Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank Author(s): Sejal Shah Publisher: Mumbai Jain Yuvak Sangh Catalog link: https://jainqq.org/explore/526111/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ISSN 2454-7697 ષ્ટિ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય - વિશેષાંક પ્રબુદ્ધ જીવન YEAR: 5 ISSUE:7 OCTOBER 2017 PAGES 60 PRICE 30/ ગુજરાતી-અંગ્રેજી વર્ષ - ૫ (ફૂલ વર્ષ ૬૫) અંક-૭, ઓક્ટોબર ૨૦૧૭ • પાનાં છુ૦૦ કિંમત રૂા. 3a⟩– આપણી ભાષા ગુજરાતી RNI NO. MAHBIL/2013/50453 માણસ ! માણસ ! બોલ, ફરીને ગુજરાતી ભાષા બોલ, ફરી ફરીને ગુજરાતી ભાષા બોલ, બોલ માણસ, માણસની ભાષા બોલ. - સિતાંશુ ચરાચંદ્ર shim 31 માતા પા નવી મુસી મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોટી પણ હજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે રઈશ મણીઆર Page #2 -------------------------------------------------------------------------- ________________ One who builds a house anywhere on the path is indulging in a doubtful activity. One should build a permanent house only at one's destination. जो रास्ते में कहीं भी अपना घर बनाता है तो वह संदेहयुक्त होता है। अपना घर तो वहीं बनाना चाहिए जहाँ पहुँचकर मुकाम करने की इच्छा हो। જો કોઈ રસ્તામાં ગમે ત્યાં ઘર બંધાવે તો તે સંદેહ ભરેલું કાર્ય ગણાય. જ્યાં પહોંચવું છે તે અંતિમ મુકામે જ કાયમનું ઘર બાંધવું જોઈએ. ડૉ. બાલાલ કા. શાહ નિત વર્ષની બંક્તિ માંથી 'પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧. શ્રીમુંબઈ જૈનયુવક સંઘ પત્રિકા ૧૯૨૯થી ૧૯૩૨ મ કુતિ ૨, ખે છે $ ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવાના” છે, તો જન ૧૯૩૪થી ૧૯૩૩ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકારાન ૧૯૩૯-૧૯૫૩ ૫, પ્રબુદ્ધ જૈન નવા શીર્ષક બન્યું ‘પ્રબુદ્વજીવન’ ૧૯૫૩થી શ્રી મુંબઈ જેન યુવક સંઘના પુખપત્રની ૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૭માં 'પ્રબુદ્ધ જીવનનો ૬૫માં વર્ષમાં પ્રવેશ • ૨૦૧૩ એપ્રિલથી સરકારી પંજરી સાથે ‘પ્રબત જીવન” એક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી-એડીજી ‘પ્રભુત્રજીવન'વર્ષ-પ. • કુલ ૬૫મું વર્ષ • ૨૦૦૮ મૉગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન અને પર્ણપરા વ્યાખ્યાનમાળા સંસ્થાની વેબસાઈટ ઉપરથી હે ઈ. સાંભળી શકશો.. "મધુર વન'માં પ્રકાશિત વનોના વિચારો કે તે લેખકોના પોતાના છે, જેની સામે તંત્રી સંસ્થા સંમત છે તેષ માનવું નહીં. મત વાચકને પ્રકાશ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી (૧૯૨૯થી ૧૯૩૨) ચંદ્રકાંત સુતરિયા (૧૯૩૨ થી ૧૯૩૭) રતિલાલ સી. કોઠારી (૧૯૩૩થી ૧૯૩૩) તારાચંદ કોઠારી (૧૯૩૫ થી ૯૩૬) મણિલાલ મોકમચંદ શાહ (૧૯૩૯ થી ૧૯૫૧) પરમારાંદકુંવરજી કાપડિયા (૧૯૫૬ થી ૧૯૭૧) જભાઈ મહેતા ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૯૭૧ થી ૧૯૮૧) ડૉ. રમણલાલ ચી. શાહ ' (૧૯૮૨ થી ૨૦૦૫) ડૉ. ધનવંત તિલકરાય શાહ (૨૦૦૫ થી ૨૦૧૬) કારણ પૂછયું અને તેને જાણવા મળ્યું કે પાપ પુણ્યના વિચારો મનુષ્યને જ આવે છે. વૃકે કહ્યું “અમે અમારી જાતને અને હેરાન કરવાવાળા માનવો. સતાવતાપે નથી અને અમે એવો વિચાર પણ નથી કરતા. એ | એકવાર એક વયની ઝાડીમાં એક મનપ જઈ અમારો ધર્મ પણ નથી. અમારૂં થઈવન તો ઘણું મત છે. ચડયો. અને વૃક્ષોને જોઈને વિચારે ચડયો, આ વૃક્ષો કેવા ના મનુષ્યએ આટલી ગરમી વરસાદ વગેરે સહન કરવા છતાં : સતત ટાઢ, તડકો, વરસાદ બધુજ સહન કરે છે? લાવ જીવનને મસ્ત કહેવાનું કારણ પૂછયું તો જવાબ મળ્યોએકાદ વૃક્ષને પૂછું કે તમને આ બધું સહન કરવાની શક્તિ | હા, અમને જરૂરઃખ તો પડે છે પરંતુ અમે શાંતિથી ક્યાંથી મળે છે ? બધું સહન કરી લઈએ છીએ કારણ એનાથી બચવાનું | એક વૃક્ષની સામે ઉભા રહીને તેણે તેને પૂછ્યું કે તમે અમારા હાથમાં નથી. માટે જે આવે તે શાંતિથી સહન આ બધું શું કામ અને કેવી રીતે સહન કરૌ છો ? તમને મા કરવાનું, મનુષ્ય ધર્મના નામે કોને આમંત્રણ આપે છે. સહનશક્તિને લીધે કોઈ લાભ કેપુણ્ય મળે છે? અને જાતને સતાવે છે. | વૃાએ જવાબ આપ્યો ?- પાપ અને પુણ્યના વિચાર મનુષ્યને વૃથાનો જવાબ સાંભળી સહનશીલતા માટે તો મનુષને જ આવે છે. અમે તેની ચિંતા કરતા નથી. અમે માન ઉપર્યું. ધર્મના નામે જાતને હેરાન કરવાવાળા તો ઉભા રહીને સહજતાથીજ આ બધું સહન કરીએ છીએ. | મનુષ્યની નાસમજથીદુઃખનો અહેસાસ થયો.” મનુષએ વૃક્ષને આમ સહજતાથી સહન કરવાનું TEદી : સંત અમિતાભ અનુ, પુષ્પાબેન પરીખ સાર્જન-સૂચિ લેષક માતૃભાષા સંવાદની ભાષા ડૉ. સેજલ શાહ દિન પ્રતિદિન વિસરાતી જતી આપણી માતૃભાષા જશવંત મહેતા શુભ શુકન દિસે' - ક્યારે ડૉ. કુમારપાળ દેસાઈ આ હરખપદૂડા મા-બાપો !-પડી જતી નથી ડૉ. દિનકર જોષી કેમ મોલાતું? ગાંધીજી, માતૃભાષા અને સાંપ્રત સમય ડૉ. મોહનભાઈ પટેલ મનની ભાષા માતૃભાષા શ્રી કનુભાઈ સૂચક ગુજરાતી ભાષા અને આવતીકાલ પ્રા. ડૉ. વિભૂતિ પટેલ સ્વતંત્રતાના સાતમે દાયકે : ગાંધીજી સંદેશ મુંબઈ ગુજરાતી અને માતૃભાષાની શાળાઓની અવગણના ૯. જેની ભાષા સમૃધ્ધ, તેનું ભવિષ્ય સમૃધ્ધ ગીતાબેન વરૂણ ૧૦. મહાત્મા ગાંધીજી, ગુજરાતી ભાષા ઈંદુબેન જોશી અને સાંપ્રત સમય ૧૧. ગુજરાતી ભાષાનું ભવિષ્ય જ્યોતિલા ખારોડ ૧૨, શહેરોમાં જ ભાષા બચાવવા માટેની રધુવીર ચૌધરી કાગારોળ મંડાય છે ૧૩. વાહિતા વિદ્યા ડૉ. નરેશ વેદ શ્રમણ સંઘના સર્વપ્રથમ સ્નાતક સાધ્વી આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી ડૉ. ધર્મશીલાજી મહાસતીજી ૧૫, ભાષા સિતાંશુ યશશ્ચંદ્ર ૧૬, અત્યંતર તપ - સ્વાધ્યાય - ધ્યાન - કાયોત્સર્ગ સુબોધીબેન મસાલીયા ૧૭, કુલ સમી હું દષ્ટિ કેકું. ડો. ભદ્રાયુ વછરાજાની ૧૮, ગાંધી વાચનયાત્રા : પ્રચંડ પ્રેરણાથી ધબકતાં સોનલ પરીખ ‘હિંદ છોડો’ પૂર્વેનાં વર્ષો ૧૯. જિનભકિત શતકમ્ ઃ નજરાણું ડૉ. રતનબેન ખીમજી છાડવા ૨૦, શાસનસમ્રાટ - સમુદાયનું ગૌરવ અતુલ એચ. કાપડિયા ૨૧. જીવનતીર્થ ૨૨. સર્જન-સ્વાગત ડો. કલા શાહ ૨૩. જ્ઞાનસંવાદ ડૉ. વાસંતી રમેશ સોની ૨૪. ભાવ-પ્રતિભાવ — 24. "Soul bondage on a faraway terrestrial Prachi Dhanvant Shah chaperoned via mother tongue! 26. Jainism Through Ages Dr. Kamini Gogri ૫૪ ૨૭, જો હોય મારો અંતિમ પત્ર તો.. ડૉ. દર્શના ધોળકિયા : મારો આ ઓટલાદાવ! ૬૦ પબદ્ધ છgબ : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક પ્રોક્ટોબર ૨૦૧૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા (પ્રારંભ સન ૧૯૨૯ થી) પ્રબુદ્ધ જીવન વાર્ષિક લવાજમ રૂા. ૩૦૦/ વિક્રમ સંવત ૨૦૭૩ ૦ વીર સંવત ૨૫૪૩ - આસો વદ તિથિ -૧૨ માનદ તંત્રી : ડૉ. સેજલ શાહ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક બળવંતરાય ક. ઠાકોરનો એક અંગ્રેજી પત્ર ગાંધીજીને મળેલો, તેના જવાબમાં ગાંધીજીએ તારીખ ૨૪-૦૭-૧૯૧૮ના રોજ લખ્યું, જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે, એમ હું જોઉં છું. બંને હિંદુસ્તાની એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે, અથવા બીજા સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી, અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે, તેને સારૂ શો ઈલાજ લેવો ઘટે, તે પણ જણાવશો.’’ મોહનદાસ કે. ગાંધી તંત્રી સ્થાનેથી... માતૃભાષા : સંવાદની ભાષા સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કાં ગુલામ ?’ ગુજરાતી ભાષાના જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા કવિ ઉમાશંકર જોશીની આ કાવ્ય-પંક્તિ મનમાં અનેક પ્રશ્નો/દ્વિધા જન્માવી જાય છે. સહાયક બને. આને પ્રેક્ટીકલ અભિગમ કહી, લોકો ગૌરવ પણ અનુભવે છે, વિચારવાનું એ છે કે આપણે મશીનનું ઉત્પાદન કરતાં રાષ્ટ્રનું નિર્માશ કરવું છે કે ચૈતસિક મનુષ્યથી સમૃદ્ધ સમાજ. આપણા સ્વપ્નને કોઈ ઝાકઝમાળે ઘેરી લીધા છે અને એના નિયંત્રણ હેઠળ આજે સમાજ પોતાના મૂળ અને ઓળખથી દૂર થઈ રહ્યો છે. આ અંકના સૌજન્યદાતા સ્વતંત્રતા એટલે શું? સ્વતંત્રતાનો સીધો સંબંધ, મનુષ્યની શ્રીમતિ રીટાબેન ઉમંગભાઈ શાહ સંસ્કૃતિથી વિમુખ વૃતિ અને અંગ્રેજી માનસિકતા સાથે છે. પોતાના પરિવાર ભાષાની ગુલામી, મનુષ્ય સહજ રૂપે સ્વીકારી લીધી છે. મનને-ગમે તેવા સ્વપ્ન જોવા અને એ મુજબ જીવવું, એ આપણા સમાજની રીતિ નથી. સમાજ આજે એવા સ્વપ્નો રોપવાનું પસંદ કરે છે જે ભૌતિક સુખ-સુવિધા માટે ઓક્ટોબર મહિનો આવે અને ગાંધીજી સહજ જ યાદ આવે અને મન કહે, ‘ચલ, પાછા વાર્ષિક અપરાધોથી મુક્ત થવા બાપુ ♦ શ્રીમુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી બેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ - ૪૦૦૦૦૪. ટેલિફોન :૨૩૮૨૦૨૯૬ ♦ ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ દોશી “ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c. No. 0039201 000 20260, બેન્ક ઓફ ઇન્ડિયા e Website : www.mumbai-jainyuvasangh.com email : [email protected] Web Editor : Hitesh Mayani-9820347990 ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક 3 Page #4 -------------------------------------------------------------------------- ________________ નાએ પાસે જઈએ,આખુ વર્ષ જેમની જેમ જીવવાનું મન થાય, જેમના એમના વિચારોને પણ સમજવા જોઈએ, ભાષા અંગેની એમની વિચારોને થોડા થોડા જાતમાં ઓગળી દેવાનું થાય, એમની હિમાયતને આપણે અવગણી ન જ શકીએ. સમય ભલે બદલાયો, પ્રત્યેના વિરોધોનો જવાબ પણ એમના જ વિચારોમાંથી મળે એ પણ જે એની પોકળતાને સમજીએ અને ફરી આપણા સમયને સમૃધ્ધ ગાંધીજીને ફરી સમજવાનો આ અવસર. જન્મજયંતિ આમ તો એક કરીએ. બહાનું પણ કોઈક સ્વીંગબોર્ડ તો જોઈને જને! મન, વિશેષાંક વિનોબાજી એક વાત યાદ આવે છે, કરવા તલપાપડ થતું હતું પણ ગયા વર્ષે કેટલાક વડીલ મિત્રોએ શિક્ષણની બાબતમાં એક પ્રશ્ર ભારતમાં ભારે વિચિત્ર રીતે વિનંતી કરી હતી કે ગાંધીજીનો વિશેષાંક ન કરીએ તો તેને? પુછાય છે. મને લાગે છે કે આવો પ્રશ્ર દુનિયામાં બીજે ક્યાંય નહીં ગાંધીજીના વિચારોની પ્રસ્તુત આજે પણ એટલી જ છે, એમને પુછાતો હોય. આપણે ત્યાં હજીયે પુછાય છે કે શિક્ષણનું માધ્યમ સમજવા માટે આપણે જરા આપણા અભિગમને વિસ્તારવાની અને શું હોય? શિક્ષણ માતૃભાષા દ્વારા અપાય કે અંગ્રેજી માધ્યમ દ્વારા? તીવ્ર કરવાની જરૂર છે. આજના અનેક સાંપ્રત પ્રશ્નોનો જવાબ મને આ સવાલ જ વિચિત્ર લાગે છે! આમાં વળી પૂછવાનું શું એમના અભ્યાસ અને ચિંતનમાંથી મળી રહે છે. આજે બહુ મહત્ત્વનો છે? આમાં બે મત હોય જ શી રીતે, તે મારી સમજમાં નથી આવતું. પાયાનો પ્રશ્ન છે માતૃભાષાના અસ્તિત્વ અંગેનો! જે માતૃભાષાને ગધેડાના બચ્ચાને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન ગાંધીજીએ કેળવણીની ભાષા કહી છે, એ ભાષા આપણને આપણી આપવું જોઈએ કે સિંહની ભાષામાં, તો એ શું કહેશે? એ કહેશે ફેશન વિરુદ્ધની લાગે છે. દંભના નામે બાળકોને અંગ્રેજી ભાષા કે સિંહની ભાષા ગમે તેટલી સારી હોય, મને તો ગધેડાની ભાષા શીખવવાની અને એ જ માધ્યમમાં ભણાવવાની હોડ લાગી છે. જ સમજાશે, સિંહની નહીં. એ તો દીવા જેવું સ્પષ્ટ છે કે મનુષ્યનું મહાનગરમાં તો મોટા ભાગના બાળક અધું અંગ્રેજી અને અધું હૃદય ગ્રહણ કરી શકે એવી ભાષા માતૃભાષા જ છે અને તેના દ્વારા ગુજરાતી બોલે છે, જે જોઈને હરખતાં મા-બાપ વિષે શું કહેવું? જ શિક્ષણ અપાય. આમાં શંકાને કોઈ સ્થાન નથી. દુનિયામાં એવો આજે કોઈ એક ભાષા પર પોતાનું પ્રભુત્વ ન મેળવી શકતા બીજો કોઈ દેશ નથી કે જ્યાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા નહીં, યુવાનોને પોતે શું ખોયું છે, તેનો ખ્યાલ નથી. સારું છે, જે પ્રદેશના અને બીજી કોઈ ભાષા હોય! જરા ફ્રાન્સમાં કે જર્મનીમાં કે પાણી જોયો જ ન હોય, એને મીઠાશ ગુમાવાની ખબર ક્યાંથી રશિયામાં જઈને કહો તો ખરા કે તમને તમારી માતૃભાષા દ્વારા પડવાની? નહીં અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ અપાશે ! તમને સાવ મૂર્ખ ગણીને મૂળ કેળવણીની ભાષા માતૃભાષા જ હોવી જોઈએ, જે ભાષા તમારી વાતને હસી કાઢશે! બાળક માતાના ગર્ભમાંથી સાંભળી રહ્યો છે, જે ભાષામાં માતા- ભાષા એ સંવાદનું સાધન છે. ભાષાને આપણે દેખાડાનું, પિતા, દાદા-દાદી, બાળક સાથે સહ સંવાદ કરે છે, જે ભાષામાં જ્ઞાનનું સાધન બનાવી દીધું છે. મનુષ્યની અંદર ગમે તેટલી શક્તિ લાગણીને વ્યક્ત કરવી સહજ, સફળ લાગે છે, એ માતૃભાષા આજે હોય પણ એને ભાષાને આધારે માપવામાં આવે છે, જે લખાણ આધુનિકતા અને વિકાસ અને પ્રગતિ અંગેના આપણાં પોકળ અને સમજ પોતાની ભાષામાં તીવ્રતાથી વ્યક્ત થાય તે માટે અન્ય વિચારોને કારણે માતૃભાષાની આવશ્યકતા અને એના મહત્વ વિશે ભાષા ઉપયોગી નથી બની શકતી પરંતુ એ સ્વીકારવાની તાકાત વાત કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આજે પ્રજામાં નથી રહી. બીજી મુશ્કેલી એ છે કે જ્યારે પણ પ્રબુધ્ધ જીવન' સામયિક હંમેશા સંસ્કૃતિ, મનુષ્ય, અધ્યાત્મ, માતૃભાષાની વાત કરાય ત્યારે એમ જ માની લેવાય કે અંગ્રેજી ચિંતન વિષયક ભૂમિકામાં અગ્રેસર રહ્યું છે, સાથે સાંપ્રત સમયના ભાષાનો વિરોધ થઇ રહ્યો છે, પણ એવું નથી. વૈશ્વીક વ્યવહાર પ્રશ્નો અંગે પણ અવગણના નહીં ચાલે. આજે બાળકોને નાનપણથી માટે એ ભાષાને શીખવી પરંતુ એને માતાનો દરજ્જો કઈ રીતે માતૃભાષાથી વંચિત કરી દેવામાં આવે