SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् ૬૩ वादोपनिषद् प्रवृत्तिभावः, किन्तु माध्यस्थ्यादिशून्यतयाऽफलः, सारस्यापि ग्रहणाभावात्, असारतकदर्शनात्, यथाह- मदीय आगम सारः परकीयास्त्वसारकाः - इति । विफलो वा, छिद्रान्वेषणादिप्रयोजनत्वेन मात्सर्यादिवृद्धिफलकत्वात्, तथा च ग्रन्थकृत्- इदं परेषामुपपत्तिदुर्बलं, कथञ्चिदेतन्मम युक्तमीक्षितुम् । अथात्मरन्ध्राणि च सन्निगूहते, हिनस्ति चान्यान् થર્મતક્ષમન્ ? નિ T30ા नन्वेवं परसिद्धान्तानामद्रष्टव्यतापत्तिरिति चेत् ? अत्राहકરતો નથી. કારણ કે એના મનમાં એક વાત ઘૂસી ગઈ હોય છે કે મારું શા સાર, ને બાકી બધાના અસાર, માણસ બજારમાં જઈને કોઈ વસ્તુની પરીક્ષા કરે એનો આશય સારી વસ્તુ લેવાનો હોવો જોઈએ ને ? તત્ત્વપરીક્ષા પણ સમ્યક તત્ત્વનું ગ્રહણ કરવા માટે છે, પણ એનો કદાગ્રહ એ પરીક્ષાને નિષ્ફળ કરી દે છે. એટલું જ નહીં, એ પરીક્ષાનો પ્રયત્ન વિપરીત ફળ પણ આપે છે. કારણ કે એને કાંઈ લેવું તો નથી. માત્ર દોષો- નબળી કડીઓ જ શોધવી છે અને આ પ્રયોજનની પૂર્તિ કરીને એના માત્સર્યને વધારશે. આ જ ફળ એને મળશે. દિવાકરજીએ છઠ્ઠી દ્વાચિંશિકામાં એની આ મનોદશાને આબેહુબ રીતે બતાવી છે – ‘પર-દર્શનીઓના શાસ્ત્રમાં યુક્તિ-તર્કથી વિચાર કરતાં આ નબળી કડી દેખાય છે. માટે મારે કોઈ પણ રીતે એની કડક પરીક્ષા લેવી જોઈએ. આમ વિચારીને તે વાદી એક બાજુ બીજા પર આવી રીતે આકરા પ્રહાર કરે છે અને બીજી બાજુ પોતાના દર્શનની પોલંપોલ ઢાંકવા મથે છે. એનું આ કાર્ય કેટલું નિર્દય છે !!! II૧૮ll પ્ર. :- આ રીતે તો એમ જ સિદ્ધ થઈ ગયું કે કોઈએ બીજા ૧. યાસીરે ગોર-/ ૨. સિદ્ધસેન ત્રિશિT TI૬-૨૬ // કૃશ્યતાં તત્ત્વોપનિષદ્ર- સંસ્કૃત-ણિી-વૃત્તિ: || ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम् । परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः।।१९।। परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थं ज्ञेयः, परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः । इत्यन्वयः । परस्वान्यदर्शनम्, तस्य सिद्धान्तः - आगमो ज्ञेया - अध्ययनविषयीकार्यः, न तु न ज्ञेयः, श्रुतसम्यङ्मिथ्यात्वव्यवस्थाया दृष्ट्यधीनत्वात्, तथापि विशेषप्रयोजनमाह-स्व: - आत्मीयः पक्षः - दर्शनम्, तस्य बलम्अविमुक्ततत्त्वपक्षता, तस्य निश्चयः - निर्णय, तच्छ्रद्धादायमित्यर्थः, દર્શનના શાસ્ત્રો જોવાના જ નહીં, બરાબર ને ? ઉ. :- ના, એવો કોઈ એકાંત નથી, જુઓ, દિવાકરજી પોતે જ જવાબ આપી રહ્યા છે - પરસિદ્ધાંત સ્વપક્ષના બળનો નિશ્ચય મેળવવા માટે જાણવો, પર૫ક્ષના ક્ષોભણ માટે તો સજ્જનોનો અનાચાર છે. II૧૯ILL પોતાનાથી બીજા દર્શનોના સિદ્ધાંત ન જ ભણવા - એનું અધ્યયન ન જ કરવું એવું નથી. એનું અધ્યયન કરવાથી મિથ્યાષ્ટિ જ થઈ જવાય એવો કોઈ નિયમ નથી. એનું શાસ્ત્ર મિથ્યાશ્રત જ છે એવું પણ નથી. કારણ કે કોઈ પણ શાસ્ત્ર સમ્યક છે કે મિથ્યા એનો આધાર એના ભણનારની દૃષ્ટિ પર રહેલો છે. ભણનાર સમ્યગ્દષ્ટિ હોય તો એ શાસ્ત્ર સમ્યગ્રુત થઈ જાય અને મિથ્યાદૃષ્ટિ હોય તો એ જ સારુ મિથ્યાગ્રુત થઈ જાય. પ્ર. :- એવું હોય તો આપણું-બીજાનું ગમે તે વાંચો, સરખું જ છે. તો પછી આપણે જ કરો ને, બીજામાં માથું મારીને ક્યો વિશેષ લાભ થવાનો છે ? કયું પ્રયોજન સરવાનું છે ? ઉ. :- એ વિશેષ પ્રયોજન જ કહે છે - પોતાના દર્શનમાં રહેલી જે તત્ત્વનિષ્ઠતા એ સ્વપક્ષનું બળ છે. એમાં શ્રદ્ધાની દૃઢતા મળે
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy