________________
मोत्थु णं समणस्स भगवओ महावीरस्स
શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ - ૯
गुर्जरभावानुवादानुयुता श्रीसिद्धसेनदिवाकरसूरिकृतवादद्वात्रिंशिकावृत्तिरूपा
वादोपनिषद्
• संशोधनम् नूतनवृत्तिसर्जनम् भावानुवादः सम्पादनम् वैराग्यदेशनादक्ष आचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वरशिष्यआचार्यदेवश्रीमद्विजयकल्याणबोधिसूरीश्वराः
ચાલો,
हवे वाह नहीं
પણ હાલ કરાં
શીખીએ.....
શ્રીસિદ્ધર્સની બત્રીસીની ટીકા
પ્રકાશક છે
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
2
પુસ્તકનું નામ : વાદોપનિષદ્.
મૂળ ગ્રંથ : એકવીશ દ્વાત્રિંશિકા પૈકી ‘વાદદ્વાત્રિંશિકા’ નામે ઓળખાતી અષ્ટમી દ્વાત્રિંશિકા.
• મૂળ ગ્રંથકાર : શ્રુતકેવલી મહાતાર્કિક મહાસ્તુતિકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજા.
• નવનિર્મિત સંસ્કૃત વૃત્તિ : વાદોપનિષદ્
• મૂળ ગ્રંથનું ચાર હસ્તાદર્શો દ્વારા સંશોધન + સંસ્કૃતવૃત્તિ નવસર્જન + ગુર્જર ભાવાનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ.
♦ સંશોધન : પ.પૂ.વિદ્વર્ય ગણિવર્યશ્રી યશોવિજયજી મહારાજ,
•
વિષય : વિવાદની વિદાયથી પરમસુખની પ્રાપ્તિ.
♦
વિશેષતા : ઘરથી માંડીને ઓફિસ અને ધર્મક્ષેત્ર સુધી સર્વત્ર વ્યાપેલા સંક્લેશોના સ્થાને શાંતિ અને પ્રસન્નતાનું સામ્રાજ્ય સ્થાપવા માટેનો શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ
મહારાજાનો સફળ સંદેશ. એક રોમાંચક આનંદદાયક અને પ્રેરક ગ્રંથ.
♦
પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ.
♦ પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા.
-
પ્રતિ : પ∞
આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં.૨૦૬૬, વી.સં.૨૫૩૬, ઈ.સ.૨૦૧૦
- મૂલ્ય : રૂા.૧૫૦
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે.
આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું.
• મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