છે. અને એક આખી પેટી આપી શકાય? પોતાની માતૃભાષા લખતાં-વાચતાં જામતી નથી, જે સંસ્કૃતિ, મગજના કમ્યુટરની ભાષા માતૃભાષા છે. તેથી અન્ય ભાષાના સમાજ, માનવીય ચેતના માટે બહુજ મોટી વિપદા છે. પણ આ શબ્દો કે વાક્ય પ્રયોગોનું પહેલા આ કમ્યુટર માતૃભાષામાં રૂપાંતર આવનારી સંધીનો ખ્યાલ સહુને આપવા અને પોતાના મૂળને ન કરશે. પછી, વિષયવસ્તુને સમજવા માટે મગજનો ઉપયોગ કરશે. છોડવાની જાગૃતતા લાવવા માટે આ વખતને વિશેષાંક “માતૃભાષા તેની મગજની ઘણી બધી શક્તિ તો ભાષાંતરનો વ્યર્થ વ્યાયામ ગાંધીજી અને સાંપ્રત સમય' એ વિષય પર કર્યો છે. કરવામાં જ વપરાઈ જશે. માતૃભાષા ભણનાર બાળકના મગજની પ્રસ્તુત અંકમાં અનેક શિક્ષણશાસ્ત્રી. વિચારકો, ચિંતકોએ પૂરી શક્તિ વિષયવસ્તુને સમજવામાં વપરાય છે. માતૃભાષામાં માતૃભાષા અંગે જે ચિંતન કર્યું છે, એ કદાચ કોઈને જગાડશે, શિક્ષણ લેનાર બાળકો વધુ હોંશિયાર હોય છે, તેનું આ રહસ્ય છે. એવી આશા છે. જ્યારે ગાંધીજીના નામ સાથે જોડાયેલા અનેક એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ફાયદાઓનો લાભ લેવા આપણે તૈયાર હોઈએ, ત્યારે આપણે ઉજવવામાં આવે છે. પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) Page #5 -------------------------------------------------------------------------- ________________ મારું તો એવું માનવું છે કે, પ્રાથમિક શિક્ષણ સુધી વાતાવરણથી વિકાસ થઇ પણ જાય, પરંતુ એની અંદરની સંચેતના, માતૃભાષાનો પાયો મજબૂત કર્યા બાદ વિદ્યાર્થીને અંગ્રેજી ભાષાનો તેજ જ્યોત કયાં બાહ્ય વાતાવરણથી પ્રજ્વલિત થશે? સંપર્ક થાય અને પછી જ તે અંગ્રેજી ભાષા શીખે તો વિષયોની જેમ અંગ્રેજી ઉપર પણ તેનું ખૂબ પ્રભુત્વ આવે છે. ‘ચિત્તશુદ્ધિ' આજે કેટલીક ઘટનાઓ મનને વ્યથિત કરી ગઈ છે, મુંબઈમાં અથવા “ચિત્તશુદ્ધિ' અથવા ‘ચિત્તવૃત્તિ નિરોધ' અંગ્રેજીમાં આવા એલ્ફીન્સ્ટન રોડ-સ્ટેશન પર ભીડ વધવાથી પ્રવાસીઓના મૃત્યુ થયા શબ્દો નહીં જડે. તત્વજ્ઞાનના ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પણ આ જ કે અમેરિકાના લાસવેગાસ શહેરમાં જે ગોળીબાર થયો તેમાં નિર્દોષ સ્થિતિ છે. એટલે અધ્યાત્મના ક્ષે 2, તત્વજ્ઞાનના ક્ષેત્રે, મનુષ્યની હત્યા થઈ. આવી અનેક માનવ સંહારની ઘટના વખતે માનસશાસ્ત્રના ક્ષેત્રે, સમાજશાસ્ત્રના ક્ષેત્રે, જો આપણે અંગ્રેજી કેટલાક લોકો વિડીઓ શુટિંગ કરી શકતા હોય છે, જેનું મને આશ્ચર્ય ઉપર અવલંબિત રહીશું તો આપણી વિચાર કરવાની પદ્ધતિ con- થાય છે મન વ્યથિત થઇ જાય એવી આ ઘટનાઓ એક મનુષ્યને fused રહેશે, અસ્પષ્ટ રહેશે. અંગ્રેજીમાં તે બધી બાબતોના સૂક્ષ્મ સમતોલ રાખી, ફોનમાં શુટિંગ કેવી રીતે કરી શકતા હશે? અને વિચાર માટે પૂરતા શબ્દો નથી. એને પછી જાહેર માધ્યમોમાં મૂકતા હોય છે. આપણી સંવેદનાની મૂળમાં તો આપણો દૃષ્ટિકોણ બદલાવો જોઈએ. આપણે શા સપાટી આટલી છીછરી બની ગઈ છે શું? જેમને વ્યવસાય તરીકે માટે અંગ્રેજી શીખવું છે? શું અંગ્રેજીમાં કવિતા કરવી છે? પત્રકારનો વ્યવસાય સ્વીકાર્યો છે, તેની વાત જુદી છે કારણ એ અંગ્રેજીમાં સાહિત્ય રચવું છે? કે થોડી માહિતી મેળવવી છે? થોડું ફરજ છે. પણ અન્ય લોકોના ફોટા પાડી વહેતા મુકવાની વૃતિ શું જ્ઞાન મેળવવું છે? થોડો વહેવાર ચલાવવો છે? એક વાર આપણા કહે છે? મનમાં જો આટલી સ્પષ્ટતા થઈ જશે, તો અંગ્રેજી શિક્ષણ વિશેની *** આપણી અપેક્ષા પણ વિવેકપૂર્વકની રહેશે. ઘણા લોકોને એમ લાગે હમણાં મુદ્રણભૂલમાં વધારો થયાની ફરિયાદ આવી છે. છે કે અંગ્રેજી વગર શિક્ષણ અધૂરું રહી જશે, કારણ કે દુનિયાને પુષ્પાબેન ખૂબ મદદ કરી, પ્રૂફરીડીંગની વ્યવસ્થા સંભાળે છે, પ્રથમ માટે તે એક ‘વિન્ડોછે, બારી છે. આ વાતમાં કાંઈક તથ્ય છે, પ્રૂફમાં આ વાંચન પછી શ્રી બિપીનભાઈ શાહ (કાંદીવલી) આપણું તેની ‘ના’ નહીં. પરંતુ મારું કહેવું એમ છે કે તે એક બારી છે. બીજુ પ્રફ રીડીંગ કરી આપે છે. મુખપૃષ્ઠના ફોટામાં ગાંધીજીના બુદ્ધિશાળી લોકો પોતાના ઘરમાં માત્ર એક બારી નથી રાખતા, ફોટામાં રેટિયોની જગ્યાએ ઘડિયાળ ગોઠવી આપવા માટે જયભાઈ ચારે દિશામાં અલગ અલગ બારી રાખે છે. તો જ ચારેય બાજુનું સોનાવાલા અને અન્ય ડિઝાઇનગત મદદ માટે ગીતાબેન વરુણનો દર્શન થાય છે. એક જ બારી હમેશાં એક જ બાજુનું દર્શન કરાવશે. પણ આભાર વ્યક્ત કરું છું. તેમની આ સેવા બદલ આભાર વ્યક્ત અને તે એકાંગી દર્શન હશે. એવી રીતે તમે જો માત્ર અંગ્રેજીની કરું છું, કદાચ અમારા સહુનો આ પ્રયત્ન હવે રંગ લાવશે જ! એક જ બારી રાખશો, તો સર્વાગી દર્શન નહીં થાય. એક જ અંગનું માતૃભાષાની આટલી વાત કરી હવે અટકી જવાનું નથી, પણ દર્શન થશે. માત્ર અંગ્રેજી ભાષા દ્વારા જ આપણે દુનિયાને જોઈશું, એ માટે જરૂરી એ છે કે આપણે સહુ હવે માતૃભાષાના સંવર્ધન તો આપણને તદ્દન એકાંગી દર્શન થશે; તે સમ્યક ને સાચું દર્શન માટે કાર્ય કરીએ, જે યુવા પેઢી અને બાળકો માતૃભાષા લખતાંનહીં હોય, ખોટું ને અધૂરું દર્શન હશે. આપણે અંગ્રેજી ભાષાને વાંચતા નથી શીખ્યા, એમને માટે કાર્ય કરવું છે. એમને શીખવવાની આધીન થઈ જઈશું અને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાનો મોકો આપણને વ્યવસ્થા કરવી છે, જે લોકોને ગુજરાતી લખતાં-વાંચતા શીખવાની નહીં મળે. ઈચ્છા હોય, તેઓ સંપર્ક કરે અને વહેલાસર, તમને શીખવવાની ભાષા એ હૃદયની વાણી છે. એમાંથી સત્ય પ્રગટે અને બીજાના વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. હૃદય સુધી પહોંચે, એ વાણી સાચી. એમાંથી જે ભાવ વહે અને બીજાના અંતરને સમૃદ્ધ કરે એ ચાલો, માત્ર ગુજરાતી બોલતી પ્રજા નહી, વાણી. ગુજરાતી લખતા-વાંચતી પ્રજાને પણ કેળવીએ. જેમાંથી જ્ઞાનનો આત્મવિશ્વાસ પ્રગટે અને પરિણામમાં આપણામાં ગુજરાતી પણાનું ગૌરવ વધારીએ. પલટાવે, એ ભાષા છે.” 0 સેજલ શાહ કોઈ એક પ્લાન્ટ વિદેશથી લાવવામાં આવે, દેશમાં રોપવામાં [email protected] આવે ત્યારે વાતાવરણની સમસ્યા સર્જાય. કદાચ કૃત્રિમ Mobile : +91 9821533702 ( આવનાર નવા વર્ષની શુભેચ્છાઓ) ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #6 -------------------------------------------------------------------------- ________________ દિન પ્રતિદિન વિસરાતી જતી આપણી માતૃભાષા જશવંત મહેતા જે ઝડપથી છેલ્લા ૩૦-૩૫ વર્ષમાં બૃહદ મુંબઈ કે જ્યાં ગુજરાતીઓની વસ્તી ૩૫ લાખથી પણ વધારે છે ત્યાં હાલ જો એક સર્વેક્ષા કરવામાં આવે, તો ગુજરાતી માધ્યમની શાળાઓમાં શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓની ટકાવારી આપણા ગુજરાતી સમાજ ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના ૫-૧૦ ટકા કે તેનાથી પણ ઓછી હોવાનો સંભવ છે. એક સમયની ૧૯૭૦ પૂર્વે) ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી દક્ષિણ મુંબઈની શાળાઓ જેવી કે બાઈ કબીબાઈ, ફેલોશીપ, ભરડા, બાબુ પન્નાલાલ જી.ટી., બઝાર ગેટ, શકુંતલા ગર્લ્સ હાઈસ્કુલ, એસ્પ્લેનેડ, નયુ એરા, મોડર્ન વગેરે હાઈસ્કુલો કે જ્યાં આ વિસ્તારમાં રહેતો ગુજરાતી સમાજનો મોટો વર્ગ પોતાના સંતાનોને શિક્ષણ માટે મોકલતો હતો તે શાળાઓનું હવે અંગ્રેજી માધ્યમમાં પરિવર્તન થઈ ગયું છે. ધીરે ધીરે કોન્વેન્ટ કે અન્ય અંગ્રેજી માધ્યમ ની શાળાઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી ગઈ અને આ સંખ્યા હાલમાં ૮૫૯૦ ટકા હોવાની સંભાવના છે. બાબુ પન્નાલાલ, બઝારગેટ, શકુંતલા ગર્લ્સ હાઈસ્કુલ જેવી અમુક શાળાઓ તો હવે બંધ પડી ગઈ છે. કમનસીબે આજે એવો સમય આવ્યો છે કે બાઈ કબીબાઈ, ભરડા જેવી મોટા ભાગની આ શાળાઓમાં ગુજરાતી એક ભાષા તરીકે કે સેકન્ડ લેન્ગવેજ તરીકે પણ હવે શીખવવામાં આવતી નથી. ગુજરાતી સમાજ દ્વારા સંચાલિત અને જ્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓની માતૃભાષા પરા ગુજરાતી છે, ત્યાં આપા વિદ્યાર્થીઓ માતૃભાષાના જ્ઞાનથી સંપૂર્ણપણે વંચિત રહે તે આપણા સમાજની કમનસીબી (કે નાલશી!) છે. આ બધી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી અને એક સેકન્ડ લેન્ગવેજ તરીકે ફ્રેંચ પણ આપણા વિદ્યાર્થીઓને ભશાવવામાં આવે છે, પણ તેઓ માતૃભાષાનો કક્કો પણ શીખવા પામતા નથી. એક સમયે (૧૯૬૫-૭૦' પૂર્વે) ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી શાળાઓમાં અંગ્રેજીને શીખવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. બાઈ કબીબાઈ હાઈસ્કૂલ કે જ્યાં મેં અભ્યાસ કર્યો હતો ત્યાં અમારા સમયે (૧૯૫૭માં એસ.એસ.સી.ઈ. પરીક્ષા પાસ કરી હતી) અંગ્રેજી ૭માં ધોરણથી ભણાવવાની શરૂઆત થતી હતી તે વખતે મેટ્રીક (એસ.એસ.સી.ઈ.) ની પરીક્ષા ૧૧મા ધોરા પછી લેવાતી હતી. પા તે સમયે અમારી સ્કૂલમાં અંગ્રેજી ભાષાના શિક્ષણ અને વ્યાકરણ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવતું હતું. WREN & MARTINનું વ્યાકરણનું પુસ્તક ૬ અને પાઠમાળા અંગ્રેજી શીખવા માટે ઘણા ઉપયોગી હતા અને અમે જ્યારે કોલેજમાં પ્રવેશ કર્યો ત્યારે કોલેજમાં અંગ્રેજી માધ્યમ હોવા છતાં અમે કોઈ મુશ્કેલી નહોતી અનુભવી. ધીરે ધીરે આ બધી શાળાઓમાં અંગ્રેજી ધો૨ણ કથળતું ગયું અને કોલેજોમાં અંગ્રેજી માધ્યમ હોવાથી ગુજરાતી વાલીઓ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મોકલતા થયા અને વખત જતાં આ ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી શાળાઓનું અંગ્રેજી માધ્યમમાં પરિવર્તન થઈ ગયું. એ તો નિઃશંક છે કે માતૃભાષામાં સ્કુલ કક્ષાએ શિક્ષણ લેવું વિદ્યાર્થી માટે ઉત્તમ છે. આજે એસ.એસ.સી.નો અભ્યાસક્રમ ૧૦ વર્ષનો હોવાથી જો અંગ્રેજી પમાં ધોરાથી શીખવવામાં આવે અને ૬ કે ૭ વર્ષે અંગ્રેજીનું શિક્ષણ વ્યવસ્થિત રીતે આપવામાં આવે તો કોલેજમાં અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીને શીખતી વખતે તકલીફ ન પડે તેવું મારું માનવું છે. આ બધી શાળાઓમાં એક સમય એવો આવ્યોકે ગુજરાતી માધ્યમમાં નીચલા વર્ગના અને ગરીબ વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ અને સાધનસંપન્ન ગુજરાતી પરિવારોમાંથી આવતા ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી ગઈ.હકીકતમાં આજે એવો વખત આવ્યો કે ગુજરાતી માધ્યમમાં ભણે છે એમ કહેવામાં પણ એક જાતની લઘુતાગ્રંથિ વિદ્યાર્થીઓને કે એમના વાલીઓને પેદા થઈ છે. અત્યારે તો એવો સમય આવ્યો છે કે મહાપાલિકાની શાળાઓમાં ભણતા જુગરાતી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટતી ઘટતી નજીવી થઈ જતા લગભગ નહિવત થઈ ગઈ છે, જ્યારે મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલી પણ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમ તરફ વાળતાં હોય ત્યારે પૈસે ટકે સુખી હોય એવા પરિવારના બાળકો માટે તો સવાલ જ ઉઠતો નથી! દક્ષિશ મુંબઈની સરખામશીમાં પરાઓમાં આ પરિવર્તન થોડું ઓછું ઝડપથી થઈ રહ્યું છે અને હજુ પણ ત્યાં ૨૦-૩૦ ટકા વિદ્યાર્થી ગુજરાતી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરી રહ્યાં હશે તેવું અનુમાન કરી શકાય, પણ ધીરે ધીરે ત્યાં પણ ટકાવારી ઘટતી રહી છે. પ્રશંસનીય પ્રયાસો : પૂર્વના પરામાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજીનું ધોરા સુધારવા માટે સ્વ. હરિભાઈ કોઠારી, સ્વ. હિમ્મતભાઈ મહેતા, પન્નાબેન અધ્વર્યું વગેરેએ સંગઠિત રીતે શરુ કરેલ ગુજરાતી વિચાર મંચ નામની સંસ્થા સતત પ્રયાસો કરી રહી છે. જેથી આ ગુજરાતી માધ્યમની શાળઓમાં ગુજરાતી માધ્યમ ટકી રહે. આ ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રયાસ સરાહનીત છે. આ સંસ્થાએ વેકેશનમાં ગુજરાતી શીખવવા ચર્ચા-વિચારણામાં એક કારણ એ દર્શાવવામાં આવ્યું હતું કે ફ્રેન્ચમાં માટે ક્લાસ ચલાવવાનું પણ શરુ કર્યું છે. વેકેશન સિવાયના ગુજરાતીની બદલે વધારે માર્કસ મેળવવા આસાન છે. આ સમયમાં ગુજરાતી શીખવવા માટેના પ્રયોગો નિષ્ફળ ગયા છે અને અવરોધને દૂર કરવા માટે આપણે ગુજરાતી ભાષાને સરળ કરવાની જાહેરાતો કર્યા છતાં પણ વિદ્યાર્થીઓ મેળવવા મુશ્કેલ થાય છે. જરૂર છે જેથી તે શીખવી આસાન છે. હાલ જે ઊંઝા જોડણીની પશ્ચિમના પરાઓમાં જુહુમાં રહેતા કિશોરભાઈ મહેતા, પ્રબુદ્ધ ભલામણ કરવામાં આવે છે તે સ્વીકારવાની જરૂર છે. ઊંઝા જીવનના આપણા હાલના તંત્રી સેજલબેન, ઉપરાંત કાંદિવલીમાં જોડણીમાં હ્રસ્વ ઇ કે દીર્ઘ ઈનો ભેદ રાખવામાં આવતો નથી. બધા રહેતા નિકુંજભાઈ શેઠ અને તેમના પત્ની આશાબહેન વગેરે શબ્દો દીર્ઘ ઈ માં જ લખવામાં આવે છે. જો અંગ્રેજીમાં “બટ' માટે વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે ધગશથી ગુજરાતી ભાષાના જ્ઞાનથી વંચિત “but” લખાય છે, પણ “પુટ' માટે પણ “put' લખાય છે. અને રહી જતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી શીખવવા માટે મહેનત કરી ‘won'નો ઉચ્ચાર ‘વન' થાય છે અને આવા તો સંખ્યાબંધ રહ્યાં છે તેમનો પ્રયાસ પ્રશંસનીય છે. પણ આ બધા પ્રયાસોની ઉદાહરણો ટાંકી શકાય. હકીકતમાં યુરોપની મોટા ભાગની અસર મર્યાદિત રહે છે. આજે આ સમસ્યા ખરેખર વિકટ બની ગઈ ભાષાઓમાં ઉચ્ચાર પ્રમાણે લખવામાં આવતું નથી અને તે સૌએ છે અને ગુજરાતી સમાજ દ્વારા ગંભીર રીતે સંગઠિત થઈ પ્રયાસ સ્વીકાર્યું છે. અમેરિકામાં પણ ઉદાહરણ તરીકે ‘humour” ને બદલે કરવાની જરૂર છે અને ગુજરાતી સમાજની સંસ્થાઓ જેવી કે બૃહદ “humor'ને અમેરિકન અંગ્રેજી તરીકે સ્વીકાર્યું છે, તો પછી ઊંઝા મુંબઈ ગુજરાતી સમાજ, કલા ગુર્જરી અને અન્ય સંસ્થાઓ સંગઠિત જોડણી સ્વીકારવામાં સંકોચ નહીં રાખવો જોઈએ. જેથી ભવિષ્યની થઈ આ પ્રશ્ન હલ કરવાની જરૂર છે. પેઢીને ગુજરાતી શીખવી આસાન થઈ શકે અને એસ.એસ.સી.માં પ્રાયમરી સ્કુલ (૧થી ૪ ધોરણ)માં અંગ્રેજી માધ્યમની શરૂઆત જોડણીને કારણે વિદ્યાર્થીઓ માર્ક્સ ગુમાવે નહીં. પોતાની થયા પછી ધીરે ધીરે કે.જી. (લોઅર અને અપર)માં પણ બાળકને માતૃભાષામાં તેઓ ઓછા માર્ક્સનો ભય સેવે અને ફ્રેન્ચ જેવી અંગ્રેજીથી શીખવવાનું શરુ થયું અને આજે તો એવો સમય આવ્યો ભાષામાં વધારે માર્ક્સ મેળવવાની ઈચ્છાથી તેની પસંદગી થતી છે કે બાળક બે થી ત્રણ વર્ષનું થાય ત્યારે પ્લે ગ્રુપમાં નાખવામાં હોય તો, યા તો આપણા પરીક્ષકો વધારે કડકથી પેપર તપાસતા આવે છે અને આ “પ્લે ગ્રુપ'માં બાળક બોલવાની શરૂઆત જ હોય યા તો આપણા શિક્ષકો પૂરતું ધ્યાન નહીં આપી શકતા હોય. અંગ્રેજીથી કરે છે અને ઘરમાં આ બાળક ગુજરાતીમાં બોલવામાં વિદ્યાર્થીઓએ મનમાંથી આ ડર કાઢી નાખવાની જરૂર છે અને તેની કે સમજવામાં પણ મૂંઝવણ અનુભવે છે. એક સમયે જ્યારે કે.જી.ના ચર્ચાવિચારણા પણ કરવી જોઈએ. મારા મત મુજબ ગુજરાતી ક્લાસથી શિક્ષણ ચાલુ થતું ત્યારે ૫ કે ૬ વર્ષની ઉંમરમાં તેઓ સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓએ આ બાબતમાં પહેલ કરવી શાળાએ જતા. અને ત્યાં સુધી તેઓની બોલવાની ભાષા શરૂઆત જોઈએ. મુંબઈથી પ્રસિધ્ધ થતાં વર્તમાનપત્રોએ પણ આ વિષય માતૃભાષાથી થતી, પણ કમનસીબે આ પ્લે ગ્રુપે તો ડાટ વાળ્યો પર ચર્ચાવિચારણા કરી જો શક્ય હોય તો ઊંઝા જોડણી સ્વીકારતાં છે અને માતૃભાષાના અસ્તિત્વને મટાડી દે તો નવાઈ નહીં. અચકાવું જોઈએ નહીં. ઊંઝા જોડણીની ભલામણ સંગઠિત પ્રયાસોની તાતી જરૂરિયાતઃ થોડા સમય પહેલાં આ વિષયમાં વિચારોની આપ-લે કરવા એક સૂચન એવું થયું હતું કે ઉપર જણાવેલી શાળાઓમાં અમે એક મિટિંગનું દક્ષિણ મુંબઈમાં આયોજન કર્યું હતું. આ વેકેશનમાં યા તો રજાઓને દિવસે સંચાલકોને જણાવીને ગુજરાતી મિટિંગમાં ગુજરાતી મેનેજમેન્ટ સંચાલિત સ્કુલો અને અન્ય મિશનરી શીખવવા માટે વર્ગો ચાલુ કરવાં. આ દિશામાં ખાસ કરીને દક્ષિણ સ્કુલો કે જ્યાં ગુજરાતી વિદ્યાર્થીઓની બહુમતી છે તેવી સ્કૂલોમાં મુંબઈમાં આ પ્રકારના વર્ગો ચાલુ કરવા માટે અમે પ્રયાસ કર્યા ગુજરાતીની બદલે આપણા વિદ્યાર્થીઓને સેકન્ડ લેન્ગવેજ તરીકે પછી પણ પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળતા નથી. આ માટે ગુજરાતી શીખવવામાં આવે તો પણ એક મોટી સફળતા પ્રાપ્ત આ શાળામાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓના વાલીઓ પોતે થઈ ગણાશે એવું સૌને લાગ્યું હતું. ગુજરાતી વાલીઓ અને જ સંગઠિત થઈ જો આગળ આવી સંચાલકોને સેકન્ડ લેન્ગવેજ વિદ્યાર્થીઓ ગુજરાતીને બદલે ફ્રેન્ચ લેવું કેમ પસંદ કરે છે તેની તરીકે ગુજરાતી શીખવવાની વિનંતી કરે અથવા તો એ તરત શક્ય | તા. ૧લી એપ્રિલ ૨૦૧૬ થી પરદેશ માટેના લવાજમના દર નીચે પ્રમાણે રહેશે. ૧ વર્ષના લવાજમના $ 30 ૩ વર્ષના લવાજમના $ 80 ૫ વર્ષના લવાજમના 100 ૧૦ વર્ષના લવાજમના $200/ | વાર્ષિક લવાજમ આપશ્રી $ (ડોલર) માં મોકલાવો તો $ પાંચ બેંક ચાર્જિસ ઉમેરીને મોકલશો. ભારતમાં વાર્ષિક લવાજમ રૂા. ૩૦૦૦ ત્રણ વર્ષનું લવાજમ રૂ. ૭૫૦ • પાંચ વર્ષનું લવાજમ રૂ. ૧૨૫૦ દસ વર્ષનું લવાજમ રૂ. ૨૫૦૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘનો બૅન્ક A/c No. : બૅન્ક ઑફ ઈન્ડિયા CD A/c No. 003920100020260. ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #8 -------------------------------------------------------------------------- ________________ ન હોય તો શાળામાં જ રજાને દિવસે યા તો વેકેશનમાં ગુજરાતી આવડી જાય તો જ એને સારી રીતે સમજી શકે છે. એનાથી ઓછી શીખવવા માટે વ્યવસ્થા કરવામાં સંચાલકોને સમજાવી આવા ઝડપે વાંચનાર વ્યક્તિ વાક્યના અંત સુધી પહોંચે ત્યાં સુધીમાં વર્ગ ચાલુ કરે તો આ પ્રશ્ન હલ કરવામાં મદદ થાય તેમ મારું વાક્યની શરૂઆત ભૂલી ગઈ હોય છે.” બાળકોને નવી ભાષાના માનવું છે. અક્ષરો સમજતાં ખાસ્સી વાર લાગે છે અને જો તેઓ ઝડપથી વાંચી આજથી થોડા વર્ષ પૂર્વે મરિન ડ્રાઈવ સ્થિત એક સામાજિક ન શકે તો અક્ષરો ઉકેલવામાંથી જ તેઓ ઊંચા ન આવે, તેથી શું સંસ્થા જેનું પોતાનું મકાન છે અને ક્લાસ ચાલુ કરવા પૂરતી સગવડ વાંચી રહ્યા છે એનો અર્થ તેઓ સમજી શકતા નથી. તેથી પાક્ય છે, આ સંસ્થાને અમે આવા વર્ગો ચાલુ કરવા અમારા ટ્રસ્ટ તરફથી પુસ્તકમાં શું લખ્યું છે કે શિક્ષિકા શું શીખવી રહી છે એ તે સમજી અનુદાન કર્યા પછી અને જાહેરખબર અને અન્ય પ્રયત્નો પછી પણ શકતા નથી. આવાં બાળકો આઠ આઠ વરસ સુધી શાળાએ ગયા જોઈતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મેળવવામાં આ સંસ્થાના ટ્રસ્ટીઓને પછી પણ સારી રીતે વાંચી - લખી શકતાં નથી. અફસોસ છે કે સફળતા પ્રાપ્ત થઈ નહીં. ટ્રસ્ટીઓનું મંતવ્ય છે કે ગુજરાતી વાલીઓ ભારતમાં બધે જ આ જોવા મળે છે.” કે વિદ્યાર્થીઓએ ગુજરાતી શીખવા માટે કોઈ જાતનો ઉત્સાહ “આનો અર્થ એ હરગિજ નથી કે બાળકે બે કે ત્રણ ભાષા બતાવ્યો નથી. એટલે મારા મત મુજબ સેકન્ડ લેન્ગવેજ તરીકે જો શીખવી ન જોઈએ. હકીકતમાં ૮ વર્ષથી નાનાં બાળકો કોઈપણ શાળાઓમાં જ જ્યાં ગુજરાતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભણે નવી ભાષા એકદમ સહેલાઈથી શીખી શકે છે. પરંતુ અભ્યાસો છે ત્યાં ગુજરાતી શીખવવાની શરૂઆત થશે તો ધીરે ધીરે આ વિકટ એવું દર્શાવે છે કે એક ભાષાની હથોટી આવી જાય તો બીજી ભાષા પરિસ્થિતિ હલ થતી જશે. પર પ્રભુત્વ મેળવવું એકદમ સુગમ થઈ જાય છે. પહેલી ભાષા બાળકના શરૂઆતના વર્ષોમાં માતૃભાષા દ્વારા શિક્ષણના ફાયદા: શીખવાથી બાળકના મગજનું જ્ઞાન મેળવવાનું (કૉગ્નિટીવ) નેટવર્ક સ્વામીનાથન અંક્લેશ્વરીયા ઐયર કે જે ઓ ઈકોનોમિક વિશાળ થઈ જાય છે, જેથી બીજી ભાષાના પણ સમાન સિદ્ધાંતો ટાઈમ્સના તંત્રી છે અને દર રવિવારે તેમની ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં સમજવા આસાન થઈ જાય છે.” પ્રસિદ્ધ થતી કોલમ “સ્વામીનોમિક્સ” ખૂબ જ લોકપ્રિય છે. તેઓએ “પૈસાદાર મા-બાપના બાળકો જ્યારે શાળામાં દાખલ થાય બાળકને શરૂઆતના વર્ષોમાં માતૃભાષાથી જ લખવા વાંચવા અને છે ત્યારે તેમનો શબ્દ ભંડાર (શબ્દોનું જ્ઞાન) લગભગ ૩૦૦૦ તેના ફાયદા વિષે એક ખૂબ જ અભ્યાસપૂર્ણ લેખ “તમારા બાળકને શબ્દોનો હોય છે, જ્યારે ગરીબ બાળકો ૫૦૦ શબ્દોના ભંડોળ પહેલા ધોરણથી અંગ્રેજી શીખવાડશો નહીં'માં જણાવ્યું છે કે “વૈશ્વિક સાથે શાળામાં દાખલ થતાં હોય છે. તેથી ગરીબ બાળકોને પહેલા અભ્યાસો જણાવે છે કે બાળકોએ સૌથી પહેલું માતૃભાષામાં જ ધોરણમાં જ વર્ગના બીજા વિદ્યાર્થીઓની સમકક્ષ રહેવા માટે ખૂબ લખતા વાંચતા શીખવું જોઈએ. એક વાર તેઓ એક મિનિટમાં મહેનત કરવી પડે છે. એવે વખતે બીજી ભાષા શીખવાની હોય ૪૫-૬૦ શબ્દો ઝડપથી વાંચતા થઈ જાય ત્યારે જ તેઓ જે વાંચતા તો એમની મહેનત અસહ્ય થઈ પડે છે.” હોય એનો અર્થ સમજી શકે છે. આટલી ઝડપે પહોંચવું “હેલન આબદીઝ ઝાંબિયાનો એક અનુભવ જણાવે છે, માતૃભાષામાં જ બહુ સહેલું છે. એટલી ઝડપ એક વાર આવી જાય, ઝાંબિયામાં શરૂ શરૂમાં બાળકોને પહેલા ધોરણથી જ સ્થાનિક પછી ભાષા શીખવી બહુ સરળ બની જાય છે. એ પહેલાં અંગ્રેજી કે ભાષા અને અંગ્રેજી એમ બંને ભાષા શીખવવામાં આવતી. બીજી કોઈ ભાષા શીખવવામાં આવે તો બાળકને માટે પોતાની પ્રયોગાત્મક ધોરણે કેટલીક શાળાઓએ પહેલા ધોરણમાં અંગ્રેજી માતૃભાષામાં ઝડપથી વાંચવું બહુ અઘરું બની જાય છે. માત્ર મોઢેથી વાંચવાનું અને બીજા ધોરણથી લખવાનું શરૂ કર્યું. બાળક કઈ રીતે શીખી શકે છે અને બાળકના મગજનો વિકાસ એનું પરિણામ આશ્ચર્યચકિત કરી દે તેવું આવ્યું. પહેલા બાળકોનો કઈ રીતે થાય છે એને લગતા ઘણા અભ્યાસો થયેલા છે. એવો જ અંગ્રેજી વાંચવાનો સરેરાશ દર સ્ટાન્ડર્ડ કરતા બે ગ્રેડ નીચો હતો એક અભ્યાસ હેલન આબદીઝ નામની એક શિક્ષણશાસ્ત્રીએ કર્યો અને સ્થાનિક ભાષામાં ત્રણ ગ્રેડ. પણ જેવી અંગ્રેજી ભાષા પછીના છે. અને પોતાના પુસ્તક “એફિશિયન્ટ લર્નિગ ફોર ધ પુઅરઃ ધોરણમાં દાખલ કરવામાં આવી કે અંગ્રેજી લખવા વાંચવાનો દર ઈનસાઈટ્સ ફ્રોમ ધ ફ્રન્ટીયર ઓફ કૉગ્નિટીવ ન્યુરોસાયન્સ'માં પહેલા ધોરણમાં ૫૭૫ ટકા જેટલો વધી ગયો, બીજા ધોરણમાં એમણે જણાવ્યું છે કે “મનુષ્યની ટૂંકી યાદશક્તિ માત્ર ૧૨ સેકન્ડ ૨૪૧૭ ટકા જેટલો અને ત્રીજા ધોરણમાં ૩૩૦૦ ટકા જેટલો સુધીની જ હોય છે. તેથી, વ્યક્તિએ ૧૨ સેકન્ડની અંદર જ આખું વધી ગયો. સ્થાનિક ભાષામાં પણ એ અત્યંત ઊંચે ગયો. એટલે વાક્ય વાંચી સમજી લઈને એનું વર્ગીકરણ કરીને પોતાના મગજની પછી આ પદ્ધતિ બધી જ શાળાઓમાં અપનાવવામાં આવી.' લાયબ્રેરી (જેને નિષ્ણાતો કૉગ્નિટીવ નેટવર્ક્સ' કહે છે)માં સંઘરી “ભારતે પણ આમાંથી બોધપાઠ લેવો જોઈએ. અંગ્રેજીમાં કૌશલ્ય લેવું પડે.” પોતાના બીજા પુસ્તકમાં હેલન આબદીઝ લખે છેઃ મેળવવું નિઃશંક ખૂબ અગત્યનું છે. ગરીબ મા-બાપ પણ જાણે છે “એક કે વધુમાં દોઢ સેકન્ડમાં જો વ્યક્તિને એક આખો શબ્દ વાંચતા કે અંગ્રેજી ભાષા શીખવાથી એમની આવક સુધરશે. અને તેથી જ | પ્રબુદ્ધ જીવનઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭ | Page #9 -------------------------------------------------------------------------- ________________ םםם ઘણા વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળાઓમાંથી પ્રેમ માટે લખેલ શબ્દો પણ ખુબ સૂચક છે. ઉઠાડીને અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં મૂક્યાં છે.” “દેશ-વિદેશની સંસ્કૃતિના વાયરા શક્ય એટલી મુક્ત રીતે મારા “ગુજરાતી મા-બાપ કહેતા હોય છે : “મારુ બાળક ગુજરાતી ઘરમાં વહે એવી મારી પણ ઈચ્છા છે પણ તેના કારણે મારા પગ તો બોલે જ છે. પછી સ્કુલમાં પણ એ શીખવવાની શી જરૂર છે? મારી ભૂમિમાંથી ઊંચકાઈ જાય અને હું દૂર ફંગોળાઈ જાઉં, એની એને બદલે અંગ્રેજી ના શીખવીએ?' આ તર્ક આમ તો અકાઢ્ય સામે મારો સખત વિરોધ છે, એ હું હરગિજ સહન ન કરું. આપણી લાગે, પણ એ ભૂલભરેલો છે. એને બદલે એક વાર બાળક ગુજરાતી ગુજરાતીને સમૃદ્ધ-જીવંત રાખવા માટે આપણે પણ એવું જ કંઈક સારું શીખી જાય પછી અંગ્રેજી પર પ્રભુત્વ મેળવવું પણ એને માટે નક્કી કરીએ. બધી સંસ્કૃતિ બધી ભાષાઓ માટે ગુજરાતના બારણાં એકદમ સહેલું થઈ જાય છે. એટલે પ્રશ્ન ગુજરાતી વિરૂદ્ધ અંગ્રેજીનો હંમેશા ખુલ્લાં છે. પણ અમારી ગુજરાતીને ભોગે તો હરગિજ નહીં.' નથી. ઊલટું, સારું ગુજરાતી એ સારા અંગ્રેજી માટેનો મજબૂત આજે આપણી ભાષા નબળી પડતા આપણે જ ગુમાવવાનું પાયો બનાવે છે.” રહેશે. આ માટે સૌ કોઈ યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરૂષ, ગરીબ-તવંગર સરકારી શાળાઓના વર્ગોને અડધા ખાલી રહેલા દેખીને વગેરેએ મહેનત કરવી ઘટશે. નર્મદના શબ્દોમાં કહીએ “સહુ ચાલો કેટલીક રાજ્ય સરકારો અંગ્રેજીને પહેલા ધોરણથી દાખલ કરવાનું જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે' વિચારી રહી છે. જેથી વધારે વિદ્યાર્થીઓ પાછા સરકારી શાળાઓમાં આવાં જુસ્સાથી જ આપણે કંઈ કરવું ઘટશે. આવે. હકીકતમાં એના જેટલી ગંભીર બીજી ભૂલ કોઈ નહીં હોય. આ માટે જો ગુજરાતી સમાજ દ્વારા તાત્કાલિક પ્રયાસ નહીં અંગ્રેજી અગત્યનું છે. પરંતુ તમારી માતૃભાષામાં વાંચવું-લખવું થાય તો હવે પછીની આપણી પેઢીમાંથી ગુજરાતી ભાષા લુપ્ત એથી પણ વધુ અગત્યનું છે.” (તા. ૩૧.૧.૧૦ ના મૂળ અંગ્રેજી થઈ જશે અને તે સમય બહુ દૂર નહીં હોય એમ મારું માનવું છે. લેખનો તૃપ્તિ બહેન પારેખ દ્વારા કરેલો અનુવાદ ખોજ મેગઝીનમાં પ્રસિદ્ધ થયેલ છે.) બી-૧૪૫/૧૪૬, મિત્તલ ટાવર, નરીમન પોઈન્ટ, આપણી માતૃભાષામાં જે સંવેદનશીલતા કે મીઠાશ છે, અને મુંબઈ-૪૦૦૦૨૧. ફોનઃ ૦૨૨-૬૬૧૫૦૫૦૫, જે શબ્દોની સમૃદ્ધિ છે તે અંગ્રેજી કરતા નિઃશંક ખુબ જ ચડિયાતી Email: [email protected] છે. અંગ્રેજીમાં કાકા-કાકી કે મામા-મામી કે માસા-માસી બધા સદાકાળ ગુજરાત માટે ફક્ત Uncle અને Auntie છે તેવી રીતે દાદા-દાદી કે નાનાં જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! નાની માટે Grand Father અને Grand Mother છે. આપણે જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! આપણા નામકરણથી જ આપણા સંબંધોને આગવીકરણ આપ્યું ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ; છે. આપણી સંસ્કૃતિ છોડશું તો આપણે ઘણું ગુમાવશું. સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ. ડિસેમ્બર ૨૦૦૯ માં જ્યોતિબહેન ખારોડના અખંડ આનંદમાં જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત; પ્રસિદ્ધ થયેલ લેખ “ગુજરાતી ભાષાનું ભવિષ્યમાંથી લીધેલ એક જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ! કાવ્યપંક્તિ (જે ઉદયન ઠક્કરે લખેલ કાવ્યપંક્તિઓમાં “એક ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત, જાહેરાત' શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થઈ હતી) જે આ સાથે રજૂ કરું છું. - જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત. “ગુમાઈ છે, ગુમાઈ છે, ગુમાઈ છે, જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત; કૉન્વેન્ટ સ્કુલના કંપાઉન્ડમાંથી, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! પલક મીંચવા - ઉઘાડવાની કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ; કોઈ એક ક્ષણ ગુજરાતી, - ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ. લખતી વાંચતી એક પેઢી, ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત; નિશાની છે, “કાનુડાએ કોની મટુકી ફોડી?” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! એમ પૂછો - અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય; તો કહેશે, “જેક એન્ડ જીલની’ સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય. ગોતીને પાછી લાવનાર માટે જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત ! કોઈ ઈનામ નથી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! કારણ કે એ હંમેશ માટે ગુમાઈ ચૂકી છે.” ' અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ આ જ લેખમાં જ્યોતિબહેને ગાંધીજીની માતૃભાષા અને દેશ ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #10 -------------------------------------------------------------------------- ________________ “શુભ શુકન દિસે' - ક્યારે ડૉ. કુમારપાળ દેસાઈ આજે એક એવો અભ્યાસ ઊભો કરવામાં આવ્યો છે કે જ્ઞાન ગુજરાતી ભાષામાં આપવું જોઈએ. જગતમાં કોઈ પણ વર્તમાન પરિસ્થિતિમાં મજબૂત રીતે ટકી રહેવું હોય તો બસ, સ્થળે સામાન્ય જ્ઞાન પરભાષામાં આપવાનો આપણા દેશના જેવો અંગ્રેજી શીખો, એના પર પ્રભુત્વ મેળવો. અંગ્રેજી ભાષાના વિપરીત શિક્ષણક્રમ નહીં હોય.” મુકાબલામાં ઊતરવાનું બીજી કોઈ ભાષાનું ગજું નથી. એ રીતે અંગ્રેજી સિવાયના બધા વિષયો માતૃભાષા દ્વારા શીખવવામાં તો માતૃભાષા ગુજરાતીનું તો ગજું ક્યાંથી હોય? અંગ્રેજીનો કોઈ આવે તો શ્રી અંબાલાલ દેસાઈ નોંધે છે તેમ, “વિદ્યાર્થીઓને પડતો વિકલ્પ જ નથી. આ દેશમાંથી અંગ્રેજોનું આધિપત્ય ભલે ગયું, એ શ્રમ કમી થઈ શાળાઓમાં ભણતા દરેક બાળકના આવરદાનાં કમમાં રીતે અંગ્રેજ સત્તાની ગુલામીમાંથી આપણે ભલે મુક્ત થયા, પરંતુ કમ બેચાર અમૂલ્ય વર્ષ ઊગરે; એટલું જ નહીં, પણ આપણા અંગ્રેજી ભાષાની મોહિનીમાંથી તેમજ તેના સંસ્કારોમાંથી આપણે બાળકોનાં તનની, મનની ને હૃદયની શક્તિઓનો ઉકેલ ઘણો ખરેખર કેટલા મુક્ત થયા છીએ તે પ્રશ્ન છે. અંગ્રેજોની સત્તામાંથી સારો થાય. કેળવણીનો ખર્ચ પણ કમી થાય.” આને બદલે અવળી મુક્ત થયા બાદ, ઉલટું, અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ વધુ ને વધુ ફેલાતું ગંગા વહી. માતૃભાષાના શિક્ષણની અવજ્ઞા થતી રહી. પહેલાં અનુભવાય છે! આપણને અડધી રાત્રે આઝાદી મળી તેમ કહેવાય કોમર્સ અને સાયન્સના પ્રથમ વર્ષમાંથી ગુજરાતીને વિદાય આપી. છે, પણ હજી આપણે મંગળ પ્રભાત ઊગવાનું ! આપણો ખરો એ પછી આમાંથી પણ એને વિદાય મળી ! હમણાં જ ગુજરાત સૂર્યોદય થવાનો બાકી છે. જે ગુલામીની સૂગ હોવી જોઈએ તે સરકાર સમક્ષ એની રજુઆત કરી, પણ હજી કશું નક્કર પરિણામ આપણને સદી ગઈ છે. જેની શરમ લાગવી જોઈએ તેનું ગૌરવ આવ્યું નથી. કરતા ફરીએ છીએ ! હકીકતે આપણે હજુ અંગ્રેજીયતમાંથી થવા યહુદીઓની માતૃભાષા હિબૂએ અનેક દેશમાં ફેલાયેલા જોઈએ તેટલા મુક્ત થયા નથી. યહૂદીઓને એક તાંતણે બાંધ્યા છે. નાઝી દમનને કારણે દેશાંતર આજે અંગ્રેજી માધ્યમમાં ટોળાબંધ વિદ્યાર્થીઓ ધસી રહ્યા છે. કરનારી યહૂદી પ્રજા દુનિયાના અનેક દેશોમાં વહેંચાયેલી છે. વર્ષોથી આજે શહેરોમાં જ નહીં, પણ ગામડામાં પણ અંગ્રેજી માધ્યમ તરફ બીજા દેશમાં વસતી હોવાથી એ દેશની સંસ્કૃતિથી કેટલેક અંશે એ ધસારો જોવા મળે છે. વિડંબના તો એ છે કે અંગ્રેજી માધ્યમમાં રંગાયેલી પણ છે; આમ છતાં તાજેતરમાં અમલમાં આવેલા હિબ્રૂ અભ્યાસ કરનાર વિદ્યાર્થી બીજી ભાષા તરીકે પોતાની માતૃભાષાને ભાષાના શિક્ષણપ્રયોગોએ જુદા જુદા દેશમાં વસતા યહૂદી લોકોનું બદલે ફ્રેન્ચ પસંદ કરે છે. આ પરિસ્થિતિ અંગે સમાજના તમામ ખમીર જગાડ્યું. ૧૯૪૮માં ઇઝરાયેલની રચના થયા બાદ ત્યાંની વર્ગોએ જાગૃત થઈને ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. સરકારે હિબ્રુ ભાષાને અધિકૃત ભાષા જાહેર કરી અને એ પછી વળી ઉદ્યોગો, ટેક્નોલોજી અને સરકારી તંત્રોને માટે અંગ્રેજી આ ભાષાના પ્રસાર માટે અથાગ પ્રયત્નો આદર્યા. હિબ્રુ ભાષામાં ભાષા ભલે જરૂરી બની, પરંતુ એની સાથે પશ્ચિમના સંસ્કાર તેમ ઉચ્ચતમ શિક્ષણ લેવા માટે “હિબ્રુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમ જ સંસ્કૃતિએ પણ પગપેસારો કર્યો અને પછી આપણને ભરડામાં સ્થાપવામાં આવી. એ યુનિવર્સિટીમાં જગતભરના વિદ્યાર્થીઓ આવે લીધા. આપણે પશ્ચિમી જીવનરીતિના અંધ અનુયાયી જેવા બની છે. આમ માતૃભાષા હિબ્રુના શિક્ષણપ્રતાપે હિબ્રુઓમાં ખમીર રહ્યા. આપણે આપણા દેશકાળને અનુરૂપ એવી પરંપરાગત અને ખુમારી - પુષ્ટિને સંવર્ધન મળ્યાં. પરિણામે એ પ્રજા હવે જીવનશૈલીને વિવેકપુર:સર સાચવવાની કાળજી ન લીધી. આપણે ખૂનખાર દુશ્મનોની વચ્ચે અણનમ રહીને પોતાની અસ્તિતા ને પશ્ચિમી ભોજનરીતિ અપનાવી ને આપણી પરંપરાગત સ્વાથ્યપ્રદ અસ્મિતાને બરોબર જાળવીને સ્વાભિમાનથી ટકી રહી છે. એ રીતે આહારરીતિને જોખમાવા દીધી. આપણા ઉત્સવોમાં આપણને માતૃભાષા હિબ્રૂએ ઈઝરાયલના જોમ અને જુસ્સાને કેળવવામાં જુનવાણીપણું દેખાયું અને પશ્ચિમના તહેવારો ઊજવવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેથી આધુનિક વિશ્વમાં ઈઝરાયેલ મહત્ત્વનું દિલચસ્પી દાખવી. સ્થાન મેળવી શક્યું છે. સમગ્ર પ્રજા પોતાની માતૃભાષા પ્રત્યે આમ તો પાશ્ચાત્ય સંસ્કાર અને સંસ્કૃતિના આક્રમણનો પ્રશ્ન અભિમુખ બને તો કેવાં રૂડાં પરિણામો પામી શકે તેનું ઈઝરાયલ એક શતાબ્દી પૂર્વે પણ ચર્ચાતો રહેલો પરંતુ જુદી રીતે, ઈ.સ. ઉદાહરણ છે. ૧૯૦૯ના ઓક્ટોબરમાં રાજકોટમાં યોજાયેલી ત્રીજી ગુજરાતી આજે જગતભરમાં ગુજરાતીઓ ફેલાયેલા છે. દુનિયાના જે સાહિત્ય પરિષદમાં તત્કાલીન પરિષદપ્રમુખ તરીકે ભાષણ આપતા દેશોમાં ગુજરાતીઓ ગયા, ત્યાં તેઓ પોતાના ગુજરાતને, સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ કહેલું: ગુજરાતી ભાષાને અને તેનાં સંસ્કાર -સંસ્કૃતિને પણ લઈને ગયા અંગ્રેજી શાળાઓમાં અપાતું અંગ્રેજી ભાષા સિવાયનું સર્વ છે અને આજે પણ વિદેશની નિશાળોમાં, ધાર્મિક કેન્દ્રોમાં કે (૧૦) પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧) | Page #11 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતીઓ દ્વારા સંચાલિત સંસ્થાઓ દ્વારા ગુજરાતી ભાષા શીખવવામાં આવે છે. શું આપણે આપણી માતૃભાષા દ્વારા ગુજરાતીઓને એક તારે બાંધી, તેમને સંગઠિત કરી સવિશેષ બળવાન કરી શકીએ છીએ ખરા? આ સંદર્ભમાં પંચાણું ટકા અક્ષરજ્ઞાન ધરાવતા યહૂદીઓનો દેશ ઈઝરાયલ આપણને જરૂર યાદ આવે. જરા કલ્પના કરીએ કે ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીને જ કેન્દ્રમાં રાખીને એક અલગ યુનિવર્સિટીની સ્થાપના થઈ હોય. તેમાં ગુજરાતી ભાષા તેમ સાહિત્યના અનેકાનેક વિષયોનું તલસ્પર્શી શિક્ષા અપાતું હોય. ત્યાં એ અંગેના સંશોધન-સંપાદન-અનુવાદ વિગેરેની પ્રવૃત્તિઓ ચાલતી હોય. એ યુનિવર્સિટીનો લાભ લેવા માટે માત્ર ગુજરાતીઓ જ નહીં, પણ બિનગુજરાતીઓ કે પરભાષી વિદેશીઓ પણ આવતા હોય! આજેય મહાત્મા ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો'ના હાર્દને મૂળ રૂપે પામવા માટે ગુજરાતીનો અભ્યાસ કરનારા અનેક વિદેશીઓ તમને મળતા હોય છે. ખલિલ જિબ્રાને કહ્યું છે કે માતાએ મને માતૃભાષામાં ભણાવવાનો આગ્રહ રાખ્યો, તેથી હું ખલિલ જિબ્રાન બન્યો. પંદર જેટલી ભાષાઓ જાણનાર સંત વિનોબા ભાવે કહેતા હતા કે મારી માતાએ જ મારી માતૃભાષાનો પાયો નાંખ્યો, તેથી હું આટલું ભણી શકો, આટલી ભાષાઓ સુધી પહોંચી શક્યો. આજે બે-અઢી વર્ષના બાળકને માતાપિતાની છાયામાંથી ખસેડી અંગ્રેજી પ્લે-ગ્રુપમાં દાખલ કરવામાં આવે છે તે શા માટે? એક તો દેખાદેખીથી અને બીજું પોતાનો સમય ‘બગડે' નહીં એવી કોઈ દાનતથી કદાચ એમ કરે છે. હવે તો એથીય આગળ વધીને વેકેશન કેર સેન્ટર શરૂ થયાં છે! તેમાં રવિવારની રજાના દિવસે પણ બાળકોને ધકેલવામાં આવે છે. આથી બાળકોની હાલત ‘પાર્કિંગ લોટ' જેવી બની રહે છે. એ રીતે શિક્ષકો અને સમૂહ માધ્યમોએ માતા-પિતા પાસે ઓછામાં ઓછો સમય બાળક રહે એવી વરવી સ્થિતિ સર્જી છે. આ સ્થિતિ માતૃભાષાના પાયાના શિક્ષણ માટે ખૂબ જ હાનિકર છે. ઊંડાણથી વિચારીશું તો તુરત જણાશે કે માતૃભાષાની કેળવી કે જ્ઞાનપ્રાપ્તિ માત્ર વાંચતાલખતાં શીખવાથી થતી નથી, ઘરનું વાતાવરણ, આસપાસની દુનિયાનો સંપર્ક જુદી જુદી વ્યક્તિઓને મળવાથી વિસ્તરતી સમજ વગેરેથી પણ થતી હોય છે. એનાથી વિમુખ રહેલું બાળક આંખે ડાબલા બાંધેલા વછેરા જેવું થઈ જાય છે. બાળકના વિકાસની અનેકવિધ ક્ષમતાઓ પારિવારિક વાતાવરણના અભાવે, યોગ્ય અભિવ્યક્તિ માટેના અવકાશના અભાવે ક્ષીણ થઈ જાય છે. આજની આપણી માતૃભાષામાં અંગ્રેજી શબ્દોનું ચલણ દિવસ ને દિવસે વધતું જાય છે. અંગ્રેજી શબ્દના ગુજરાતી પર્યાયની કે તેના માટેના યોગ્ય પારિભાષિક શબ્દની ખોજ કરવાની પ્રક્રિયા જાણો અટકી ગઈ હોય અને એના બદલે અંગ્રેજી શબ્દ જ ઘુસાડી કે ઓક્ટોબર - ૨૦૧૭ ઠાંસી દેવાની અપક્રિયા ચાલતી હોય એવું લાગે છે. ગુજરાતીમાં અર્થ આપી શકાય તેમ હોવા છતાં તેમને હઠાવીને માતૃભાષાના સિંહાસન પર પેલા વિદેશી શબ્દોને બેસાડવામાં આવે છે. એમ પણ કહેવાતું આવ્યું છે કે આ નવા જમાનાના બદલાતા મિજાજની ભાષા છે. હકીકતમાં ભાષા ભાષકના મિજાજને ઘડે છે કે ભાષકનો મિજાજ ભાષાને પડે છે તે ઊંડી તપાસ માગી લે તેવી યક્ષપ્રશ્ન છે.માતાનું દૂધ સંતાનના તનને મજબૂત કરે છે તો માતૃભાષા એના મનને મજબૂત કરે છે. જે હૂંફ, પ્રેમ, આત્મીયતા અને સંવેદના માતા પાસેથી મળે છે એ માતૃભાષા દ્વારા સહજતયા ને સચોટતાથી અભિવ્યકત થઈ શકતી હોય છે. આજે અંગ્રેજી એક રાષ્ટ્રની નહીં, બલ્કે અનેક રાષ્ટ્રની - આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા બની હોવાથી એ ભાષાનો પરિચય આવશ્યક છે. અંગ્રેજીની બારી બંધ કરાય નહીં, પરંતુ દીવાનખાનામાં બેસાડવાને લાયક વ્યક્તિને આપણા રસોડામાં તો પેસાડીને બેસવા દેવાય નહીં ને? અંગ્રેજીને આપણી માતૃભાષાનું આસન તો ન જ અપાય ને ? માની ગૌદ તે માની ગોદ. અન્ય કોઈનું સ્થાન એનો વિકલ્પ ન થઈ શકે. આપણા સંસ્કાર, આપણી પરંપરા, આપણો ઈતિહાસ - એ બધું શીખવા માટે અંગ્રેજી ભાષાને બદલે આપણી માતૃભાષાનો ઉપયોગ થવો જોઈએ. આજે માતૃભાષા પ્રત્યે દીનભાવ ને હીનભાવ સેવવામાં આવે છે અને પીરે પીરે એ હીનભાય કુટુંબ અને પોતાની જાત પ્રત્યે પા ફેલાય છે. વ્યક્તિ પોતાનું આત્મૌરવ ગુમાવતી જાય છે. પરિણામે તે આત્મભ્રષ્ટ થતી જાય છે અને આત્મભ્રષ્ટતા પદભ્રષ્ટતા કરતાં પણ ઘણી ખતરનાક હોય છે એ સમજનારાઓ તો સમજે જ છે. ગુજરાતની જેટલી વસ્તી છે એનાથી ઓછી વસ્તી ધરાવતા વિશ્વના ચાલીસ જેટલા દેશોએ પોતાની માતૃભાષા વિકસાવી છે. એ દેશો પોતાનું આંતરસત્ત્વ છોડીને અંગ્રેજી ભાષાને કે અન્ય કોઈ ભાષાના પ્રવાહમાં વહી ગયા નથી. મે ૨૦૧૬ માં નોર્વેની વસ્તી પર લાખ ૧૩ હજા૨ હતી, ઈઝરાયલની ૮૬ લાખ ૨ હજારની અને સ્વીડનની વસ્તી મે ૨૦૧૬ માં ૯૯ લાખ ૫૪ હજા૨ની હતી. આ બધા દેશોમાં એમની માતૃભાષા ગૌરવભર્યા સ્થાને બિરાજે છે અને એમના જીવનનાં સર્વ ક્ષેત્રોમાં તે સારી રીતે પ્રયોજાય છે. આને માટે એમના રાષ્ટ્રનો કોઈ એકાદો વર્ગ નહીં, પણ સમગ્ર પ્રજા જાગ્રત છે. ૯૯ લાખની વસ્તી ધરાવતા સ્વીડનમાં માતૃભાષામાં ચર્ચા વિચારણા કરનારાં ૨૭,૦૦૦ તો ચર્ચામંડળો છે. ૨૦૧૧ માં છ કરોડ ને ત્રણ લાખની વસ્તી ધરાવતું ગુજરાત કેમ માતૃભાષાના વિકાસની બાબતમાં પાછળ રહે છે? -પાછું પડે છે? આપણે ત્યાં કવિ નર્મદના જમાનામાં મંડળી મળવાથી થતા લાભ'ની વાત થતી હતી. આજે ગુજરાતી ભાષામાં ચર્ચા વિચારણા ચલાવતા હોય એવાં કેટલાં મંડળો છે? જે મંડળો ચાલે છે, તેમાંયે સીધી માતૃભાષા વિષયક ચર્ચાઓ કેટલી થાય છે ? પ્રબુદ્ધ જીવન માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ એક સમયે અમદાવાદમાં શ્રી મહાદેવભાઈ દેસાઈ ટ્રોફીનો ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાની દૃષ્ટિએ ભારે મહિમા હતો, આજે શું સ્થિતિ છે ? ‘વારે વારે ખાયતે તત્ત્વોષઃ ।' એ સૂત્ર સાચું હોય તો વિદ્વાનોનાં મંડળો અવારનવાર મળી પોતાની ભાષામાં તે અંગેની તત્ત્વચર્ચા કેમ કરતાં નથી? વિદ્વાનો પરસ્પર પોતાની ભાષામાં ચર્ચા વિચારણા કરે તો વખત જતાં જ્ઞાનસમૃદ્ધિ વધે અને પરિણામે માતૃભાષાનો તેમજ તેના સાહિત્યનો સર્વતોમુખી વિકાસ થતો રહે, એ રીતે ભાષા અને સાહિત્યનું સ્તર પણ ચોક્કસ ઊંચુ આવી શકે. સર્જનાત્મકતાનું સિંચન માતૃભાષામાં સતત થતું રહે એ ઈચ્છનીય છે. સર્જનાત્મકતાના અનુપ્રવેશે માતૃભાષાની શક્તિ કે સમૃદ્ધિ વધુ ને વધુ ગતિ પકડી, આજના શિક્ષણવિદો વારંવાર કહે છે કે શિક્ષણનો વ્યાપ વધ્યો છે. પરંતુ સર્જકત્વ ઘટ્યું છે. વર્તમાન શિક્ષણપદ્ધતિમાં આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ભાષા અને સાહિત્ય વિશે વિચારતા થયા છીએ. અગાઉ ભાષા-સાહિત્યમાં સર્જકત્તાના બળે જે દિપ્તિ જોવા મળતી હતી. તે હવે જાણે ઝંખવાતી લાગે છે તેનું કારા શું ? આ અંગે થયેલાં સંશોધનોમાંથી એક તારણ એવું નીકળ્યું છે કે જે લોકો પોતાની માતૃભાષા છોડીને અન્ય ભાષા અપનાવે છે અને તેમાં વિશેષ કામગીરી કરે છે તેઓ અનુકરણશીલ વધારે બની જાય છે અને સંશોધનશીલ ઓછા એ છે. આ રીતે માતૃભાષાની જો અવજ્ઞા થતી રહેશે - તે ભૂલાની જશે તો વ્યક્તિનું આંતરસત્ત્વ અને એની ચેતનાનું પ્રાકટ્ય જોખમાશે. - ક્ષીણ થશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષતાનો સિદ્ધાંત પોતાની માતૃભાષા જર્મનમાં રજૂ કર્યો હતો. એ જ કર્યો હતો. એ જ આઈન્સ્ટાઈનની વિચારધારાને એક ડગલું આગળ લઈ જનાર જયંત નારલીકર તો આગ્રહ રાખે છે કે વિજ્ઞાન અને ગજિત જેવા વિષયો માતૃભાષામાં જ શીખવવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ એમને ઝડપથી આત્મસાત્ કરી લે. ઍરિસ્ટોટલ, પાયથાગોરાસ, કાર્લ માર્ક્સ અને બર્ટ્રાન્ડ રસેલે પણ પોતાના વિચારો માતૃભાષામાં પ્રગટ કર્યાં. બાળકને એની માતૃભાષા અસલિયતનો ચહેરો આપે છે. એક સમયે અંગ્રેજી ભાષામાં સાહિત્ય રચનાર, નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયેલા થિયોંગે ગૂગી જેવા આફ્રિકન સર્જકો આજે પોતાની ગિયુ બોલીમાં લખવાનો આગ્રહ સેવે છે. તેમાં તેઓ ‘સેકન્ડ ફ્રીડમ’ માટેની એમની લડાઈ જુએ છે. મોત લોકોના રાજકીય બંધનમાંથી મુક્ત થયા બાદ એમની માનસિક ગુલામીમાંથી પણ મુક્ત થવા માટે તેઓ પોતાની માતૃભાષાને સર્જકતાનું માધ્યમ બનાવી રહ્યા છે. બંગાળીઓ કે મહારાષ્ટ્રીયનોમાં છે તેવો માતૃભાષા માટેનો મજબૂત પ્રેમ આપણામાં છે ખરો ? આખીયે સભામાં માંડ બે ટકા ગુજરાતી નહીં જાણનારા લોકો હોય તેમ છતાં ગુજરાતી ભાષી વક્તા અંગ્રેજીમાં બોલવાનો ધખારો રાખે તો શું કહેવું? આવા ૧૨ પ્રસંગોએ માતૃભાષાની જે પ્રકારે વિડંબના થાય છે તે અંગે શું કહેવું? ગુજરાતી ભાષા પર અવારનવાર આડેધડ થતા હુમલાઓ માટે કેટલેક અંશે અંગ્રેજી માટેનો વ્યામોહ - તે માટેની ઘેલછા ને પોતાને આધુનિકતમ દેખાવાની પ્રદર્શનવૃત્તિ પણ કારણભૂત હોવાનું લાગે છે. માતૃભાષા ગુજરાતી પ્રત્યેની આપણી બેઅદબી અગમ્ય જ લેખાય. આપણે ત્યાં જીવનના વિધેયાત્મક મુલ્યોની કોકીની વાત થાય છે. એના મૂળમાં માતૃભાષાગત મૂલ્યોની કટોકટી જવાબદાર કેટલી તે તપાસવા જેવું ખરું. પહેલાં ભાષા ભ્રષ્ટ થાય છે, પછી મન અને પર્યાવરમા પ્રદૂષિત થાય છે. ભાષા જીભ ૫૨ વસતી નથી, મન અને મસ્તિષ્કમાં વસે છે. ભાષાના સંસ્કાર માટી, પાણી, હવામાં અંકુરિત થાય છે. એમાં સંવર્ધન પામે છે. એ થોડા સૂકાય, તો માટીનું ખાતર બને છે. કેટલાક લોકોની બુદ્ધિ બદલાતા ભાષા બદલાવા માંડે છે. બધું ચૂપચાપ થવા લાગે છે. સમાજના જાગૃત લોકોને પણ એની જાણ થતી નથી. એની બદલાયેલી બુદ્ધિ નવા શબ્દોનો વરસાદ વરસાવે છે ને ભાષાના સંસ્કારની માટી, પાણી અને હવા બદલાઈ જાય છે. સાહિત્યસર્જકની આત્મપ્રતિષ્ઠા તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં તેની ભાષાનું ઘણું મહત્ત્વનું પ્રદાન હોય છે. જ્યારે માતૃભાષા સર્જનની ભાષા તરીકેનું કાઠું કાઢે છે ત્યારે તેનો શક્તિપ્રભાવ ઘણો વધી જાય છે. બે વ્યક્તિઓ વચ્ચેના સંવાદમાં ભાષા મહત્વનો ભાગ ભજવે છે. દરેક પ્રજા પોતાનાં મૂલ્યો પર જીવતી હોય છે અને એ રીતે તે પોતાની પરંપરા સાથે જોડાણ સાધતી હોય છે. આથી સૌથી વિકટ પ્રશ્ન એ મૂલ્યો અને સંસ્કૃતિનો વારસો પછીની પેઢીને કઈ રીતે આપવો એનો હોય છે. એમાં માતૃભાષા સૌથી વધુ સહાયક થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 'કર્મયોગ'ની વાત અંગ્રેજીમાં કરીએ ત્યારે ‘કર્મ’ શબ્દનો અંગ્રેજીમાં અદ્દલ અનુવાદ કરવો અતિ મુશ્કેલ લાગે છે. એમાં પણ ‘કર્મ’ શબ્દની અંગ્રેજીમાં અર્થચ્છાયાઓ પકડવી, એ તો કપરાં ચઢાણ ચઢવાનો અનુભવ કરાવે છે. વળી 'કર્મ'ના સંબંધમાં હિંદુ કર્મવાદ અને જૈન કર્મવાદની ભિન્નતા કઈ રીતે બતાવવી તે મોટો સવાલ ઊભો કરે છે. થોડાં વર્ષો પૂર્વે આચાર્ય ઉમાસ્વાતિજીએ ચોથી સદીમાં રચેલા 'તત્ત્વાર્થ સૂત્ર' ગ્રંથના અંગ્રેજી અનુવાદનું કાર્ય ચાલતું હતું. ત્યારે જૈન પરિભાષાના ‘સમ્યક્ દર્શન' શબ્દ પ્રયોગ માટે કલાકોના કલાકો સુધી ગડમથલ ચાલી હતી. બ્રિટનમાં શબ્દો ઘડી આપનારા માટે ‘વર્ડસ્મિથ’ શબ્દ પ્રયોજાયો છે. એવા ‘વર્ડસ્મિથ' સાથે બેસીને જૈન દર્શનના સૌ અભ્યાસીઓએ લાંબી ચર્ચા કરી અને અંતે 'સમ્યક્ દર્શન' માટે 'Enlightened World-View' પર્યાય પસંદ કર્યો. પણ તેમ કરતાં જોર્ડ એમ પણ નોંધ્યું કે આ શબ્દ મૂળ શબ્દના ભાવને પૂરેપૂરો પ્રગટ કરતો નથી. પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ છે. માતૃભાષામાં ખવાણ થવા લાગે ત્યારે જીવનમૂલ્યો, પ્રજાની “ભગવદ્ગોમંડળ” “ગુજરાતી લૅક્સિકોનકે “ગુજરાતી વિશ્વકોશ' કોઠાસૂઝ, એના લોહીમાં ભળેલા સંસ્કારો, એનો ઈતિહાસ જેવી વગેરેએ તો એ સાથે આપણી કેટલીક સાહિત્યિક સંસ્થાઓએ કેવું અનેકાનેક બાબતોનું ખવાણ પણ થવા માંડે છે. એટલે કે વ્યક્તિનું માતબર કામ કર્યું છે તે જોવું જોઈએ. આજની આપણી ભાષાકીય સત્ત્વ જ ક્ષીણ થાય છે. એક અર્થમાં કહીએ તો એનાં સઘળાં કેવું કટોકટી સામે સૌએ કમર કસવાની જરૂર છે અને ભાષા અને મૂળિયાંને લુણો લાગવા માંડે છે. આમ જે પ્રજાની માતૃભાષા સાહિત્યનું સ્તર ઊંચુ આવે તેવા સત્ત્વશુદ્ધ પ્રયત્નો કરવાની તાતી ક્ષીણ થાય ત્યારે તેનાં પુષ્ટિસંવર્ધક જીવનમૂલ્યોનો પણ હ્રાસ થતો જરૂર છે. આપણે નરવી રચનાત્મક સાહિત્યિક ચર્ચાઓને બદલે જાય છે અને પરિણામે પેઢી પેઢી વચ્ચેનું અંતર ન પૂરાય એવી શા માટે વ્યક્તિગત આક્ષેપો કે પ્રતિઆક્ષેપોના રણમાં ખોવાઈ ખાઈમાં પલટાઈ જાય છે. જઈએ છીએ? બીજી ભાષામાં વિચાર કરવાની આપણે કોશિશ કરીએ છીએ, ૧૮૫૮ ની ૨૩ મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવીને માતા પણ એને પૂરેપૂરો અપનાવી શકતા નથી - એને આપણી લોહીની સરસ્વતી આગળ માથું નમાવીને નર્મદે ગદ્ગદ્ કંઠે કલમને ખોળે ભાષા બનાવી શકતા નથી. આપણા ભાષા વ્યવહારનો સીધો જીવવાનું નક્કી કર્યું હતું અને ચોવીસ વર્ષ સુધી અસિધારાવ્રત સંબંધ આપણી આંતરિક ચેતના સાથે, આપણી સર્જનાત્મક શક્તિ એમણે પાળ્યું હતું. અપાર માનસિક વિટંબણાઓ, દેવાનો બોજ સાથે જોડાયેલો હોય છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ સધાય અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય છે ત્યારે એક સંસ્કારલક્ષી ઘટના ઘટે છે, એક ભાષાકીય ઘટના ઘટે તો પણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતાં હસતાં જીવન ગાળીને છે. એ રીતે બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વનો સુમેળ સાધવાની નર્મદે ભાષા સાહિત્ય માટે વ્રતતાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ ભૂમિકા ઊભી થાય છે ને ત્યારે એ સંબંધના રાસાયણિક સંયોજનમાં આપણને આપ્યું. એ રીતે મુંબઈમાં ધિકતી વકીલાત છોડી - કેટલાક માતૃભાષા એક મહત્વનું પ્રેરક-પોષક પરિબળ બની રહેતું હોય દેશી રાજ્યોની દીવાનગીરી મળવાની તકો પણ તરછોડી ચાલીસમાં વર્ષે ધીકતી વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને ગોવર્ધનરામ બાળક સૌથી વધુ શિક્ષણ ઘરમાંથી લેતું હોય છે અને તેથી ત્રિપાઠીએ નડીયાદમાં આવીને “સરસ્વતીચંદ્ર' મહા નવલનું સર્જન માતૃભાષા એને હૃદયવગી અને જીભલગી હોય છે. કુદરતે આપણને કરી ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનો સમુત્કર્ષ સાધવાનો ભાષા આપી, પરંતુ એની આપણે કરેલી માવજત કેટલી મજબૂત સારસ્વત પુરુષાર્થ કર્યો. માતૃભાષા માટે દલપતરામ, નર્મદ, હોય છે તે પ્રશ્ન છે. સર્જકો, શિક્ષકો, ગ્રંથપાલો અને સમાજ ગોવર્ધનરામ, ન્હાનાલાલ, ધીરુભાઈ ઠાકર જેવા વિદ્વાનોની હિતચિંતકો સૌ ગુજરાતી માતૃભાષા માટે કટિબદ્ધ બનીને આંદોલન સમર્પણવૃત્તિને, ગુજરાતી ભાષા સાહિત્યમાં ગાંધીજી તેમ જ કરે છે પણ એમાં વિજ્ઞાનીઓ, અર્થશાસ્ત્રીઓ, મેનેજમેન્ટના ગાંધી મૂલ્યથી પ્રેરિત સાહિત્યકારોએ તથા ગુજરાત વિદ્યાપીઠ નિષ્ણાતો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને શ્રમજીવીઓ ક્યાં છે? દાખવેલી માતૃભાષા માટેની સેવાભક્તિને તેમજ ભગવતસિંહજી, માણસમાં બહુભાષી થવાની ક્ષમતા છે અને તેથી એકવીસમી ચંદુલાલ પટેલ કે રતિલાલ ચંદરયા જેવાઓની ભાષાપ્રીતિને સદીના સમગ્ર પરિવેશનો વિચાર કરીએ તો આજે વ્યક્તિને માટે આપણે આજેય સદ્ભાવપૂર્વક યાદ કરીએ છીએ. આપણે ફાર્બસ ત્રણ પ્રકારની ભાષાગત ક્ષમતા જરૂરી જણાય છે : એક સ્થાનિક કે જૉસેફ વાન ટેલરનેય કેમ ભૂલી શકીએ ? કેટલી સારસ્વત (લોકલ સિમ્યુએશન), બીજી રાષ્ટ્રીય (નેશનલ), ત્રીજી વૈશ્વિક વ્યક્તિઓ ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે આજેય કાર્યરત છે. એ (ગ્લોબલ). આ ત્રણેય પરિસ્થિતિઓમાં જુદી જુદી ભાષાઓ કામ કાર્ય ઉત્તમ રીતે ફળદાયી નીવડે એ માટે વધુ સંગઠિત અને સાત્વિક લાગે છે. માતૃભાષા, રાષ્ટ્રભાષા અને વિદેશીભાષાને એ દૃષ્ટિએ પ્રયાસોની જરૂર છે. આ બધા અંગે આપણે સહિયારો પ્રયાસ કરીએ. જોવી અને પામવી જોઈએ. એક ભાષા સાથેનો ઘનિષ્ઠ સંપર્ક બીજી એક એક ગુજરાતી પોતાને પોતાની માતૃભાષાના પ્રતિનિધિ ભાષાઓ શીખવામાં મદદરૂપ થાય છે. આથી બાલ્યાવસ્થામાં સમજીને કાર્ય કરે તો “જય જય ગરવી ગુજરાત ગૌરવભેર ગાવાની માતૃભાષાનો ઉપયોગ થાય એ અનિવાર્ય છે. બાળક મોટું થતાં પાત્રતા તો દાખવી શકશે અને ત્યારે આપણે પણ આત્મશ્રદ્ધાપૂર્વક બીજી ભાષાઓમાં પણ સહેલાઈથી નિપુણ બની શકે છે. કહી શકીશું : “શુભ શકુન દીસે, મધ્યાહ શોભશે, વીતી ગઈ છે આજે માતૃભાષા ગુજરાતીની કટોકટીનો ગંભીરતાથી વિચાર રાત.” બાકી અત્યારે તો રાતનો અંધકાર વધુ ગાઢ અને વધુ ઘેરો કરવાની જરૂર છે. આને માટે થોડું આંતરદર્શન પણ આવશ્યક છે. બનતો જાય છે. આગલી પેઢીઓની જ્ઞાનપિપાસા અને કાર્યનિષ્ઠા કંઈક ઘસાતી જાય છે. એનાં કારણો તપાસવાં અને ઈલાજ શોધવા હવે ખૂબ ૧૩-બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, જરૂરી છે. ગુજરાતી ભાષાસાહિત્યની ક્ષિતિજોનો વિસ્તાર કરવા પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. માટે જુદી જુદી સંસ્થાઓએ જુદા જુદા પ્રકલ્પો વિચારીને એમાં ફોન ૦૭૯-૨૬૬૦૨૬૭૫ જીવ રેડવાની જરૂર છે. “સાર્થ ગુજરાતી જોડણીકોશ' મો. ૦૯૮૨૪૦૧૯૯૨૫ (ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવન : માતભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #14 -------------------------------------------------------------------------- ________________ આ હરખપદૂડા મા-બાપો! - પડી જતી નથી કેમ મોલાતું? ડૉ.નિકર જોષી પીડિત થઈ જવું કે વ્યથિત થઈ જવું એ કદાચ મારી પ્રકૃતિનો માતાએ તમને જન્મ આપ્યો એ તમે જોયું નથી, માત્ર સાંભળ્યું છે જ એક અંશ છે એ હું સ્વીકારી લઉં છું. પણ નખ-શિખ સળગી પણ અમુકતમુક તમારી માતૃભાષા છે એ તો તમે જોયું અને ઊઠવું એ મારી પ્રકૃતિમાં સહજભાવે નથી. આમ છતાં બેત્રણ સાંભળ્યું બંને છે. વરસના ભૂલકાને જ્યારે હનુમાનજીની પ્રતિમા સામે જોઈને “મંકી ૨૦૧૭-૧૮નું શૈક્ષણિક વર્ષ હવે શરૂ થયું. પોતાના દોઢ ગોડ' એમ કહેતાં સાંભળું છું કે પછી ગણપતિની મૂર્તિ સામે વરસના બાળકને પ્લે ગ્રુપમાં જતું જોઈને માતા રડતી નથી, રાજી જોઈને “એલિફન્ટ ગોડ’ એવા ઉચ્ચાર કરતાં જોઉં ત્યારે સળગવું થાય છે. જેને હજુ છી છી પી પીનું પણ ભાન નથી. જેના માટે હજુ નથી એવું નિરધારું છું તોય સળગી ઊઠું છું. એમાંય જ્યારે એના જનેતાના ખોળા સિવાય બીજું કોઈ વિશ્વ નથી એવા બાળકને પરમ પૂજ્ય પિતાશ્રી અને અખંડ સૌભાગ્યવંતા માતુશ્રીને પોતાના ચિત્રવિચિત્ર પોશાકો પહેરાવીને ઘર અને માથી તરછોડાતું જોવું સંતાનની આ સિદ્ધિ બદલ હરખઘેલાં થતાં જોઉં છું ત્યારે ‘નથી એ કેટલું દુઃખદ છે એનુંય આપણને હવે સ્મરણ રહ્યું લાગતું નથી. સળગવું તોય સળગાઈ મુજથી જવાય છે.' (સૌજન્ય – બાલમુકુંદ સવારે સાતથી રાત્રે નવ સુધી શાળા, ટ્યુશન, ઈતર પ્રવૃત્તિઓ દવે). ઈત્યાદિથી ઘેરાયેલું બાળક ખોખો, હુતુતુતુ, મોઈદાંડિયો, થપ્પો, ગયા સૈકાના પૂર્વાર્ધના જે મુખ્ય કવિઓ ગણી શકાય એમાં સાતતાળી ઈત્યાદિ ભૂલી ગયું છે. એટલું જ નહીં એને સંભારી ઇંદુલાલ ગાંધીનું નામ છે. ઇંદુલાલ ગાંધિ રચિત “ભાદર કાંઠે ધુએ આપવા જેટલો સમય પણ કોઈ પાસે બચ્યો નથી. ભમરડાની જાળી લુગડાં ભાણી’ આ કવિતા ખૂબ જાણીતી છે. ભાણી એટલી દરિદ્ર કે પછી લખોટા કે કોડીઓનો દાણિયો કેવો મનમોહક હોય છે છે કે એની પાસે દેહ ઢાંકવા એક મેલીઘાણ જર્જરિત સાડી છે. એને એનું ભાન સુદ્ધાં હવે આપણને રહ્યું નથી. ધોવા માટે નિર્જન નદીકાંઠે ભેખડો વચ્ચે ઊભી રહીને એ નિરાવરણ પણ આટલી વાત પૂરતી નથી. હવે જે પેઢીના પિતાને એક અવસ્થામાં સાડી ધુએ છે. કવિ આ દૃશ્યથી કમકમીને પ્રકૃતિ સામે અંગ્રેજી સાચું વાક્ય લખતાં આવડતું નથી અને જેની માતાને હાથ લાંબો કરીને કહે છે હથેળીની થાપટથી રોટલો ઘડતા સુધ્ધાં આવડતો નથી એ સહુને ‘વસ્તર વિનાની અસ્તરી જાતને સાટુ અંગ્રેજી એબીસીડીએ ગાંડાતુ૨ કરી મૂક્યાં છે. એબીસીડી અને પડી જતી નથી કેમ મોલાતું?” કખગઘ સંવાદ માટે અનિવાર્ય ઉચ્ચારના ઘટકો છે. એબીસીડી કે પેલા ગુજલિશ બાળકોને મંકી ગોડ કે એલિફન્ટ ગોડ કહેતાં કખગઘ કોઈ ઊંચુ કે નીચું હોતું નથી, પણ આપણાં માબાપોને સાંભળીને હરખપદૂડાં થઈ જતાં માબાપોને જોઈને મને થાય છે, એબીસીડીએ ઘેલું લગાડ્યું છે. પોતાનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં પડી જતી નથી કેમ મોલાતું?' જ ભણે એવા એના દુરાગ્રહને કારણે આપણા દેશની મોટા ભાગની હનુમાનને મંકી ગોડ કે ગણપતિને એલિફન્ટ ગોડ કહેવાથી પ્રાદેશિક ભાષાઓમાં નવી પેઢીનાં બાળકોનું શિક્ષણ હવે અંગ્રેજીમાં એ ગોડને એક દોરા જેટલો પણ ફરક પડતો નથી. ગોડ ગોડ જ થઈ રહ્યું છે. બાળક આના પરિણામે માતૃભાષા ભૂલતું જાય છે, રહે છે. એને કોઈ નામની જરૂર નથી, કોઈ ભાષાની જરૂર નથી, માતૃભાષાના સંસ્કારો વિલાતા જાય છે. પિતા, પિતામહ, પણ નવી પેઢીને મોઢેથી આવા શબ્દો સાંભળ્યા પછી આપણી પ્રપિતામહ કે એથીય આગળના પૂર્વજો જોડેની સાંકળ તૂટતી જાય વર્તમાન પેઢી જે રીતે હરખાય છે એ જોતાં આપણી આગલી પેઢી છે. હનુમાનજી મંકી ગોડ બની જાય છે અને ગણપતિ એલિફન્ટ કદાચ પેલી ભાદર કાંઠે લૂગડા ધોતી ભાણીની જેમ સ્વર્ગમાં રહે ગોડ બની જાય છે! રહે પણ નિરાવરણ થઈને અકળાઈ જતી હોય તો કહેવાય નહીં. મુંબઈ અને ગુજરાતી પૂરતી વાત કરીએ તો આજની તારીખે આ વાત ના, આ વાત નહીં પણ બળાપો કોઈ એક ચોક્કસ મુંબઈમાં ૫૪ ગુજરાતી શાળાઓ છે. આ શાળાઓને ભારતીય ભાષા વિશેનો નથી. આ વાત માતૃભાષાની છે. માતૃભાષાનું બંધારણ અનુસાર માઈનોરિટી એટલે કે લઘુમતીનો દરજ્જો મળેલો. સ્થાન કોઈ પણ પ્રદેશમાં અને કોઈ પણ કાળમાં જન્મ દેનારી જનેતા છે. આ શાળાઓને મળેલી ખાસ જગ્યા કે પછી સાંપડેલી અન્ય પછીનું તરતનું હોય છે. ધર્મ જન્મ સાથે જ મળે છે, પણ કાળક્રમે સગવડો વિશેષ પ્રકારના બંધારણીય અધિકાર અનુસાર મળી છે. એ બદલી શકાય છે. માતૃભૂમિ પણ જન્મ સાથે જ સંકળાયેલી હવે આ શિક્ષણ સંસ્થાઓ ગુજરાતી માધ્યમને બદલે અંગ્રેજી હોય છે અને છતાં હવે સિટિઝનશિપ બદલીને માતૃભૂમિ પણ માધ્યમના વર્ગો ખોલે છે. કોલેજની ચોક્કસ મર્યાદિત સંખ્યામાં બદલી શકાય છે. માતા અને માતૃભાષાનું આમ થઈ શકતું નથી. માઈનોરિટી તરીકેના પોતાના વિશેષ હક્કો પણ ભોગવે છે. પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) Page #15 -------------------------------------------------------------------------- ________________ સંચાલકોને પણ અમુક ચોક્કસ બેઠકો માટે અધિકારો મળે છે. અને આમ છતાં ગુજરાતી વર્ગો બંધ પડે છે. આ પરિસ્થિતિ માત્ર ગુજરાતીની નથી, દરેક પ્રાદેશિક વિસ્તારોમાં મોટાં ભાગની પ્રાદેશિક ભાષાઓની પણ આ જ પરિસ્થિતિ છે. મુંબઈ શહેર પૂરતી વાત કરીએ તો જુદી જુદી આઠ ભાષાઓમાં સરકારી શાળાઓ ચાલે છે અને છેલ્લા આંકડાઓ એવું કહે છે કે ઉર્દૂ અને અંગ્રેજી સિવાયની તમામ ભાષાઓના માધ્યમની શિક્ષણ સંસ્થાઓ કાં તો બંધ થતી જાય છે અથવા એની સંખ્યા ઘટતી જાય છે. અહીં આશ્ચર્યજનક અને નોંધપાત્ર વાત એ છે કે ઉર્દૂ પોતે દેશના એકેય રાજ્યની પ્રાદેશિક ભાષા નથી. સામાન્ય રીતે મુસલમાનો ઉર્દૂભાષી મનાય છે. દેશના નાગરિકોની ભાષા પ્રાદેશિક ધોરણે હોય અન્યથા નહીં. મુસલમાન ગુજરાતી હોઈ શકે, મરાઠી હોઈ શકે, બંગાળી હોઈ શકે, મલયાલી હોઈ શકે પણ માતૃભાષાને સંબંધ છે ત્યાં સુધી ઉર્દૂભાષી શી રીતે હોઈ શકે ? આમ છતાં, મુંબઈમાં ઉર્દૂ ભાષી શાળાઓ અને એમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે અને અન્ય બધી જ ભાષાઓની સંખ્યા ઘટતી જાય છે. આ બધી જ ભાષાઓની ઘટતી જતી સંખ્યા સામે અંગ્રેજી ભાષાના માધ્યમમાં સંખ્યા વધે છે એનું ગણિત સાવ સીધું સાદું છે. એક અકળ લાગતો કોયડો અહીં સમજવા જેવો છે. માઈનોરિટી શિક્ષા સંસ્થાઓને પોતાની કોલેજોની કુલ સંખ્યાની પચાસ ટકા બેઠકો પોતાની ભાષાના વિદ્યાર્થીઓ માટે અલાયદી ફાળવવાનો અધિકાર મળ્યો છે. બને છે એવું કે આ પચાસ ટકાનો લાભ લઈને જે ગુજરાતી વિદ્યાર્થીઓ માઈનોરિટી સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે તેઓ મોટા ભાગે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોય છે. પોતાને ગુજરાતી કહીને લાભ લેનારાઓને ગુજરાતી આવડતું જ નથી. હોતું, અગિયારમાં ધોરણમાં પણ તેઓ વૈકલ્પિક ધોરણે ગુજરાતીને વિષય સ્વીકારતા નથી. જેઓ ગુજરાતી ભણ્યા નથી, જેઓ ગુજરાતી ભણવા માંગતા નથી તેઓ ગુજરાતી લઘુમતી તરીકેનો લાભ લેવા માર્ગ છે. આનું કારણ એ છે કે સરકારી ધારાધોરણ મુજબ માતાપિતાની માતૃભાષા એ જ બાળકની માતૃભાષા ગણાય છે. (બીજી ભાષાઓમાં પણ આ જ પરિસ્થિતિ છે.) શૈક્ષણિક સંસ્થાઓએ એ ધાડપાડુઓને રોકવા જ જોઈએ. થોડાં વરસો પહેલાં કર્ણાટકમાં ગર્મ તે ભાષાના માધ્યમમાં બાળક ભરાતું હોય તો પણ એને કન્નડ ભાષા શીખવી ફરજિયાત હતી. એ જ રીતે તામિલનાડુમાં એસ.એસ.સી.ની પરીક્ષામાં બીજા વિષર્યા સાથે તામિલ ભાષામાં પાસ થવું ફરજિયાત હતું. દુનિયાના કોઈ પણ દેશમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા સિવાય કોઈ માધ્યમમાં હોતું નથી. શિક્ષણ અને ઉછેરની દૃષ્ટિએ પણ માતૃભાષા મારફતે જ વિકાસ સાધી શકાય છે. આ પ્રાથમિક વાત જો આપણે ઓક્ટોબર - ૨૦૧૭ વહેલી તકે નહીં સમજીએ તો દેશની તમામ પ્રાદેશિક ભાષાઓ માટે આગામી પચાસ-સો વરસમાં કટોકટી પેદા થવાનો ભય રહે છે. આપણે શું કરવું છે ? માતૃભાષાને જાળવવી છે કે જોખમાવવી છે ? માતૃભાષાના માધ્યમને પ્રોત્સાહિત કરવા માટે બે ત્રણ મુદ્દા વિચારવા જેવા છે. આજે વિદ્યાર્થીઓ જ્ઞાન માટે ભરાતા નથી, પણ શિક્ષણ પછીની આર્થિક ઉપલબ્ધિ માટે ભણે છે. પહેલાં તબીબી ક્ષેત્ર તરફ પ્રવાહ વહેતો, પછી આ પ્રવાહ ઈજનેરી તરફ વળ્યો. હવે કમ્પ્યૂટર સાયન્સ તરફ બધાએ દોટ મૂકી. આ બધાનું કારા નોકરિયાતોને મળતા પગારો અને બીજા રીતે મળનારા સંભવિત આર્થિક લાભોની જ ગણતરી છે. મુંબઈ યુનિવર્સિટીમાં હિંદી ભાષાના એક વિષય સાથે એમ.એ. થનાર બિનહિંદી ભાષીઓને કેન્દ્રીય નોકરીઓમાં પ્રાથમિકતા આપવાનું ધોરણ જ્યારથી જાહે૨ થયું છે ત્યારથી મુંબઈમાં હિંદી ભાષીઓ કરતાં અન્ય ભાષીઓ હિંદી વિષયને પરાણે પ્રેમ કરવા માંડ્યા છે. એમને હિંદી પ્રત્યે રાષ્ટ્રભાષા તરીકે કોઈ લગાવ નથી માત્ર નોકરીમાં પ્રાધાન્ય મેળવવા હિંદી એમની ટેકણ લાકડી બની છે. આ માનસિકતા લક્ષમાં રાખીને મુંબઈની કોર્પોરેટ ઓફિસો ભરતીના ધોરણ તરીકે એવી નીતિ અપનાવે કે જેઓએ માતૃભાષાના માધ્યમ દ્વારા એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો છે એમને જો બીજી બધી ક્ષમતાઓ સમાન હશે તો પ્રાથમિકતા આપવામાં આવશે. એટલું જ નહીં રાજ્ય સરકારોએ કોઈ પણ બાળકને માતૃભાષાના માધ્યમ દ્વારા જ શિક્ષા લેવાની ફરજ પાડવી જોઈએ. આ ઉપરાંત રાજ્ય કક્ષાના એસ.એસ.સી. બોર્ડ સિવાય સી.બી.એસ.સી., આય.સી.એસ.સી., આઈ.જી. બોર્ડની શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે ચોક્કસ ધોરણો અપનાવવાં જોઈએ. કેન્દ્રીય સ્તરે જેઓની એક રાજયમાંથી બીજા રાજયમાં બદલી થાય છે તેમનાં સંતાનોને જ આવા બોર્ડમાં પ્રવેશ આપવો જોઈએ. સ્થાનિક બાળકોને સ્થાનિક ઈતિહાસ, ભૂર્ગોળ વગેરે વિષયો શીખવવા જોઈએ. શેક્સપિયર બહુ પ્રતિભાશાળી લેખક હતો એ કબૂલ પણ સમર્થ સ્વામી રામદાસ, નરસિંહ મહેતા, કબીર કે તિરુવલ્લુવર આ બધાના ભોગે રોમિયો જુલિએટ નહીં ભણાય તો ચાલશે. કાકાસાહેબ કાલેલકર સવાઈ ગુજરાતી બન્યા અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા છતાં 'માજી ગોઠ મરાઠી' એવું કહેતાં ગૌરવ અનુભવતા. મને ગુજરાતી આવડતું નથી એવું કહેતાં આપણા નવી પેઢીનાં સંતાનોએ અને એમનાં જનક જનેતાઓએ આ ધ્યાનમાં રાખવું જોઈએ. ---- સૌજન્ય : મુંબઈ સમાચાર [email protected] પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ૧૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી, માતૃભાષા અને સાંપ્રત સમય ડૉ. મોહનભાઈ પટેલ આપણી સંસ્કૃતિમાં ‘મા', ‘માતૃભૂમિ' અને ‘માતૃભાષા'ને ગાંધીવાદીઓના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણીને, પરદેશમાં ખૂબ ઊંચે સ્થાને મૂકેલાં છે. ભણીને અંગ્રેજીમય એટલા બધા થઈ જાય છે કે તેમના ઘરમાં ગુજરાતી ભાષા કોરાણે મૂકાઈ જાય છે. ગાંધીજીએ પોતે ગુજરાતમાં જ્યાં બન્ને ત્યાં સુધી ગુજરાતીઓમાં જ ભાષણો આપ્યાં. માતૃભાષાને પદ્મ, 'મા'નું સ્થાન આપ્યું છે. કમનસીબે, એ માતૃભાષાની અવહેલના, ઉપેક્ષા આપણે એટલી બધી હદે કરી રહ્યાં છીએ કે, ભાષા તો ભૂલીયે, સાથે સાથે આપણા સંસ્કારોને પણ કોરે મૂકી દઈએ છીએ. ભારતીય તરીકે, આપણું જે જીવન હોય તેને આ પરિસ્થિતિ વિકૃત દિશામાં દોરી જાય છે, આ આપણી માતૃભાષા પ્રત્યેની તદન બેદરકારી અને જરૂર વગર પરદેશી ભાષાનો ઉપયોગ. ગુજરાતીમાં લખાશ કર્યું, 'નવજીવન' એમનું સંતાન. એ ગુજરાતી ભાષામાં જ અને અમદાવાદથી પ્રકાશિત થતું. ગાંધીજીએ પોતાની આત્મકથા લખી ગુજરાતીમાં જ અને એનું અંગ્રેજી ભાષાંતર થયું. દુનિયાભરમાં તે લાખોની સંખ્યામાં વંચાવા લાગી. માતૃભાષામાં લખેલાનો કોઈ જ વાંધો ન આવ્યો. લખનાર એક દાખલો આપું. થોડા વરસો પહેલાં એક અનુભવ થયો. વિલેપાર્લેની એક ગાંધીજીને અંગ્રેજી ભાષાની કાંઈ જ જરૂર ન પડી. શાળામાં ગય. થોડા વરસો પહેલાં મનોહર જોશી જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે બે-ત્રણ દિવસ મારા ‘સુપ૨ ફાર્મ’ પર રાજકારણ અને સ૨કા૨ી જવાબદારીઓમાંથી થોડા મુક્ત થવા કુટુંબ સાથે ખૂબ જ શાંતિપૂર્વક સમય ગાળવા આવેલા. સમારંભ પત્યા પછી સ્કુલની પ્રિન્સીપાલ બહેને મને આગ્રહ કરીને કહ્યું કે, ચાલો ને સાહેબ. અમારા બાળકોને મળો. તો ક્લાસરૂમમાં લઈ ગઈ. ત્યારે તેમણે મને વાત કરી. જો, મારું ચાલે તો, હું મુંબઈમાં દરેક મરાઠી વિદ્યાર્થી માટે ગુજરાતીનો અભ્યાસ ફરજીયાત બનાવું. મરાઠી વિદ્યાર્થીઓને જો, વેપાર - ધંધા, વાશિજ્ય સમજવા હોય તો, ગુજરાતી એ વેપારીઓની ભાષા છે. તે જાણવી જરૂરી છે. ‘આ ગુજરાતી માધ્યમના બાળકો છે' એમ કરીને તેમની ગુજરાતી સમજીને - જાણીને જ મરાઠી પ્રજા વેપાર - ધંધાને માર્ગે ઓળખાણ આપી. ચઢી શકો.'' (જોકે, હું જાણતો જ હતો કે, આ તો, મારે ત્યાં બેસીને તેમનાથી બોલાયું. હકીકતમાં, મુંબઈ પાછા જાય. શિવસેનાની સભામાં બેઠા હોય ત્યાં આ જાતનો પ્રસ્તાવ રજૂ જ ન કરી શકે !) સાહિત્ય ક્ષેત્રે પરા, ગુજરાતી ભાષા કંઈ અન્ય ભાષાઓ કરતાં કંઈ ઉણી ઉતરી હોય તેવું મને દેખાતું નથી. મરાઠી ભાષા જોડે સરખામણી કરીએ. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય ભાષામાં રચાતાં સાહિત્યસર્જનની ગુણવત્તાનું માપ હોય તો, અત્યાર સુધીમાં ચાર જ્ઞાનપીઠ એવોર્ડ મરાઠી લેખકોને મળ્યા છે. મુંબઈમાં મરાઠી બોલનાર કરતાં ગુજરાતી બોલનારની વસ્તી અડધી છે. છતાં, તેને પણ ચાર જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે. ઓડીયન્સમાં બેઠેલા બાળકોમાં હું જોઈ શક્યો કે, બે વિભાગ તદ્દન જુદા છે. અળગા પડી આવે છે એક ઈંગ્લીશ મિડીયમ અને બીજો ગુજરાતી મિડીયમ. ઈંગ્લીશ મિડિયમના બાળકો જરા વધારે સ્માર્ટ દેખાય. વરસાદની સિઝન હતી. મેં તેમને કંઈ ગાવાનું કહ્યું. શું ગાયું ? આવ રે વરસાદ, ઘેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. પછી લઈ ગયા અંગ્રેજી માધ્યમમાં. તો ત્યાંના બાળકોને કહ્યું તો તેમણે ગાયું - Rain Rain go away, come another day Rain Rain go away, Little Johnny wants to play. તો જોયું આ ભાષાનો અને માધ્યમનો દુરુપયોગ! આપણી સંસ્કૃતિમાં વરસાદને કોઈ દિવસ જાકારો ન દેવાય. અરે ! અતિવૃષ્ટિ સહન કરી લઈને પણ, અનાવૃષ્ટિ તો નહિ જ. કમનસીબે, આજે તો મુંબઈ શહેરમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે, કોઈ બાળકને, શાળા-કોલેજના વિદ્યાર્થીને પૂછીએ : ‘તારી માતૃભાષા કઈ?' તે સીધો જવાબ આપી શકર્તા નથી. ગાંધીજીની વાતો તો ઘણી કરીએ છીએ. પણ, એ જ ૧૬ ‘સરસ્વતીચંદ્ર' જેવું ઉત્તમ સર્જન ગોવર્ધનરામ ત્રિપાઠી આપે. આપણે જો, ગુજરાતી ભાષાની વાત મુંબઈ પૂરતી મર્યાદિત રાખીએ ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #17 -------------------------------------------------------------------------- ________________ નો, મુંબઈ એટલે, ગુજરાતીનું મોસાળ કહેવાય છે. કેટલા બધા સાહિત્યકારો ગુલાબદાસ બ્રોકર, જ્યોતિન્દ્ર દવે, કરસનદાસ માણેક, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, સુરેશ દલાલ મુંબઈમાં વસ્યા અને મુંબઈમાં બેસીને ગુજરાતી સાહિત્યનું સર્જન કર્યું. મુંબઈમાં ન વસતા હોય તેવા તેવા સાહિત્યકારોમાં નર્મદથી માંડીને ગોવર્ધનરામ ત્રિપાઠી, બહેરામજી મલબારી, અરદેશર ખબરદાર સૌનો નાતો મુંબઈ સાથે રહ્યો છે. જુઓને, ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર'માં પહેલા પ્રકરણની શરૂઆત જ સરસ્વતીચંદ્ર, જે ઓવારા ઉપર થાકેલો - પાકેલો મુંબઈથી આવેલો એક યુવાન સુતો હોય છે, તેનું મુંબઈમાં ધર અને બુદ્ધિધનનું ગામ - સુવર્ણપુર સુધી ઉચ્ચ વિચારોને સાથે લઈ જીવનનું ઘડતર કરનાર યુવાન છે. જો, સાહિત્ય સિદ્ધિની વાત કરીએ તો, અંગત રીતે, હું માનું છું કે, કેટલીય બાબતોમાં ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા કરતાં પણ વધારે સમૃદ્ધ છે. ખાસ કરીને, લોકસાહિત્યમાં, અંગ્રેજી ભાષામાં લોકસાહિત્ય ઘણું જ ઓછું. બહુ કરે તો વાત આવે Robin Hood, Sheriff of Nottinghamી, કે રાજા Scottની, આપશે અંગ્રેજીમાં શીખીએ સ્પાર્ટીની વાતો, લાયન એન્ડ ધી એન્ડ્રોક્સીસ, જોન ઓફ આર્ક, વિલિયમ ટેલ કે Hans Christian Andersen. પણ, આ તો બધા યુરોપના દેશોની વાત છે. અનુક્રમે, ગ્રીસ, ફ્રાંસ, સ્વીત્ઝરલેન્ડ અને ડેન્માર્ક એનાં મૂળ અંગ્રેજી લોકસાહિત્ય તો, આ દેશની ભાષાઓના તરજુમા છે. બહુજ સીધી વાત છે કે, આપણને આપણી ભાષા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. તેને સાચવવાની અને વિકસાવવાની જવાબદારી હોવી જોઈએ. આપણી સંસ્કૃતિના જતન માટે માધ્યમ તરીકે તેની અનિવાર્યતા સમજવી જોઈએ. ઘણી વખત હું કહું છું કે, સંસ્કૃતમાંથી નીતરી આવેલી આપણી ભારતીય ભાષાઓની માતા એક છે અને એ ન્યાયે મરાઠી, બંગાળી એ બધી બહેનો અને તેથી સૌ આપણી માસી' થાય છે. અંગ્રેજી ભાષા જોર્ડ આપણો કોઈ જ લોહીનો સંબંધ નથી. છતાં, તેને સ્વીકારીએ, માન આપીએ એક બહુ સુંદર, હોશિયાર ગલ્ફ્રેન્ડ તરીકે. આભાર વાર્ષિક સામાન્ય સભા (૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી. (૨) ગત વર્ષ ૨૦૧૬-૧૭ના શ્રી મુંબઈ જૈન યુવક non mipatelmepltube.com શનિવાર તા. ૧૮-૧૧-૨૦૧૭ના રોજ સાંજના ૫.૦૦ કલાકે મારવાડી વિદ્યાલય હાઈસ્કૂલ, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ખાતે મળશે જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જૈન યુવક સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૬-૧૧-૧૭ થી તા. ૧૧-૧૧-૨૦૧૭ સુધીના દિવસોમાં બોરના ૩ થી ૬ સુધીમાં સંઘના નવા કાર્યાલયમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઈને આ સામાન્ય સભામાં હિસાબો અંગે પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો વાર્ષિક સામાન્ય સભાના બે દિવસ અગાઉ લેખિત મોકલવા, તેઓને વિનંતી. જે સભ્યોને ઑડિટ કરેલા હિસાબોની નકલ જોઈએ તો તેમની લેખિત અરજી મળતા નકલ મોકલવામાં આવશે. સંઘના ઑડિટેડ થયેલા હિસાબો મંજૂર કરવા. (૩) સને ૨૦૧૭-૧૯ ની સાલ માટે શ્રી મુંબઈ જૈન વાર્ષિક સામાન્ય સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે. યુવક સંઘના પદાધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની નિમણૂક કરવી. (૪) સને ૨૦૧૭-૧૮ ની સાલ માટે સંઘ માટે ઑડિટરની નિમણૂક કરવી. (૫) પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય રજૂઆત. ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું કે સંઘના ઑડિટ થયેલા હિસાબો શ્રી મુંબઈ ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક નિરુબહેન એસ. શાહ ડૉ. સેજલબેન શાહ મંત્રીઓ કાર્યાલયનું કામચલાઉ સરનામું : ૩૩, મહંમદી મીનાર, ભોંયતળિયે, ૧૪મી ખેતવાડી, A.B.C. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ - ૪૦૦૦૦૪, ૧૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ મનની ભાષા માતૃભાષા કનુભાઈ સૂચક ગુજરાતી ભાષાની વાત કરવી હોય તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ લખ્યું છે તેનાથી જ શરૂઆત કરવી જરૂરી લાગે છે. “માતાના ધાવા સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપો કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.'' ગાંધીજી આર્ષદ્રષ્ટા હતા. આજે પણ તેઓ ભૂતકાળ જેવા જ પ્રસ્તુત છે. માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળકનો ઉછેર થયો હોય તે જ ભાષામાં તેની ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિનો સહજ વિકાસ થાય છે. વિશ્વની ઘણી ભાષાઓની સરખામણીમાં ભારતમાં ગુજરાતી ભાષાનો વિસ્તાર શ્રેષ્ઠ રહ્યો છે. આ નો ભદ્રાઃ વાવો ચત્તુ વિશ્વતઃ ઋગ્વેદના આ પ્રખ્યાત શ્લોકનો ભાવાનુવાદઃ વિશ્વના કોઈ પણ ખૂર્શથી આવતા શુભ વિચારો અમારાં માટે સ્વીકાર્ય છે. ૫૦૦૦ વર્ષ પહેલાં ઋષિઓએ કહેલી વાત ભારતની સંસ્કૃતિની ઉદ્ઘોષણા છે. શુભવિચારો ગમે તે દિશા કે દેશમાંથી આવે આપશે તે સ્વીકારવાની તૈયારી હોય તો જે ભાષામાંથી એ શુભ વિચારની પ્રાપ્તિ થાય તેને પણ આવકાર આપીએ. આપણે સંસ્કૃતિને સમૃદ્ધ કરવી હોય તો વિચારોનું પ્રત્યાયન કરવું જ રહ્યું. કોઈ પણ ભાષા સાથે છોછ છે જ નહીં અન્ય ભાષાઓ દ્વારા આપણા જ્ઞાનમાં વધારો કરવા તેનો સાધન સ્વરૂપે ઉપયોગ કરવાનો છે. ભાષા બાબત પરિસ્થિતિએ કંઈક એવો વિકૃત વળાંક લીધો છે. આપી જ્ઞાનને નહીં તેના સાધનને મહત્વ આપી દીધું છે. જ્ઞાનના નિમિત્તની પૂજા શરુ કરી દીધી છે. સામાજિક જીવનમાં પણ આવું બનતું રહ્યું છે અને તેના દુષ્પરિણામો ધર્મપ્રચારકોના કૌભાંડી દ્વારા આપણે જોઈ રહ્યા છીએ. ધર્મપ્રસારણનો ઝંડો લઈ ફરતી વ્યક્તિઓની પૂજા થવા માંડી છે. બોધ નહીં પણ નિમિત્તનો સ્વીકાર થવા માંડ્યો છે. એવુ જ ભાષામાં પણ બન્યું છે. અંગ્રેજી ભાષાકર્મ દ્વારા પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરવાને બદલે આપશે તે ભાષા બોલતાં લોકોની નકલ કરવાનું શરુ કરી દીધુ છે. આપણી ભાષા ભૂલવા માંડ્યા અને અંગ્રેજી અપનાવવા સાથે તેની આંધળી પૂજા કરવાનું વલણ બની ગયું. આની એક અન્ય અસર સર્જનાત્મકતા પર પણ પડી છે. કારણ એ છે કે લોકો માતૃભાષામાં કામ કરતી વખતે અન્ય ભાષાની અસરથી પૂર્વગ્રહિત પ્રભાવોને લીધે અનુકરણાત્મક બની જાય છે. સ્વતંત્ર અને સ્વયંના સંશોધનના ૧૮ વિચારમાર્ગને તે બાધારૂપ બની જવાથી સર્જનશીલતા નબળી પડતી જાય છે. જેમની પાસેથી સંસ્કૃતિના અને ભાષાના સંવર્ધનની અપેક્ષાઓ રહે છે તેવુ સર્જન અને સંશોધન બન્ને ઘટકો પાંખો બને છે. ભારતની શિક્ષણ પધ્ધતિમાં બહુભાષી પ્રણાલીનો સ્વીકાર છે. બોલાતી ભાષાના આધારે રાજ્યોની રચના થઈ. અપેક્ષિત તો એ જ છે કે ભાષા જળવાય અને તેના સંવર્ધન અંગે સરકારી સ્તરે પણ પગલાઓ લેવાય. ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં સરકારે આ હેતુ પુઃ૨સ૨ અકાદમીઓની રચના કરી. સાહિત્યસર્જકોએ અને સાહિત્યરસિકોએ સ્વતંત્ર સંગઠનો રચ્યાં. પરિાર્મ પ્રવૃત્તિ થતી રહી. સાહિત્યસર્જકોએ પોતાના સર્જનોથી ભાષાને રળિયાત કરી. ઇતિહાસકારોની નોંધ મુજબ ઈ.સ. ૭૦૦થી પ્રદેશની ભાષાનું નામાભિધાન ગુજરાતી થયું. ત્યાર પછી શ્રુતિ સ્વરૂપે અને પછી લિપી સ્વરૂપે તેનો વિકાસ થયો છે. આદિકવિ નરસિંહથી અર્વાચીનકાળ સુધી ભાષામાં ઉત્તમ સર્જન કાર્ય થયું છે. અંદાજે સાડા પાંચ કરોડ ગુજરાતી ભાષીઓ છે. ઉહાપોહ છે કે આપણી ભાષા તેના અંત તરફ ઝડપથી જઈ રહી છે. આ સત્ય નથી તેમ પડકાર રૂપે કહી શકાય પરંતુ ચિંતા નો છે. ચિંતા હોય તો નિરાકરણ પણ હોય. માતૃભાષા સંકટમાં હોય તો પ્રતિકાર શોધવો જ રહ્યો. જાગૃત થવું જોઈએ અને પ્રમાદમાં ન રહેવું જોઈએ, પ્રયાસ કરવા જોઈએ. આ પ્રયાસ કઈ રીતે અને કઈ કક્ષાએ થવા જોઈએ તેનું ક્રમબદ્ધ આયોજન થવુ જોઈએ. આ માટે પ્રથમ શરત એટલી જ છે કે આપણી માતૃભાષા પર પ્રેમ કરીએ અને તેની જાળવણીમાં કસર ન કરીએ. બાળકોમાં ભાષા ગ્રહણની અદ્ભુત ક્ષમતા હોય છે. તેના સંપર્કમાં આવતી એક કરતાં વધુ ભાષાઓ તે શીખી લે છે. પ્રથમ માતૃભાષામાં શિક્ષણ આપવાની અનિવાર્ય શરત છે. તે પછી ક્રમિક રીતે અન્ય ભાષાઓનું શિક્ષશ આપવામાં આવે. આ સમય અને વયનું આયોજન એવી રીતે થતુ રહેવું જોઈએ કે બાળક ભાર વગર ભશત્તર કરે. બાળકના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિની ગોઠવામાં બાળકની વયને અનુરૂપ સમય ફાળવવામાં આવે તેમાં કુટુંબ અને શિક્ષકો વચ્ચે સતત સંપર્ક રાખી શકાય તે આદર્શ સ્થિતિ છે. ખાસ કરીને શહેરોમાં વિભક્ત કુટુંબો અને માતાપિતાની વ્યવસાયી વ્યસ્તતાને કારણે મમતાને બદલે વ્યાપારિક મંડળોના હાથમાં બાળકનો ઉછેર મૂકાઈ જાય છે. જે બાળકની માતૃભાષા ગુજરાતી હોય તેમને માટે લિપીની ઓળખ પછી ભાષા સહજ છે. (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૩૩) ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #19 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા અને આવતીકાલ પ્રા. ડૉ. વિભૂતિ પટેલ આજે ગુજરાતી ભાષા અંગે ઘણી બધી ચિંતા વ્યક્ત થઈ પ્રમાણમાં ગુજરાતી ડાયલોગ જુદા જુદા પ્રસંગોમાં વપરાતા રહી છે. “શાળાઓમાં ગુજરાતી ભાષા પ્રત્યે અનુરાગ ઓછો થઈ જોવામાં આવ્યા છે. પહેલા ફક્ત દક્ષિણ ભારત, ઉત્તરના પ્રાંતોની રહ્યો છે.” “જુઓને! ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થઈ રહી ખડી બોલી, ઉર્દૂ કે પછી પંજાબી ભાષા જ બોલીવુડની હિંદી ફિલ્મોમાં છે.” “પહેલા તો સમૃદ્ધ વર્ગના બાળકો જ અંગ્રેજી માધ્યમની શિક્ષણ જોવા મળતી. ૨૧ મી સદીની હિંદી ફિલ્મોમાં મોટા પાયા પર સંસ્થાઓમાં ભણતા. આજે તો મધ્યમવર્ગ અને ગરીબો પણ ગુજરાતી ભાષાના ડાયલોગ દેખાડાય છે. સાહિત્ય, સંગીત, પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મૂકે છે.' કલાજગત અને ગુજરાતી ભાષા ડૉ. રીટા કોઠારી સિંધીભાષી છે ગુજરાતી ભાષાના પુસ્તકો ગુજરાતીઓ પણ નથી વાંચતા.” અને આઈ.આઈ.ટી. અમદાવાદમાં અંગ્રેજી સાહિત્ય ભણાવે છે. વાત સાચી છે. ૨ મહિના પહેલા ગાંધી શિક્ષણ ભવનના ગુજરાતમાં વસ્યા બાદ ગુજરાતી ભાષા શીખ્યા અને તેઓએ ડૉ. પુસ્તકાલયમાંથી પણ ગુજરાતી ભાષાના અમૂલ્ય પુસ્તકો-વાર્તા, ક. મા. મુનશીની “પાટણની પ્રભુતા'નું અંગ્રેજી ભાષાંતર કરી નવલકથા, નિબંધો, કાવ્યસંગ્રહો, સ્વાતંત્ર્યસેનાનીઓ અને પુસ્તકાકારે પ્રકાશન પણ કરાવ્યું. કુંદનિકાબેન કાપડિયાની સાત ગાંધીજીના સહકાર્યકર્તાઓ દ્વારા લખાયેલા પુસ્તકો સુરત સ્થિત પગલા આકાશમાં'નું ભાષાંતર પણ અંગ્રેજીમાં આવ્યું છે. ભારતની સામાજિક અભ્યાસ કેન્દ્રને દાનમાં આપ્યા; કારણે મુંબઈના બહાર વસેલ ઘણા બધા સાહિત્યપ્રેમીઓ ગુજરાતી કૃતિઓનું અંગ્રેજી ગુજરાતી વિદ્યાર્થીઓ પણ આ પુસ્તકો વાચતા ન હતા. આ કે વિશ્વની અન્ય ભાષામાં અનુવાદ કરી બિનગુજરાતીઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓ પણ આ પુસ્તકો વાચતા ન હતા. આ ગુજરાતી સાહિત્ય પ્રત્યે આદર ઉભો કરે છે. તેવી જ રીતે ગુજરાતનો ગુજરાતી વિદ્યાર્થીઓ બી.એડ. અને એમ.એડ.નો અભ્યાસ કરતા કલાવારસો - ગરબા - રાસ અને સુગમ સંગીત પણ મોટો શ્રોતાવર્ગ હોય, ભવિષ્યના શિક્ષક બનવાના હોય છતાંય પુસ્તકાલયમાંથી ઉભો કર્યો છે. ગુજરાતી ચેનલો અને સસ્તા ભાવે મળતી સીડી, એક પણ ગુજરાતી પુસ્તક વાંચવા ન મળે એ નવાઈની વાત લાગે. પેન ડ્રાઈવ (કે જેમાં હજારોની સંખ્યામાં કૃતિઓ સંગ્રહ કરી શકાય) પણ એટલી જ સાચી વાત એ છે કે પહેલા કદી ન જોયા હોય ને લઈને સાહિત્યિક પ્રવૃત્તિ હવે ફક્ત ઉચ્ચ જ્ઞાતિ, ઉચ્ચભૂ સુધી જ એટલી સંખ્યામાં સામાયિકો, ચોપાનિયાઓ, ન્યૂઝલેટર, રીપોર્ટ મર્યાદિત ન રહેતા, ઈતિહાસે જે લોકોને અત્યાર સુધી સાહિત્યગુજરાતીમાં પ્રકાશ થવા લાગ્યા છે. સાથે સાથે ફેસબુક, બ્લૉગ, સંગીત-કલાવારસાથી વંચિત રાખેલા તે તબક્કાઓ સુધી પણ હોટ્સએપ પર રોજ નવા નવા લેખો, કવિતાઓ, ટૂચકાઓ, પહોંચાડી છે. ભાષાનું આનું લોકશાહીકરણ માનવ ઈતિહાસમાં ગીતો, નિબંધો, પરિસ્થિતિનો અહેવાલ અને બનતી ઘટનાઓ પહેલીવાર જોવા મળે છે. આકાશવાણી આવ્યા પછી ૧૯૫૦ પછી પર પ્રતિસાદ, સાર્વજનિક ચિંતકો, કથાકારો અને વક્તાઓના ગુજરાતી ભાષા લાખો લોકો સુધી પહોંચેલી. ૨૦૧૭ માં ભાષણો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલમાં આવી જાય છે. ઈલેક્ટ્રોનિક સાધનો અને સામાજિક માધ્યમો થકી કરોડો લોકો દશ્યશ્રાવ્ય માધ્યમોમાં તો જાણે ગુજરાતી લખાણો અને ભાષણોનો સુધી પહોંચી છે. ‘ગામે ગામે બોલી બદલાય' એમ ગુજરાતી ભાષા રાફડો ફાટ્યો છે. આમ ગુજરાતી ભાષાની વાત કરીએ તો આજે બોલવાના ઉચ્ચાર, લહેકા, કેટલાક શબ્દો જુદા હશે પણ ગુજરાતી તો આપણને અવનવા સ્વરૂપે લોકો સુધી પહોંચી રહી છે. ફક્ત ભાષા તો છે જ. તળપદી ગુજરાતી કે પછી ‘ઉચ્ચ સ્તરની ગુજરાતી. ગુજરાત કે ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં જ્યાં જ્યાં સર્વ શિક્ષા અભિયાન અને ગુજરાતી ભાષા છેલ્લા દસ વર્ષમાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં તેનો પ્રસાર થઈ રહ્યો છે જેથી જે સાક્ષરતા અભિયાન અને સર્વશિક્ષા અભિયાનને લઈને લાખોની સગાઓ, મિત્રો અને સહકાર્યકરો પરદેશ ગયા પછી ગુજરાતી સંખ્યામાં હાંસિયા બહાર રહી ગયેલા તબક્કાના બાળકોએ બોલતા અચકાતા હતા તેઓ પણ આજે અમ્મલિત ગુજરાતી શાળામાં જઈને બાલમંદિરથી માંડી ૧૨ માં સુધી શિક્ષણ લેવા બોલતા જોવા મળે છે. જે શબ્દ ન સમજાય તો ગુગલમાં જોઈ માંડ્યું છે. બાળમજૂરી પ્રતિબંધ પ્રત્યે જાગૃતિ આવતા જે બાળકો એનો અર્થ અને ઉપયોગ સમજવાની કોશિશ કરે છે. હવે તો પહેલા મજૂરી જ કરતા તેઓ આજે ભણવા પણ જાય છે અને ગુજરાતી ભાષાના સર્ટિફિકેટ કોર્સ, ડીપ્લોમા અને અંગત ટ્યુશન ગરીબ-ખેડૂત મા-બાપને ઘરના વ્યવસાયમાં મદદ પણ કરે છે. માટે બિનગુજરાતીઓ કાંઈ આપણા દેશના જ નથી હોતા, પણ બિન ઔપચારિક શિક્ષણનો પ્રસાર જેમાં ખાસ લચકીલાપણું છે ચીન, રશિયા, યુરોપ અને અમેરિકા, કેનેડાની પ્રજા પણ રસ દર્શાવે તે પણ સ્વયંસેવી સંસ્થાઓ આગળ વધારે છે. “વાંચે ગુજરાત” છે. બિનગુજરાતીઓ ગુગલ ઍપની મદદથી વ્હોટ્સએપ પર જેવા અભિયાનો દ્વારા પણ ગુજરાતી ભાષા અંગે વાંચનની ગુજરાતી સંદેશા મોકલે છે. બોલીવુડમાં પહેલી વાર આટલા મોટા પ્રવૃત્તિઓ વધી છે. પણ જે સાહિત્ય ઉપલબ્ધ છે તે આ નવા ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવનઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #20 -------------------------------------------------------------------------- ________________ વાચકવર્ગના જીવનના પ્રતિબિંબો ઝીલે છે? ‘બિન ઉજળિયાત' સમાજના વિવિધ તબક્કાઓમાં સાહિત્યસર્જનના દીવા પેટવ્યા છે. વર્ગ અત્યારે ગુજરાતી બોલે છે, વાંચે છે, ગુજરાતીમાં વિચારે છે. તેમના સાહિત્ય મેળાવડાઓમાં બેસવાની પણ જગ્યા મળતી નથી. તેમના મન-મસ્તિષ્કને સ્પર્શે એવું સાહિત્ય આપણી પાસે છે? લોકસાહિત્યના “શાહિરા' પણ ખૂબ જ લોકપ્રિય છે. અત્યારે જોસેફભાઈ મેકવાને જે રીતે સમાજના કુંઠિત, શાસિત, શોશિત મોબાઈલ-સ્માર્ટફોનને લઈને લોકો ઘેર ઘેર પુસ્તકવાંચન, સમાજના સંઘર્ષોને વાચા આપી તેવી જ રીતે નવસાક્ષર સમાજના કવિતાપ્રસ્તુતિ, વાર્તા ઈત્યાદિની વિડિયો બનાવી facebook, વાચકો-યુવાન-યુવતીઓ, વિદ્યાર્થીઓ, પ્રૌઢ વર્ગને સ્પર્શે એવા twitter, blog, whatsapp પણ આખી દુનિયામાં મોકલી આપે લખાણો આપણા સાહિત્યકારો, કવિઓ, લેખકો, પત્રકારો, છે. સંશોધકો પણ સંગ્રહાલયોમાં જઈને વિશિષ્ટ દસ્તાવેજ, લખાણ પ્રબુદ્ધ વક્તાઓ રજૂ કરે છે કે એમના સુધી પહોંચવા માગે છે. ઈત્યાદિના ફોટા પાડી આજના વાચકો સુધી પહોંચાડે છે. વલસાડના ગુજરાતી ભાષાના ઠેકેદારોને ફક્ત “ખાસ'માંજ બંધાઈને રહેવું શ્રીમતી બકુલાબેન ઘાસવાલા સમાજ સંસ્કૃતિ, રીતિ-રિવાજો , છે કે પછી ‘આ’ સુધી પણ પહોંચવું છે? ગુજરાતી ભાષાની સર્જનાત્મક કૃતિઓ શોધી શોધીને ફોટારૂપે પીરસે છે, સાથે સાથે ઈજારાશાહી મુઠીભર વિશેષજ્ઞોના હાથમાં સિમિત ન રહેતા, તેમની દૃષ્ટિએ અર્થઘટન, પૃથ્થકરણ કરી ફેસબુકના તેમના પાના ગુજરાતી ભાષાના બહુવિધ આવિર્ભાવોને આપણે સ્વીકારતા પર રોજ નવી નવી વાતો પીરસે છે કે આજે સેંકડો ભાઈ-બહેનો થઈશું તો ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ છે. ઉઠતાની સાથે બકુલાબેનના ફેસબુકનું પાનું ખોલી વાંચવા બેસી આજે મોટા મોટા પ્રકાશકો - Sage