SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् वादोपनिषद् angiારકાશિપ [Iધ | મારHIL TIL|| પિકનિક કાકા કાર | | TET/ HITENT || LEGE INTERVIE SIDENT FULL HD Iી રેસ તર! H LI /LIF/ LifજનHNI II નવી (૪ - સિદ્ધસેન દિવાકરસૂરિકૃત કાત્રિશિકા - ભાંડારકર ઈન્સ્ટીટ્યુટ - પૂના, મૂ.આ.જૌહરીમલજી પારખ, જોધપુર તાડપત્રી નં.૬૭), સરકારના મા પાણી મારા શ્વાસણા ગામમાં પાણી - પુરપ પણ પાપ ના પાણી ના નિકાલ કરી ના મારા માથા મા | કાપા મારા નામ નથી લાગતો | મા ગયા હતા તેવા ના // Fીયા મારવા ની વાત પણ ના કાકા માં કા મ ા ા ા | રાણાયમ, કામણગારા આ ટીકાનો સુગમ અનુવાદ તથા ટિપ્પણોમાં સાક્ષીસ્થાન-શ્લોક ક્રમાંક પણ આપ્યા છે. જ્યારે પ્રાચીન શૈલીની ગૌણતા અને તુલનાત્મક અભ્યાસની મુખ્યતા હોય ત્યારે એ ત્રણે વિશેષતાઓથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જ ઉચિત કરે છે. અનેકાંતવાદની પરિણતિથી આ ગૌણ-મુખ્યભાવો સહજતાથી સમજી શકાય છે. આ નૂતનટીકા પણ પ્રાચીન શૈલીની છે. જેમણે આગમિક ગ્રન્થો તથા હરિભદ્રસૂરિજી આદિ પૂર્વાચાર્યોના વાડ્મયનો આંશિક પણ અભ્યાસ કર્યો હશે. તેમને આ ટીકાનો અભ્યાસ કરવામાં પ્રાયઃ કોઈ તકલીફ નહીં પડે. છેવટે અનુવાદ તો છે જ. અનુવાદના ટેકે ટેકે પણ જો ટીકાનો અભ્યાસ કરવામાં આવશે તો ઉપરોક્ત વાડ્મયનું વાંચન અત્યd સરળ થઈ જશે. પ્રસ્તુત દ્વાવિંશિકાના માત્ર ૨૬ શ્લોક જ ઉપલબ્ધ થાય છે, બાકીના છ શ્લોકોને કાઉસમાં ઉમેરીને દ્વાáિશિકાની પૂર્તિ કરવાની ભાવના તો થઈ હતી. પણ પછી વિચાર કરતાં લાગ્યું કે પૂ.હરિભદ્રસૂરિજી અને મહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ જેમને શ્રુતકેવલી તરીકે સ્વીકાર્યા હોય એવા મહાપુરુષની રચનાની પૂર્તિ પણ તેમની કક્ષાને અનુરૂપ થાય, એ જ ઉચિત છે. અન્યથા તો અપૂર્ણ હોય એમાં જ તેઓનું ગૌરવ છે. સતી સુભદ્રાએ શીલના પ્રભાવે નગરના ત્રણ દરવાજા ઉઘાડી દીધા. ચોથો દરવાજો એમ ને એમ બંધ રહેવા દીધો અને કહ્યું કે મારા જેવી સતી હોય એ આ દરવાજો ઉઘાડે. આજે પણ એ દરવાજો બંધ જ છે - આવા શબ્દો શાસ્ત્રમાં વાંચ્યા હતાં એની સ્મૃતિ થઈ આવી. ક્યાં શ્રુતકેવળી ને ક્યાં મારા જેવો ગમાર ને પામર જીવ ! માટે એ પૂર્તિ કરવાનો વિચાર પડતો મૂકીને યથાવત્ ૨૬ શ્લોકો અને તેની ટીકાને અહીં રજૂ કરી છે. મૂળ પાઠ સંપાદન માટે બે હસ્તપતિઓ તથા મુદ્રિત પ્રતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. (g - સિદ્ધ સેનસૂરિકૃત બત્રીસીઓ, શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર) શ્રી ભક્તિવજયસક પ્રતિ, નં.૧૦૨૧.) પરમકૃપાળુ પરમાત્મા તથા ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદોથી પ્રસ્તુત સંસ્કૃત + ગુજરાતી ટીકાનું સર્જન તથા સંપાદન શક્ય બન્યું છે. વિદ્ધધ્વર્ય ગણિવરશ્રી યશોવિજયજી મ.સા.એ ઉદારતા દાખવીને પોતાના અમૂલ્ય સમય અને શક્તિનો ભોગ આપી આ પ્રબંધનું સંશોધન કરેલ છે. તે બદલ તેમને શત શત ધન્યવાદ ઘટે છે. મૂળ પાઠ સંપાદન માટે ઉપયુક્ત પ્રતિઓની ઘારક સંરથાઓનો તથા જેઓશ્રીના સૌજન્યથી હસ્તપ્રતોની પ્રાપ્તિ થઈ એવા બહુશ્રુતમુનિવરથી જંબૂવિજયજી મ.સા. તથા મુનિરાજશ્રી કૃપાબિંદુવિજયજી મ.સા. હું આભાર માનું છું. શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ – વિમલભાઈના પ્રયત્નોથી ગ્રંથનો શબ્દદેહ સોહામણો બન્યો છે. આ પ્રબંધના
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy