એવા હેતુઓનો પ્રયોગ કરવામાં હોંશિયાર છે, કે જે હેતુઓ એના પક્ષને સિદ્ધ કરી આપે અને સામેના પક્ષને ખતમ કરી દે. ટૂંકમાં આ વાદી અનુમાન પ્રમાણમાં માસ્ટરી ધરાવે છે. શબ્દ પ્રમાણ એટલે કે આગમ પ્રમાણના ૬. દુ - મુદ્રિત - : * - શT:// असौ वादी हेतुवित् - स्वपरपक्षसमर्थनसमापनसमर्थसाधनवेत्ता, शाब्दो न - शब्दप्रमाणपदवीपथिको न, नागमप्रमाणेन वादकर्ताऽयं किन्त्वनुमानप्रमाणेनेत्याशयः। असो वादी शाब्दः - अनन्तरोक्तः, विदग्धानां - निपुणानां सिसाधयिषितसिद्धिप्रत्यलानां हेतूनां - साधनानां कथा - वार्ता यस्येति विदग्धहेतुकथा, न तु - पुनः, नायमनुमानप्रमाणेन चरतीति भावः । व्यधिकरणबहुव्रीहेरसाधुतापक्षे तु विदग्धा हेतुकथा यस्य स इति विग्रहो विज्ञेयः। अयं वादी उभयज्ञः शब्दानुमानोभयप्रमाणकोविदः, अयं भावपटुः- सभ्याद्यभिप्रायविज्ञाननिपुणः, अन्यः - अपरो वादी पटुः - वाक्पटुરસ્તે નથી ચાલતો - એ પ્રમાણના આધારે વાદ નથી કરતો. આ વાદી શાદ છે. આગમપ્રમાણના આધારે વાદ કરે છે, પણ જે સાધ્યને સિદ્ધ કરવામાં સમર્થ છે, એવા નિપુણ હેતુઓને એ કહેતો નથી. એટલે કે એ અનુમાન પ્રમાણનો ઉપયોગ નથી કરતો અથવા તો ઓછો કરે છે. પ્ર.:- હજી તમારા વ્યાકરણના ય ઠેકાણા નથી ને ટીકા લખવા બેઠા છો. વિવાથહેતુથઃ = વિધાનાં હૈતૂનાં થા થી આવો વિગ્રહ તમે કરો છો, પણ આ તો વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ થઈ ગયો. એ તો અસાધુ છે - ખોટો છે. ઉ.:- વિનાપાક, પાનામ:, રામોફી જેવા ઢગલાબંધ વ્યધિકરણ બહુવીહિ શબ્દો પ્રચલિત છે - વિદ્ધત્સમ્મત છે, આમ છતાં તમારા સંતોષ માટે અમે બીજી રીતે વિગ્રહ કરી દઈએ છીએવિધા હેતુથી થી : - જેની નિપુણ હેતુકથા છે તે. બસ... હવે ખુશ ? આપણે તો ક્યાં આડે પાટે ચડી ગયાં ! જુઓ, પેલો વાદી તો Page #30 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् र्वाक्छटासम्पन्न इति यावत् । असौ स्वमतिहीनः - निजदर्शनप्रेक्षारहितः, यद्वा मादृशबुद्धिविकलः, यद्वा स्वकीयविचारवीर्यवञ्चितः प्रतिवादिना55पादितं दूषणाभासेऽपि दृषणमतिः परप्रयत्वेन सुकरनिग्रह इति દૈત્યમ્ ||૧૧|| एवं प्रतिवादिस्वरूपचिन्तनानन्तरं तज्जयैकचित्तस्यास्य यद्विडम्बनं भवति तदाह કલ્પનાના ઘોડે કેટલો દૂર દૂર નીકળી ગયો ! આ વાદી ઉભયજ્ઞ છે. હેતુ અને શબ્દ-બંનેને જાણે છે. એટલે કે અનુમાનપ્રમાણ અને આગમપ્રમાણ બંનેનો ઉપયોગ કરવામાં નિપુણ છે. આ ભાવપટુ છે એટલે કે રાજા, સભાપતિ, સભ્ય, પ્રતિવાદી વગેરેના હૃદયના ભાવ-અભિપ્રાય-દાવપેચ-દાનત વગેરેને જાણવામાં નિપુણ છે. ૩૯ બીજો વાદી વાક્પટુ છે, એની બોલવાની શૈલી, છટા વગેરે સુંદર છે. આ વાદી સ્વમતિહીન છે. ‘સ્વમતિહીન’ના ત્રણ અર્થ જોઈએ(૧) પોતાના દર્શનની પ્રેક્ષાથી રહિત છે. (૨) જેવી મારી બુદ્ધિ છે એવી બુદ્ધિથી રહિત છે. (૩) સ્વતંત્ર વિચારશક્તિથી રહિત છે. પ્રતિવાદી તેની વાતમાં ખોટો દોષ ઉપજાવે તો સ્વયં તેને ચકાસવા અસમર્થ હોવાથી તેને સાચો માની લે. આ રીતે પ્રતિવાદી જેમ દોરે તેમ દોરવાઈ જાય અને સહેલાઈથી પરાજય પામી જાય. ||૧૧|| આ રીતે પ્રતિવાદીનું સ્વરૂપ પણ વિચારી લીઘા પછી એના મનમાં એક જ ભાવ રમતો હોય કે હવે એને કેવી રીતે જીતવો... અને એના એ ભાવોમાં એ પોતાની જાતની જે રીતે વિડંબના કરે છે, એનો હવે ચિતાર રજુ કરે છે वादोपनिषद् सा नः कथा भवित्री तत्रैता जातयो मया योज्याः । इति रागविगतनिद्रो वाङ्मुखयोग्यां निशि करोति । । १२ । । सुगमोऽत्रान्वयः । सा नक्तंदिनं निध्यातत्वेन सदैव प्रज्ञोपस्थितिमापन्ना, नाः अस्माकं वादि-प्रतिवादिनाम् बहुवचनमात्मगौरवार्थम् प्रतिवादिवालपख्यापनार्थ वा सभ्यायुपलक्षणार्थ वा तेषामपि वादाङ्गत्वात् । ' " ४० - તે અમારી કથા થશે. તેમાં આ જાતિઓનો મારે ઉપયોગ કરવાનો છે. આ રીતે રાગથી તેની નિદ્રા જતી રહે છે અને રાતે તે સમયને સવારના વાદના ઉપોદ્ઘાત યોગ્ય કરે છે. II૧૨/ પ્ર. ‘તે’ આવો પ્રયોગ તો આગળ જેનો ઉલ્લેખ આવી ગયો છે તેના માટે કરાય. અહીં તો આગલા શ્લોકમાં એવી કાંઈ વાત જ નથી. ઉ. :- સરસ, તમારા પ્રશ્નો ઘીમે ઘીમે સુધરતા જાય છે. આ શ્લોકનો પૂર્વાર્ધ એ વાદીનો અભિપ્રાય છે. એ પણ તેના જ શબ્દોમાં. વાદીના મનમાં તો સતત વાદકથા રમે છે. રાત-દિવસ એના જ વિચારો છે, માટે એના મનમાં એનો ઉલ્લેખ થયો હોવાથી ‘તે’ પ્રયોગ ઉચિત જ છે. તે અમારી વાદકથા થશે એવા સપના વાદી જોઈ રહ્યો છે. પ્ર. :- વાદ તો વાદી-પ્રતિવાદી આ બે વચ્ચે થશે તો પછી ન - ‘અમારી' આવો બહુવચન પ્રયોગ કેમ કર્યો ? ઉ.:- એના ત્રણ રહસ્ય હોઈ શકે. (૧) જાતઅભિમાનથી પોતાના માટે બહુવચનનો ઉપયોગ કરે અને તેમાં પ્રતિવાદીને ઉમેરી દે. (૨) પોતાના માટે એકવચન વાપરે, પણ પ્રતિવાદી ઘણા હોય એટલે બહુવચન પ્રયોગ કરે. છું. . ના ર્. યામુલ તિ મુદ્રિતપાતા। ૐ. પ્રમાળનયતત્ત્વાનો-‰I Page #31 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૪૧ ૪૨ वादोपनिषद् कथा स्वपरपक्षसाधनदूषणवचनात्मिका वार्ता, भवित्री भविता। तत्र कथायां मया वादिभूतेनैता अमुकामुका मद्हृदयगता जातयोऽसदुत्तरस्वरूपा योज्या प्रतिवादिवचनविघातितयाऽभिधातव्याः । इति - एवम्प्रकारेण, राग:- जातियोजनसम्भाव्यमानप्रतिवादिपक्षप्रतिघातप्रयुक्तस्वोत्कर्षचिन्तनसज्जातरोमाञ्चः, तेन विशेषेण स्वकीयांशमप्यनुत्सृज्य गता दूरीभूता निद्रा स्वापो यस्यासौ रागविगतनिद्रा, चेत् प्रभाते कथा, तदा निखिलनिशि मानसकथां कृतवानसौ रात्रिकथां प्रात:कथाया वाङ्मुखम् - उपन्यासस्तद्योग्यां तदनुरूपाम्, आदी भूतत्वेन ) વાદી- પ્રતિવાદી એક-એક જ હોય, પણ સભ્યો અને સભાપતિની પણ વિવક્ષાથી બહુવચન પ્રયોગ કરે. કારણ કે તેઓ પણ વાદના અંગ છે. માટે ઉપલક્ષણથી તેમને સમજી લેવા માટે બહુવચનથી સંકેત આપ્યો છે. કથા એટલે સ્વપક્ષની સિદ્ધિ કરવા અને પરપક્ષને દૂષણ લગાડવા થતી વચનાત્મક પ્રવૃત્તિ. વાદી વિચારે છે કે ત્યાં મારે આ મારા મનમાં રહેલા ખોટા વાહિયાત જવાબોરૂપી જાતિઓનો ઉપયોગ કરવાનો છે. એના દ્વારા પ્રતિવાદીની વાતોના છોતરા ઉડાવી નાંખીશ. આમ કહીશ. તેમ કહીશ... એવા પ્રકારના વિચારોમાં એ રમે છે. જાતિ દ્વારા પ્રતિવાદીના વચનનો પ્રતિઘાત થાય અને એનાથી પોતાનું ગૌરવ વધે... એના સપના જોતા જોતા એ હરખઘેલો થઈ જાય છે. રગવાસિત થઈ જાય છે. રોમાંચિત થઈ ઉઠે છે અને આવા રાગથી એની નિદ્રા એવી રીતે જતી રહે છે કે આખી રાતમાં એક ઝોકું પણ ન આવે. જો સવારે વાદ થવાનો હોય તો આખી રાત એ માનસકથા કરે છે કે જેથી એના મનમાં ચાલતો વાદ સવારના વાદની પ્રસ્તાવના तत्सदृशत्वात्तस्याः, निशि रात्रौ करोति विधत्ते ।।१२।। न च विभावरीजागरणमेवात्र निन्द्यम्, योगिभिरतिप्रसङ्गात्, किन्तु दुर्ध्यानमिति तद्वृत्तं स्पष्टयति अशुभवितर्कधूमितहृदयः कृत्स्ना क्षपामपि न शेते। कुण्ठितदर्पः परिषदि वृथात्मसम्भावनोपहतः।।१३।। वृथाऽऽत्मसम्भावनोपहतः परिषदि कुण्ठितदर्पोऽशुभवितर्कधूमितहृदयः कृत्स्नां क्षपामपि न शेते। इत्यन्वयः । જેવો બની જાય છે. ગ્રંથની શરૂઆતમાં જેમ પ્રસ્તાવના હોય ને ? એ જ રીતે એ આખી રાત વીતાવે છે. ll૧૨ાા પ્ર. :- બિચારો રાતે સૂવે નહીં. એટલા માત્રથી એની આટલી ઠેકડી કેમ ઉડાવો છો ? એમ તો યોગીઓ પણ રાત્રિજાગરણ કરે જ છે ને ? તો શું એમને ય ઉતારી પાડશો ? ઉ. :- ના, કારણ કે બંનેમાં આસમાન-જમીનનો ફરક છે. યોગીઓ શુભધ્યાનથી જાગરણ કરે છે અને આ અશુભધ્યાનથી. અમે એના ઉજાગરા સામે આંગળી નથી ચીંધતા પણ દુર્થાન માટે ઈશારો કરીએ છીએ. જુઓ, દિવાકરજી પણ કાંઈક આવી જ વાત કરી રહ્યા છે. ફોગટ પોતાને મહાન માનતો, પર્ષદામાં ઠિત થયેલ દર્પવાળો, અશુભવિતર્કથી કલુષિત હૃદયવાળો (વાદી) આખી રાત પણ સૂતો નથી. ll૧all માણસ બે રીતે અભિમાન રાખતો હોય છે. એક સકારણ, બીજું નિષ્કારણ. જેમકે કોઈ અબજોપતિને શ્રીમંતાઈનો ગર્વ હોય તો એ સકારણ છે અર્થાત્ એ ગર્વને યોગ્ય શ્રીમંતાઈરૂપ કારણ-પુષ્ટ છે. * - તwafમત હૃદયો ૨. ૩ - નિશેતા Page #32 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૪૩ वादोपनिषद् वृथा पुष्टालम्बनं विनैव, नास्मिन् कश्चित्तादृशगुणगन्धोऽप्यस्ति येनासी महापुरुषत्वेनामूढः कल्प्येत, तथाऽपि स्वयं कल्पयतीति भावः, आत्मनो महापुरुषत्वेन सम्भावना - आत्मसम्भावना, आहोपुरुषिकेत्यर्थः, तयोपहतः - निर्नष्टविवेकप्रज्ञतया विस्मृतस्वकीयपारमार्थिकस्वरूपः । अथ च परिषदि विद्वभिः सकटीभूतायां वादसभायां कुण्ठितः स्वजन्य આલંબન હાજર છે અને કોઈ સાધારણ વ્યક્તિને એવો ગર્વ હોય તો એ નિષ્કારણ છે, માટે વૃથા-ફોગટ છે. (આ વાત પણ લૌકિક અપેક્ષાએ છે. લોકોત્તર અપેક્ષાએ તો બધું અભિમાન ફોગટ જ છે.) આમ વાદી પાસે એવી વિશિષ્ટ પ્રતિભા-વિદ્ધતા હોત ને અભિમાન રાખત તો સકારણ કહેવાત, પણ આની પાસે તો એવું કાંઈ છે નહી. છતાં પોતાને મહાન સમજે છે. આમ એનું અભિમાન કોઈ ગુણનો છાંટો ય ન હોવા છતાં છે. કોઈ ડાહી વ્યક્તિ અને મહાન ના સમજતી હોવા છતાં છે, માટે ફોગટ છે. આવા ફોગટ અભિમાનથી એની વિવેકપ્રજ્ઞા નષ્ટ થઈ જાય છે. પ્રજ્ઞા નષ્ટ થાય એટલે યાદશક્તિ જતી રહે અને તેથી એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી ગયો છે. આ જ હાલતમાં એ વિદ્વાનોથી ખીચોખીચ ભરેલી વાદસભામાં આવે છે અને એની સાથે જ એનો દર્પ કુંઠિત થઈ જાય છે. દર્પના કારણે એનામાં થયેલા ફેરફારો અદૃશ્ય થઈ જાય છે. કારણ કે એનો દર્પ હવે પરચો બતાવી શકતું નથી. સીધી વાત છે ને, શિયાળ પોતાની ગુફામાં જ શૂરવીર હોય છે. મહાભારતમાં કહ્યું છે કે બે-ચાર સસલા વચ્ચે શિયાળ બેઠો હોય, સસલા તેની ખુશામત કરતાં હોય, ત્યારે તો શિયાળ પણ પોતાની જાતને સિંહ જ સમજતો હોય છે, પણ તેની આ સમજ ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી એને સિંહના દર્શન ન થાય. विकारजननमन्दीभूतसामर्थ्य , दर्पः - मानो यस्येति कुण्ठितदर्पः, गोमायोः स्वदर्यवच्छेदेनैव शूरत्वात् । अशुभः - अकल्याणावहः, अपायकृदिति यावत्, वितर्कः - विरुद्रस्तर्कः, स च नीतिविरुद्ध, अस्थानप्रयुक्तत्वादिदोषदुष्टत्वात् । प्रशमविरुद्धः, कषायितचित्तोपयुक्तत्वात् । आरोग्यविरुद्धः, चित्तोपघातद्वारेणानेकरोगनिदानत्वात् । श्रीविरुद्धः, अदन्तकलहो यत्र तत्र शक्र ! वसाम्यहमिति આટલું થવા છતાં તેની શાન ઠેકાણે આવતી નથી અને અકલ્યાણકર, આપત્તિ નોતરનારા એવા અશુભ વિતર્કથી એનું હૃદય ધૃમિત બને છે. જ્યાં ધુમાડો લાગે એને ઘુમિત કહેવાય- એ જગ્યા કાળી થઈ જાય. વિતર્કથી એનું હૃદય કાળ-કલુષિત થઈ જાય છે. વિતર્ક એટલે વિરુદ્ધ દલીલ. એ ચાર રીતે વિરુદ્ધ થઈ શકે. (૧) નીતિવિરુદ્ધ :- જેમાં અન્યાય – અનુચિતતા છે. વાદના નિયમોનો ભંગ છે એ નીતિવિરુદ્ધ છે. એ ખોટા વિષયમાં પ્રસિદ્ધ સાચો તર્ક લગાડી દેવો વગેરે દોષરૂપ છે. (૨) પ્રશમવિરુદ્ધ :- એ તર્ક કરતા એના મનમાં ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કષાયો ઉત્કટ માત્રામાં સંભવિત છે.માટે એ પ્રશમવિરુદ્ધ છે, કારણ કે પ્રશમમાં તો વૈષયિકવિકલા ન હોય. માત્ર આત્મસ્વભાવની રમણતા અને જ્ઞાનની પરિપક્વતા હોય. ઉકળાટમાં એ શક્ય જ નથી. (3) આરોગ્યવિરુદ્ધ :- આવા કાવાદાવા કરનારનું મન હંમેશા ઉચાટ ને ઉદ્વેગથી ભરેલું હોય અને એ સ્થિતિ શરીર અને મનના ઘણા રોગો લાવનારી છે. (૪) શ્રીવિરુદ્ધ :- લક્ષ્મીદેવીએ એક વાર ઈન્દ્રમહારાજાને કહેલ १. मन्दः क्रियासु कुण्ठा स्याद् - अभिधान० ||३५३ ।। २. आसिंहदर्शनं शशकवृन्दमध्ये શુITનોfજ સિંદાયત તિ ભાવ: ૩. જ્ઞાનસાર ll-૧ી. Page #33 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૪૬ वादोपनिषद् लक्ष्मीदेवीवचनात्। तेन कालुष्यसादृश्याद् धूमितमिव धूमितं हृदयं स्वान्तं यस्येत्यशुभवितर्कधूमितहृदयः, स कृत्स्नां निःशेषां क्षपामपि निशामपि, अपिरित्यत्र विस्मयोपहासगर्भितोऽव्ययः, न शेते न स्वपिति । मुधा दर्पः, तत्क्षतिः, तत्पूरणरभसता चेति त्रितयमस्य प्रमीलापश्यतोहरमिति વૃત્તાર્થ:૧રૂ II ततोऽपि येन केनापि प्रकारेण जिगीषया कृतविकृतस्वरूपमाविष्कुર્વત્રદિ प्राश्निकचाटुप्रणतः, प्रतिवक्तरि मत्सरोष्णबद्धाक्षः। ईश्वररचिताकुम्भो, भरतक्षेत्रोत्सवं कुरुते ।।१४।। કે જ્યા આપસી ઝગડો ન હોય, ત્યાં હું રહું છું. વાદ-વિવાદ-કલહ થાય, ત્યાંથી હું રવાના થઈ જાઉં છું. કહ્યું છે કે, સંપ ત્યાં જંપ. આવા સંકલેશોથી તે વાદી આખી રાત પણ સૂવે નહીં. અહીં ‘પણ’ શબ્દ આશ્ચર્ય અને મશ્કરી સૂચવે છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ફોગટ અભિમાન, એ અભિમાનને થતી ઈજા અને એ ઈજાની પાટાપિંડીના સપના આ ત્રણ વસ્તુ એના દેખતાં જ એની નિદ્રા ચોરી જાય છે. કેટલાક ચોર એવા ઉસ્તાદ હોય કે માલિકના દેખતા જ ચોરી કરે - એને પશ્યતોહર કહેવાય છે. ll૧all હવે વાદી બરાબર ઘૂઘવાયો છે અને ગમે તેમ કરીને પણ જીતવાની હલકી વૃત્તિ પર ઉતરી પડ્યો છે. આ દશાનું વર્ણન કરે છે - પ્રશ્નકર્તાને ખુશામતપૂર્વક નમેલો, પ્રતિવક્તા પ્રત્યે મત્સરથી ઉષ્ણ આંખે તાકીને જોતો, શ્રીમંતે એને મુગટ જેવું પહેરાવ્યું હોય ત્યારે ભરતક્ષેત્રોત્સવ કરે છે. ll૧૪. अन्वयोऽत्र यथाश्रुतः। प्रश्नेन चरतीति प्राश्निकः, वादिप्रतिवादिनोरवसरोचितप्रश्नकर्ता सभापतिरित्यर्थः, तं प्रति चाटुः सप्रयोजनः प्रसादोन्मुखीकरणप्रवणकायादिव्यापारः, तेन प्रकर्षेण नतः प्रवीभावमापन्न:प्रणतः । तदधीनत्वाद्विजयस्यान्यायेनापि स मेऽस्त्विति क्षुद्रभावना चात्र प्रयोजिका। तथा प्रतिवक्तरि स्वपक्षस्य प्रतीपं विरुद्धं वक्तरि ब्रुवाणे प्रतिवादिनि सभ्ये वा, मत्सर - मत्प्रतीपं तत्त्वमप्यूचानो मद्रिपुरिति संवेदनाविर्भूत વાદી-પ્રતિવાદીને અવસરને ઉચિત પ્રશ્ન કરનાર સભાપતિ હોય છે. એ વાદી બરાબર સમજે છે કે વિજય તો સભાપતિને જ આધીન છે. એટલે ભલે હું મારી કુશળતા-સત્યતાના આધારે ન જીતી શકું, પણ જો સભાપતિને મારા પ્રત્યે પક્ષપાત થઈ જાય, તો એમ અનીતિના માર્ગે પણ મને વિજય મળો, આવી ક્ષુદ્ર-તુચ્છ ભાવનાથી એ સભાપતિને પ્રસન્ન કરવા માટે તત્પર બને છે. એ જાણે ભગવાન હોય એમ હાથ જોડી માથુ નમાવે છે. મીઠી મધુરી ખુશામતભરી વાણીથી એને જવાબ આપે છે અને અત્યંત નમ્ર વ્યવહાર કરે છે. વાદમાં પ્રતિવાદી કે સભ્યોમાંથી કોઈ પણ પોતાની વિરુદ્ધ બોલે તો એ ખળભળી ઉઠે છે. “મારી વિરુદ્ધમાં સાચું પણ કહે એ મારો શત્રુ છે.” આવી ચિત્તવૃત્તિથી એને ગુસ્સો આવે છે. આ પ્રકારનો ગુસ્સો એ જ મત્સર. એનાથી એની આંખો લાલચોળ થઈ જાય છે, જાણે એ ગુસ્સારૂપી અગ્નિમાં તપાવેલી ન હોય એવી એ લાલઘૂમ આંખોથી એ તાકી તાકીને અનિમેષપણે એની સામે જોયા કરે છે, જાણે પોતાના ક્રોધાગ્નિમાં એને ભસ્મીભૂત કરવા ઈચ્છતો હોય. મત્સર' આ પાઠ લઈને એવો અર્થ થાય કે પ્રતિવક્તા ગમે ૬. રોf તિ મુદ્રિતHa: I તથs 3rfis | ૨. - Berોતાની Page #34 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૪૩ ૬૮. वादोपनिषद् मन्युविशेषः, तेनोष्णे कोपानलसन्तप्ते, बद्धे च- निर्निमेषतया सम्बन्धिभूते अक्षिणी यस्यासी मत्सरोष्णबद्धाक्षः, स्वकोपानलेन तं भस्मीकर्तुमिच्छन्निवेत्याशयः। मत्सरोक्त इति पाठे तु प्रतिवक्तरि युक्तमपि ब्रुवाणे सति मत्सरेण स्वोक्त एव प्रतिबद्धमक्षि - आन्तरनयनं यस्येत्यर्थः, सत्तर्कस्तत्त्वं प्रज्ञाप्यमानोऽपि दृष्टिरागावगणिततत्त्वत्वेनामुक्तस्वाग्रह इति भावः । तथा ईश्वरेण राजप्रभृतिश्रीमता तुष्टेन देशाचारेण वा रचितः તેવું યુક્તિયુક્ત બોલે, છતાં ય મત્સરથી પોતાની કહેલી વાતમાં જ જેના આંતરયક્ષ પ્રતિબદ્ધ છે એવો વાદી, સમ્યક તર્કોથી એને તત્વ-સાચું સ્વરૂપ સમજાવાતું હોવા છતાં પણ દષ્ટિરાગથી તત્વની અવજ્ઞા કરે અને પોતાનો કદાગ્રહ છોડે નહીં. રાજા કે કોઈ શ્રીમંત એ વાદીને આકુંભ = લલાટપટ્ટબંધ કે મુગટવિશેષ પહેરાવે ત્યારે એ જાણે સાતમા આસમાન પર પહોંચી જાય. આકુંભ પહેરાવવાના ત્રણ કારણ હોઈ શકે. (૧) ગમે તેમ કરીને એ વાતમાં જીતી ગયો હોય. (૨) જીત્યો ન હોવા છતાં ખુશામત વગેરેથી રાજા, શ્રીમંત એના પર પ્રસન્ન થઈ ગયા હોય. (3) એ દેશનો એવો આચાર હોય. એ વાદી એટલા સત્કારમાં તો ફૂલીને ફાળકો થઈ જાય અને જેમ ચકવર્તી ભરતક્ષેત્રના છ ખંડને જીતી લે પછી ૧૨ વર્ષ અભિષેકોત્સવ કરે, એમ આ વાદી પણ એટલો બધો હરખપદુડો થઈ જાય કે એ એને મન ભરતક્ષેત્ર જીત્યા જેવો ઉત્સવ લાગે. પ્ર:- માથે પટ્ટો બાંધવાથી આટલો આનંદ થાય, આવી વાતમાં ચોખ્ખો અતિશયોક્તિ દોષ નથી ? शिरोभूषणतयाऽर्पितः निजकान्त्या आ समन्तात् कुं पृथिवीं भासयतीत्याकुम्भा - मुकुटविशेषो ललाटपट्टबन्धो वा यस्य स ईश्वररचिताकुम्भः। एवं यत्किञ्चित्सत्कारादिना मत्तोऽसौ वादी भरतक्षेत्रोत्सवं भरतक्षेत्र-विजयोत्सवसदृशोत्सवं कुरुते मनोगोचरीकरोति, मन्यत इत्यर्थः । क्षुद्र-नदीवदल्पेनाप्युरेकभावादिति हृदयम् ।।१४ ।। विजये तु प्रभूतवर्षायां क्षुद्रापगावद्विमर्याद इति वर्णयन्नाह यदि विजयते कथञ्चित्ततोऽपि परितोषभग्नमर्यादः । स्वगुणविकत्थनदूषिकस्त्रीनपि लोकान् खलीकुरुते ।।१५।। सुगमोऽत्रान्वयः। यदीति सम्भावनायाम्, कथञ्चित् कस्मादपि ઉઃ- ના, આ વાત એક ઉદાહરણથી સમજાવું. નદીમાં પૂર આવે, એના કારણ તરીકે વરસાદની મઝા કરતાં પણ નદીનું સ્વરૂપ મહત્ત્વનું હોય છે. જો નદી નાની ને છીછરી હોય તો ઓછા વરસાદમાં પણ છલકાઈ જશે, ને ખૂબ પહોળી ને ઊંડી હોય તો વધુ વરસાદમાં ય નહીં છલકાય. આ વાદી પેલી છીછરી નદી જેવો છે એટલે એને અલ્પ સત્કારથી ય એવો આનંદ થઈ જાય એ સ્વાભાવિક છે. પ્ર.:- અચ્છા, પણ જો એનો વધુ સત્કાર થાય તો શું થશે ? કેમ કે આટલામાં જ ઉત્કૃષ્ટ આનંદ થઈ ગયો છે. ઉ. :- વધુ સત્કાર તો એ કોઈ પણ રીતે જીતી જ જાય ત્યારે સંભવે છે અને ત્યારે તો ધોધમાર વરસાદમાં છીછરી નદીની જે દશા થાય એ જ દશા એની પણ થાય છે. એ જ વાત સમજાવે છે - જે કલહાદિ દોષથી દૂષિત હોય એનો વિજય શક્ય જ નથી એમ પૂર્વે બતાવી દીધું છે. આમ છતાં જો કોઈ ભવિતવ્યતા વગેરેના ૨. ૬ - જય | ૨. વિશેષાર્થ દ્વારા જ અહીં ગાથાર્થ સુડ઼ોય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् પ૦ वादोपनिषद भवितव्यतादियोगात्, एतेन कलहादिदोषदुष्टस्य विजयो दुःसम्भव इत्यावेदितम् । विजयते स्वपक्षसिद्धिं कर्तुं क्षमते, अनेन विप्रतिपत्त्यादिमात्रेण विजयासम्भव इत्यादुदितम् । ततोऽपि तत्पश्चादपि, विजयानन्तरं कदाचिनिवृत्तासत्तृष्णोऽसौ सन्मार्गयायी स्यादित्याशाविरुद्धमस्य वक्ष्यमाणं वृत्तमित्यपिशब्दार्थः । स्वान्तान्तरमीयमानोऽत एव परिस्रवन् विक्रिया व्यक्तीभवन् तोषो विजयजनितानन्दः परितोषः, तेन भग्ना યોગથી જીતી જાય એટલે કે પોતાના પક્ષની સિદ્ધિ કરી શકે તો અત્યંત દર્પોદ્રક પામે છે. અહીં વિજયનો અર્થ સ્વપક્ષસિદ્ધિ કર્યો એ સૂચવે છે કે માત્ર વિપતિપત્તિ વગેરેથી સિદ્ધિ ન મેળવી શકાય. આ વસ્તુ પ્રમાણ મીમાંસામાં સારી રીતે બતાવેલ છે. વિજય પછી કદાચ એની અશુભ તૃષ્ણા સંતોષાઈ જાય તો એ સાચે રસ્તે આવી જાય. આવી આશા શિષ્ટપુરુષોને હોય, પણ એનું ચત્રિ તો એનાથી ઉધું જ છે. વિજયથી એના અંતરમાં આનંદ સમાતો નથી. માટે ‘લીક' થઈને બહાર આવવા લાગે છે. એના વિચિત્ર ચેનચાળાઓ દ્વારા વ્યક્ત થવા લાગે છે. એ પરિતોષથી એ સજ્જનોને ઉચિત આચારમર્યાદાનો ભંગ કરે છે. એની લિમીટને ઓળંગી જાય છે. કલિકાલસર્વજ્ઞએ આના અનુસંધાનમાં સરસ વાત કહી છે - જડના ઉધ્યમાં વળી વિવેક કેવો ? આ વાત એમણે ગ્લેષ અલંકારથી કહી છે. ડ અને લ એક ગણાય છે. માટે એક અર્થ એવો થાય કે જ્યારે પાણીનું પૂર આવે ત્યારે એ બંને કાંઠાને ઓળંગી જાય છે. એની મર્યાદા તોડીને વિવેકરહિત બની જાય છે. અને વિનાશ સર્જે છે. બીજો અર્થ એવો થઈ શકે કે - મૂર્ણ વાદી એનો વિજય થાય१. दृश्यतां प्रमाणमीमांसायां पराभिमतनिग्रहस्थाननिग्रहः ।।२-१ / ३२-३५ ।। उल्लङ्घिता मर्यादा सज्जनमुद्रा येन स परितोषभग्नमर्यादा, तथाहुराचार्या:-जडानामुदये हन्त विवेकः कीदृशो भवेदिति । भग्नत्वमेव समर्थयति स्वेत्यादि । स्वस्यात्मनो गुणा विद्वत्तादिविशेषाः, ते च लघवोऽपि स्वाभिप्रायेण पर्वतीकृताः, दोषा एव वा मोहाद् गुणतया दृष्टाः, तैर्विकत्थनमात्मप्रशंसाकरणम्, हेतुश्चात्र सन्मुद्राव्यतिक्रम एव, सतां तु स्वनामग्रहणमपि त्रपावहम्, आह चयेनापत्रपते साधुरसाधुस्तेन तुष्यतीति । न च वेत्ति - स्वयं प्रख्यापितैर्गुणः शक्रस्यापि लघुतेति। અભ્યદય થાય એમાં નિર્વિવેક બનીને મર્યાદા તોડી નાખે છે. કેવી રીતે મર્યાદા તોડે છે, એ સમજાવે છે. પોતાના વિદ્ધતા વગેરે ગુણો એને નાના હોય તો ય મોટા પર્વત જેવા લાગે છે. અરે, જે હકીકતમાં ગુણ હોય જ નહીં, દોષ જ હોય, એ પણ એને ગુણ લાગે છે. જેમ કે એની ઉદ્ધતાઈમાં એને પ્રભુતા દેખાતી હોય, વગેરે... એવા પોતાના માનેલા ગુણોથી એ આત્મપ્રશંસા કરે છે. એમાં કારણ પણ એ જ કે એણે સજ્જનની મર્યાદાને ઓળંગી, સજ્જનોને તો પોતાનું નામ બોલવામાં પણ શરમ આવે. સજ્જન ને દુર્જન બંનેના છેડા ઉત્તર-દક્ષિણ હોય. સજ્જન જેનાથી શરમાય, દુર્જન એનાથી હરખાય, એને બિચારાને ખબર નથી કે પોતાના ગુણ પોતે જ કહેવાથી તો ઈન્દ્રની પણ લઘુતા થાય છે. એટલે કે જો ઈન્દ્ર આત્મપ્રશંસા કરતો હોય તો એ પણ નિંદાપાત્ર બને છે. એનું અપમૂલ્યાંકન થાય છે. આ રીતે જાતબડાઈ હાંકી હાંકીને બીજાના દોષ ઉપજાવવામાં १. त्रिषष्टिचरिते श्रीहेमसूरयः। श्लेषश्चात्र ड-लसाम्यात्, जलपक्ष उदयो वर्षाजनितपूरम्, मूर्खपक्षे विजयादिप्राप्तिः । Page #36 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૫૧ પર. वादोपनिषद् तदेवंरूपेण स्वगुणविकत्थनेन दूषिकः परदूषणापादनतत्परः, त्रीनपि लोकान् ऊर्ध्वाधोमध्यलक्षणान् सुरासुरमनुजलक्षणान् स्वकीयपरकीय-मध्यस्थलक्षणान् वा खलीकुरुते, खलः - यन्त्रपीलनेन निकृष्टतैलो निःसारतिलादिकचवरः, तमिव गणयति, स्वपुरस्तात्तृणाय મત રૂત્યર્થ: Tી II जये चेदीदृशी दशा, पराजये तु का वार्ता ? इत्यत्रोत्तरयतिउत जीयते कथञ्चित् परिषत्प्रतिवादिनं स कोपान्धः । गलगर्जेनाक्रामन् वैलक्ष्यविनोदनं कुरुते ।।१६।। उत कथञ्चित् जीयते, (तदा) स कोपान्धः, परिषत्प्रतिवादिनं તત્પર આ વાદી ત્રણે લોકને તેલ કાઢી લીધા પછી તલ વગેરેનો જે નિઃસાર કચરો-ખળ હોય એના જેવા સમજે છે. પોતાની સામે અત્યંત હલકા ગણે છે. અહીં ત્રણ લોકના ત્રણ અર્થ થઈ શકે. (૧) ઉર્વ - અધો - મધ્યલોક. (૨) દેવ - દાનવ - મનુષ્યલોક. (3) સ્વપક્ષના લોકોને પરપક્ષના લોકો - મધ્યસ્થ લોકો. આમ ત્રણ લોકને એ પોતાની સામે તણખલા જેવા ગણે છે. II૧૫ll પ્ર.:- વિજયમાં આવી હાલત છે, તો પરાજયમાં શું દશા થતી હશે ? ઉ.:- હવે એ જ વાત કરે છે. - અથવા તો જો કોઈ રીતે હારી જાય તો એ ક્રોધથી આંધળો થઈને પર્ષદા અને પ્રતિવાદીને જોરથી ગર્જના કરીને, આક્રમણ કરીને વિલક્ષતાને દૂર કરે છે. ll૧૧ી. અથવા શબ્દ પૂર્વના શ્લોકથી આ અલગ વાત છે એમ સૂચવે છે અને કોઈ રીતે આ વાત સૂચવે છે કે આમ તો સજ્જન દુર્જનને गलगर्जेनाक्रामन् वैलक्ष्यविनोदनं कुरुते - इत्यन्वयः । उता पक्षान्तरे कथञ्चित् - भवितव्यतादियोगादेव, सताऽसन्तं जेतुं दुःशक्यत्वात्, तथा चाहुः- विजयो ह्यत्र सन्नीत्या दुर्लभस्तत्त्ववादिन ત્તિ पूर्वेण व्याहतमिदमिति चेत् ? न, भिन्नापेक्षत्वात्। वस्तुतस्तु विवादिनो वास्तवविजय एव न इति ध्येयम. पर्वोक्तन्यायेन श्रेयोवञ्चितत्वात्तस्य। જીતી જાય એ દુ:શક્ય છે આમ છતાં જો ભવિતવ્યતાના યોગે જો એ વાદી પરાજિત થાય તો- આમ કથાવત્ શબ્દનો અર્થ છે. હરિભદ્રસૂરિજીએ પણ શુષ્કવાદ માટે કહ્યું ને કે અહીં તત્વવાદીનો સત્યનીતિથી વિજય થવો દુર્લભ છે. પ્ર.:- સાચું બોલવાનો એક પ્રત્યક્ષ ફાયદો છે કે ‘તમે શું બોલ્યા હતા એ યાદ રાખવું પડતું નથી. ગયા શ્લોકમાં તમે કહ્યું કે કલહ કરનાર આ વાદીનો વિજય થવો દુ:શક્ય છે અને હવે કહો છો કે એનો પરાજય થવો દુ:શક્ય છે. બોલો, પહેલાની અને હમણાની વાતનો કોઈ મેળ ખાય છે ? ઉ. :- બંને વાતો જુદી જુદી અપેક્ષાએ છે. કલહ કરનારનો વિજય ન થાય એ જે અપેક્ષાએ છે, એ પૂર્વે (શ્લોક-૯) સમજાવ્યું જ છે અને હમણા એનો પરાજય થવો દુ:શક્ય છે એમ કહ્યું એની અપેક્ષા હરિભદ્રસૂરિજીએ અષ્ટકમાં સમજાવી છે, જે અહીં બ્લોક-૧ ની ટીકામાં આવી ગયું છે. હકીકતમાં તો જે વિવાદ કરે છે, એનો વાસ્તવિક વિજય જ થતો નથી. કારણ કે પૂર્વે જેમ કહ્યું તેમ એ કલ્યાણથી વંચિત થઈ જાય છે. ૬. દરિમe ||૨-૬ / २. अनन्तरवृत्ते तद्विजयस्यात्र तु तत्पराजयस्य दुःसम्भवतोक्तेः पूर्वापरविरुदमिदमित्यर्थः । Page #37 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૫૩ ૫૪ वादोपनिषद् - एवं चेत् जीयते पराजितो भवति, तदासौ कोपेन पराभूतिप्रभवक्रुधाऽन्धो विलुप्तविवेकलोचनः, परिषत् - वादसभा प्रतिवादी च स्वपराभवकर्ता चेति समाहारद्वन्द्वः, तम्। यद्वा परितः समन्तात् सभ्यादिहृदि सीदतीति परिषत् प्रतिभाप्रभावविजयसौभाग्यदर्शनेन सभ्यादिहृदयवल्लभ इत्यर्थः, स चासौ प्रतिवादी चेति कर्मधारयः, तम्, गलगर्जेन विमुक्तकण्ठगर्जनया आक्रमन् - असमीक्षिताक्षेपास्पदीकुर्वन् - नाहं न्यायविजितः, किन्तु प्रतिवादिपक्षपातेन भवतामित्यादिना सभ्यादीनधिक्षिपन्, मायामन्तरेण भूरिमायस्य क्व सिंहविजय इत्यादिना प्रतिवादिनमधिक्षिपन् विभ्रष्टः प्रतिवादिजयरूपाल्लक्षाद् विलक्षः, આમ એ વાદી જો પરાજિત થઈ જાય તો એ ક્રોધથી આંધળો થઈ જાય છે. એના વિવેકપક્ષ નષ્ટ થઈ જાય છે. અને પર્ષદા અને પોતાનો પરાજય કરનાર વાદી બંને માટે આક્રમક બની જાય છે. અથવા તો જે પ્રતિવાદી પોતાની પ્રતિભાના પ્રભાવે તથા વિજયપ્રાપ્તિ અને સૌભાગ્ય દ્વારા સભ્ય, સભાપતિના હૃદયસિંહાસન પર આરુઢ થાય છે = તેમને પ્રિય થાય છે. એથી ‘પરિષત્' બને છે. આવા પરિષત્ પ્રતિવાદી પતિ મુક્ત કંઠે ગળા ફાડીને પેલો વાદી ગર્જના કરે છે. એનો પરાજય એને વીફરેલી વાઘણ બનાવી દે છે. કોઈ જાતનો વિચાર કર્યા વિના એ આક્ષેપો કરે છે. સભ્ય, સભાપતિ વગેરે પર એવા આક્ષેપ કરે છે કે મારો પરાજય નીતિથી નથી થયો. પણ તમારા પ્રતિવાદી પ્રત્યેના પક્ષપાતથી થયો છે અને પ્રતિવાદી પર એવા આક્ષેપ કરે છે કે છળકપટથી મને જીત્યો છે. શિયાળ કદી માયા વિના સિંહને જીતી શકે ખરો ? આ રીતે રાડારાડ કરતો વાદી વિલક્ષતાવિનોદન કરે છે. આ વિલક્ષતાવિનોદનના ત્રણ અર્થ જોઈએ - ૧. 9THD | तद्भावो वैलक्ष्यं स्वकीयपराभूतिहेतुकम्, तस्य विनोदनमपनोदनं दूरीकरणमिति यावत्, तत् कुरुते विधत्ते । यदासौ स्वीकृत्य निजपराजयं प्रश्रयोपेतः स्यात्तदा जनास्तं निःसंशयं लक्षभ्रष्टमेव मन्येरन् किन्त्वेतादृशगर्जना निशम्य संशयदोलाधिरूढास्तदधिक्षेपसम्भावनां यदा जनाः कुर्वन्ति, तदा स्फुटमेवास्य वैलक्ष्यविनोदनमित्याशयः । यद्वा विलक्षो वीक्षापन्नो विस्मित इति यावत्, तद्भावो वैलक्ष्यम्, तच्च प्रतिवादिप्रतिभादिहेतुकं सभासत्कं गृह्यते, अयं च तदीर्घ्यया पूर्वोक्ताधिक्षेपैस्तस्य विनोदनमपनयनं कुरुत इत्यन्यार्थः । (૧) લક્ષથી વિભ્રષ્ટ એ વિલક્ષ - વાદી વિજયપ્રાતિરૂપ પોતાના લક્ષથી - ટારગેટથી ભ્રષ્ટ થયો છે, માટે એ વિલક્ષ છે. એનો ભાવ = વૈલક્ષ્ય = વિલક્ષતા. એની વિલક્ષતાનું કારણ છે એનો પરાજય. આખી સભામાં પોતે વિલખો પડી ગયો છે. પેલી રાડારાડ દ્વારા એ વિલખાપણાનું વિનોદન કરે છે દૂર કરે છે. જો એ પોતાની હાર સ્વીકારીને વિનયપૂર્વક શાંતિથી બેસી જાય તો લોકો એમ જ સમજે કે એ લક્ષ્યભ્રષ્ટ જ છે. ખોટો જ છે. ને એનો પરાજય થયો એ બરાબર જ છે, પણ જ્યારે એ એવી ગર્જનાઓ કરે ત્યારે એ સાંભળીને લોકો શંકાના હિંચકે ઝોલા ખાવા લાગે અને વિચારે કે આ જે આક્ષેપો કરે છે એ સાચા તો નહીં હોય ને ? અને લોકો એક વાર એવી સંભાવના કરે એટલે નિયત અંશે એનું વિલખાપણું દૂર થવાનું જ છે. (૨) બીજો અર્થ જોઈએ, વિલક્ષનો અર્થ થાય છે વિસ્મિત, એનો ભાવ વૈલક્ષ્ય, સભા પ્રતિવાદીની પ્રતિભા, વાછટા, બહુશ્રુતતા, પ્રશમ, અને સુંદર રીતે મેળવેલો વિજય જોઈને વિસ્મિત થઈ ગઈ છે. આ ભાવ છે વિલક્ષતા, પેલો વાદી ઈર્ષ્યાથી આક્ષેપો ને ધમપછાડા કરીને એનું વિનોદન કરે છે. એને દૂર કરે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् પપ પદ वादोपनिषद् रम्येऽपि - अद्यावधि चित्तरमणकारिणि स्वाभीष्टेऽपि, किं पुनरितर इत्यपि शब्दार्थः, अरतिः - अप्रीतिः स एव ज्वर, धातुक्षयकरणसादृश्यात्, स सजातोऽस्येत्यरतिज्वरितः। हेतुश्चात्र पराजयहेतुका मनोव्यथा, उक्तं च- माणसदुक्खजुदस्स हि विसया वि दुहावहा હૃતિ - તિ | तथा स्वकुशलाभिलाषित्वेन शोभनं हृद् - हृदयं येषां ते सुहृदः मित्राणि, तेष्वपि, आस्तां मध्यस्थप्रत्यर्थिष्वित्यपिशब्दार्थः, वज्रं हीरका, यद्वा स्वकीयविचित्रविक्रियाभिर्गलगर्जप्रभृतिभिः सभाया वैलक्ष्य विस्मितभावः, तेन सहितं विनोदनं हास्यरसपरिवेषणं स्वयमुपहासपात्रीभूय સુરત રૂત્ય રોડથર્થાઉદ્દા ततः पर्षदः प्रतिनिवृत्तस्यास्य या दुर्दशा भवति, तामाविष्कुर्वन्नाहवादकथां न क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोष्णम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यः ।।