________________
वादोपनिषद
वादोपनिषद
सर्वमेतदवगतवादाष्टकानां विदितमेव विदुषाम् । तथा च तदष्ट
भ्राता चाकृत्रिमस्नेहभाजनम्, यदि वादिनोआंत्रोरपि सौख्यासम्भवस्तदन्येषां तु कुतस्तत्? ततश्च त्याज्यावेव शुष्कवादविवादावित्यभिप्रायः ।
अथैवं ग्रन्थन्यूनता, सूरिभिर्वादत्रयस्याभिधानात्, अत्र द्वयस्यैव वादपदेनोपादानादिति चेत् ? न, प्रकरणतात्पर्याभ्यां द्वयोपादानस्यैव न्याय्यत्वात्, धर्मवादस्य धर्मप्रतिपत्त्यादिनिमित्तत्वेन शर्मबीजत्वात् । એને અવ્યભિચારી હેતુ બનાવે છે. હવે અહીં જો સુખ વાડીમાં રહે તો વ્યભિચાર આવે, પણ જ્યારે એના મનમાં વાદના વિચારો જ નથી, ત્યારે તો એ વાદી જ રહેતો નથી. માટે સુખ તો વાદીમાં નહીં પણ અવાદીમાં જ રહ્યું. માણસ જ્યારે વાદના વિચારોથી મુક્ત થઈને વાદી તરીકે મટી ગયો, ત્યારે જ સુખી થઈ શક્યો. માટે વાદી સુખી ન જ થઈ શકે એમ સિદ્ધ થાય છે.
સગો ભાઈ તો સહજપ્રેમપત્ર હોય, જો વાદ કરવાથી એમનું પણ સુખ જતું રહે તો પછી બીજાને તો ક્યાંથી સુખ મળે ? માટે શુષ્કવાદ-વિવાદ છોડવા જ જોઈએ.
પ્ર.:- તમે તમારા અજ્ઞાનને જાહેર કરો છો, આ. હરિભદ્રસૂરિજીએ તો ત્રણ વાદ બતાવ્યા છે અને તમે વાદ નો અર્થ કર્તા બે જ વાદ કહો છો. આ રીતે તદનભિધાનજ્ઞાપિતતદજ્ઞાનરૂપ ન્યૂનત દોષ નથી આવતો ?
ઉ.:- ના, કારણ કે આ જે પ્રકરણ છે અને ગ્રંથકર્તાનો જે આશય છે એના મુજબ માત્ર શુષ્કવાદ-વિવાદ જ લેવાશે. ઘર્મવાદ તો ધર્મપ્રાતિ વગેરેનો હેતુ હોવાથી સુખનું કારણ છે. અહીં તો વાદ કરનાર સુખી ન જ થાય એમ કહ્યું છે. માટે એ વાદ ધર્મવાદ ન
शुष्कवादो विवादश्च, धर्मवादस्तथापरः। इत्येष त्रिविधो वादः, कीर्तितः परमर्षिभिः ।।१।। अत्यन्तमानिना सार्धं, क्रूरचित्तेन च दृढम् । धर्मद्विष्टेन मूढेन, शुष्कवादस्तपस्विनः।।२।। विजयेऽस्यातिपातादि, लाघवं तत्पराजयात्।
धर्मस्येति द्विधाप्येष, तत्त्वतोऽनर्थवर्धनः।।३।। હોઈ શકે. શ્રીહરિભદ્રસૂરિકૃત વાદાષ્ટક સમજો એટલે આ બધું જ સ્પષ્ટ થઈ જશે. આ છે તે અષ્ટક
મહર્ષિઓએ વાદના ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) શુષ્કવાદ, (૨) વિવાદ (૩) ઘર્મવાદ ||૧||
ખૂબ અભિમાની, ખૂબ ક્રૂર, ધર્મદ્રષી અને મૂઢ સાથે તપસ્વિનો જે વાદ થાય એ શુષ્કવાદ કહેવાય. અભિમાની હાર ન સ્વીકારે, ક્રૂર વૈરી બની જાય, ધર્મદ્વેષી ધર્મ ન પાળે તથા યથાશક્તિ ધર્મની હીલના કરે, મૂઢ કૃત્યાકૃત્યને ન જાણે, માટે એમની સાથે વાદ ન કરાય. અહીં તપસ્વીના બે અર્થ થાય છે (૧) મુનિ (૨) બિચારા. બિચારો કેમ - એનો જવાબ ત્રીજા શ્લોકમાં મળે છે llરા
શુકવાદમાં વિજય થાય તો પણ સ્વ-પરનો ઉત્પાત થાય છે. પ્રતિવાદી આત્મહત્યા વગેરે કરે અથવા વાદીનો વિનાશ સર્જે. પરાજય થાય તો લોકનિંદા વગેરે થાય-વાદીના ઘર્મની લઘુતા થાય. માટે બંને રીતે શુષ્કવાદ હકીકતમાં અનર્થ વધારનાર છે. ||all
લાભ અને કીર્તિના ઈચ્છુક એવા દરિદ્ર કે દુષ્ટમનવાળા ક્ષુદ્ર ૧. દરિદ્રીયાપ્રદર 19૨ TI
૧. સર્વ વારી, સમુgિવાત, વિપક્ષ = અવાદી, તેમાં અસુખિત્વ ન રહે =
વાદી સુખી હોય = વાદી સુખી ન હોય, આમ હોય તો એ વ્યભિચારી હેતુ બને.