________________
वादोपनिषद्
૨૫
૨૬
वादोपनिषद
ननु कोऽत्र दोषः ? सर्वोऽपि जिगीषुस्तदुपायप्रवणो भवतीति चेत् ? सत्यम्, किन्तु स खलु जयः, यत्रात्मनः श्रेयोऽवाप्तिः, नासावाप्नोति तत् । कस्मादिति चेत् ? अत्राऽऽह
अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरम्भं क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् ।।७।।
श्रेयांस्यन्यत एव, वादिवृषा अन्यत एव विचरन्ति । मुनिः क्वचिदपि वाक्संरम्भं शिवोपायं न जगाद - इत्यन्वयः ।
अन्यत एव भिन्ननिमित्ततो मैत्र्यादिभावनादेरेव श्रेयांसि प्रशम
પ્ર.:- તો આમાં ખોટું શું છે ? જેને પણ જીતવું છે એ એના ઉપાયમાં તત્પર થાય છે. આ તદ્દન સાહજિક છે. - ઉ.:- સાચી વાત છે, પણ જીત કોને કહેવાય એનો તો વિચાર કરો ? સાચો વિજય એ છે જેમાં પોતાનું કલ્યાણ થાય અને જો એ વાદીનું કલ્યાણ થતું હોત તો તો અમને કોઈ વાંધો ન હતો, પણ એનું કલ્યાણ નથી થતું. કેમ નથી થતું એ તો દિવાકરજી પોતે જ કહી રહ્યા છે, સાંભળો
કલ્યાણો ક્યાંક બીજે જ છે અને વાદવિરો ક્યાંક બીજે જ ભટકી રહ્યા છે. મુનિએ ક્યાંય પણ વાચુદ્ધને મોક્ષનો કે કલ્યાણનો ઉપાય કહ્યો નથી. IIછા.
પ્રશમસુખ વગેરે કલ્યાણો તો મૈત્રી વગેરે પવિત્ર ભાવનાથી મળે, જ્યારે વાદિવૃષભો-વાદનો ભાર વહન કરવામાં વૃષભ જેવા, ઉત્તમવાદીઓ તો વાગ્યુદ્ધના માર્ગે વિચરણ કરે છે. વિશેષ ચરણ = વિચરણ, પણ એમનામાં એ વિશેષતા કેમ આવી એ સમજવું પડશે. બે પ્રકારના માર્ગ છે- સમાર્ગ અને ઉન્માર્ગ. એમાં જે માણસને શંકા પણ હોય
शर्मप्रमुखकल्याणानि । वादिवृषा वादभारनिर्वाहविधौ विज्ञतया वृषसकाशाः, श्रेष्ठवादिन इत्यर्थः । अन्यत एव भिन्ननिमित्ताद् वाक्संरम्भादेः पदव्या विचरन्ति-विशेषेण-उन्मार्गयायित्वेऽपि तदनभिज्ञतया तरप्रकर्षण, उन्मार्गयायितासंशयोऽपि सचेतसो गतिमान्द्यप्रयोजकः, किं पुनर्ज्ञानमिति हृदयम्, चरन्ति पशुवदटन्ति।
श्रेयोभिन्ननिमित्ततामेव समर्थयति - मुनिः पुद्गलाप्रवृत्तिलक्षणमीनमाली तीर्थकृत्प्रभृतिः क्वचिदपि कुत्राप्यागमे वाक्संरम्भं वचनयुद्धं शुष्कवादविवादस्वरूपं, शिवोपायं शुभसाधनं, न जगाद न कथयाञ्चकार । કે હું ખોટા રસ્તે તો નથી ને ? તો એ કદાચ ચાલે તો ય એની ચાલ ધીમી પડી જશે, પણ જેને તીવ ગેરસમજથી એવી ખાતરી છે કે મારો માર્ગ સાચો જ છે, એ તો ઉન્માર્ગ પર પણ દોટ મૂકી દેશે. - વાદીઓને પણ આવી જ ગેરસમજ હોય છે તેથી તેઓ અકલ્યાણના માર્ગે વિશેષથી ચરે છે - પશુની જેમ રખડે છે.
પ્ર.:- તમે મનમાં આવે એ કહી દો એનાથી અમે માની લેવાના નથી. એના સમર્થનમાં તમારે પ્રમાણ રજુ કરવું પડે.
ઉ.:- જુઓ, વાદ કરો ને ઝગડો-સંકલેશ થાય આ તમે - મેં બધાએ જોયું છે માટે પ્રત્યક્ષ પ્રમાણ છે. આ વાદથી કલ્યાણ નથી, સંકુલેશ છે, કારણ કે એ વાદ છે, પૂર્વદષ્ટવાદવતું. આવા અનેક અનુમાનો પણ મારી તરફેણમાં ઉભા છે અને આગમ પ્રમાણ તો સ્વયં દિવાકરજી જ આપી રહ્યા છે - જે પુગલમાં પ્રવૃત્તિ ન કરે એ મુનિ છે - તીર્થકર, ગણધર વગેરે છે. એમણે કોઈ પણ આગમમાં વાદને - શુષ્કવાદ-વિવાદસ્વરૂપ વાગ્યુદ્ધને કલ્યાણના ઉપાય તરીકે ૬. તર = થેT | ૨, વસ્યોનાથથતાં પ્રતિ સદોષિ-ઢોસાયમીનમનતાંsfઅર્થI ३. विवादपदापन्नो वादः सङ्कलेशहेतुः, वादत्वात् दृष्टवादवत् ।
૬. - યT/ ૨. ,, મુદ્રિત- રશ્મ: ||