१७।। रम्येऽप्यरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यो वादकथां न क्षमते, मानभङ्गोष्णं दीर्घ निःश्वसिति- इत्यन्वयः।। (3) ત્રીજા અર્થમાં વિલક્ષનો અર્થ વિસ્મિત જ લેવાનો. વૈલક્ષ્ય એટલે વિસ્મય. એ વાદી એવા ચેનચાળા, ગર્જના, આક્રમણઆક્ષેપો વગેરે કરે કે સભા વિસ્મય પામે, અને એના જોકરનાટકિયા જેવા હાવભાવ જોઈને ખડખડાટ હસી પડે. પોતે ઉપહાસપાત્ર થઈને કોમેડી કરે. આ છે વિનોદન. આમ એ વાદી વૈલક્ષ્યવિનોદન કરે છે. II૧૬ના પછી એ પર્ષદાથી પાછો ફરે ત્યારે એની જે દુર્દશા થાય છે એને પ્રગટ કરતા કહે છે – મનગમતામાં પણ અરતિના તાવથી યુકત, મિત્રોમાં પણ વજકરણ વાક્યવાળો તે વાદકથાને સહન કરતો નથી અને માનહાનિથી ઉષ્ણ ઊંડો નિઃશ્વાસ લે છે. ll૧૭ના અણગમતી વસ્તુઓની વાત તો જવા દો, પણ આજ સુધી જે મનમાં રમણ કરતી હતી, મન જેમાં રમણ કરતું હતું એવી મનોવાંછિત વસ્તુમાં પણ અપ્રીતિ થાય છે. ચેન પડતું નથી. તાવથી જેમ વ્યક્તિ શેકાય એમ એ અમીતિથી શેકાય છે. આનું કારણ છે પરાજયથી થયેલ માનસિક વ્યથા. ૨. - મેતો ૨. ૬ - સતા ૩, ૪ - સT/ પ્ર.:- તમારી ગાડી વહેલા-મોડા પણ પાટા પરથી ઉતરી જરૂર જાય છે. માણસ નાખુશ હોય અને મનગમતી વસ્તુ મળતા ખુશ થાય એ અનુભવસિદ્ધ છે. મનગમતી વસ્તુમાં ય અપ્રીતિ થતી હોય, તો માણસને પ્રીતી ક્યાં થશે ? ઉ :- એક વિષયનો તીવ્ર ઉદ્વેગ બીજા વિષયની પ્રીતિને ઘોળીને પી જાય છે એ પણ અનુભવસિદ્ધ છે. ઘણી માંગણી પછી ઘણા દિવસે ભાવતું ભોજન મળ્યું હોય અને માણસ એ જમવા બેસે ત્યારે જ અકસ્માતથી પુત્રનું મરણ થયાના સમાચાર આવે, પછી એ માણસ જમે તો ય કેવી રીતે જમે ? જમવામાં કેટલી પ્રીતિ થાય ? માટે જ કાર્તિકેયાનુપ્રેક્ષા નામના ગ્રંથમાં કહ્યું છે કે જેને માનસિક દુઃખનો સંતાપ છે એને તો સુંદર વિષયો પણ દુઃખદાયક થઈ જાય છે. આ વાદીની સ્થિતિ પણ એવી જ છે. પોતાના શુભચિંતક હોવાને કારણે જેમનું હૃદય શોભન છે - સુંદર છે એને સુહતુ કહેવાય. જેને આપણે મિત્ર કહીએ છીએ. પેલો વાદી એવો ઘૂંધવાયો છે કે પરપક્ષ ને મધ્યસ્થ લોકોને તો શું, મિત્રોને પણ એવી વાણી કહે છે કે તેઓનો પ્રેમ તુટી જાય. ૨. f Tછતિ શપથતિ સુવમસ્યમિત્યરતિઃ | ૨. ર્નિયાનુપૈકસT/I૬ ૦ || Page #39 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૫ ૫૮ वादोपनिषद् वज्रमिव वज्रम्, तद्वत् कठोरतममित्यर्थः, सुहृदां नवनीतकोमलहृदयानामत एवावज्राणां वज्रवत् करणं विधापनं वज्रीकरणम्, तद् वाक्यमस्येति वज्रीकरणवाक्या, क्रिया-तद्वतोरभेदात्। तादृशमसी परुषं ब्रूते, येन मित्रमप्यमित्रता प्रतिपद्यत इत्यभिप्रायः । अत्यन्तघृष्टात् किल चन्दनादपि दहनोत्थान इति। तथा वादकथां किमद्य पर्षदि जातमित्यादिपृच्छां कोऽप्यस्मै यदि करोति, वादसाक्षी वा तेन सहान्येन वा तस्मिन् शृण्वति वादसत्कवार्तालापं करोति, तदाऽसौ तां श्रोतुं न क्षमते न शक्नोति, स्वीयमदमथनश्रवणस्य दुस्सहत्वात्। દુનિયામાં સૌથી કઠણ વસ્તુ છે હીરો, જેને સંસ્કૃતમાં વજ કહેવાય. એવું કઠોરતમ એ બોલે કે મિત્રોના માખણ જેવા કોમળઅવજ હૃદયો પણ વજ જેવા થઈ જાય. અવજને વજ જેવા કરવા એને વાજીકરણ કહેવાય. એનું વાક્ય વજકરણની ક્રિયા કરે છે. એક નિયમ છે કે ક્રિયા એના કર્તાથી અભિન્ન છે. એ બંને એક જ છે, એમ અહીં વાક્ય પણ વજકરણ જ છે. આમ એ વાદીનું વાક્ય વજકરણ બની જાય છે. એવું સાંભળીને એના મિત્રો પણ બુ બની જાય છે. ચંદન શીતળતા આપે એ વાત સાચી, પણ જો જોરથી ઘસીએ તો ચંદનથી પણ આગ ફાટી નીકળે. એ વાદીને કોઈ પૂછે કે આજે પર્ષદામાં શું થયું, અથવા જેણે સાક્ષાત્ એ વાદને જોયો છે એવી વ્યક્તિ એ વાદી સાથે વાદસંબંધી વાત કરે, અથવા તો એ વ્યક્તિ વાદીને સંભળાય એમ બીજા સાથે વાદસંબંધી વાત કરે, તો એ એને સાંભળી ન શકે કારણ કે એ વાતમાં એના ઘોર પરાજય અને અભિમાનની ચટણી થવાની કથા છે અને એ કથા સાંભળવી લગભગ અસહ્ય હોય છે. ____ तथा मानभङ्गोष्णं दर्पदलनसन्तापेन चण्डस्पर्श दीर्घ निश्वसिति हा ! कथमहं सर्वज्ञसङ्काशोऽपि तेन जडेन पराभूत इत्यनुशयगर्भ विलम्बितं श्वासनिसर्ग करोति। पराजयदुःखदवानलतप्तस्वान्तस्पर्शनास्य निःश्वासोऽप्युष्ण इत्याकूतम् ।।१७।। किमित्यस्य दुस्सहदुःखस्य हेतुः ? न च पराजयमात्रम्, व्यभिचारात्, किन्त्वन्यदेव किञ्चिदिति तत् प्रकाशयन्नाह दुःखमहङ्कारप्रभवमित्ययं सर्वतन्त्रसिद्धान्तः। अथ च तमेवारूढस्तत्त्वपरीक्षां किल करोति ।।१८।। अन्वयो यथाश्रुतः । दुःखं यत्किञ्चिन्मानसव्यथारूपम्, अहङ्कारात् આમ અભિમાનની ચટણી થવાના દુ:ખસંતાપથી એ તપીને ગરમ થઈ જાય છે અને પછી એ લાંબો ઉડો નિશ્વાસ નાંખે છે અને શ્વાસ પણ એની ગરમીથી ગરમ ગરમ થઈને નીકળે છે. આ નિશ્વાસ એની વ્યથાનો સંકેત આપે છે કે - હાય... હું સર્વજ્ઞ જેવો થઈને પણ એ મૂર્ખથી કેમ હારી ગયો ? ll૧૭ll પ્ર.:- તમારી અજબ ગજબની વાતો તો હજી અમારે કોઠે પડતી નથી. આટલા બધા દુસહ દુઃખનું કારણ શું ? ‘પરાજય વળી’ આમ નહીં કહી દેતા. અમે કાંઈ નાના છોકરા નથી કે તમે પટાવી લેશો. પરાજયથી એવું દુઃખ થાય જ એવો કોઈ નિયમ નથી. કારણ કે ઘણાને પરાજય થવા છતાં ય દુઃખ થતું નથી. માટે આ દુઃખનું કારણ તો કાંઈ બીજું જ હોવું જોઈએ. ઉ.:- સાચી વાત છે, દિવાકરજી પોતે જ અહીં પ્રકાશ પાડે છે - દુઃખ અહંકારથી ઉત્પન્ન થાય છે એવો સર્વતંત્રનો સિદ્ધાંત છે, આ વાદી તો એના પર જ આરુઢ થઈને તત્ત્વપરીક્ષા કરે છે. ll૧૮ll કોઈ પણ માનસવ્યથાસ્વરૂપ જે દુઃખ એ અભિમાનમાંથી જન્મ Page #40 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् वादोपनिषद अभिमानात् प्रभवो जन्म यस्येत्यहङ्कारप्रभवम्, दुःखस्य मोहनिबन्धनत्वात्, तस्य च मानप्रधानत्वात्, तदुक्तम्- अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्यकृत्- इति । न च ममकारस्य लोभरूपत्वेन कथं मानस्यैव प्राधान्यमिति वाच्यम्, तस्यापि तदुपजीवित्वात्, अन्तरेणाहङ्कारं ममकारासम्भवात् । ततश्च सूक्तं दुःखमहङ्कारप्रभवमिति । अत एव कथञ्चित् नैरात्म्यवादोऽपि स्याद्वादिनामिष्टः, तथोक्तं पुरस्तात्લે છે. કારણ કે દુઃખનું કારણ છે મોહ અને મોહ એ અભિમાનની પ્રઘાનતા ધરાવે છે. એટલે કે ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કષાયો મોહનીયના પ્રકારો હોવા છતાં પણ એમાં માનકષાય મુખ્ય છે. માટે જ જ્ઞાનસારમાં કહ્યું છે - જગતને આંધળુ કરી દેનાર મોહનો એક જ મંત્ર છે - અહં અને મમ - હું અને મારું, અહીં અહં એ માનકષાયનો વ્યંજક છે. પ્ર. - તમે પહેલા બરાબર ભણી લો ને પછી ટીકાકાર થવાના અભરખા પૂરા કરો તો સારું રહેશે. કોઈ પણ શાણો માણસ તમારી જ વાત પરથી સમજી જાય કે તમે ટાઢા પહોરના ગપ્પા લગાવો છો. ‘અહં” જેમ માનકષાયનો વ્યંજક છે, એમ ‘મમ’ લોભકષાયનો વ્યંજક છે. તો પછી મોહના એ મંત્રથી માનકષાયની મુખ્યતા કેવી રીતે સિદ્ધ થાય ? ઉ.:- અહંકાર વિના મમકાર સંભવિત નથી. ‘હું” આવા સંવેદન વિના ‘મારું' એવું સંવેદન ન થઈ શકે. માટે “મમ” નો આધાર પણ ‘અહં' છે. આ રીતે માન કષાયની મુખ્યતા સિદ્ધ થાય છે. આજ કારણે એક અપેક્ષાએ નૈરાશ્યવાદ પણ સ્યાદ્વાદીઓને માન્ય છે. આત્મા છે જ નહીં. હું છું જ નહીં તો પછી અહંકાર . નરસ ન દો મોદી ૩૨Tધ્યયનપોરૂ ૨-૬ / ૨. જ્ઞાનસારે ૪-૬ || अयमेव हि नञ्पूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् - इति । इति एवं अयं - अनन्तरोक्तः सर्वतन्त्राणां सिद्धान्तो राद्धान्तः , नात्र कस्यचिद्विप्रतिपत्तिरित्याशयः । एवमहङ्कारस्यैवास्य दुस्सहदुःखस्य हेतुतेत्यावेदितम्। अथ च तथा सत्यपि तमेव- अहङ्कारमेवारूढस्तत्र बद्धात्मव्यवस्थितिः, तत्त्वं वस्तुस्वरूपम्, तस्य परीक्षा तर्कबलेन सत्येतरविचारणा, तां कुरुते विधत्ते। किलः - विस्मयादिगर्भिताप्तवादे । ननु च वृत्तमिदमसम्बद्धमिव लक्ष्यते। चेद्दाखमहङ्कारप्रभवं શાનો ? પછી મમકાર પણ શાનો અને પછી મોહ પણ શાનો ? માટે જ જ્ઞાનસારમાં આગળ વધીને કહ્યું છે કે નાહં ન મમ - હું નથી મારું નથી - આ પ્રતિ મંત્ર મોહને જીતનારો છે. આમ દુઃખ અહંકારથી ઉત્પન્ન થાય છે એ બરાબર જ છે. એમાં કોઈની પણ અસંમતિ નથી. સર્વદર્શનોનો આ સિદ્ધાંત છે. આ રીતે વાદીના દુસહ દુઃખનું કારણ અહંકાર જ છે. એમ સૂચવ્યું છે. આમ હોવા છતાં પણ અહંકાર પર સવાર થઈને - પોતાના આત્માને અભિમાનના સંવેદનમાં વિશેષથી અવસ્થિત કરીને વસ્તુના સ્વરૂપની પરીક્ષા કરે છે. એ સાચું છે કે ખોટું - પરાભિમત તત્ત્વ સમ્યક છે કે અસમ્યક્ એની વિચારણા કરે છે. પ્ર.:- આ શ્લોક અસંગત જેવો લાગે છે. જો દુઃખ અહંકારથી જન્મે છે તો એમાં અહંકારીએ કરેલી તત્ત્વપરીક્ષાને શું લાગે વળગે ? એ બે વચ્ચે અમને કોઈ બાધ્ય-બાધક ભાવ દેખાતો નથી. એટલે કે દુઃખ અહંકારથી થતું હોવાથી અહંકારીની તત્ત્વપરીક્ષા અટકી જવી १. नाहं न ममेति। २. दृश्यतां तृतीयं परिशिष्टम् । 3. નનુ થરોધો - દેના. Page #41 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૬૨ वादोपनिषद् तदाऽहङ्कारिणस्तत्त्वपरीक्षायाः किमायातम् ? नात्र कञ्चिद् बाध्यबाधकभावमुत्पश्याम इति चेत् ? शृणु, तत्त्वमिति हि वस्तुस्वरूपम्, तज्ज्ञानादस्थानरागादित्यागोद्भूतौदासीन्येन परमसुखानुभूतिः । ततश्च हेतौ फलोपचारात् तत्त्वज्ञानमेव सुखम्, अहङ्कार एव दुःखम्, इत्थं च - अहङ्कारारूढस्तत्त्वपरीक्षां करोति, किमुक्तं भवति ? दुःखाधिरूढः सुखपरीक्षां करोति। न ह्यदृष्टश्रुततत्स्वरूपस्तद्विचारणां कर्तुमर्ह इति જોઈએ એવું તો જણાતું નથી. ઉ.:- સાંભળો, તત્વ એટલે કે વસ્તુનું સ્વરૂપ, એના જ્ઞાનથી જીવને અનુચિત જગ્યાએ રાગ-દ્વેષ થતાં નથી અને માધ્યશ્મની પ્રાપ્તિથી પરમ સુખની અનુભૂતિ થાય છે. જેમ કે સ્ત્રી મલમૂત્રથી ભરેલી છે એવું વસ્તસ્વરૂપજ્ઞાન-વાસ્તવિક સમજણ-તત્વજ્ઞાન થાય અને એનાથી સરી પ્રત્યે રાગ ન થાય. આમ તત્વજ્ઞાન એ સુખનું કારણ છે અને અહંકાર એ દુઃખનું કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરાય છે. જેમ કે પૃતમાયુ. - ઘી એ જ આયુષ્ય છે. બન્ને નીવન - જળ એ જ જીવન છે. એ રીતે કહી શકાય કે તત્ત્વજ્ઞાન એ જ સુખ છે. અહંકાર એ જ દુ:ખ છે. હવે બ્લોકનો ઉત્તરાર્ધ જુઓ - અહંકારારૂટ તત્ત્વપરીક્ષા કરે છે = દુઃખારૂઢ સુખપરીક્ષા કરે છે. (તત્ત્વપરીક્ષામાં ય વાદી બીજાને જે તત્ત્વનું જ્ઞાન છે એની પરીક્ષા કરે છે. માટે તત્વપરીક્ષા = તત્ત્વજ્ઞાનપરીક્ષા = સુખપરીક્ષા આમ કહી શકાય.). બોલો, હવે અસંગતિ દૂર થઈ ગઈ ? બાધ્ય-બાધકભાવ સ્પષ્ટ દેખાય છે ? જેણે એ વસ્તુને કદી જોઈ-સાંભળી ન હોય એ એની १. आह च - अनुभव विनय ! सदा सुखमनुभव, औदासीन्यमुदारं रे। शान्तसुधारसे ।।१६-१।। तथा 'जं लहइ वीयरागो सुक्खमित्यागमसिद्ध निरूपमसुखमपि वीतरागताप्रभवत्वेनादासीन्यहेतुकम् । प्रकट एव बाध्यबाधकभावः । ततश्च तत्परीक्षाऽप्यात्मविडम्बनैव, सोऽयं दुःखिनो दुर्भिक्षाधिकमासः। अथ यादृशस्तादृशोऽप्ययं तत्त्वपरीक्षामेव करोति तर्हि कोऽत्र दोष इति चेत् ? न कोऽपि, यदि तत्त्वजिज्ञासा माध्यस्थ्यसचिवा स्वपरोभयाभिमततत्त्वपरीक्षा स्यात्, न त्वेवं करोति, तथाहि स्वमतपरीक्षायां तावदस्य दृष्टिराग एव बाधकः, परमतपरीक्षायां तु तस्यैव प्रयोजकत्वेन વિચારણા કરવા લાયક ન જ હોય ને ? જે માણસ દુઃખમાં જ બેઠો છે - સુખથી દૂર છે, એ એની પરીક્ષા કેમ કરી શકે ? અને ધિઢાઈ કરીને એ તત્ત્વપરીક્ષા કરવા જાય તો એ આત્મવિડંબના છે. એક તો અહંકારથી દુઃખી છે અને બીજું આવા નિષ્ફળ પ્રયત્નથી દુઃખી છે. જાણે દુકાળમાં અધિક માસ. અથવા તો અહંકાર અને તત્ત્વ - આ બંને પરસ્પર વિરોધી હોવાથી અહંકારારુટ તત્ત્વપરીક્ષા કરે એ વિરુદ્ધ છે. એવી પણ સંગતિ થઈ શકે. પ્ર.:- ગમે તેવો તો ય એ તત્ત્વની જ વિચારણા કરે છે ને ? વિષય-કષાયને વશ થઈ દુર્ગાન તો કરતો નથી. પછી એમાં કયો દોષ છે ? ઉ.:- કોઈ નહીં, જો એ તત્ત્વજિજ્ઞાસા અને મધ્યસ્થતા સાથે સ્વ-પર બંનેને અભિમત તત્ત્વોની પરીક્ષા કરતો હોય તો. પણ એ એવું કરતો નથી. કારણ કે પોતાના મતની પરીક્ષામાં તો એને દૃષ્ટિરાગ જ બાધક છે, એટલે એ પરીક્ષા તો એ કરવાનો નથી. આ જ દષ્ટિરાગ બીજાની પરીક્ષા કરવા એને ઉશ્કેરે છે. એ પ્રયત્ન પણ કરે છે, પણ મધ્યસ્થતા ન હોવાથી એ પ્રયત્ન નિષ્ફળ જાય છે. કારણ કે એને એમના શાસ્ત્રમાં બધુ અસાર-નકામું જ દેખાય છે એટલે એમાં જે વાસ્તવમાં સાર હોય એનું પણ ગ્રહણ Page #42 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૬૩ वादोपनिषद् प्रवृत्तिभावः, किन्तु माध्यस्थ्यादिशून्यतयाऽफलः, सारस्यापि ग्रहणाभावात्, असारतकदर्शनात्, यथाह- मदीय आगम सारः परकीयास्त्वसारकाः - इति । विफलो वा, छिद्रान्वेषणादिप्रयोजनत्वेन मात्सर्यादिवृद्धिफलकत्वात्, तथा च ग्रन्थकृत्- इदं परेषामुपपत्तिदुर्बलं, कथञ्चिदेतन्मम युक्तमीक्षितुम् । अथात्मरन्ध्राणि च सन्निगूहते, हिनस्ति चान्यान् થર્મતક્ષમન્ ? નિ T30ા नन्वेवं परसिद्धान्तानामद्रष्टव्यतापत्तिरिति चेत् ? अत्राहકરતો નથી. કારણ કે એના મનમાં એક વાત ઘૂસી ગઈ હોય છે કે મારું શા સાર, ને બાકી બધાના અસાર, માણસ બજારમાં જઈને કોઈ વસ્તુની પરીક્ષા કરે એનો આશય સારી વસ્તુ લેવાનો હોવો જોઈએ ને ? તત્ત્વપરીક્ષા પણ સમ્યક તત્ત્વનું ગ્રહણ કરવા માટે છે, પણ એનો કદાગ્રહ એ પરીક્ષાને નિષ્ફળ કરી દે છે. એટલું જ નહીં, એ પરીક્ષાનો પ્રયત્ન વિપરીત ફળ પણ આપે છે. કારણ કે એને કાંઈ લેવું તો નથી. માત્ર દોષો- નબળી કડીઓ જ શોધવી છે અને આ પ્રયોજનની પૂર્તિ કરીને એના માત્સર્યને વધારશે. આ જ ફળ એને મળશે. દિવાકરજીએ છઠ્ઠી દ્વાચિંશિકામાં એની આ મનોદશાને આબેહુબ રીતે બતાવી છે – ‘પર-દર્શનીઓના શાસ્ત્રમાં યુક્તિ-તર્કથી વિચાર કરતાં આ નબળી કડી દેખાય છે. માટે મારે કોઈ પણ રીતે એની કડક પરીક્ષા લેવી જોઈએ. આમ વિચારીને તે વાદી એક બાજુ બીજા પર આવી રીતે આકરા પ્રહાર કરે છે અને બીજી બાજુ પોતાના દર્શનની પોલંપોલ ઢાંકવા મથે છે. એનું આ કાર્ય કેટલું નિર્દય છે !!! II૧૮ll પ્ર. :- આ રીતે તો એમ જ સિદ્ધ થઈ ગયું કે કોઈએ બીજા ૧. યાસીરે ગોર-/ ૨. સિદ્ધસેન ત્રિશિT TI૬-૨૬ // કૃશ્યતાં તત્ત્વોપનિષદ્ર- સંસ્કૃત-ણિી-વૃત્તિ: || ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम् । परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः।।१९।। परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थं ज्ञेयः, परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः । इत्यन्वयः । परस्वान्यदर्शनम्, तस्य सिद्धान्तः - आगमो ज्ञेया - अध्ययनविषयीकार्यः, न तु न ज्ञेयः, श्रुतसम्यङ्मिथ्यात्वव्यवस्थाया दृष्ट्यधीनत्वात्, तथापि विशेषप्रयोजनमाह-स्व: - आत्मीयः पक्षः - दर्शनम्, तस्य बलम्अविमुक्ततत्त्वपक्षता, तस्य निश्चयः - निर्णय, तच्छ्रद्धादायमित्यर्थः, દર્શનના શાસ્ત્રો જોવાના જ નહીં, બરાબર ને ? ઉ. :- ના, એવો કોઈ એકાંત નથી, જુઓ, દિવાકરજી પોતે જ જવાબ આપી રહ્યા છે - પરસિદ્ધાંત સ્વપક્ષના બળનો નિશ્ચય મેળવવા માટે જાણવો, પર૫ક્ષના ક્ષોભણ માટે તો સજ્જનોનો અનાચાર છે. II૧૯ILL પોતાનાથી બીજા દર્શનોના સિદ્ધાંત ન જ ભણવા - એનું અધ્યયન ન જ કરવું એવું નથી. એનું અધ્યયન કરવાથી મિથ્યાષ્ટિ જ થઈ જવાય એવો કોઈ નિયમ નથી. એનું શાસ્ત્ર મિથ્યાશ્રત જ છે એવું પણ નથી. કારણ કે કોઈ પણ શાસ્ત્ર સમ્યક છે કે મિથ્યા એનો આધાર એના ભણનારની દૃષ્ટિ પર રહેલો છે. ભણનાર સમ્યગ્દષ્ટિ હોય તો એ શાસ્ત્ર સમ્યગ્રુત થઈ જાય અને મિથ્યાદૃષ્ટિ હોય તો એ જ સારુ મિથ્યાગ્રુત થઈ જાય. પ્ર. :- એવું હોય તો આપણું-બીજાનું ગમે તે વાંચો, સરખું જ છે. તો પછી આપણે જ કરો ને, બીજામાં માથું મારીને ક્યો વિશેષ લાભ થવાનો છે ? કયું પ્રયોજન સરવાનું છે ? ઉ. :- એ વિશેષ પ્રયોજન જ કહે છે - પોતાના દર્શનમાં રહેલી જે તત્ત્વનિષ્ઠતા એ સ્વપક્ષનું બળ છે. એમાં શ્રદ્ધાની દૃઢતા મળે Page #43 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૬૫ वादोपनिषद तस्योपलब्धि:- नवनवबहुमानप्रयोजिका प्राप्तिः, तदर्थं तदेतोः । परसिद्धान्ते हि द्विधोपलम्भसम्भवः, दृष्टेष्टबाधितस्येतरस्य च । आद्ये स्वदर्शनादरवृद्धिहेतुरुक्तनिश्चयः । यथोक्तम् - शिवमस्तु कुशास्त्राणां वैशेषिकषष्टितन्त्रबौद्धानाम् । दुर्विहितत्वाद्येषां भगवत्यनुरज्यते चेत: - इति। द्वितीयेऽपि तन्निश्चय एव, संवाददर्शनात् । અને તેનાથી અપૂર્વ બહુમાન જાગે એના માટે પરસિદ્ધાન્ત જાણવો જોઈએ. પ્ર.:- તમારું આ વક્તવ્ય ઉપરથી જતું રહ્યું છે. કાંઈ ફોડ પાડો તો અંદર ઉતરે. ઉ.:- જુઓ, પરસિદ્ધાન્તમાં બે પ્રકારની વસ્તુ મળી શકે, એક તો પ્રત્યક્ષ, તર્ક વગેરેથી બાધિત અને બીજી તેનાથી અબાધિત. પહેલી વસ્તુ છે - પ્રાવાનિ નવન્ત (પથરો તરે છે), જેવા એમના શાઅવાક્યો જેમને સ્વયં તેઓ પણ પ્રમાણ નથી માનતા. કારણ કે એ પ્રત્યક્ષબાધિત છે. આત્મા એકાંત નિત્ય કે એકાંત અનિત્ય છે. આવી વાતો અનુમાનથી-તર્કથી બાધિત છે. આવા વચનો જોઈને અધ્યેતાને પોતાના દર્શન પર આદરની વૃદ્ધિના કારણભૂત એવો સ્વદર્શનની તત્ત્વનિષ્ઠતાનો નિશ્ચય થાય. આવો નિશ્ચય થવાથી જ એક પરીક્ષકે કહ્યું છે કે - વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ વગેરે કુશાસ્ત્રોનું કલ્યાણ થાઓ. કારણ કે એમની પ્રત્યક્ષાદિથી બાધિત કઢંગી રચના જોઈને જિનેશ્વર ભગવંતો પ્રત્યે અમારું ચિત્ત અનુરાગી થાય છે. અને જો પ્રત્યક્ષાદિથી અબાધિત વચન મળશે તો એ વચન જિનાગમનું જ હશે, હરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં કહ્યું છે કે પરદર્શનીઓની પ્રત્યેક સમ્યક્ વાણી જિનપ્રવચનથી અનન્ય છે. ૧. ષોડશક T૧-૧૨ા. उपलक्षणमिदं तेनान्यान्यपि प्रयोजनानि परशास्त्राध्ययनस्याभ्यूह्यानि, यथाहुराचार्याः - चरणकरणप्पहाणा ससमयपरसमयमुक्कवावारा। चरणकरणस्स सारं निच्छयसुद्धं न याणंति - इति । एतादृशप्रयोजनेनैव परसिद्धान्तविज्ञयतेत्यत्र निष्कर्षः । ननु किमत्रावधारणव्यवच्छेद्यम् ? किमस्ति कथञ्चित्तदध्ययननिषेधः? अस्तीति ब्रमः। कथमिति चेत ? अत्राह- पर स्वान्यः, पक्षः પ્રથમ દ્વાવિંશિકામાં દિવાકરજી સ્વયં પણ કહે છે કે પરદર્શનના સુભાષિતો જિનાગમસમદ્રનાં છાંટા જેવા છે. આ રીતે જિનાગમનો સંવાદ જોવાથી તેની તત્ત્વનિષ્ઠાનો નિશ્ચય જ થવાનો. આ નિશ્ચય જ એનું ફળ છે એવું નથી. આ તો ઉપલક્ષણ છે. માટે પરશાસ્ત્રનું અધ્યયન કરવાનાં બીજા પણ પ્રયોજનો જાણવા જોઈએ. જેમકે સન્મતિતર્કમાં દિવાકરજી કહે છે - જેઓ ચરણસિત્તરી-કરણસિત્તરીના ઉગ્ર આચારપાલનમાં એક્કા છે, પણ સ્વદર્શન અને પરદર્શનના શાસ્ત્રોના અભ્યાસમાં ઉધમ નથી કરતાં, તેઓ નિશ્ચયશુદ્ધ એવા ચરણ-કરણના સારને જાણતા નથી. આ રીતે એવા ચરણકરણસારજ્ઞાનપ્રાપ્તિ વગેરે પ્રયોજનથી જ પરસિદ્ધાંત જાણવા જોઈએ એવો નિચોડ છે. પ્ર.:- તમે એવું ગરબડિયું બોલો છો કે અમે સમજતા હોઈએ તો ય અટવાઈ જઈએ. એવા પ્રયોજનથી જ જાણવા. આવો જકાર મુકીને તમે કોની બાદબાકી કરવા માંગો છો ? શું અમુક પ્રયોજનથી તે ન જાણવા જોઈએ એવું છે ? ઉ. :- હા, કેવી રીતે ? એનો જવાબ દિવાકરજી જ પ્રકાશે છે - બીજાના દર્શનને ક્ષોભાયમાન કરવા માટે તેમની નબળી કડીઓને શોધવા માત્રની વૃત્તિથી જ તેનો અભ્યાસ કરીને એમની દુઃખતી નસ १. सन्मतितकें ।।१६४।। २. अत्रत्यं वादस्थलं न्यायविशारदे (भुवनभानवीयमहाकाव्यवार्तिके)। दृश्यतां चतुर्थ परिशिष्टम्। Page #44 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૬૮ वादोपनिषद् दर्शनम्, तस्य क्षोभणं छिद्रान्वेषणवृत्त्या मर्माणि प्राप्य तेषु प्रहरणम्, तमभ्युपेत्य लक्ष्यतयाऽङ्गीकृत्य, तुः - पूर्वस्माद्भिन्नप्रयोजनत्वद्योतकः, सतां समरसैकरसीभूतसुरसानां महात्मनाम्, अनाचार - आचारभिन्नः, न हि सद्भिः कदाचित्तादृशमाचरितमिति भावः । विरतिफलाज्ज्ञानात्तादृशाधमफललिप्साया: सत्सु स्वप्नेऽप्यसम्भवात् ।।१९।। इत्यवगतवादोपनिषत्त्वेन विवादविरक्तचित्तमत्रत्यं परं तत्त्वं परिદબાવવા માટે - એમનો મર્મઘાત કરવા માટે પરશાઓ ભણવા ન જોઈએ - એ પ્રયોજનથી પરસિદ્ધાન્તના અધ્યયનનો નિષેધ છે. અહીં ‘તુ' શબ્દ બતાવે છે કે શ્લોકના પૂર્વાર્ધના પ્રયોજન કરતાં આ અલગ જ પ્રયોજન છે. જેમનું હૃદય સમતારસથી એકરસ બની ગયું છે. એવા મહાપુરુષોએ કદી મર્મઘાત કરવા માટે પરસિદ્ધાંત અધ્યયન કર્યું નથી. એવો એમનો આચાર જ નથી. સજ્જનોને માટે તો એ અત્યંત અનાચાર છે. જ્ઞાનનું ફળ તો વિરતિ છે. જ્ઞાનથી એવું અધમ ફળ મેળવવાની ઝંખના સજ્જનોમાં સપનામાં ય સંભવિત નથી. પ્ર.:- ફરી લોયા-લાપસી પર આવી ગયા. એ નબળી કડીઓ તો અગડમ-બગમ છે. જ્ઞાન નથી, અજ્ઞાન છે. તો પછી જ્ઞાનનું કુળ વિરતિ છે ઈત્યાદિ ફિલોસોફીનો અહીં અવસર જ ક્યાં છે ? ઉ. :- પૂર્વે કહ્યું તેમ સમ્યગ્દષ્ટિ જે પણ ભણે તે સમ્યકકૃત છે. કારણ કે એની ઉત્કૃષ્ટ પરિણતિથી એને એ બધુ શ્રુત સમ્યક રૂપે જ પરિણમશે. માટે જ સમ્યગ્દષ્ટિનો બોધ જ્ઞાન કહેવાય, મિથ્યાષ્ટિનો બોધ-અજ્ઞાન કહેવાય. આમ એ જ્ઞાન દ્વારા પણ સમ્યગ્દષ્ટિને તો વિરતિરૂપ ફળ જ મળશે. ll૧૯IL આ રીતે વાદોપનિષદ્ ને જાણ્યા પછી વિવાદથી જેનું મન ઉઠી ૨. સુરમ્ - હૃદયમ્ | वेषयन्नाह स्वहितायैवोत्थेयं को नानामतिविचेतनं लोकम् । यः सर्वज्ञैर्न कृतः शक्ष्यति तं कर्तुमेकमतम् ।।२०।। इयं स्वहितायेवोत्था, या सर्वन कृतः, तं नानामतिविचेतनं लोकमेकमतं कर्तुं का शक्ष्यति ? इत्यन्वयः। इयं वादकथा स्वस्यात्मनो हितायैव कल्याणायैव, एवकारेण परपक्षक्षोभणादिप्रयोजनव्यवच्छेदः, उत्था प्रादुर्भूता, सर्वज्ञः कर्तव्यतयोपदिष्टेत्यर्थः, न चैवं प्रतिबोधप्रयोजनक्षतिरिति वाच्यम्, तस्यापि तदर्थत्वात् । ગયું છે, એને ‘વાદ’ - વિષયક પરમતત્ત્વ પીરસતાં દિવાકરજી કહે છે - આ વાદકથાનું ઉત્થાન આત્મકલ્યાણ માટે જ થયું છે. જેમને સર્વજ્ઞ પણ નથી કર્યો, એવા જાતજાતની મતિથી વિચેતન લોકને એકમત કોણ કરી શકશે ? IlRoll વાદકથા એ કાંઈ સામા પક્ષને ક્ષોભાયમાન કરવા માટે નથી, માત્ર આત્મકલ્યાણ માટે જ સર્વજ્ઞોએ કર્તવ્યરૂપે ઉપદેશી છે. પ્ર.:- આઠમા શ્લોકની ટીકામાં તમે કહેલ કે કરુણાથી બીજાને પ્રતિબોધ કરવા વાદ કરવો જોઈએ. એને આ વાત સાથે મેળ ખાતો હોય એવું લાગે છે ? ઉ.:- હા, કારણ કે એ પ્રતિબોધનો પ્રયત્ન પણ આત્મકલ્યાણ માટે કરવાનો છે. એનાથી પણ આત્માનું કલ્યાણ જ થવાનું છે અને જો ઉત્કટ કષાયોને કારણે લાભાલાભ જોતા દેવાળુ જ નીકળતું હોય તો એવો પ્રતિબોધ પણ કરવા જેવો નથી. કારણ કે સ્વ ને પર બંનેમાંથી એકનું જ હિત થાય એવી પરિસ્થિતિમાં ભગવાને સ્વહિત કરવાનું જ કહ્યું છે. આમ કોઈ પણ આરાધનાનું પ્રયોજન આત્મકલ્યાણ જ હોવાથી વાદની બાબતમાં પણ એ જ સમજવું જોઈએ. Page #45 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद यो लोकः सर्वज्ञैः केवलालोकावलोकितलोकालोकैरेकमतो न कृतः - अविद्यमानोपायत्वेनोपेयसिद्धिमपश्यद्भिर्न विहितः, तम् - अनन्तरनिर्दिष्टम्, नाना- अनेकप्रकारा मतिरेकविषया बुद्धि:, यथोक्तम्- मुण्डे मुण्डे मतिभिन्नेति । तया मिथो विरुद्धं चेतनं संवेदनं यस्य स नानामतिविचेतनः, तम्, लोकं जनम्, एकमतमद्वितीयाभिप्रायम्, परस्परं समानविषयासमानाशयनिवृत्तमित्यर्थः कर्तुं विधातुं कः सर्वात्मनाऽप्यभियुक्तोऽवग्दर्शी शक्ष्यति अलं भविष्यति ? न कोऽपीति हृदयम् । ૬૯ स्यादेतत्, यद्यपि सर्वज्ञैः स्वकाले तदुपायाभावादुपेयसिद्धिर्न कृता, વાદ કાંઈ બધાને પોતાના મતના બનાવવા માટે નથી, કારણ કે એ વસ્તુ શક્ય જ નથી. જેમણે કેવળજ્ઞાનથી લોકાલોકને જોયા છે એમણે પણ બધા લોકોને એકમત કરવાનો ઉપાય જોયો નથી. કારણ કે એનો ઉપાય છે જ નહીં. તેથી સર્વજ્ઞોએ પણ લોકોને એકમત કર્યા નથી. જેટલા માથા એટલા મંતવ્ય, એક જ વસ્તુ માટે બધાના જુદા જુદા અભિપ્રાય હોય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ સંવેદન હોવાથી લોકો વિરચેતન છે, એ બધાનો મત એક થઈ જાય, સમાન વિષયમાં એમની અસમાન માન્યતા જતી રહે, એવું કેવળજ્ઞાની પણ નથી કરી શક્યા તો છદ્મસ્થ જીવ કેવી રીતે કરી શકે ? એ તો પોતાની બધી શક્તિ લગાડી દે, માથે મેરુ ઉપાડ્યા જેવો પરિશ્રમ કરે તો ય એ શક્ય બનવાનું નથી. પ્ર.:- સર્વજ્ઞોના સમયમાં એ ઉપાય નહીં હોય, માટે એમણે એ કાળે લોકોને એકમત ન કર્યા, પણ અત્યારે એ ઉપાય હોય તો એમાં શું બાધક છે ? वादोपनिषद् तथापीदानीं तत्सम्भवे किं बाधकमिति चेत् ? सैवासदुपायतेति गृहाण, नासतो विद्यते भाव इति न्यायेन त्रिकालेऽपि तदसत्ताया: सर्वज्ञदृष्टत्वादित्याशयः । ৩০ तदुपायाभावोऽपि चित्रगतिकत्वेन चित्रपरिणामवत्त्वाज्जीवानाम्, तदाहु:- पश्यसि किं न मनःपरिणामं निजनिजगत्यनुसारं रे । येन जनेन यथा भवितव्यं तद् भवता दुर्वारं रे इति । नन्वेवं परोपदेशोच्छेदापत्तिरिति चेत् ? सेयं दशापेक्षयेष्टापत्तिः, ઉ.:- જે પૂર્વે કહ્યું તે જ ઉપાયનો અભાવ. કારણ કે એવો ન્યાય છે કે જે વસ્તુ અસત્ હોય - અવિધમાન હોય એ કદી જન્મી ન શકે. કદી અસ્તિત્વમાં ન આવી શકે. જેમ કે માટીમાંથી ઘડો થયો તો એ પૂર્વે અસત્ ન હતો. માટી રૂપે હાજર હતો. શૂન્યમાંથી કોઈની ઉત્પત્તિ ન થઈ શકે. એ રીતે સર્વજ્ઞોએ પણ એ ઉપાયનું અસણું જોયું છે. ત્રણે કાળમાં પણ એ ઉપાય છે જ નહીં એવું જ જોયું છે. માટે વર્તમાન કાળમાં પણ એવો ઉપાય છે જ નહીં. પ્ર.:- પણ ઉપાય નથી એનું શું કારણ ? ઉ.:- એનું કારણ છે દરેકના મનના જુદા જુદા ભાવો અને એ ભાવોનું પણ કારણ છે નિશ્ચિત થયેલ પરલોક, શાંતસુધારસમાં કહ્યું છે કે દુનિયાને સુધારવા ધમપછાડા કરે છે, પણ એ જોતો નથી કે પોતપોતાની ગતિને અનુસારે મનના પરિણામ થાય છે. માટે જે વ્યક્તિની જે ભવિતવ્યતા છે, એનું તું નિવારણ ન કરી શકે. પ્ર.:- આ રીતે તો બીજાને ઉપદેશ આપવાની પ્રવૃત્તિનો જ ઉચ્છેદ થઈ જશે. ઉ.:- અમુક અપેક્ષાએ એ પણ ઈષ્ટ જ છે, કારણ કે ઉપદેશ છુ. જ્ઞાનસુધારશે ||૬-૬ || Page #46 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् - ૭૧ वादोपनिषद निमित्तमात्रत्वात्, यथोक्तम्- नाज्ञो विज्ञत्वमायाति, विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यस्तु, गतेधर्मास्तिकायवत् - इति । व्यापारशतेनापि शुकबद् बकपाठनस्याशक्यत्वादिति ।।२०।। सर्वज्ञाकृतं करिष्यामीति स्मया, नालमहमिति शोकः, द्वितयमप्येतन्न कार्यमिति तद् व्यपनेतुमाह सर्वज्ञविषयसंस्थांश्छद्मस्थो न प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किञ्चिदपि वेत्ति ।।२१।। તો નિમિત્તમાત્ર જ છે. ઈષ્ટોપદેશ ગ્રંથમાં કહ્યું છે - અજ્ઞ જ્ઞાની નથી થતો ને જ્ઞાની અજ્ઞ નથી થતો. બીજું બધું તો જેમ ધર્માસ્તિકાયા ગતિનું નિમિત્ત છે, એમ નિમિત્તમાત્ર જ છે. ધર્માસ્તિકાય કોઈને ધક્કો મારીને ચલાવતું નથી. સ્થિર વસ્તુને પરાણે ગતિ કરાવતું નથી. એ તો નિમિતમત્ર જ છે. એ રીતે ઉપદેશની બાબતમાં ય સમજવાનું છે. કોઈ ગમે તેટલું શીખવાડે તો ય બગલો પોપટની જેમ રામ-રામ બોલવાનો નથી. કારણ કે શિક્ષણ તો નિમિત્તમાત્ર છે. પોપટ જેવી યોગ્યતા જ નથી, માટે એ સો પ્રયત્ન પછી પણ બગલો જ રહેવાનો. માટે દુનિયાને એકમત કરવાનો અભરખો ય રાખવા જેવો નથી. રoll કોઈ એવું ગુમાન કરે કે ભલે સર્વજ્ઞ એ કામ ન કર્યું, હું કરી આપીશ. અથવા તો કોઈ શોક કરે કે, અરે રે ! મારું આમાં સામર્થ્ય જ નથી. તો આ ગુમાન અને શોક બંને અનુચિત છે. માટે એને દૂર કરવા કહે છે - છદ્મસ્થ સર્વજ્ઞના જ્ઞાનમાં વિષયરૂપે રહેલા અર્થોનું પ્રકાશન કરતો નથી. એ આશ્ચર્ય નથી, પણ અતિ અદભુત વાત તો એ છે કે એ કાંઈ પણ - જેવું તેવું પણ જાણે છે [૨૧] ૬. ટોવેશારૂ II ૨. ૬ - વત્તતથા छद्मस्थः सर्वज्ञविषयसंस्थानर्थान् न प्रकाशयति, एतन्नाश्चर्यम्, अत्यद्भुतं तु यत्किञ्चिदपि वेत्ति - इत्यन्वयः। छादयति केवलादित्यमावारयतीति छद्म - अभ्रकल्पं घातिकर्मचतुष्टयम्, तस्मिन् स्थितः क्षीरनीरन्यायेन तदेकायनतां गतः छद्मस्था असर्वज्ञ इत्यर्थः, सर्वज्ञः कृत्स्नवेत्ता, तद्विषयसंस्थाः , तस्य ज्ञाने गोचरीभूतत्वेन सम्यक् करामलकवद्व्यवस्थिताः, तान् अर्थान् वस्तुजातान्, न प्रकाशयति न ज्ञानविषयीकुरुते, अन्धस्य रूपनिरूपण इव सामर्थ्यविरहात्। एतत् - इत्यनन्तरोक्तं नाश्चर्यम् - नाद्भुतम्, पुरस्थिताविप्रकृष्टयोग्यपदार्थसार्थानामर्वाग्भागमात्रदर्शिनामर्वाग्दर्शिनां सर्वद्रव्यपर्ययत्रकालिकज्ञान ચાર ઘાતિક વાદળા જેવા છે, જે આત્માના કેવળજ્ઞાનરૂપી સૂરજને આવરી લે છે. છાદિત કરે છે. માટે એને છઘ કહેવાય છે. આ છઘમાં જે દૂધ-પાણીની જેમ એકમેક થઈને રહેલો છે, એ છબસ્થ છે, - અસર્વજ્ઞ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે વિષય બનીને હાથમાં રહેલા આમળાના ફળની જેમ સ્પષ્ટ ભાસી રહ્યાં છે એવા પદાર્થોને છગસ્થ પોતાના જ્ઞાનના વિષય બનાવી શકતો નથી. જેમ અંધ વ્યક્તિ કોઈના રૂપનું વર્ણન ન કરી શકે. તેમ સર્વજ્ઞએ જાણેલ વસ્તુઓ જાણવાનું એનું સામર્થ્ય જ નથી. એમાં કોઈ આશ્ચર્ય પણ નથી. છપ્રસ્થની શક્તિ કેટલી ? માત્ર સામે રહેલી, નજીકની, જોઈ શકાય તેવી (સૂક્ષ્મ ન હોય એવી) વસ્તુઓના સમૂહની એક સાઈડની ઉપલી સપાટી (અર્વાક ભાગ) જ એ જોઈ શકે. માટે તો એમને અગ્દર્શી કહેવાય છે. તો પછી તેઓને સર્વદ્રવ્યપર્યાયના ત્રણ કાળના જ્ઞાનનો સંભવ ક્યાંથી હોઈ શકે ? અર્થાત્ એવું જ્ઞાન એમને કેવી રીતે થઈ શકે ? એવી કોઈ શક્યતા નથી. માટે સર્વજ્ઞએ ભલે એ કામ ન કર્યું, હું કરી દઈશ, Page #47 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् वादोपनिषद् सम्भवस्याऽऽशङ्कामात्रस्याऽप्यभावात् । अतिक्रान्तमद्भुतान् जगत्प्रसिद्धाश्चर्यान् अत्यद्भुतम्, तत्तु - तत्पुनः, यत्किञ्चिदपि - अत्यल्पं संशयादिकलुषिततया निःसारं चापि वेत्ति स्वज्ञानगोचरतां नयति । वक्ष्यमाणरीत्या एकविषयस्यापि परिपूर्णज्ञानस्य छद्मस्थेऽसम्भवतया तावन्मात्रस्यापि दुःश्रद्धेयत्वादित्याशयः Tરા एवं छद्मस्थस्याज्ञप्रायत्वेन सर्वथाप्यसा वादानहः, कुरुतेऽपि चेत्तदोपहास्य इत्याशङ्कामपनेतुं तथा यदा स्वपरहितानुबन्धिपुष्टालम्बनेन वादावसरः समायाति तदा तदुचिताचारमभिधातुमाहઆવું ગુમાન રાખવું એ મૂર્ખતા છે. વળી એ શક્તિ ન હોવાનો શોક પણ કરવાની જરૂર નથી. કારણ કે મોટું આશ્ચર્ય તો એ છે કે છેવસ્થ બહું થોડું, સંશય વગેરેથી કલુષિત એવું પણ કાંઈક જાણે છે. આ આશ્ચર્ય તો દુનિયાના બીજા આશ્ચર્યોને ટપી જાય એવું છે. કારણ કે આગળ કહેશે એ રીતે છત્રસ્થમાં એક વસ્તુનું પણ સંપૂર્ણ જ્ઞાન અસંભવિત છે. III પ્ર.:- હં, હવે અમે સમજ્યા, છાસ્થ સાવ અજ્ઞાની જેવો છે, એટલે જ એ વાદ કરવા લાયક જ નથી અને કરે તો હાંસીપાત્ર જ થવાનો, બરાબર ને ? ઉ.:- તમે આટલા બધા નિરાશ ન થઈ જાઓ, એવું અમે કહેતા જ નથી. વળી ક્યારેક સ્વપરના કલ્યાણ માટે અત્યાવશ્યક કારણથી વાદ કરવાનો અવસર આવે તો એવા ઉપાય પણ છે કે છપ્રસ્થ પણ જોરદાર વિજય મેળવી લે. જુઓ, દિવાકરજીના મુખે એવા અવસરને ઉચિત આચાર સાંભળી લો એટલે તમને આશ્વાસન મળી જશે. १. चरमवृत्ते वक्ष्यमाणमिदम्। २. उत्तरार्धोदितस्य यत्किञ्चिन्मात्रस्यापि । अविनिर्नयगम्भीरं पृष्टः पुरुषोत्तरो भवति वादी। વિતા વાત્સલ્ય: પ્રત્યુત્સવમુલં ગુરુતાર૨ા (यो) वादी अविनिर्नयगम्भीरं पृष्टः पुरुषोत्तरो भवति (तथा) परिचितगुणवात्सल्यो (भवति, तदा स) प्रीत्युत्सवं उन्नतिं (च) कुरुतेइत्यन्वयः। वादी - यः कोऽपि वादकर्ता, विशेषेण विपक्षलेशेनापि विमुक्ततारूपेण निर्गतो नयो यस्मात् तद्विनिर्नयं न्यायमुद्राव्यतिक्रान्तम्, न तत्- अविनिर्नयम्, तथा गम्भीरमस्ताघाशयमक्षुद्राभिप्रायं यथा स्यात्तथा पृष्ट उत्तरदानायार्थितः सन् पुरुषोत्तरो भवति सज्जनोचितप्रतिवचःकर्ता स्यात्, उत्तरत्यनेन संशयादिसागरं प्रश्नकर्तेति निरुक्तेः पुरुषोत्तर एव જે વાદીને નીતિયુક્ત ગંભીર પ્રશ્ન કરાતા સજ્જનને શોભે એવો ઉત્તર આપે અને બીજાના ગુણોનો ખૂબ અનુરાગી હોય તે પ્રીતિઉત્સવ અને ઉન્નતિ કરે છે. રિશા જેમાંથી ન્યાયનો અંશ પણ ન રહે એ રીતે ન્યાય નય જતો રહ્યો છે, એ વિનિર્ણય કહેવાય, પણ જે એવું નથી એ અવિનિર્ણય છે. - નીતિયુક્ત છે તથા જે અભિપ્રાયમાં ક્ષદ્રતા-તોછડાઈ-ઉતારી પાડવાની વૃત્તિ નથી એ ગંભીર છે. અથવા તો ઢંગધડા વગરનું મૂર્ખાઈ ભરેલું ન હોય તે ગંભીર છે. એવા વચનથી - એવી રીતે પ્રશ્ન કરવામાં આવે ત્યારે જે વાદી સજ્જનને ઉચિત-શોભાસ્પદ જવાબ આપતો હોય. જેનાથી પ્રશ્ન કર્તા સંશય, વિપર્યય, અજ્ઞાન રૂપી દરિયાને પાર ઉતરી જાય એને ઉત્તર કહેવાય. આવો ઉત્તર તો સપુરુષને શોભાસ્પદ ઉત્તર જ બની શકે. આગળ જેમ કહેશે તેવા અસ્પષ્ટ ઘાટા પાડીને લોકોના મનને મુંઝવનારા પિશાચ જેવા ધૂર્તોના જવાબમાં તો આવો ૨. ૬ - સતી Page #48 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् રૂ૫ वादोपनिषद् सम्भवात्, वक्ष्यमाणानां काहलजनचित्तविभ्रमपिशाचानामुत्तरे तदभावात् । नन्वेवमन्यथा पुरुषोत्तरकरणनिषेधप्रसङ्गः, विशेषविधेः सामान्यनिषेधार्थत्वात्, अत्र च क्रियाविशेषणेन तस्य सिद्धत्वादिति चेत् ? को वा किमाह ? एवमेतत्, निर्नयं हि न्यायबहिर्भूतम्, तत्र प्रतिप्रश्नादि एवोचितम्, न तु प्रतिवचः, तथा च ग्रन्थकृत्- नावैमि, किं वदसि ? कस्य कृतान्त एष ? વાસ્તવ ‘ઉત્તર' હોઈ ન જ શકે. કારણ કે એનાથી તો સંશય વગેરેના દરિયામાં ડૂબવાનું જ સંભવિત છે. પ્ર.- કોઈ કહે કે લાલ પેન આપો, તો આ ‘લાલ’ વિશેષણથી બીજી બધી પેનોનો નિષેધ થઈ જાય છે. આમ વિશેષની વિધિ એ શેષ-સામાન્યનો નિષેધ બતાવે છે. તમે અહીં કહ્યું કે નીતિયુક્તગંભીર પ્રશ્નનો સજ્જનને શોભાસ્પદ જવાબ આપવો. તો બીજા પ્રશ્નનો જવાબ એવો નહીં આપવો એવો જ અર્થ નીકળે ને ? એટલે કે ત્યારે દુર્જનને શોભાસ્પદ જવાબ આપવાનો. બરાબર ને ? શાબાશ, ગણપતિ ઘડતા ઘડતા વાંદરો બનાવી દીધો. ઉ:- કોણ કહે છે કે અમે ત્યારે ય સપુરુષોત્તર કહેવાનું કહીએ છીએ. વિશેષ વિધિથી સામાન્ય નિષેધ અમને પણ અહીં માન્ય જ છે, જે અનીતિયુક્ત છે એવા પ્રશ્નની સામે પ્રતિપ્રશ્ન વગેરે કરવું જોઈએ. સાતમી દ્વાચિંશિકામાં દિવાકરજીએ કહ્યું છે કે એવા પ્રસંગે આમ કહેવું જોઈએ – ‘તમે શું બોલો છો એ જ સમજાતું નથી.’ ‘ભલા માણસ ! આ કોનો સિદ્ધાંત છે ?' ‘ભાઈ, તમારા શાસ્ત્ર સાથે મેળ ખાય એવું બોલો ને ?” “આવું કયાં ગ્રંથમાં કહ્યું છે ?' सिद्धान्तयुक्तमभिधत्स्व, कुहैतदुक्तम् ?। ग्रन्थोऽयमर्थमवधारय नेष पन्थाः, क्षेपोऽयमित्यविशदागमतुण्डबन्धः - इति। युक्तं चैतत्, तदुत्तरदानेऽर्थात् प्रश्नसम्यक्ताभिधानापत्तेर्निग्रहप्रसङ्गात् । ननु सतां तु दुर्जनेष्वपि सज्जनताया एवोचितत्वात् किं न सर्वत्र पुरुषोत्तर इति चेत् ? सत्यम्, वस्तुतस्तु तत्रानुत्तरस्येव पुरुषोत्तररूपत्वात्, तच्चानन्तरमेवाभिहितम्, न हि कारुणिकाः शास्त्रकृतोऽ આ સમયે પેલો કહે કે “આ એ ગ્રંથ છે.’ તો એમ કહેવું કે ‘શાબાશ, હવે એના અર્થને સમજવા પ્રયત્ન કરો.’ ‘અરે, તમે તો અવળે પાટે ચડી ગયાં, એ તો આપણી દિશાનો રસ્તો જ નથી.” કો'ક ઘૂર્તવાદીએ પ્રસિદ્ધ શાસ્ત્રમાં ગરબડ કરી હોય ત્યારે પોતાની પાસેથી એની ખરી નકલ બતાવીને કહે કે ‘તમારા શાસ્ત્રનું આ વાક્ય ઓરિજિનલ નથી, પણ ‘પ્રક્ષેપ છે’ પાછળથી ખોટી રીતે ઉમેરેલું છે.” આ વચનો અભણ વાદીની બોલતી બંધ કરી દેવા સમર્થ છે. | દિવાકરજીની આ ગાઈડલાઈન તદન ઉચિત છે. પ્રશ્ન જ ખોટો હોય, ત્યાં જવાબ કદી સાચો ન હોઈ શકે, એનો જવાબ આપતાં તો નિગ્રહનો પ્રસંગ આવે. કારણ કે એ જવાબ આપવા દ્વારા પ્રશ્નને સાચો કહેવામાં આવે છે. માટે જવાબ આપવાનું ટાળીને પ્રતિપ્રશ્ન વગેરે જ કરવું જોઈએ. પ્ર.:- સજ્જનોને તો એ જ શોભાસ્પદ છે કે, દુર્જનો પ્રત્યે પણ સનતા રાખવી. તો પછી બધે એવો ઉત્તર કેમ ન અપાય ? ઉ.:- એક અપેક્ષાએ આ રીતનો પ્રતિપ્રશ્ન એ જ સજ્જનોચિત ઉત્તર છે, કેવી રીતે એ તો હમણા જ કહી દીધું છે જે ઉત્તર સ્વયં દિવાકરજી શીખવાડે છે એ ઉત્તર દુર્જનોચિત તો ન જ હોય ને ? 9. સિદ્ધસેની affor૪TIl૭-૮ || સત્તતિતાપૃરમ્ | Page #49 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૭૮ वादोपनिषद् सदुपदेष्टार इति। यद्वा सतां विवादिना सह वादावतारस्यैव प्रायोऽसम्भवान्निर्नयप्रश्नावकाश एव नेति स्वरूपविशेषणमिदं न तु व्यवच्छेदकम् । तथा परिचितम् - परितः सतताऽऽसेवितत्वेन स्वभ्यस्ततया चितम् - सन्ततसजातीयसञ्चयान्महत्तामापन्नं गुणेषु प्रतिवादिप्रभृतेविद्वत्तादिविशेषेषु वात्सल्यम् - प्रसन्नदृष्टि- मधुरप्रियवचन - मुखोल्लाવિશ્વ પ્રત્યેની કરુણાથી ઉભરાઈને શાસ્ત્રકારો સર્જન કરે છે એમાં ખોટા ઉપદેશની-સજ્જનતાને આંચ લાવનારા વચનની શક્યતા જ નથી. બીજું સમાધાન એ થઈ શકે કે જેમ હરિભદ્રસૂરિજીએ શુષ્કવાદ - વિવાદમાં પડવું નહીં, એવો સંકેત કર્યો છે તે મુજબ સજ્જનો એને યથાસંભવ ટાળે એનાથી દૂર રહે. તેથી એવો અનીતિયુક્ત પ્રશ્ન થવાનો અવકાશ જ ન રહે. પ્ર.:- આ તો તમે ઉલમાંથી ચૂલમાં પડ્યા. આ રીતે સમાધાન કરતાં તો બીજો પ્રશ્ન ખડો થાય છે કે તો પછી પેલા વિશેષણનું શું ? ઉ.:- વિશેષણો સામાન્ય નિષેધ = વ્યવચ્છેદક જ હોય છે એવું નથી. કોઈ એમ કહે કે કેવું સફેદ દૂધ ! તો આ ‘સફેદ' વિશેષણ કોઈનો વ્યવચ્છેદ નથી કરતું. કારણ કે સફેદ સિવાયના કલરનું દૂધ જ હોતું નથી. માટે આવું વિશેષણ સ્વરૂપદર્શક કહેવાય છે. આમ આ સમાધાનમાં પણ ‘નીતિયુક્ત ગંભીર રીતે' - આ સ્વરૂપદર્શક ક્રિયાવિશેષણ છે. સજ્જનોને કરાતા પ્રશ્નો પ્રાયઃ આ સ્વરૂપના હોય છે. વિજય પામવાની બીજી યોગ્યતા છે કે એ વાદી ગુણાનુરાગી હોય. પ્રતિવાદી, સભ્યો અને સભાપતિના વિદ્વતાદિ ગુણોનો એ १. प्रथमश्लोकवृत्तिस्थहारिभद्रवादाष्टकोक्तनीत्या यथासम्भवं सद्भिस्तद्वर्जनात्। सादिव्यक्तीभवन् स्नेहः, एवं प्रीतिः परमसन्तोषस्वरूपा रतिः, सैवानन्दनिबन्धनतयोत्सवः, तम्, उत् - अत्यर्थं सूते सुखमुत्सव इति निरुक्तेः, तथा उत्- उच्चैनतिः परिणतिरून्नतिः, वरतरगुणभाविततेत्यर्थः। तां च कुरुते विधत्ते । स्वगुणाधिकरणकपरवात्सल्यप्रयुक्तानन्दोत्साहितो जनस्तत्तद्गुणपुष्टिमाप्नोतीति प्रतीतम् ।।२२।। ननु 'फटाटोपो भयङ्कर' इति प्रसिद्धा रीतिः किमनेन वात्सચાહક હોય અને એટલે જ એનો ગુણાનુરાગ વધી વધીને ઘણી મોટી કક્ષાનો બની ગયો હોય. આ ગુણાનુરાગ એની પ્રસન્ન દૃષ્ટિ, મધુર અને પ્રિય વચન અને મુખના ભાવોલ્લાસથી વ્યક્ત થઈ રહ્યો હોય, એવો વાદી પરમસંતોષરૂ૫ રતિ કરે છે. એ પ્રીતિ જ સભ્ય વગેરે માટે ઉત્સવ બની જાય છે. ઉત્સવની વ્યુત્પત્તિ જ છે કે જે અત્યંત સુખ આપે તે ઉત્સવ. તથા ઉન્નતિ કરે છે એટલે કે સભ્યાદિના ગુણોને ઉંચી કક્ષામાં પરિણમાવે છે. એમની વિદ્વત્તાને ઉત્તમોત્તમ તબક્કામાં લઈ જાય છે. પોતાના ગુણોમાં બીજાને અનુરાગ હોય એ જોઈને સહજપણે વ્યક્તિને આનંદ થાય છે અને આ આનંદથી એનો ઉત્સાહ વધે છે, તે તે ગુણો પુષ્ટિ પામે છે એ હકીકત પ્રતીત જ છે. રિશી. પ્ર.:- વાહ વાહ, તમારી વાતો તો અવિચારિત-રમણીય છે. નીતિશાસ્ત્રો કહે છે કે નિર્વિષ સર્ષે પણ મોટી ફણા રાખવી જોઈએ. ઝેર હોય કે ન હોય પણ ફણાનો ઠઠારો જ ભયંકર છે. એનાથી જ એ સાપનું કામ થઈ જશે. આ જ રીતે દુનિયામાં પ્રસિદ્ધ છે. તમે તો ઝેરીલા નાગને ય ઉદર બનવાનું શીખવાડો છો. વાદમાં વળી આવા ગુણાનુરાગનું શું કામ છે ? १. निर्विषेणापि सर्पण कर्तव्या महती फणा। विषमस्तु न वाऽप्यस्तु, फटाटोपो भयङ्करः।। इति सम्पूर्णवृत्तम्। Page #50 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૮૦ वादोपनिषद् ल्येनेति चेत् ? अत्राह विनयमधुरोक्तिनिर्मममसारमपि वाक्यमास्पदं लभते । सारमपि गर्वदृष्टं वचनमपि मुनर्वहति वायुः ।।२३।। सुगमोऽन्वयः। विनया कायवाङ्मनःसङ्कोचरूपः प्रवीभावः, तथा मधुरा श्रवणमात्रजनिताऽऽहलादातिशया, उक्तिर्वचनम्, ताभ्यां निर्ममम्- निर्गतो ममेति शब्दो यस्मात् तत्, ममेदं मतम्, ममेदमभीष्टम्, ममैवाभिप्राय: समीचीनः, ममोदितमेव कर्तव्यम्, एवमादिममकारपरिहारप्रवणमित्यर्थः। विनयमाधुर्ययोर्ममकारस्य च परस्परपरिहारेण ઉ.:- આનો જવાબ ગ્રંથકાર જ આપે છે - વિનય અને મધુરવચનથી નિર્મમ એવું અસાર વાક્ય પણ સ્થાન પામે છે. ગર્વદષ્ટ એવું મુનિનું પણ સાર વચન પણ પવન વહન કરે છે. ર3I. વિનય એટલે મન-વચન-કાયાના સંકોચરૂપ નમ્રતા અને મધુરવચન એટલે જે સાંભળવા માત્રથી અત્યંત આનંદ આપે. આ બંનેથી જે નિર્મમ હોય, નિર્મમ એટલે જેમાંથી મમ- મારું શબ્દ નીકળી ગયો છે. મારું આ મંતવ્ય છે, આ મારું ઈષ્ટ છે, મારું મંતવ્ય જ સાચું છે, મારું કહ્યું જ થવું જોઈએ આવા મમકારના પરિવારમાં - ત્યાગમાં જે નિપુણ છે તે નિર્મમ વચન. વિનય-મધુરતા અને મમકાર આ બંને એક બીજાના પરિહારપૂર્વક રહે છે. એક આવે ત્યાંથી બીજા રવાના થઈ જાય. આવું નિર્મમ વાક્ય અસાર હોય, તો પણ બધાને ગમે છે, એટલે એવું વાક્ય વિશિષ્ટ પ્રતિભા, વાછટા, મનોહર સ્વર, આકર્ષક રજૂઆત વગર પણ સભાજનોના હૃદયસિંહાસન પર આરૂઢ થઈ જાય ૨. - રોજિંપ ૨, માથત્યનેનેતિ નપુર, મહી દઉં, ૩પશુષિTI-૨-૨ = || ST.// अनेन रा। व्युत्पत्तिरत्नाकरे।।१४४५।। स्थितत्वात् । तादृशमसारमपि प्रतिभावाक्छटादिलक्षणसारविकलमपि, किं पुनस्तदुपेतमित्यपिशब्दार्थः। वाक्यं भाषितम्, आस्पदं लभते, पारिषद्यहृदयसिंहासनारूढीभवति, सुखेन परैरङ्गीक्रियते, प्रायः सर्वेषां स्वमानस्यैव प्रियतमत्वात्, तदनुपघात उपचये च सति त एव तत्कार्यसाधका इति कार्मणमेवैतत्, आह च- अणुणयकुसलं परिहासपेसलं लडहवाणिदुल्ललियं । आलवणं पि हु छेयाणं कम्मणं किं च मूलीहिं ? - इति । न च वादादावेव, अपि तु शिष्यचोदनादावप्यस्योपयोगः, तथा च पारमर्षम्- पल्हायंतो व मणं सीसं चोएइ आयरिओ - इति । युक्तं चैतत्, जीवमात्रस्य प्रियप्रियवचनत्वात् । છે. કોઈ ખચકાટ વિના એનો સ્વીકાર કરાય છે. પ્રાયઃ બધાને સૌથી પ્રિય વસ્તુ હોય છે સ્વમાન. એને ઈજા પહોંચાડવામાં ન આવે તથા એની તુષ્ટિ-પુષ્ટિ કરવામાં આવે, પછી કાંઈ કહેવા-કરવાની જરૂર રહેતી નથી. પછી તો તેઓ જ તેનું કામ સિદ્ધ કરી આપે છે. માટે આ એક જાતનું કાશ્મણ જ છે. મૂલશુદ્ધિપ્રકરણમાં કહ્યું છે - બીજાના અભિપ્રાયને અનુસરવામાં કુશળ, રમૂજમાં નિપુણ, સુંદર વાણીથી યુક્ત એવું બુદ્ધિશાળીઓનું વચન પણ એક જાતનું વશીકરણ છે, તો પછી મંત્ર-તંત્ર અને ઔષધિ-વિશિષ્ટ વનસ્પતિની મૂળીઓનું શું કામ છે ? વાદમાં જ આવી વાણી જોઈએ એવું નથી. શિષ્યને પ્રેરણા આપવા વગેરેમાં ય આવી વાણીનો ઉપયોગ જરૂરી છે. ઉપદેશમાલામાં કહ્યું છે - ગુરુ શિષ્યને એવી રીતે પ્રેરણા આપે કે જાણે પ્રેરણા નહીં પણ મનને અત્યંત આલાદ આપતા હોય. આ પણ ઉચિત જ છે, કારણ કે જીવમાત્રને પ્રિયવચન ગમતું હોય છે. બીજાની વાત તો જવા દો, સ્વયં ભગવાને પણ આ વાતનો ૨. મુનશુદ્ધા૨૮૩ / ૨. ઉપામતાયામ્ ? ૦૪ll Page #51 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૮૧ ૮૨ बादोपनिषद आस्तामन्यः स्वयं भगवन्तोऽप्यत्र ज्ञापकाः, यथा :- ‘गोयमा !! - अनेन लोकप्रथितमहागोत्रविशिष्टाभिधायकेनामन्त्रणध्वनिनाऽऽमन्त्रयन्निदं ज्ञापयति - प्रधानासाधारणगुणेनोत्साह्य विनेयस्य धर्मः कथनीयः, इत्थमेव सम्यक् प्रतिपत्तियोगा - दिति । नात्र धनव्ययः, नापि कायक्लेशः, फलं तु तत्साध्याधिकतरमिति यतितव्यमत्र, उक्तं च - प्रियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव वक्तव्यं, वचने का दरिद्रता - इति ।। इतरं त्वितरफलमिति दर्शयति- सारमपि परमप्रतिभादिप्रयुक्तमपि, आस्तामसारमित्यपिशब्दार्थः, गर्वदृष्टं मानगर्भितमित्यान्तरचक्षुषोपलब्ध સંકેત આપ્યો છે. જીવાભિગમ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે ભગવાને ‘ગોયમાં !” આવું સંબોધન કરીને જણાવ્યું છે કે ‘હું આ લોકપ્રસિદ્ધ મહાન ગોગથી વિશિષ્ટ એવા શબ્દથી સંબોધન કરું છું એના પરથી તમે પણ સમજજો કે મુખ્ય અને અસાધારણ - અત્યંત વિશિષ્ટ ગુણથી ઉત્સાહ જગાડીને શિષ્યને ધર્મપ્રેરણા કરવી. કારણ કે આ જ રીતે એ સારી રીતે સ્વીકાર કરી શકશે.’ આમાં નથી તો ખિસ્સ ઘસાતુ કે નથી તો શરીર ઘસાતું અને ફળ તો એટલું બધું મળે છે કે જે પૈસો ખચવાથી કે મજૂરી કરીને સેવા કરવાથી પણ કદાચ ન મળે. માટે વિનીત, મધુર અને નિર્મમ વચન બોલવા પ્રયત્ન કરવો જોઈએ. ચાણક્ય કહે છે - બધા જીવો પ્રિયવાક્ય બોલવાથી આનંદ પામે છે. માટે પ્રિયવચન જ બોલવું જોઈએ. બોલવામાં વળી કંજુસાઈ શાની ? આવા વયનનું ફળ એ મળે છે કે એને બધા સ્વીકારી લે છે. અને વિપરીત વચન હોય તો એનું ફળ પણ વિપરીત જ મળે છે. એ જ કહે છે - જે પરમ પ્રતિભા વગેરેથી કહ્યું હોય એવું સાર વચન १. श्रीजीवाजीवाभिगमसूत्रवृत्तिः। २. चाणक्यनीतिः । मुनेरपि मुनिवन्मानपात्रस्यापि, आस्तां प्राकृतानामित्यपिशब्दार्थः, वचनं भाषितम्, वायुर्वहति- पवनो विनयति, गर्वग्रसितसारत्वेन तूलवल्लाघवमुपेतं सुखेन वायुना नीयत इति व्यङ्गोक्तिः। आस्तां हृदयस्थता, कर्णस्थितिरप्यस्य दुःखदेत्यस्यानङ्गीकार इत्याशयः ।।२३।। वस्तुतस्तु पारुष्यादिकलङ्कितो वाद एव न, अपि तु नामान्तरेण कलह इति दर्शयति पुरुषवचनोद्यतमुखैः काहलजनचित्तविभ्रमपिशाचैः। धूतः कलहस्य कृतो मीमांसा-नाम-परिवर्तः ।।२४।। પણ જો સામેની વ્યક્તિ આંતરયક્ષથી જોઈ લે કે આ તો અભિમાનથી બોલે છે તો એની વાત ઉડી જાય છે, અસારવચનની તો વાત જ ક્યાં રહી ? પછી એ વચન મુનિભગવંત જેવા માનપાત્રનું હોય તો ય શું ? અને સાધારણ વ્યક્તિનો તો અવકાશ જ ક્યાં રહ્યો ? એની વાણીનો બધો સાર ગર્વરૂપી ઉધઈ ખાઈ જાય છે. એનું વચન જેવું હલકું થઈ જાય છે. સભામાં તેનું વજન પડતું નથી અને પછી એ હલકા વચનને આરામથી પવન લઈ જાય છે. એ વચનનો પરમાણુસમૂહ શીર્ણ-વિશીર્ણ થઈ જાય છે. પવન લઈ જાય છે એ તો વ્યંગમાં કહ્યું છે. સાર એ છે કે હૃદયમાં રહેવાની વાત તો દૂર છે, એની વાત કાને પડે ત્યારે ય દુઃખદાયક હોવાથી એનો સ્વીકાર થતો નથી. રિફll. - વાસ્તવમાં તો જે કઠોરતા, અહંકાર, નિષ્ફરતા વગેરેથી કલંકિત છે, એ વાદ જ નથી, પણ વાદના મહોરા નીચે બીજા નામથી કલહ જ છે એ દર્શાવે છે - અહંકારી વચનમાં જેમનું મુખ ઉધત છે, જે અસ્પષ્ટ બોલે છે, લોકોના ચિત્તને મૂઢ કરવામાં પિશાચ જેવા છે, એવા ધૃતએ १. असमस्तो मुद्रितपाठः, तदर्थोऽप्यने दर्शितः । Page #52 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૮૩ सुगमोऽत्रान्वयः । अहं पुरुषोऽहं पुरुष इति वचनं पुरुषवचनम्, मदन्तरेण सर्वेऽपि क्लीबाः, अहमेव गुणज्येष्ठ इत्याशयगर्भितभाषणमित्यर्थः, तस्मिन् उद्यतं सततं तत्कण्डूलतया कृतप्रयत्नं मुखं वक्त्रं येषां ते पुरुषवचनोद्यतमुखाः, तैः, काहलाः - अस्पष्टवक्तारः, बीजं चात्र मलिनाशयता, स्पष्टोक्ती हि तत्प्राकट्यप्रसङ्गभयः तथा चार्षम्पापा: सर्वत्र शङ्किताः इति । ते च जनानां सभोपस्थितलोकानां चित्तानि परप्रणेयमुग्धमनांसि तेषु विभ्रमः - मोहोद्रेकः, तस्मै કલહનો મીમાંસા નામનો પરિવર્ત કર્યો છે. ૨૪॥ ધૂર્તોની ત્રણ વિશેષતા જોઈએ – (૧) ‘હું પુરુષ છું’, ‘હું પુરુષ છું’ આવું વચન પુરુષવચન છે. એનો આશય એવો છે કે મારી સિવાય બધા નપુંસક જેવા છે બાયલા છે. હું જ ગુણોથી સર્વોપરિ છું. આવા વચનની જાણે ચળખુજલી ઉપડી હોય તેમ આવું બોલવામાં જેમનું મુખ ઉઘત છે એવા તેઓ છે. (૨) તથા જેઓ અસ્પષ્ટ બોલે છે તેવા, અસ્પષ્ટ બોલવાનું કારણ છે અંતરની કલુષિતતા, સ્પષ્ટ બોલે તો પોતાની પોલ ખુલી જવાનો ડર લાગે, કહ્યું છે ને - પાપીઓ સર્વત્ર ભયભીત હોય છે. (૩) વળી તેઓ સભામાં ઉપસ્થિત લોકોનાં જેમ દોરીએ તેમ દોરવાઈ જાય એવા મુગ્ધ મનોમાં વધુ મુંઝવણ કરવામાં હોંશિયાર એવા પિશાચ જેવા છે. પિશાચ એ વ્યંતરનિકાયના દેવો છે. કહેવાય છે કે તેઓ રમતિયાળ અને ફરવા-મશ્કરી કરવામાં શોખીન હોય છે. માણસોને છળી જાય-છેતરી જાય અને આનંદ પામે. માટે છેતરવાનું સરખાપણું હોવાથી પિશાચ જેવા કહ્યાં છે. એવા છેતરપિંડી કરનારા ધૂર્તો હોય છે, જેઓ સ્વાર્થમાં અંધ બનીને લોકોને ભરમાવી वादोपनिषद् तत्करणप्रवणतया पिशाचाः - व्यन्तरविशेषाः, छलनसादृश्यात् पिशाचा इव पिशाचा:, तैः, धूर्तेः विप्रलम्भनपरैः, स्वार्थान्धताहेतुकजनव्युद्ग्राहणव्यापादिततत्त्वसंवेदनैरित्यर्थः, धूर्वति हिनस्तीति धूर्त:, इति व्युत्पत्तेः । कलहस्य वाक्सङ्ग्रामस्य मीमांसानामपरिवर्त्तः तत्त्वविचारणाभिधाना परावृत्तिः कृतो विहितः । नीचाः कलहमिच्छन्तीति तत्प्रियत्वेऽपि तन्नामहेतुकाप्रवृत्तिदर्शनादन्यथा समीहितसिद्धिमपश्यद्भिस्तन्नामान्तरविधानेन जगद्विप्रलम्भितमित्यभिप्रायः । यद्वा मीमांसा इति नाम तदेव परिवर्त्तः संहारकरणसाम्यात् प्रलयः, स कृतो विहितः । नामान्तरवञ्चितानां कलहप्रवृत्तेः स्यादेव તત્ત્વસંવેદનનું ખૂન કરે છે. ઘૂર્તની વ્યુત્પત્તિ જ એ છે કે જે પૂર્વન = હિંસા કરે. ૮૪ એ ધૂર્તોએ વાક્સંગ્રામ-ઝગડાને મીમાંસા-તત્ત્વવિચારણા આ નામનું પરિવર્તન આપ્યું છે. નીચ લોકોને ઝગડો જ ગમતો હોય છે. માટે એ ધૂર્તોને ઝગડો પ્રિય હોવા છતાં પણ જો એમ કહે કે - ચાલો ઝગડો કરીએ, તો કોઈ સાથ ન આપે ને ઉલ્ટી બદનામી થાય. માટે બીજી કોઈ રીતે વાંછિતસિદ્ધિ એમને ન દેખાઈ એટલે તેમણે ઝગડાને લોભામણું, આકર્ષક નામ આપી દીધું- ‘તત્ત્વવિચારણા’ અને આમ કરવા દ્વારા દુનિયાને છેતરી નાંખી. બીજો અર્થ એ થઈ શકે કે એમણે મીમાંસા એ જે નામ કર્યું એ જ પરિવર્ત કર્યો. પરિવર્ત એટલે પ્રલય. આ નામથી ભરમાઈને લોકોના જીવન બરબાદ થાય, પરલોક પણ બરબાદ થાય, એ સંહાર જ છે. એ સંહારનું મૂળ પણ આ આકર્ષક નામ જ છે માટે १. मक्षिका व्रणमिच्छन्ति धनमिच्छन्ति पार्थिवाः । नीचाः कलहमिच्छन्ति, शान्तिमिच्छन्ति योगिनः । । इति सम्पूर्णवृत्तम् । Page #53 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૮૫ पूर्वोदितापापनिकावलक्षणः संहार इति । ॥२४॥ तदेवं स्थिते विवादपरिहारेण वैराग्ये यत्नो विधेय इत्युपदेष्टिपरिनिग्रहाध्यवसितश्चित्तैकायमुपयाति पहादी यदि तत्स्याद्वैराग्येण चिरेण शिवं पदमुपयातु । । २५ ।। परिनिप्रायवसिता यादी यच्चिकायाति परि '' स्यात्, चिरेण शिवं पदमुपयातु - इत्यन्वयः । परिता पक्षाभासादिसर्वदोषापादनात् निग्रहः प्रतिवादिपराजया परिनिग्रहः, तमध्यवस्यति विमुक्तान्यसर्वविचारो विस्मृतात्मस्वरूपो विचारयतीति परिनिग्रहाध्यवसितः, वादी वादावतीर्णः, यत् किमप्यपूर्वं સંહાર કરવારૂપ સાદૃશ્યથી એ નામને પ્રલય કહ્યો છે. જે આ નામાંતરથી છેતરાઈને કલહ કરે એનો પૂર્વે કહેલ સુખાભાવ વગેરે અપાયસમૂહ સ્વરૂપ સંહાર થાય જ છે. ાર૪ા માટે વિવાદને છોડીને વૈરાગ્યમાં યત્ન કરવો જોઈએ એ વિષે ઉપદેશ આપે છે – પરિનિગ્રહને વિચારતો વાદી જે ચિત્તની એકાગ્રતા પામે છે. જો તે વૈરાગ્યથી થાય, તો ચિરકાળ પૂર્વે જ મોક્ષસ્થાનને પામી જાય.૨૫/1 પક્ષાભાસ, હેત્વાભાસ, દૃષ્ટાંતાભાસ, ઉપનયાભાસ, નિગમનાભાસ વગેરે સર્વદોષોથી યથાસંભવ પ્રતિવાદીની પ્રતિજ્ઞા વગેરેને દૂષિત કરીને તેનો નિગ્રહ = પરાજય કરવામાં આવે એ પરિનિગ્રહ છે. જે વાદી બીજા બધા વિચારોને છોડીને એને જ વિચારે છે, પોતાની જાતને પણ ભૂલી જાય છે. એ કોઈક અપૂર્વ ચિત્તની એકતાનતા પામે છે. જો એવી એકાગ્રતા વૈરાગ્યથી પામે તો એ ઘણા કાળ પૂર્વે ...મુદ્રિત-તકારી। वादोपनिषद् દ चित्तैकाग्र्यं मानसैकतानता, उपयाति प्राप्नोति, यदि सम्भावनायाम्, तत्तावन्मात्रं वितेका विगता शुद्धात्मस्वभावतानातिरिक्तनिःशेषवस्तुरागो यस्य स विरागः, तद् भावो वैराग्यम्, तेन तदाऽसौ चिरेण दीर्घकालार्थो विभक्त्यन्तप्रतिरूपकोऽव्ययोऽयम्, ततश्च दीर्घજ મોક્ષરૂપી સ્થાનને પામી જાય. ફરીથી કદી એને પાછા ન આવવું પડે. આટલો બધો એનો સંસાર જ ન થાય. અહીં વૈરાગ્ય કહ્યો એનો અર્થ છે વિરાગભાવ. જેને શુદ્ધ આત્મસ્વભાવ સિવાયની બધી જ વસ્તુનો રાગ જતો રહ્યો છે એ છે વિરાગ. એના મનનો જે પરિણામ એ છે વૈરાગ્ય. પ્ર. :- મૂળમાં ચિરેણ શબ્દ છે એનો અર્થ તમે ‘ઘણા કાળ પૂર્વે' આવો કર્યો. આ અર્થમાં આ શબ્દ અભૂતપૂર્વ ન હોય તો ય અશ્રુતપૂર્વ તો જરૂર છે. તમે ટીકા જ લખવા બેઠા છો, નવા શબ્દાર્થો લખવા નહીં, એ ખ્યાલ છે ને ? ઉ. :- હા, અભિધાનચિંતામણિમાં ‘ચિરેણ દીર્ઘકાલાર્વે' એમ કહેવા દ્વારા કહ્યું છે કે આ શબ્દનો અર્થ છે દીર્ઘકાળ. હવે દીર્ઘકાળ પછી કે પહેલા એ પ્રકરણથી - આગળ પાછળની વિગતથી નક્કી કરવાનું છે. પ્ર. :- આમ કદાગ્રહ છોડવાની સૂફિયાણી વાતો કરો છો ને અહીં અર્થની ખેંચતાણ કરો છો. આગળ પાછળ જોવા કરતાં એ શબ્દમાં જ જુઓ ને ? વિરેન આ ત્રીજી વિભક્તિ જ કહે છે કે એ દીર્ઘકાળથી-લાંબા કાળના માધ્યમથી-પરંપરાથી મોક્ષે જશે. એટલે કે દીર્ઘકાળ પછી મોક્ષે જશે. ઉ. :- વ્યુત્પત્તિ રત્નાકરમાં કહ્યું છે કે આ શબ્દ ત્રીજી વિભક્તિ વાળો નથી, પણ વિભ ંતપ્રતિરૂપક છે. વિભક્તિ-અંતવાળો દેખાય પણ વાસ્તવમાં નથી. આ એક અવ્યય છે. આ જ અર્થનો બીજો Page #54 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् कालपूर्वमेवेत्यर्थः, शिवं महोदयाभिधं पदं स्थानमुपयातु अपुनरावृत्तिरूपेण गच्छतु एतावानस्य संसार एव न स्यादिति भावः । न हि सिकायमेव शिवदम् मत्स्यनुब्धवकारिभिरतिप्रसङ्गात् किन्तु वैराग्यविषयकं तदिति विषयपरावर्त एवं पतितव्यम् शेषस्य स्वयं सिद्धत्वादित्यत्र निष्कर्षः ।। २५ ।। इत्यवगतवादोपनिषामपि विवादपरिहारेऽहङ्कार एव - - ૮૭ इति तं व्यपाकर्तुमप्रतिमतर्कमुपन्यस्यन्नुपसंहरति एकमपि सर्वपर्ययनिर्वचनीयं यंदा न वेत्त्यर्थम् । मां प्रत्यहमिति गर्वः स्वस्थस्य न युक्त इह पुंसः । । २६ ।। અવ્યય છે ‘વિરસ્ય’. હવે વિભક્તિનો અર્થ શું કરશો ? માટે આવા સ્થળે પ્રકરણથી અને તાત્પર્યથી અર્થ કરાય, જે અમે કર્યો જ છે. આમ ન કરીએ તો અર્થ તો નહીં થાય, પણ અનર્થ જરૂર થશે. આ શ્લોકનો સાર એ છે કે ચિત્તની એકાગ્રતા જ મોક્ષ આપે છે તેવું નથી. નહીં તો માછલીના લોભમાં બગલો ય એકતાન થઈ જાય છે, એટલે એનો ય મોક્ષ થઈ જવાનો પ્રસંગ આવે. પણ વાસ્તવિકતા એ છે કે ચિત્ત જ્યારે વૈરાગ્યમાં એકતાન થાય છે ત્યારે મોક્ષ મળે છે. માટે ચિત્તની એકાગ્રતા તો બધાને આવડે જ છે. મોક્ષ માટે માત્ર એનો વિષય જ ફેરવવાનો છે. એને વૈરાગ્ય તરફ ઢાળવાનો જ પ્રયત્ન કરવાનો છે. ર૫ાા આ રીતે જેમણે વાદોપનિષત્ જાણી છે એમને પણ વિવાદાદિનો પરિહાર કરવામાં અહંકાર જ સૌથી મોટો બાધક છે, માટે એને દૂર કરવા માટે અપ્રતિમ તર્ક મૂકીને ઉપસંહાર કરે છે 1 જ્યારે એક પણ સર્વપર્યાયથી નિર્વાચ્ય અર્થને જાણતો નથી (ત્યારે) અહીં ‘મારા' પ્રતિ ‘હું' આવો ગર્વ કરવો સ્વસ્થ . . यथा। २. ख સંપ્રત્યદર્ય: રૂ. ૬ - તા वादोपनिषद् यदा एकमपि सर्वपर्ययनिर्वचनीयमर्थं न वेत्ति, ( तदा) इह मां प्रत्यहमिति गर्वः, स्वस्थस्य पुंसो न युक्तः । इत्यन्वयः । यदा वक्ष्यमाणस्थितिनिर्देशे, तामेवाह एकमपि, अद्वितीयमपि, आस्तामनेकमित्यपिशब्दार्थी सर्वे करना भूतभविवर्तमानाः स्वकीया परकीयाश्च पर्ययाः प्रतिसमयं परावर्तमाना अवस्थाविशेषाः सर्वपर्ययाः, तैरेव निःशेषेण वक्तुं शक्यं निर्वचनीयम्, अर्थ यत्किञ्चिद् वस्तु न वेत्ति सर्वात्मनाऽभियुक्तोऽपि छद्मस्थप्रमाता नैव जानाति । પુરુષને ઉચિત નથી. ।।૨૬।। ‘જ્યારે’ શબ્દ હવે કહેવાતી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. એ પરિસ્થિતિ જ કહે છે - છદ્મસ્થ જીવ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળના બધા સ્વ-પર સંબંધી પર્યાયો-પ્રતિસમય પરાવર્તમાન અવસ્થાવિશેષોથી જ જેનું સ્વરૂપ સંપૂર્ણ કહી શકાય એવી કોઈ પણ એક વસ્તુને પણ સમગ્ર પ્રયત્નથી પણ જાણી શકતો નથી. ઘણી વસ્તુને જાણવાની તો વાત જ ક્યાં રહી ? જ્યારે આવી પરિસ્થિતિ છે, તો પછી એનો ગર્વ કરવો ફોગટ છે. ૮૮ - પ્ર. :- તમે મહેરબાની કરીને અમારી ભાષામાં વાત કરશો ? 6. - જુઓ, અમારે તમને બરાબર જાણવા હોય તો અમે તમારા બાળપણથી લઈને આજ સુધીની બધી અવસ્થાનો વિચાર કરીએ- એનું જ્ઞાન મેળવીએ ત્યારે જ તમારો પૂર્ણ પરિચય-તમારું પૂરું જ્ઞાન મેળવી શકીએ. આટલું તો સમજાય છે ને ? આ જ નિયમ બધી વસ્તુને લાગુ પડે છે. ફરક એટલો કે હજી દૃષ્ટિને વિશાળ બનાવીને અનંત ભૂતકાળ, વર્તમાનકાળ અને અનંત ભવિષ્યકાળ સુધી લઈ જાઓ. આપણે કોઈ પણ વસ્તુને જોઈએ એ દ્રવ્યરૂપે ત્રણે કાળમાં હાજર જ હોય છે. માત્ર એની અવસ્થાઓ બદલાયા કરે છે. પ્રતિસમય એમાં ફેરફારો થતા રહે છે. એ Page #55 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद ૯૦ वादोपनिषद् यदा हि तत्कृत्स्नपर्याया न ज्ञातास्तदा तद्वस्त्वपि न ज्ञातमेव, तदभिन्नत्वात्तेषाम्, तत्स्वरूपवत् । न च सर्वज्ञतामन्तरेण त्रिकालालिङिगिताः सर्वेऽपि स्वपरपर्यया ज्ञातुं शक्या इत्येकवस्तुज्ञानमपि छद्मस्थस्याघटम् । स्यादेतत्, स्वपर्ययाभिन्नत्वेन वस्तुनस्तज्ज्ञानज्ञेयतोपपन्ना, परपर्ययास्तु भिन्ना एवेति कुतस्तना तज्ज्ञानज्ञेयता ? अथ तेऽप्यभिन्नास्तदा परत्वमेवानुपपन्नमिति स्वपर्यायज्ञानेनैव वस्तु ज्ञातमित्येव सम्यगिति । અવસ્થાઓ અનંત છે. તમે જે બાળપણમાં હતાં, તે જ છો કારણ કે તમે જ એ બાળક હતાં. એ અવસ્થા તમારાથી અલગ નથી. આ રીતે કોઈ પણ વસ્તુની એ અનંત અવસ્થાઓ = પર્યાયો એનાથી અલગ નથી. માટે એ વસ્તુનું પૂર્ણ જ્ઞાન ત્યારે જ થઈ શકે જ્યારે એ અનંતપર્યાયોને જાણી લઈએ. જેમ વસ્તુનું જ્ઞાન કરવા માટે એનું વર્તમાનસ્વરૂપ જાણવું જરૂરી છે, કારણ કે એ સ્વરૂપ એનાથી અભિન્ન છે, એ પોતે જ છે, એમ એના અનંત પર્યાયો પણ એનાથી અભિન્ન છે - એ પોતે જ છે. એ ત્રણ કાળમાં વ્યાપેલા અનંત સ્વ-પર પર્યાયો સર્વજ્ઞતા વગર તો ન જ જાણી શકાય, માટે એક વસ્તુનું જ્ઞાન પણ છપ્રસ્થને ઘટી શકતું નથી - શક્ય નથી. પ્ર. :- વસ્તુ સ્વપર્યાયથી અભિન્ન હોવાથી સ્વપર્યાયોના જ્ઞાનથી તેને જાણી શકાય આટલી વાત તો સમજાય છે, પણ પરપર્યાયો તો ભિન્ન જ છે માટે વસ્તુને જાણવા પરપર્યાયોના જ્ઞાનની શું જરૂર છે ? હવે જો એમ કહો કે પરપર્યાયો પણ એટલે કે બીજી વસ્તુના પર્યાયો પણ તેનાથી અભિન્ન છે, તો પછી એનું પરપણું જ નહીં રહે. એ વસ્તુ પર જ નહીં રહે. જેનાથી અભેદ હોય એ તો પોતે જ હોઈ શકે, માટે એ પર મટીને સ્વ બની જશે. માટે સ્વપર્યાયના જ્ઞાનથી अत्र ब्रूमः, यथाऽयं घटोऽस्तीत्यस्तितारूपेण स्वपर्यायस्तत्सम्बन्धी, तथाऽयं कटो नास्ति, पटो नास्तीत्यादिनास्तितारूपेण परपर्याया अपि तत्सम्बन्धिनः, नो चेत्, तदाऽयं कटो नास्तीति- व्यपदेशाभावप्रसङ्गः, सर्वथा सम्बन्धविरहात्, अनिष्टश्चासी, तस्मादऽवश्यं नास्तिताव्यपदेशनिबन्धनपरपर्यायसम्बन्धित्वमभ्युपगन्तव्यम्। एवं त्रिभुवनोदरवर्तिनि:शेषपदार्थसार्थाभावाधिकरणत्वविशिष्टघटसञ्ज्ञानं तत्पदार्थसार्थसज्ञानाજ વસ્તુનું જ્ઞાન થઈ શકે. આ જ બરાબર લાગે છે. ઉ. :- આ ઘડો છે. એ રીતે અસ્તિતારૂપે સ્વપર્યાય એનો સંબંધી છે. એના સત્ત્વને એ બતાડી રહ્યું છે. એનું સત્વ એ પોતે જ છે. સત્વ = અસ્તિત્વ જો એનાથી અલગ હોય, તો એ અસત થઈ જવાની આપત્તિ આવે. માટે એ અસ્તિતારૂપ સ્વપર્યાય માનવો જ પડશે, જે તેનો સંબંધી છે. એ જ ઘડા માટે એમ પણ કહી શકાય કે આ પટ નથી, આ કટ નથી. આ વાતો પણ ઘડાના સંબંધમાં કહી શકાય છે, માટે પટ, કટ વગેરે નથી એ રૂપથી = નાસ્તિતારૂપથી પરપર્યાયો પણ તેમના સંબંધી છે. જો એ પરપર્યાયોને એના સંબંધી ન માનવા હોય તો આ પટ નથી. આવું નહીં કહી શકાય. કારણ કે એને પટ સાથે કોઈ જાતનો સંબંધ નથી. પણ આવું તો તમને-અમને કોઈને માન્ય નથી. કારણ કે આ (ઘડો) પટ નથી. આવો વ્યવહાર થાય જ છે, ને તે સાયો પણ છે. માટે અવશ્યપણે આ પટ નથી- એવા નાસ્તિતાના ઉલ્લેખના કારણભૂત એવું પરપર્યાય-સંબંધીપણું માનવું પડશે. આ રીતે એ ઘડો પટ નથી, કટ નથી, પેન નથી, પેન્સિલ નથી, નોટ નથી. આમ ત્રણે ભુવનમાં રહેલા સર્વ પદાર્થોના સમૂહના અન્યોન્યાભાવનું અધિકરણ છે. ઘડો પટ નથી એટલે એમાં પટનો અભાવ છે. અભાવ જ્યાં રહે Page #56 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् वादोपनिषद् विनाभावि, नागृहीतविशेषणा विशिष्टबुद्धिरुदेति - इति न्यायात्, इत्थं च परपर्यायज्ञानमपि वस्तुज्ञानायावश्यकमिति सिद्धम् । नैतत् स्वमनीषिकयैवोच्यते,' किं तर्हि ? उपनिबन्धनमप्यस्य पारमर्षम्- जो एगं जाणे सो सव्वं जाणे, जो सव्वं जाणे सो एणं जाणे - इति । એ એનું અધિકરણ કહેવાય. ઘડો પટાભાવનું અધિકરણ છે. આ પણ એ ઘડાનો એક સંબંધી પર્યાય થયો. એવી રીતે ત્રણ લોકની બધી વસ્તુઓના અભાવનું અધિકરણપણું ઘટમાં છે. માટે એવા અધિકરણપણાથી વિશિષ્ટ-યુક્ત ઘટનું જ્ઞાન કરવા માટે એ બધી વસ્તુઓના સમૂહનું સમ્યક જ્ઞાન જોઈએ. સમ્યજ્ઞાન એટલે એ પ્રત્યેક વસ્તુના પણ સર્વપર્યાયોનું જ્ઞાન જોઈએ. તો જ એ પ્રત્યેક વસ્તુ પણ જાણી શકાય. પ્ર. :- અધિકરણપણું ન જણાય અને વિશિષ્ટ ઘટ જણાઈ જાય, તો પણ ઘટનું પરિપૂર્ણ જ્ઞાન થઈ જાય ને ? ઉ. :- ના, કારણ કે એ શક્ય જ નથી. * કોઈ માણસ ટોપીવાળો છે’ આ જ્ઞાન ટોપીવિશિષ્ટમાણસનું જ્ઞાન છે. ટોપી વિશેષણ છે. જ્યાં સુધી ટોપીનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી ટોપીવિશિષ્ટ માણસનું જ્ઞાન ન જ થઈ શકે. માટે એવો ન્યાય છે કે વિશેષણના જ્ઞાન વિના વિશિષ્ટ બુદ્ધિ ન થઈ શકે. માટે અધિકરણપણું જાણ્યા વિના વિશિષ્ટ ઘટનું જ્ઞાન ન થઈ શકે. આ રીતે પરપર્યાયોનું જ્ઞાન પણ વસ્તુના જ્ઞાન માટે આવશ્યક છે. એમ સિદ્ધ થયું. આ વાત અમે સ્વમતિથી જ કહીએ છીએ એવું નથી. આગમવચન પણ આ વાસ્તવિકતાનું - હમણાં કહેલી વાતનું બીજ છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે જે એક વસ્તુને પરિપૂર્ણ રીતે જાણે છે, એ સર્વ વસ્તુને પરિપૂર્ણપણે જાણે છે. જે સર્વ વસ્તુને १. शैलीयं श्रीमल्लवादिसूरीणाम्। इह तदेवं स्थिते किं कर्तव्यमित्यत्राह- मां प्रति स्वमधिकृत्य, न चोपदेशः परान् बोधयितुमेव, अपि तु स्वात्मानमपीति विदन् ग्रन्थकृत् स्वमित्यस्य स्थाने मामितिप्रयोगमेव कृतवान् । अहमिति गर्वः - अहं - पदोच्चारमात्रव्यक्तीभवदभिमानः स्वस्थस्य स्वरूपसज्ञानव्यवस्थितस्य पुंस आत्मनो न युक्तः - नोचितः । પરિપૂર્ણપણે જાણે છે, એ એક વસ્તુને પરિપૂર્ણપણે જાણે છે. આનું તાત્પર્ય તો અમે જણાવી જ ચૂક્યા છીએ. હવે આવી પરિસ્થિતિ છે. છાસ્થ એક વસ્તુ ય પૂરી જાણતો નથી, ત્યારે શું કરવું ? દિવાકરજી કહેવા માંગે છે કે વિશેષ કાંઈ કરી ન શકો તો વાંધો નથી પણ હવે જે કહીએ છીએ, એ ન કરો તો ય ઘણું છે. એ જ વાત કહે છે - આ રીતે જે વ્યક્તિ પોતાનું સ્વરૂપ બરાબર જાણે છે = સ્વસ્થ છે, અથવા તો જેને ગાંડપણ નથી = સ્વસ્થ છે, એવા આત્માને મારા પ્રતિ “હું” આવો હું શબ્દ બોલવા માત્રથી પ્રગટ થતો જે થોડો પણ અહંકાર છે, એ કરવો ઉચિત નથી. પ્ર. :- તમે સ્વસ્થ હો, એવું લાગતું નથી. દિવાકરજી માટે તો કોઈ પણ વ્યક્તિ ‘તેઓ’ પ્રયોગ જ કરશે. કોઈ ‘હું' કહેવાના નથી. અને એમાં પાછો અહંકારનો અવકાશ જ ક્યાં રહે છે ? ઉ. :- દિવાકરજીનો આશય છે કે દરેક છદ્મસ્થ વ્યક્તિ પોતાના માટે “હું” એવો અહંકાર ન કરે, પણ તેઓ સમજે છે કે ઉપદેશ બીજા માટે જ નથી. જાતને પણ પ્રતિબોધ કરવા માટે છે. માટે એમણે ‘પોતાના” આવો શબ્દ વાપરવાને બદલે “મારા’ એવો શબ્દ વાપર્યો છે. પ્ર. :- આ સ્વસ્થનો- અર્થ તમે ‘પોતાનું સ્વરૂપ બરાબર જાણનાર એવો કેમ કર્યો ? Page #57 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् ૯૪ वादोपनिषद् ___ यो ह्यनन्तरोक्तस्वछाद्मस्थ्यस्वरूपं सम्यग् जानाति, यद् एकमपि वस्त्वहं न वेद्मि तदा ममाजीवस्य च किमन्तरम् ? इत्थं च जीवत्चेनाहमसत्प्राय एव, कथञ्चिन्ममाभाव एव, ततश्च कथमहमिति संवेदनमौचित्यमञ्चति ? सजीवास्तित्वमूलकत्वात्तस्येति । स स्वस्थात्मा कदाचिदप्यहङ्कारकर्थितो न स्यादिति तात्पर्यम् । मिथ्यास्तु दुरुक्तं मम, शोधयन्तु कृतकृपा बहुश्रुताः । ઉ. :- જે વ્યક્તિ હમણા કહેલું પોતાના છદ્મસ્થપણાનું સ્વરૂપ બરાબર જાણે છે, કે એક વસ્તુ પણ હું જાણતો નથી - તો પછી મારા અને અજીવ વચ્ચે શું તફાવત રહ્યો ? જs વસ્તુ જેમ કાંઈ નથી જાણતી એમ હું પણ કાંઈ નથી જાણતો. આ રીતે - એ અપેક્ષાએ જીવ તરીકે મારું અસ્તિત્વ જ નથી. હું છું જ નહીં. તો પછી “હું” એવું સંવેદન મને કેમ શોભે ? કારણ કે આ સંવેદન તો અસ્તિત્વ હોય તો અને એ પણ પાછું જીવસહિતનું અસ્તિત્વ હોય તો જ થઈ શકે. જેમ કે પેનનું અસ્તિત્વ છે પણ એમાં જીવ નથી તો એને કદી ‘હું આવું સંવેદન થતું નથી. પુણ્ય-પાપ-પરલોક વગેરેની શ્રદ્ધા દ્વારા જીવ છે આવું જ સમજવાનું છે. હું પણ જીવ છું, કર્મોથી મારું સ્વરૂપ આચ્છાદિત છે. રત્નત્રયીની સાધના દ્વારા એ સ્વરૂપને મારે પ્રગટ કરવું છે, એમ જ વિચારવાનું છે. પણ જ્યારે અહંકાર સામે જીતવું હોય, ત્યારે અહીં જેમ સમજાવ્યું એમ ‘હું છું જ નહીં’ એમ વિચારવું જોઈએ. એક અપેક્ષાએ એ પણ સત્ય જ છે. કેવી રીતે ? એ સપષ્ટ જણાવ્યું પણ છે. આ રીતે જે સ્વસ્થ આત્મા હોય એ કદી અહંકારથી કદથિત થતો નથી. એવું અહીં તાત્પર્ય છે. ઉત્સુત્રાદિ દોષયુક્ત નિરૂપણ થયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્, इति श्रीपालनपुरमण्डनपल्लवियापार्श्वनाथसान्निध्ये श्रीश्यामलमहावीरस्वामिकृपया वेदरसाम्बरनयनेऽब्दे (वि.सं.२०६४) श्रीतपागच्छीयाचार्यदेवविजयप्रेम-भुवनभानु-पद्म हेमचन्द्रसूरीश्वरशिष्यपंन्यासकल्याणबोधिविजयगणिगुणिता વાપનિષા કૃપા કરીને બહુશ્રુતો તેનું સંશોધન કરે. ઇતિ શ્રી પાલનપુરમંડન પલ્લવિયા પાર્શ્વનાથના સાન્નિધ્ય શ્રી શામળા મહાવીરસ્વામિની કૃપાથી વિક્રમ સંવત ૨૦૬૪ માં શ્રીતપાગચ્છીય આચાર્યદેવ સિદ્ધાન્ત મહોદધિ ચારિત્રચૂડામણિ સુવિશાળગચ્છનિર્માતા શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી સમતાસાગર પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી ગણિવર્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી શિષ્ય પંન્યાસકલ્યાણબોધિવિજયજીગણિગુણિતા વાદોપનિષદ્ Page #58 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद वादोपनिषद् પરિશિષ્ટમ્ - ૧ છળ અને જાતિ આ છળ – પદર્શનસમુચ્ચયની ટીકામાં છળની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે - પરીપચસ્તવાવે સ્વમમતવિકત્વનયાં વચનવિયાતષ્ઠાનમ્ - બીજાએ જે વાદનો ઉપન્યાસ કર્યો હોય, તેમાં પોતાને અભિમત કલાનાથી તેની વાત તોડી પાડવી એને છળ કહેવાય. છળ ૩ પ્રકારના છે. (૧) વાકછળ - બીજો કહે કે સૂપ નવો વી; ત્યારે એ કહે કે એક કૂવામાં ૯ સંખ્યાના પાણી કેવી રીતે ? પેલાને તો નવું પાણી એમ કહેવું હતું, પણ આપણે પોતાની કલાનાથી અર્થ ફેરવીને એના વચનનો વિઘાત કર્યો આ વાછળ છે. (૨) સામાન્ય છળ :- પ્રતિવાદી કહે કેવું લાલ ગુલાબ ! આ સાંભળી કોઈ કહે કે લાલ ગુલાબ સંભવિત છે. ત્યારે લવાદી કહે કે તમારી વાત ખોટી છે. વ્યભિચારી છે. કારણ કે ગુલાબ તો પીળા પણ હોય છે. આમ પ્રતિવાદી જે વાત સામાન્યથી કરતો હતો અને તેણે હેતુ બનાવી - જે ગુલાબ તે લાલ જ હોય - આવો અર્થ કાઢી એની વાત તોડી પાડી. આ સામાન્ય છળ છે. (૩) ઉપચાર છળ :- પ્રતિવાદી કહે કે આ સ્કુલનો અવાજ આવે છે ત્યારે છળવાદી કહે કે સ્કુલનો નહીં. સ્કુલના છોકરાંઓનો અવાજ આવે છે. આમ તો સ્કુલમાં તેના છોકરાંનો ઉપયાર કરીને પ્રતિવાદીની વાત સાચી હતી, પણ વાદી મુખ્યઅર્થ = સ્કુલનું મકાન જ પકડીને તેના વચનનો વિઘાત કરે છે. આ ઉપચાર છળ છે. જ જાતિ - તૃષTTમાસા નતિય: - જે વાસ્તવમાં દૂષણ ન હોય, પણ દૂષણ જેવા લાગે. તેને જાતિ કહેવાય. પ્રતિવાદી સાચો કે ખોટો કોઈ પણ હેતુ કહે એમાં જાતિવાદી તરત જ એનો હેતુ કઈ અપેક્ષાએ ખોટો છે એવો તર્ક મૂકી દે, અને ઉપલી દષ્ટિએ એ વાત ગળે ઉતરી જાય અને પ્રતિવાદીનો સાચો હેતુ પણ ખોટો લાગે. જાતિના ૨૪ પ્રકાર છે. આપણે અહીં એક પ્રકાર જોઈએ. (૧) સાધમ્મપત્યવસ્થાન :- પ્રતિવાદી કહે કે શબ્દ અનિત્ય છે. કારણ કે એ કૃત્રિમ છે, ઘડાની જેમ. તો જાતિવાદી કહે કે અનિત્ય ઘડાના સાધર્મ્સ - સાદેશ્યથી ઘડાને કૃત્રિમ સિદ્ધ કરતા હો તો એ બરાબર નથી. કારણ કે આમ સાધર્મ્સમાથી સિદ્ધિ ન થઈ શકે અને જો થતી હોય તો હું પણ સિદ્ધિ કરી દઉં. જુઓ - શબ્દ નિત્ય છે, કારણ કે અમૂર્ત છે. આકાશની જેમ. આમ એ જાતિવાદી શબ્દ અને આકાશમાં રહેલા અમૂર્તતાના સાદેશ્યથી અહીં શબ્દ નિત્ય થઈ જવાની આપત્તિ આપીને પ્રતિવાદીના હેતુને દૂષિત કરે છે.દૂષણ લગાડે છે, પણ વાસ્તવમાં એ દૂષણ નથી. કારણ કે શબ્દ નિત્ય હોય - એ તો પ્રત્યક્ષાદિ પ્રમાણથી બાધિત છે. એ વસ્તુ “ન્યાયસૂત્ર’ માં સમજાવેલી છે. માટે વિશેષાર્થ જાણવા તથા બાકીની ૨૩ જાતિઓ સમજવા ન્યાયસૂત્ર, ષદર્શનસમુચ્ચય, સ્યાદ્વાદમંજરી વગેરે ગ્રંથોનું અવલોકન કરી શકાય. Page #59 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् પરિશિષ્ટ-૨ શ્રવણવિધિ ગુરુ વાચના આપતાં હોય ત્યારે શિષ્યનો જે પ્રતિભાવ હોવો જોઈએ, તે આવશ્યકનિર્યુક્તિમાં બતાવેલ છે. मूर्ख हुंकारं वा वावकार परिष्वसा । तत्तो पसंगपरायणं च परिणिट्ट सत्तमए ।। २३ ।। ૯૭ (૧) પહેલા શ્રવણે મૌન રહે. (૨) બીજા શ્રવણે હુંકાર કરવો - વંદન કરે. (3) ત્રીજા શ્રવણે ‘આપ કહો છો તેમજ છે' એમ કહે. (૪) ચોથા શ્રવણે પૂર્વપરસૂત્રનો અભિપ્રાય સમજીને જરા પ્રતિપૃચ્છા કરે કે ‘આ કેવી રીતે ?” = (૫) પાંચમા શ્રવણે મીમાંસા પ્રમાણજિજ્ઞાસા કરે કે ‘આ પદાર્થ વિષે શું પ્રમાણ છે, શું સાબિતી છે ?' ઈત્યાદિ. (૬) છઠ્ઠા શ્રવણે ઉત્તરોત્તર ગુણપ્રસંગ તથા પારગમન પામે. (૭) સાતમા શ્રવણે ગુરુની જેમ અનુભાષણ કરે. આ વિધિમાં બે વાતો આંખે ઉડીને વળગે છે. એક તો તર્કગમ્યપદાર્થોને હા એ હા કરીને શ્રદ્ધામાત્રથી સ્વીકારવાના નથી, તો બીજું ગુરુ પાસે પૂર્ણ વિનય જાળવવાનો છે. એટલે જ પ્રતિસ્પૃચ્છાની પૂર્વે જ પહેલા તો ‘આપ કહો છો તેમ જ છે’ કરવાનો છે. પ્રતિસ્પૃચ્છાદિમાં પણ વિનય-બહુમાન જાળવવાના છે. - એમ સ્વીકાર = ૮. પરિશિષ્ટમ્ ૪ પ્રકારના સિદ્ધાન્ત - - 3 वादोपनिषद् - ષગ્દર્શન સમુચ્ચયવૃત્તિ (૧) સર્વતંત્ર સિદ્ધાન્ત :- સ્વતંત્રમાં એવો અર્થ હોય કે જે સર્વતંત્ર -- બધા ધર્મના શાસ્ત્રોથી અવિરુદ્ધ હોય. બધાને સમ્મત હોય - -- જેમ કે ‘ચક્ષુ વગેરે ઈન્દ્રિયો છે’ આ વાત બધાને માન્ય છે. (૨) પ્રતિતંત્ર સિદ્ધાન્ત :- જે સ્વતંત્રમાં પ્રસિદ્ધ હોય પણ પરતંત્રમાં અસિદ્ધ હોય. જેમ કે વૈશેષિક વગેરે મતમાં ઈન્દ્રિયો ભૌતિક છે પણ સાંખ્યમતમાં અભૌતિક છે. : (૩) અધિકરણસિદ્ધાન્ત :- જે સિદ્ધાન્ત દ્વારા પ્રતિજ્ઞાત અર્થથી અધિકની પ્રસંગથી સિદ્ધિ થઈ જાય તે. જેમકે નૈયાયિક અનુમાનથી પૃથ્વીમાં કાર્યત્વરૂપ હેતુથી બુદ્ધિમાન્ કારણસામાન્ય સિદ્ધ કરીને નિત્યજ્ઞાનેચ્છપ્રયત્નના આધારરૂપ કારણની સિદ્ધિ કરે છે. અર્થાત્ ઈશ્વરની સિદ્ધિ કરે છે. (૪) અભ્યપગમસિદ્ધાન્ત :- પ્રૌઢ વાદીઓ પોતાની અતિશય બુદ્ધિ બતાવવા માટે કોઈ વસ્તુની પરીક્ષા કર્યા વિના તેને સ્વીકારીને એના વિશેષની પરીક્ષા કરે એ. જેમકે - ભલે શબ્દ દ્રવ્ય હોય. પણ એ નિત્ય માનશો કે અનિત્ય ? આમ શબ્દનું દ્રવ્યપણું ઈષ્ટ ન હોવા છતાં સ્વીકારીને તેના વિશેષ નિત્યતા અનિત્યતાની પરીક્ષા કરાય છે. (પછી આગળ વધીને એ બંને વિશેષનું ખંડન કરીને = બંને રીતે અસંગતિ બતાવીને શબ્દ દ્રવ્ય જ નથી એમ સિદ્ધ કરાય છે.) Page #60 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद ૧QO वादोपनिषद् પણ યોગ્યતા અને ક્ષયોપશમ હોવા છતાં પ્રમાદથી ષદર્શનનું અધ્યયન ન થાય તો જરૂરથી ઘણું ગુમાવાય છે - આ વિષે અહીં ૧૯ માં શ્લોકમાં સ્વયં દિવાકરજીએ પ્રકાશ પાથર્યો છે. વૃત્તિમાં સન્મતિ તર્ક વગેરેને આધારે સ્પષ્ટતા કરી છે. ભુવનભાનવીય મહાકાવ્યના વાર્તિક ન્યાયવિશારદમાં પણ આ વિષયનું વાદસ્થળ છે. પરશાયરો ન ભણવા જોઈએ - પૂર્વપક્ષ , ભણવા જોઈએ - ઉત્તરપક્ષ એનો તાર્કિક વાર્તાલાપ છે. આ પદાર્થોના મનન દ્વારા યોગ્ય આત્માઓ નિશ્ચયસમ્યત્વની દિશામાં ગતિ કરે તથા દર્શનપ્રભાવક બની સ્વ-પરનું કલ્યાણ કરે એવી શુભેચ્છા સહ જિનાજ્ઞાવિરુદ્ધ લેખન થયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. પરિશિષ્ટમ્ - ૪ પરશાઓનો અભ્યાસ સન્મતિ તર્કની છેલ્લી ગાથામાં કહ્યું છે કે મિથ્યાદર્શનસમૂહમય જિનવચનનું કલ્યાણ થાઓ. આનંદઘનજી મહારાજે પણ શ્રીનમિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે, ‘નમિ જિનવરના ચરણ ઉપાસક Nઅંગ આરાધે રે.” “ભગવાને કહ્યું એ જ સાચું આવું માને એને સમ્યક્ત કહેવાય. આ વાત સાચી છે, પણ નિશ્ચય સમ્યક્ત પામવું હોય તો ષદર્શનનો અભ્યાસ જરૂરી છે. કારણ કે પદર્શન પણ ઉપર કહ્યા મુજબ જિનવચનના અંશ છે. હા, જેમનો એ અભ્યાસ કરવાનો ક્ષયોપશમ જ નથી એમને તો માસતુસમુનિની જેમ ગીતાર્થગુરુપારતચથી જ સમ્યક્ત છે, પણ જેઓ ક્ષયોપશમસંપન્ન છે તેવા મહાત્માઓએ તો ગુર્વાજ્ઞાપૂર્વક અવશ્ય ષદર્શનનો અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસ દ્વારા જિનવચન પ્રત્યેનું બહુમાન કૂદકે ને ભૂસકે વધે છે. પરશાઓના અધ્યયન પછી જિનવયનની શ્રદ્ધા અને ‘ભગવાનને કહ્યું તે જ સાચું” આટલી માત્ર શ્રદ્ધા - આ બંને શ્રદ્ધા વચ્ચે ઘણો ઘણો તફાવત છે. એવો સ્વયં અધ્યેતાને અનુભવ થશે. - પ.પૂ.આ.દે. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી કહેતા હતાં કે “પરદર્શનના શાસ્ત્રોની પદાર્થવ્યવસ્થા ઠીક લાગે (જિનવચન કરતાં વ્યવસ્થિત લાગે) તો સમ્યક્તમાં કાંક્ષા નામનું દૂષણ લાગે છે.” માટે આ અભ્યાસ પણ જેનામાં ગુરુને યોગ્યતા દેખાય એવા આત્માએ કરવો જોઈએ. સ્વશાસ્ત્રોનું જ્ઞાન હોવું, એ જ્ઞાનની પરિણતિ - પરિપક્વતા હોવી, પણ જરૂરી છે. परस्परविप्रलापे न युगैरपि विवादसमाप्तिः, आनन्त्याद् विप्रकृतोक्तीनाम् - નીતિવાવસ્થામૃતમ્ ૨૮-૨૩ / ૧. જુઓ સમતિતર્ક ગાથા ૧૬૪ - વૃતિ. Page #61 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद ૧૦૨ वादोपनिषद् परिशिष्ट-५ अज्ञातकर्तृकः श्रीसिद्धसेनप्रबन्धः उज्जेणी नाम पुरी अवंतिदेसस्स मंडणुब्भूया । अच्छेरयाई जीव दणं विबुहलोयाणं ।।२।। अन्ना न कावि नयरी रंजइ मणयं पि माणसं तीए। आसि जहट्ठिय-नामा सूरी सिरि-वुड्ढवाइ त्ति ।।३।। तस्स पसिद्धी सोउं एगो धिज्जाइओ अहम्माणी। नामेण सिद्धसेणो वायत्थमुवागओ देसा ।।४।। सो बिय तम्मि दिणम्मि केणइ कज्जेण नाइ-दूरम्मि। गामम्मेगम्मि गओ पुच्छिय विप्पो [2A] वि जा जाइ ।।५।। गामम्मि तम्मि सूरी ताव पंथस्स मज्झयारम्मि । आगच्छंतो दिट्ठो कय-कज्जो तेणिमं पुट्ठो।।६।। जाणसि तं भो अज्जय कत्थऽच्छइ बुडवाइसूरि त्ति । किं कज्जमेव भणिए दाहामी तेण सह वायं ।।७।। एवं कहियम्मि भणियं गणिणा सो हवाइ अहयं ति । ता देसु मए सद्धिं वायं इत्थेव तेणुत्तं ।।८।। पंडिय-सहाए जामो जहट्ठियं जेण ते परूति। केण जियं इयरं वा इय भणिए सूरिणा सो य ।।९।। पडिवज्जइ नो एवं कटेणं सूरिणा तओ गामे । आभीर-सहा-मझे नीओ भणिया य ते एवं ।।१०।। भो भो पंडियमाणी [2B] काही एसो मए समं वायं । ता तुम्भेहिं सक्खी दायव्वा केण विजियं ति।।११।। इय भणिउं सो भणिओ जहिट्ठियं भणसु भो तुमं वायं । सव्वन्नु-निराकरणं आलत्तं तेण तो एवं ।।१२।। पच्चक्खाइ-अगम्मो सव्वन्नू नत्थि कोइ इह भुवणे । सस-सिंग पिव जम्हा सव्वन्नू नत्थि ठियमेयं ।।१३।। एमाइ वित्थरेणं उल्लविए ते उ सूरिणा भणिया। गामीणा तो बुज्झह एएण जमिह भणियं ति।।१४।। नो किंपि तेहिं भणिए जंपइ मुणि-पुंगवो इमो भणइ । तुम्हाण देवहरए अरहंतो विज्जइ न एत्थ ।।१५।। अहयं भणामि विज्जइ ता भो जपेह को इमं सच्चं । सच्चो (तं) ए[3]सो पुण मिच्छावाइ त्ति तेहत्तं ।।१६।। इय दाविऊण सक्खी तेहिं तो वुड्वाइणा विप्पो । भणिओ तुह संवित्ती कीरइ भो संपयं सुणसु ।।१७।। पच्चक्खाई-गम्मो सव्वन्नू विज्जए इहं भुवणे । देव-वयणं च तम्हा सव्वन्नू विज्जइ ठियं ति।।१८।। एमाइ-बयण-वित्थर-हय-तम्मय-जाय-गरुय-हरिसेणं । भणियं तं चिय एत्थं सव्वन्नू जस्स इय वयणं ।।१९।। मज्झासि इय पइन्ना जिप्पिज्जा जेण केणई वाए। अहयं सिस्सो तस्सेव देसु ता मज्झ दिक्खं ति।।२०।। तो बुडवाइणा सो सोहण-दिवसम्मि दिक्खिओ विप्पो । अचिरेणं सो जाओ महाकई वायलद्धि-जुओ।।२१।। निय-[38]गुरुणा पत्थावे ठविओ सो निय-पयम्मि जय-पयडे । १. इहं। २. हरिसेणो। ३. जिपिज्जा। ४. तस्सेय । मूल अशुद्ध पाठ - १. गाममे० २. मज्झाय० Page #62 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् १०3 ૧Q૪ वादोपनिषद् पहरंति तहा जह तं न होइ पच्छा मया सव्वे ।।३३।। एवं निहयम्मि बले पडिवक्ख-निवस्स संतियं सव्वं । गहियमियरेण सूरीण दढयरं कुणइ तो भत्तिं ।।३४ ।। निसुयमिणं लोयाओ सव्वं सिरि-वुडवाइसूरीहिं । तो तस्स बोहणत्थं संपत्तो तत्थ एगागी।।३५।। दिट्ठो सो बहु-कइ-वाइ-लोय-सेविज्जमाण-कमजुयलो । निव-पूय-गविएणं णावगओ तेण सो सूरी ।।३६।। जोडिय-करेण तेणं भणियं मम देसु एग वक्खाणं । नत्थिऽत्थं का वि वेला मोत्तूणं एग वेल त्ति ।।३७ ।। रायउले गच्छामी जीए वेला (पत्र ६ अप्राप्य)। ....... ...... ||३८।। सिरि-सिद्धसेणसूरी जाओ निद्दलिय-वाइ-मओ ।।२२।। सो अन्नया कयाई बाहिं जंतोऽवलोइओ मग्गे। सामंत-मंति-सहिएण विक्कमाइच्च-नरवइणा ।।२३।। आसीवाओ एयाण केरिसो चिंतिऊण तो विहिओ । दिट्ठि-पणामो तेहिं वि तब्भावं जाणिउं दिन्नो । ।२४ ।। करि-कंधराधिरूढस्स विक्कमाइच्च-राइणो झत्ति । महसदेणं उन्भेवि निय-करं धम्मलाभो ते ।।२५।। छइल्लत्तण-तुटेण दव्व-कोडी दवाविया रन्ना । तेणं कविराएणं पारिग्गहिएण तं दाणं ।।२६।। निव-वायपट्टयं चिय लिहियं अज्ज विय... । [पत्र ४ अप्राप्य... .... ... ....] ।।२७।। [5A] तो वत्थव्व-निवेणं भणियं अम्हाण गोट्ठि-वोच्छेओ। होही तुमए सद्धिं जेणाहं तुच्छ-धण-सुहडो ।।२८ ।। तन्नेह-मोहिएणं भणियं तो सूरिणा महाराय । अहयं तुह सन्नेझं करेमि मा भीहि इय भणिए ।।२९ ।। एगंमी आवाडे खित्तो पुव्व-कय-दव्व-संजोओ। तस्स पभावा जायं कणयं तं तस्स दिन्नं ति।।३०।। दब्वेण तेण भिच्चाणं संगहं कुणइ जाव नरनाहो । पडिवक्ख-निवो पत्तो झइ त्ति ता तेण तन्नयरं ।।३१।। परिवेढियं समंता आउलिभूयम्मि सूरिणा तत्तो । खित्ता जलस्स मज्झे सिद्धत्था ते भडा जाया ।।३२ ।। गहिय-दढाउह-सत्था गंतं ते सत्तु-सेन्न[5B]-मज्झम्मि। [7A] ...... तिस्सा ओयरिय तो झत्ति ।।३९ ।। चलणेसु निवडिऊणं जंपइ मह खमह अविणयं भंते । तो अणुसट्ठो सूरीहिं भद्द एयं किमाढत्तं ।।४।। कत्थ वयं कत्थेयं चरियं तुम्हारिसाणं विउसाण । विनाय-समयसाराण दूरओ जं विसंवयइ ।।४१ ।। इच्चाइ-महुर-वयणेहिं चित्तमावज्जिऊण तो भणिओ। कुण संपइ सामन्नं सुनिक्कलं सरय-सलिलं व ।।४२।। तेण वि तह त्ति भणियं विहियं सव्वं पि नियय-गुरु-वयणं । पर-लोय-गए त[7B]म्मि य अह अन्नया सिद्धसेणेण ।।४३ ।। लोउत्तीए विसंठुल-पाइय-सिद्धंत-लज्जमाणेणं । १. विहे। २. आवाहे ३. पभावे ४. आउलभू० । १. निहिय० । २. वाय० । ३. थि० । ४. पायइ। Page #63 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद ૧૦૫ ૧૦૬ वादोपनिषद् भणिओ संघो तुब्भे जइ भणह करेमि तो अहयं ।।४४ ।। सक्कय-भास-निबद्धं सव्वं सिद्धंतमेव भणियम्मि। उल्लवियं संघेणं एएणं चिंतिएणावि ।।४५ ।। जायइ गुरु-पच्छित्तं किं पुण भणिएण लोय-पच्चक्खं । इय भणिए जं जायइ जिणाइ-आसायणा तिव्वा ।।४६ ।। ता जं जायं एत्थं सयमेवं तं वियाणसी कहिए। जंपइ मह पच्छित्तं समागयं अंतिम एत्थ।।४७।। [8A] जइ वि य तं वोच्छिन्नं संघयणाभावओ तहा वि ममं । बारस-संवच्छरियं पसायओ देउ तं संघो ।।४८।। अब्भास-मेत्त-महयं करेमि सत्तीए जेण तो दिन्नं । तं संघेणं सो विय चरेइ सम्म अणुब्बिग्गो।।४९ ।। चिंतइ मणम्मि सययं पमायओ कुणइ किंपि तं जीवो । पच्छित्ताणं एवं विहाणं जोग्गो] जओ होइ ।।५०।। ते धन्ना पुव्व-रिसी जाणं नो खलियमागयं एत्थ। अहमवि न पुणो काहं इय चिंतंतो समणुपत्तो ।।५१ ।। अट्ठ वरिसा [8B] ..... अनाय -वय-वेस-दसण-विभाओ । उज्जेणी नयरीए ठिओ कुडंगीसरीय-मढे ।।५२ ।। पारंचिय-सेवी इव अच्छइ तहियं तवं करेमाणो। [पुच्छि]ज्जंतो लोएण निय वयं नेय सो कहइ ।।५३ ।। तेण वि रन्नो कहियं देवहरे तुम्ह संतिए वसइ। न य पडइ परं चलणेसु देव देवस्स तो रन्ना । ।५४ ।। सयमागंतुं पुट्ठो कोऽसि तुम धम्मिओ त्ति भणियम्मि । १. समं २. वहय ता किं न थुणसि देवं इमं कुडंगेसरं इहई ।।५५ ।। दंसण-पभावणा होउ [9A] एत्थ पवर त्ति जंपियंतेण । मम थुइ एसो न सहइ कह नज्जइ राइणा भणिए ।।५६।। पच्चाएमी एयं कयाइ कल्लम्मि जंपिए राया। बीय-दिणे संपत्तो सपुरजणो तत्थ नरनाहो ।।५७।। तस्सागयस्स तेणं पारद्धा जिण-थुई समंताहिं । बत्तीसाहिं बत्तीसियाहिं उद्दाम-सद्देण । ।५८ ।। यथाप्रकाशितं यथैकेन त्वया सम्यग् जगत्त्रयं । समग्रेरपि नो नाथ परतीर्थाधिपैस्तथा।।५९ ।। विद्योतयति वा लोकं यथैकोऽपि निशाकरः। समुद्गतः समग्रोऽपि किं तथा तारका-गणः ।।१०।। त्वद्वाक्यतोऽपि केषांचिदबोधो मे तदद्भुतं । भानोर्मरीचयः कस्य नाम नाऽऽलोकहेतवः ।।६१ ।। न वाऽद्भुतमुलूकस्य प्रकृत्या क्लिष्ट-चेतसः । स्वच्छा अपि तमस्त्वेन भासन्ते भास्व(९ए)त: कराः ।।६२ ।। इच्चाइ पढइ जा तत्थ ताव एत्थंतरम्मि संपत्तो। धरणिंदो विन्नाउं दंसण-कज्जं ति तो तेण ।।३।। निव-लोय-लोयणाणं पयंसिया पास-सामिणो पडिमा । निग्गच्छंती देवुत्तमंग-मज्झाओ सहस त्ति ।।६४ ।। एवं कमंकमेणं अंतिम-बत्तीसियाय पज्जते । १. मुणसि २. प्रकासितं ३. समुद्गत ४. त्वद्वाक्पथोऽपि येषां० ५. नामलालोक० ६. त्याक्लि । Page #64 -------------------------------------------------------------------------- ________________ वादोपनिषद् 107 128 वादोपनिषद् पडिपुन्नंगोवंगा पयंसिया पास-पडिम त्ति / / 5 / / तं दणं लोओ निव-पमुहो विम्हिओ तओ राया। सिरि-सिद्धसूरिणेवं भणिओ निसुणेसु मम वयणं / / 66 / / देवाहिदेव देवो एसो सो मम थुईए अरिहो त्ति / अरहंतो भयवंतो सव्वन्नू सव्वदंसी य।।६७।।। जस्स पभावे लीलाए जंति पावे नणु तरंति भव-जलहिं / इय दळूणाइसयं पडिबुद्धा पाणिणो बहवे / / 68 / / जयइ जिण सासणमहो जम्मी एयारिसा महापुरिसा / [पत्र 10 अप्राप्य....... ...] / / 69 / / / [11A] ....... ...... गतो वादी सिद्धसेन दिवाकर / / 7 / / / सिद्धसेन-दिवाकर-(क)थानकं कथितं / 1. स्फुरन्ति वादिखद्योताः साम्प्रतं दक्षिणापथे। नूनमस्तं गतो वादी, सिद्धसेनदिवाकरः।। (प्राभवकचरिते प्रबन्धकोशे च)