________________
वादोपनिषद्
૮૫
पूर्वोदितापापनिकावलक्षणः संहार इति । ॥२४॥
तदेवं स्थिते विवादपरिहारेण वैराग्ये यत्नो विधेय इत्युपदेष्टिपरिनिग्रहाध्यवसितश्चित्तैकायमुपयाति पहादी
यदि तत्स्याद्वैराग्येण चिरेण शिवं पदमुपयातु । । २५ ।। परिनिप्रायवसिता यादी यच्चिकायाति परि
''
स्यात्, चिरेण शिवं पदमुपयातु - इत्यन्वयः ।
परिता पक्षाभासादिसर्वदोषापादनात् निग्रहः प्रतिवादिपराजया परिनिग्रहः, तमध्यवस्यति विमुक्तान्यसर्वविचारो विस्मृतात्मस्वरूपो विचारयतीति परिनिग्रहाध्यवसितः, वादी वादावतीर्णः, यत् किमप्यपूर्वं
સંહાર કરવારૂપ સાદૃશ્યથી એ નામને પ્રલય કહ્યો છે. જે આ નામાંતરથી છેતરાઈને કલહ કરે એનો પૂર્વે કહેલ સુખાભાવ વગેરે અપાયસમૂહ સ્વરૂપ સંહાર થાય જ છે. ાર૪ા
માટે વિવાદને છોડીને વૈરાગ્યમાં યત્ન કરવો જોઈએ એ વિષે ઉપદેશ આપે છે –
પરિનિગ્રહને વિચારતો વાદી જે ચિત્તની એકાગ્રતા પામે છે. જો તે વૈરાગ્યથી થાય, તો ચિરકાળ પૂર્વે જ મોક્ષસ્થાનને પામી
જાય.૨૫/1
પક્ષાભાસ, હેત્વાભાસ, દૃષ્ટાંતાભાસ, ઉપનયાભાસ, નિગમનાભાસ વગેરે સર્વદોષોથી યથાસંભવ પ્રતિવાદીની પ્રતિજ્ઞા વગેરેને દૂષિત કરીને તેનો નિગ્રહ = પરાજય કરવામાં આવે એ પરિનિગ્રહ છે. જે વાદી બીજા બધા વિચારોને છોડીને એને જ વિચારે છે, પોતાની જાતને પણ ભૂલી જાય છે. એ કોઈક અપૂર્વ ચિત્તની એકતાનતા પામે છે. જો એવી એકાગ્રતા વૈરાગ્યથી પામે તો એ ઘણા કાળ પૂર્વે ...મુદ્રિત-તકારી।
वादोपनिषद्
દ
चित्तैकाग्र्यं मानसैकतानता, उपयाति प्राप्नोति, यदि सम्भावनायाम्, तत्तावन्मात्रं वितेका विगता शुद्धात्मस्वभावतानातिरिक्तनिःशेषवस्तुरागो यस्य स विरागः, तद् भावो वैराग्यम्, तेन तदाऽसौ चिरेण दीर्घकालार्थो विभक्त्यन्तप्रतिरूपकोऽव्ययोऽयम्, ततश्च दीर्घજ મોક્ષરૂપી સ્થાનને પામી જાય. ફરીથી કદી એને પાછા ન આવવું પડે. આટલો બધો એનો સંસાર જ ન થાય.
અહીં વૈરાગ્ય કહ્યો એનો અર્થ છે વિરાગભાવ. જેને શુદ્ધ આત્મસ્વભાવ સિવાયની બધી જ વસ્તુનો રાગ જતો રહ્યો છે એ છે વિરાગ. એના મનનો જે પરિણામ એ છે વૈરાગ્ય.
પ્ર. :- મૂળમાં ચિરેણ શબ્દ છે એનો અર્થ તમે ‘ઘણા કાળ પૂર્વે' આવો કર્યો. આ અર્થમાં આ શબ્દ અભૂતપૂર્વ ન હોય તો ય અશ્રુતપૂર્વ તો જરૂર છે. તમે ટીકા જ લખવા બેઠા છો, નવા શબ્દાર્થો લખવા નહીં, એ ખ્યાલ છે ને ?
ઉ. :- હા, અભિધાનચિંતામણિમાં ‘ચિરેણ દીર્ઘકાલાર્વે' એમ કહેવા દ્વારા કહ્યું છે કે આ શબ્દનો અર્થ છે દીર્ઘકાળ. હવે દીર્ઘકાળ પછી કે પહેલા એ પ્રકરણથી - આગળ પાછળની વિગતથી નક્કી કરવાનું છે.
પ્ર. :- આમ કદાગ્રહ છોડવાની સૂફિયાણી વાતો કરો છો ને અહીં અર્થની ખેંચતાણ કરો છો. આગળ પાછળ જોવા કરતાં એ શબ્દમાં જ જુઓ ને ? વિરેન આ ત્રીજી વિભક્તિ જ કહે છે કે એ દીર્ઘકાળથી-લાંબા કાળના માધ્યમથી-પરંપરાથી મોક્ષે જશે. એટલે કે દીર્ઘકાળ પછી મોક્ષે જશે.
ઉ. :- વ્યુત્પત્તિ રત્નાકરમાં કહ્યું છે કે આ શબ્દ ત્રીજી વિભક્તિ વાળો નથી, પણ વિભ ંતપ્રતિરૂપક છે. વિભક્તિ-અંતવાળો દેખાય પણ વાસ્તવમાં નથી. આ એક અવ્યય છે. આ જ અર્થનો બીજો