________________
वादोपनिषद्
૫૧
પર.
वादोपनिषद्
तदेवंरूपेण स्वगुणविकत्थनेन दूषिकः परदूषणापादनतत्परः, त्रीनपि लोकान् ऊर्ध्वाधोमध्यलक्षणान् सुरासुरमनुजलक्षणान् स्वकीयपरकीय-मध्यस्थलक्षणान् वा खलीकुरुते, खलः - यन्त्रपीलनेन निकृष्टतैलो निःसारतिलादिकचवरः, तमिव गणयति, स्वपुरस्तात्तृणाय મત રૂત્યર્થ: Tી II
जये चेदीदृशी दशा, पराजये तु का वार्ता ? इत्यत्रोत्तरयतिउत जीयते कथञ्चित् परिषत्प्रतिवादिनं स कोपान्धः । गलगर्जेनाक्रामन् वैलक्ष्यविनोदनं कुरुते ।।१६।।
उत कथञ्चित् जीयते, (तदा) स कोपान्धः, परिषत्प्रतिवादिनं તત્પર આ વાદી ત્રણે લોકને તેલ કાઢી લીધા પછી તલ વગેરેનો જે નિઃસાર કચરો-ખળ હોય એના જેવા સમજે છે. પોતાની સામે અત્યંત હલકા ગણે છે. અહીં ત્રણ લોકના ત્રણ અર્થ થઈ શકે.
(૧) ઉર્વ - અધો - મધ્યલોક. (૨) દેવ - દાનવ - મનુષ્યલોક. (3) સ્વપક્ષના લોકોને પરપક્ષના લોકો - મધ્યસ્થ લોકો.
આમ ત્રણ લોકને એ પોતાની સામે તણખલા જેવા ગણે છે. II૧૫ll
પ્ર.:- વિજયમાં આવી હાલત છે, તો પરાજયમાં શું દશા થતી હશે ?
ઉ.:- હવે એ જ વાત કરે છે. -
અથવા તો જો કોઈ રીતે હારી જાય તો એ ક્રોધથી આંધળો થઈને પર્ષદા અને પ્રતિવાદીને જોરથી ગર્જના કરીને, આક્રમણ કરીને વિલક્ષતાને દૂર કરે છે. ll૧૧ી.
અથવા શબ્દ પૂર્વના શ્લોકથી આ અલગ વાત છે એમ સૂચવે છે અને કોઈ રીતે આ વાત સૂચવે છે કે આમ તો સજ્જન દુર્જનને
गलगर्जेनाक्रामन् वैलक्ष्यविनोदनं कुरुते - इत्यन्वयः ।
उता पक्षान्तरे कथञ्चित् - भवितव्यतादियोगादेव, सताऽसन्तं जेतुं दुःशक्यत्वात्, तथा चाहुः- विजयो ह्यत्र सन्नीत्या दुर्लभस्तत्त्ववादिन ત્તિ
पूर्वेण व्याहतमिदमिति चेत् ? न, भिन्नापेक्षत्वात्। वस्तुतस्तु विवादिनो वास्तवविजय एव न इति ध्येयम. पर्वोक्तन्यायेन श्रेयोवञ्चितत्वात्तस्य। જીતી જાય એ દુ:શક્ય છે આમ છતાં જો ભવિતવ્યતાના યોગે જો એ વાદી પરાજિત થાય તો- આમ કથાવત્ શબ્દનો અર્થ છે.
હરિભદ્રસૂરિજીએ પણ શુષ્કવાદ માટે કહ્યું ને કે અહીં તત્વવાદીનો સત્યનીતિથી વિજય થવો દુર્લભ છે.
પ્ર.:- સાચું બોલવાનો એક પ્રત્યક્ષ ફાયદો છે કે ‘તમે શું બોલ્યા હતા એ યાદ રાખવું પડતું નથી. ગયા શ્લોકમાં તમે કહ્યું કે કલહ કરનાર આ વાદીનો વિજય થવો દુ:શક્ય છે અને હવે કહો છો કે એનો પરાજય થવો દુ:શક્ય છે. બોલો, પહેલાની અને હમણાની વાતનો કોઈ મેળ ખાય છે ?
ઉ. :- બંને વાતો જુદી જુદી અપેક્ષાએ છે. કલહ કરનારનો વિજય ન થાય એ જે અપેક્ષાએ છે, એ પૂર્વે (શ્લોક-૯) સમજાવ્યું જ છે અને હમણા એનો પરાજય થવો દુ:શક્ય છે એમ કહ્યું એની અપેક્ષા હરિભદ્રસૂરિજીએ અષ્ટકમાં સમજાવી છે, જે અહીં બ્લોક-૧ ની ટીકામાં આવી ગયું છે.
હકીકતમાં તો જે વિવાદ કરે છે, એનો વાસ્તવિક વિજય જ થતો નથી. કારણ કે પૂર્વે જેમ કહ્યું તેમ એ કલ્યાણથી વંચિત થઈ જાય છે. ૬. દરિમe ||૨-૬ / २. अनन्तरवृत्ते तद्विजयस्यात्र तु तत्पराजयस्य दुःसम्भवतोक्तेः पूर्वापरविरुदमिदमित्यर्थः ।