Publications હોય કે જાય છે. રોજ જિજ્ઞાસા પણ રહે છે કે કાલે બકુલાબેન કઈ નવી Penguine પણ પ્રાદેશિક ભાષાઓનું મહત્ત્વ સમજતા થયા છે. વાત ગુજરાતીમાં પીરસશે? તેવી જ રીતે સુરતના ડૉ. શરીફાબેન સમાજશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સાહિત્ય સર્જન, નિબંધ, ગંભીર વીજળીવાળા પણ તેમાં ફેસબુકના પાના થકી ઉત્સાહવર્ધક લખાણો, આત્મચારિત્ર, જીવન ચરિત્રોના ગુજરાતી અનુવાદ કરી લખાણો, સાહિત્યિક પ્રવૃત્તિના અહેવાલો, વાર્તાના ગુજરાતી લોકો સમક્ષ મૂકે છે. પ્રતિષ્ઠિત વિતરકો - Landmark, Cross- અનુવાદો પીરસી વાચકોને પણ પોતપોતાના સ્થળે આવી પ્રવૃત્તિ word થી માંડી Amazon-digital Platform, e-commerce કરવાની પ્રેરણા આપે છે. પણ ગુજરાતી સાહિત્યનું વિતરણ કરવા તૈયાર છે. જેઓએ ગુજરાતના અનહદ વ્યાપારીકરણે ગળાકાપ હરિફાઈની ગુજરાતી ભાષા તરછોડી અંગ્રેજી અપનાવી છે. એમની પાછળ સંસ્કૃતિને વ્યાપ આપ્યો છે. જેથી આપણે ગુજરાતી રડવા કરતા, લાખોની સંખ્યામાં જે નવા વાચકો ઉભા થઈ રહ્યા ભાષાપ્રેમીઓમાં પણ સ્પર્ધા, એકબીજા સાથે હું સાતુસી, છે એમનું સ્વાગત કરવાની તૈયારી આપણે કરવાની છે. ચડિયાતાપણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ભારતની ગુજરાતી લીપીના ૮૦૦ વર્ષના ઈતિહાસમાં જે ગતિ પહેલા અન્ય ભાષાઓમાં જે પ્રકારના સહિયારા પ્રયાસો, લેખકમંચ, હતી એના કરતા ૧૦૦ ગણી વધારે ગતિ સાથે આપણે આજના કાવ્યસંચ, કવિ સંમેલન, સાહિત્ય સંમેલન થકી જે-તે ભાષા માટે સંચારમાધ્યમો થકી ગુજરાતી ભાષાને નવા વાચકો સુધી લઈ જઈ ખાસ વાતાવરણ ઉભુ કરવામાં સફળતા મળે છે તે આપણે શકીએ એમ છીએ, પણ એ માટે આપણે આપણું સંકીર્ણ જીવન ગુજરાતમાં નથી જોઈ શકતા. બંગાળી, મરાઠી, હિંદી, કનડા, ત્યજવું પડશે, પોતાના વર્તુળોની બહાર બીજા વિચારવર્તુળો સુધી તામિલ, મલયાલમ, કોંકણી ભાષાના મેળાવડાઓના મારા પહોંચવાની તૈયારી રાખવી પડશે, ૫-૧૫ની અંદર જ સંવાદ અનુભવો ઘણા પ્રેરણાદાયક રહ્યા છે. ગુજરાતી બૌધિક્કોમાં પણ સાધીને ખુશ થવાની જગ્યાએ અજાણ્યાઓ સાથે સંવાદ સાધવાની સહિયારા પ્રયાસની ભાવના જાગે તો ગુજરાતી ભાષાને ખૂબ લાભ તેયારીઓ રાખવી પડશે. e-learning, audio lectures, e- થાય. સાથે સાથે ભાષાની આભડછેટ - “ચડિયાતી’ અને ‘ઉતરતી’ pathshala, Moocs, ODL જેવા માધ્યમોમાં જેમ બીજા મુખ્ય ગુજરાતી “માન્ય’ અને ‘અમાન્ય' ગુજરાતી દૂર થાય તો આપણને પ્રવાહના અભ્યાસો વળી રહ્યા છે તેમ ગુજરાતી ભાષાઓ પણ પારસી ગુજરાતી, ખોરી ગુજરાતી, ગુજરાતની વિવિધ જ્ઞાતિ, આ નવા માધ્યમો ઉપયોગ કરવાની તત્પરતા બતાવવી પડશે. ભાષા સમુદાય દ્વારા બોલાતી ગુજરાતી ભાષાનો પણ લહાવો લેવા મળે અને માનવસંબંધ એકબીજા સાથે તાણાવાણાથી ગુંથાયેલા છે. અને “વિવિધતામાં ગુજરાતી ભાષાની એકતા'નો ભાવ જાગે. માટે નવશિક્ષિત ગુજરાતીઓ સાથે શિબિર, મેળાવડા, પ્રવચન, યુવાનપેઢી તંત્રજ્ઞાનમય છે તો આપણે માહિતી તંત્રજ્ઞાનનો કથાકથન, ઉત્સવ, પ્રદર્શન, ફિલ્મો દ્વારા માનવસંબંધ બાંધી અસરકારક ઉપયોગ કરી ગુજરાતી ભાષા-લિપી, બોલીને ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો વારસો આગળ ધપાવી શકાય. પહોંચાડીએ. ચાલો, આજથી જ ગુજરાતી ભાષાની ઉજ્જવળ મહારાષ્ટ્રમાં ‘ગ્રંથાલી’ નામની ચળવળે છેલ્લા ૪૦ વર્ષમાં ગામે આવતીકાલની તૈયારીમાં લાગી જઈએ. DID ગામે પુસ્તકમેળા સાથે સાથે લેખકોના જાહેર ભાષણો, વાતચીત, ૩૧૦-પ્રભુ દર્શન, સ્વાતંત્ર્ય સૈનિક નગર, ગપ્પા-ગોખાનું આયોજન કરી ન પહોંચેલા લોકો સુધી પહોંચી’ આંબોલી, અંધેરી (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૫૮. | પબદ્ધ જીવનઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાના સાતમે દાયકે : ગાંધીજી સંદેશ અને માતૃભાષાની શાળાઓની અવગણના ‘મુંબઈ ગુજરાતી’ આપણા મહાનગરમાં 'મહાત્મા' કે મોહનદાસ કરમચંદ ગાંધીના નામના કેટલાય માર્ગો હશે; કેટલીય સંસ્થાઓ ને શાળાઓ પણ એ નામે કાર્યરત હોવા છતાં પણ એમના પગલે ચાલનારા, એમના સંદેશાને આત્મસાત કરીને સમાજઘડતરમાં કાર્યરત હોય એવા લોકો-સંસ્થાઓ કેટલી? આ વિચાર મનમાં આવે, આખા વિશ્વને અહિંસાનો ને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપનારા રાષ્ટ્રપિતાને આપણે માત્ર અંજલિઓ ને અર્પશો પૂરતા જ યાદ કરીએ છીએ, ખરુંને? બીજી ઓક્ટોબર એટલે હોલીડે, રજા મળે એટલે ચર્ચાસત્ર યોજીને કે કોઈ સ્પર્ધા યોજીને સંતોષ માની લઈએ છીએ. આખું વિશ્વ જેને એક આદરણીય, પૂજનીય વ્યક્તિ ગણે છે એ ગાંધીજીનું આપણા દેશમાં આટલું જ મહત્વ વધ્યું છે?! તેમની એક હાકલ પર ઘરપરિવાર છોડીને, વતન માટે બલિદાન દેનારા દેશપ્રેમી યુવાનોની આખી ફોજ ક્યાં ચાલી ગઈ? એવા દેશપ્રેમીઓની આજે અછત વર્તાય છે. તેમના વિચારો, આચરણ, સ્વદેશપ્રેમ, અહિંસા, સર્વધર્મસમભાવ, શાકાહાર, માતૃભાષાપ્રેમ, સ્વદેશી વસ્તુનો સ્વીકાર, સત્યપ્રિયતા, કૃનિશ્ચયીપણું વગેરેનો અભાવ સ્વતંત્રતાના સાતમા દાયકે સ્પષ્ટ થઈને દેખાવા લાગ્યો છે. પરદેશમાં લોકો જેના વિચારોને અપનાવી રહ્યાં છે તેને આપણે, આપણા જ દેશમાં અવગણી રહ્યા છીએ. જોકે ગાંધીજીએ આગાહી કરી હતી એવા પ્રાયશ્ચિત કરવાનો સમય પણ આપણે ગુમાવી રહ્યા છીએ એમ નથી લાગતું ? ગાંધીજીએ બ.ક.ઠાકોરને એક પત્રમાં લખ્યું હતું કે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવી પડશે કે બે ભારતીયો એક ભાષા જાણતા હોવા છતાં અંગ્રેજીમાં લખે કે બીજા સાથે અંગ્રેજી ભાષામાં બોલે તો તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે. આપણી પાર્લામેન્ટ તો આવી ગઈ અને ફોજદારી કાયદાઓમાં પણ આપણા જનપ્રતિનિધિઓના હાથમાં હોવા છતાં હજી ભારતની કોઈ ભાષાઓ, અંગ્રેજી સામે એનું પોતાનું સ્વમાન પણ જાળવી શકે છે ખરી એ પ્રશ્ન કરુણ છે. કવિ ઉમાશંકર જોશીની ‘તેં શું કર્યું' કવિતાની પંક્તિઓ આજે પણ કેટલી પ્રસ્તુત છે કે, દેશ નો આઝાદ થતાં થઈ ગયો, તે શું કર્યું? અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા પછી પણ આપણા ભારતવાસીઓ ખરેખર માનસિક ગુલામીમાંથી આઝાદ થયા છે? સ્પષ્ટ રીતે જવાબ મળશે, 'ના'. આપણે હજુ પણ ગુલામીની માનસિકતામાં જ જીવીએ છીએ અને દુઃખની વાત એ છે કે આ ગુલામીની જંજીર હવે કોઠે પડી ગઈ છે. તેને તોડીને બહાર આવવાની કોઈ કોશિશ તો ઠીક, કોઈ એ વિશે વિચારતું પણ નથી. સ્વને મૂકીને દેશનું વિચારનારાઓની નવી પેઢી ફક્ત અને ફક્ત સ્વના વિચારોથી જ જીવે છે. દેશહિત, દેશકલ્યાણ દેશની પ્રગતિ તેઓનાં શબ્દકોશમાં પણ નથી. જે ગણ્યાંગામાં લોકો ગાંધીના વિચારોને વળગી રહ્યાં છે, તેઓની મજાક ઉડાવવાનું પણ આપશે ચૂકતા નથી! કેવી ગજબની માનસિક ગુલામી જડબેસલાક મગજમાં ઘૂસી ગઈ છે, જેને કાઢવી ખૂબ જ જરૂરી છે. પશ આપશો વિચારીએ કે પહેલ કોણ કરે? આપણું સાંભળશે કેટલાં? નાહક મશ્કરીને પાત્ર ઠરીશું. ગાંધીજીના માતૃભાષા ૫૨ના વિચારો કેવા હતા ? માતૃભાષાના માધ્યમથી જ શિક્ષણના કટ્ટર આગ્રહી ગાંધીજીએ લખ્યું હતું કે માતાના થાવા સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જેતો અનાદર આપણે કરી રહ્યાં છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. ગાંધીજીએ આત્મકથામાં સ્કૂલ દરમિયાન એમના માથે થોપી બેસાડવામાં આવેલી અંગ્રેજીથી પડતી મૂશ્કેલીઓની પણ વાત લખી છે. આત્મકથાનું એક આખું પ્રકરણ એમના આ વિશેના વિચારો-અનુભવોથી હોવા છતાં આજે ગાંધીજીની આત્મકથા જેટલા વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે એનાથી અડધા પ્રમાણમાં પણ ક્યાંય એમના વિચારો ફેલાયેલા નથી લાગતા. અને માત્ર વિચારમાં નહીં, આચારમાં પણ ગાંધીજી માતૃભાષાના વપરાશના કટ્ટર આગ્રહી હતા. આઝાદી પહેલા ગુજરાતમાં કોંગ્રેસની જાહેર સભામાં ઝીણા જેવા ઝીણા પાસે એમણે ગુજરાતીમાં ભાષણ આપવાનો આગ્રહ કર્યો હતો તો જ્યાં જાય ત્યાંના લોકો સાથે સ્વભાષામાં વાત કરવાના એમણે પ્રયાસ કર્યા હતા. ઓક્ટોબર - ૨૦૧૭ દરેક માનવના જીવનમાં ‘મા', 'માતૃભાષા' અને ‘માતૃભૂમિ'નું એક અનોખું સ્થાન હોવું જોઈએ. અહીં ‘હોવું જોઈએ' સકારણ લખ્યું છે. હાલના સંજોગોમાં આપણે માતૃભૂમિ અને માતૃભાષાને તો કોરાણે મૂકી દીધાં છે. વિશ્વ એટલું નાનું થઈ ગયું છે કે પરદેશમાં ભણવા જઈએ અને ત્યાં જ સ્થાયી થઈએ એટલે એ જ આપણી ભૂમિ! અને જે માતૃભૂમિમાં જન્મ લઈ, બાળપણ, યુવાની વીતાવી પરદેશ જવા લાયક બન્યા તે જ પબુ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ૨૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ માતૃભૂમિને વગોવતાં - અવગણતાં જરાય અચકાતાં નથી. જ્યારે કરવાની સાચી હકીકતનો પૂરેપૂરો અભ્યાસ કરી, આ સંજોગો માતૃભૂમિ માટે સંવેદનહીન છીએ તો માતૃભાષાની તો વાત જ માટેનાં નિષ્કર્ષો પર પહોંચવાની, તેના માટેનાં સકારાત્મક પગલાં શું કરવી? ભરવાની હામ જૂજ સંગઠનો જ કરી શક્યાં છે. ગાંધીજી માતૃભાષામાં શિક્ષણ પર ભાર દેતા હતા. તેઓએ આવા જ એક સંગઠને સતત બે-ત્રણ વર્ષ ગુજરાતી માધ્યમની પોતાનાં બાળકોને પરદેશમાં રહેવા છતાં માતૃભાષામાં શિક્ષણ શાળાઓની પાયાકીય માહિતીઓ એકઠી કરવામાં કાઢ્યાં છે. કેટલી આપવા ઘણી જહેમત ઉઠાવી. ગાંધીજી જ્યારે પણ સમભાષી લોકો શાળા, કયા પરામાં, કેટલાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો, પાયાકીય વચ્ચે હોય તો માતૃભાષામાં જ બોલતા, જ્યારે આજે સુવિધાઓ, સંચાલકોના પ્રતિભાવ, આચાર્ય - શિક્ષકોની માતૃભાષામાં શિક્ષણ તો બહુ દૂરની વાત છે, માતૃભાષામાં માનસિકતા, સંચાલકોનાં હૃદયની ભાવના અને તેઓની સમક્ષ વાતચીત કરવી એ પણ હીનતાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. કેવી ઊભી થયેલી મુશ્કેલીઓ, વાલીઓનાં પ્રતિભાવ, માતૃભાષાનાં માનસિક ગુલામી કહેવાય આ? આજનાં યુવા વાલીઓને માધ્યમમાં ભણવાથી રહી જતી ત્રુટિઓ, તેનાં માટેનાં વિવિધ ગુજરાતી’ માતૃભાષાની શાળાઓ હજી કાર્યરત છે એ વિશે સકારાત્મક પગલાં , સરકારની શિક્ષણ નીતિઓ, અજ્ઞાનતા છે, કદાચ તે જાણવાની કોશિશ જ નથી કરી. આપોઆપ અમલદારશાહીની અસર, સામાજિક સ્તરે ઊભું થયેલું વાતાવરણ, સ્વીકારાયેલી આ અજ્ઞાનતા માતૃભાષા માટે ઘાતક નીવડી અંગ્રેજી શિક્ષણથી થતાં દુષ્પરિણામો, બાળકો પર માનસિક બોજ, રહી છે. બાળપણ ખોવાઈ જવું, સ્પર્ધાત્મક માનસિકતાનો બોજ, આપણા મહાનગર મુંબઈની જ વાત કરીએ તો કોંક્રિટના જાહેરાતની અસર, શાળાઓની કૂપમંડૂક વિચારસરણી, આર્થિક જંગલોની સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળાઓના રાફડા ફાટ્યાં સ્તરનો પ્રભાવ જેવી વિવિધલક્ષી વિચારસરણીને ધ્યાનમાં રાખીને છે. એને પોષનારા - વધારનારા આપણાં જ ગુજરાતીઓ સકારાત્મક પગલાં ભરવાની દિશામાં આગળ વધવાની હિંમત કરી આંધળુકિયા કરીને જેલમાં જેમ કેદીઓને રાખવાની સગવડ હોય અને મુંબઈની લગભગ બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓને તેના કરતાં ત્રણ ગણાં, ચાર ગણાં કેદીઓ ભરવામાં આવે તેમ સંલગ્ન કરી તેઓ વચ્ચે એક સંબંધ સ્થાપ્યો. દરેક શાળામાં કુમળાં બાળકેદીઓને ઘેટાંબકરાંની જેમ ભરવાનું એમણે કરેલા પ્રયોગાત્મક સંશોધન પરથી મૂળભૂત રીતે અને ફક્ત બેં... બેં...' કરવાનું નહિ (માતૃભાષા બોલવાનું નહિ) માળખાકીય (પાયાકીય) સુવિધા, સંચાલકોનો કટિબદ્ધતા, એમ શીખવવામાં આવે છે અને માતૃભાષા બોલવા માટે સજા જનજાગૃતિ, સ્પર્ધાત્મક અભિગમ - આ મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં આપવામાં આવે છે અને આપણાં જ આ ટોળાશાહીમાંથી આર્થિક રાખીને કાર્યની શરૂઆત કરી. આકાર્ય માટે આચાર્યોનું એક લાભ લેનારાઓ ભલે ને આ બાળકેદીને પૂરી સગવડ આપે કે ન વોટ્સએપ ગ્રુપ તૈયાર કરીને રોજબરોજની સંવાદિતા સ્થાપી. જાહેર સારું શિક્ષણ, સમજણ કે સર્જનશીલતા ખીલવે, આપણે સૌ પત્રો, અખબારોનાં સહયોગથી લોકોની અજ્ઞાનતા કે હવે ગુજરાતી માનસિક ગુલામ 'Yes Sir, Okay Sir'ના રટણોથી તેઓને ખુશ માધ્યમની શાળાઓ બચી જ ક્યાં છે તે પરા પ્રમાણે શાળાનાં કરીએ, રખે ને, બાળકેદીનો જલદી છૂટકારો થઈ જાય તો કોણ નામ, સરનામાં આપી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. જન્મભૂમિ જેવા રાખશે એ ડરથી. સમર્પિત અખબારોના સહકારથી દર અઠવાડિયે માતૃભાષાને પણ આ અજ્ઞાનતામાંથી જો બહાર આવીને, આંખો ખોલીને લગતા લેખો અવિરત આપ્યાં જે હજુ પણ ચાલુ છે. શિક્ષકોનું આજુબાજુ નજર ફેરવીએ તો મુંબઈનાં ઘણાં પરાઓમાં આજે પણ અને વિદ્યાર્થીઓનું મનોબળ વધારતાં વ્યાખ્યાનો, સ્પર્ધાઓ રજૂ માતૃભાષાની (ગુજરાતી) માધ્યમની શાળાઓ બાળપુષ્પોને ખીલવી કરી. રહી છે. તેનામાં સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જનશક્તિનું સિંચન કરી, સ્પર્ધાત્મકતામાં માતૃભાષી વિદ્યાર્થી ક્યાંય પાછળ ન રહી માતૃભાષાની ફોરમ ફેલાવી રહી છે. અજ્ઞાનતાના ઓછાયા હેઠળ જાય તે માટે સ્પોકન ઇંગ્લિશના નિઃશુલ્ક વર્ગો વિવિધ શાળાઓમાં આ ફોરમ મુંબઈગરા સુધી પહોંચે તે માટેનાં કાર્યો પણ વિવિધ હાથ ધર્યા. ઘટતી જતી શાળાઓના કારણે બાળકોને માતૃભાષાની સંસ્થા, સંગઠનો દ્વારા થઈ રહ્યાં છે. શાળાઓ જો લાંબા અંતરે હોય તો તેઓને શાળા સુધી પહોંચાડવા આમાંનાં ઘણાં સંગઠનો વર્ષોનાં પરિશ્રમ પછી ગુજરાતીઓની વાહનની વ્યવસ્થા કરાવી, શાળાઓ હજી જીવંત છે અને અજ્ઞાનતા, જડતા, ટોળાશાહી, દેખાદેખીની માનસિકતા સામે માતૃભાષાનાં માધ્યમમાં ‘અંગ્રેજી ઉત્તમ તો શિક્ષણ સર્વોત્તમ'ના સંજોગવશાત પરિવર્તનશીલ વિચારોમાં શિથીલ થઈને “જે બચ્યું શીર્ષક હેઠળ, માતૃભાષા માધ્યમનાં ફાયદાઓ, તેમાં થતાં તે ઘણું'ના નિશ્ચયે આવી પહોંચ્યા છે. તો ઘણાં સંગઠનો, સંસ્થાઓ ફેરફારો, વાલીઓ સુધી પહોંચાડવા દરેક શાળાને જાહેરાત માટેનાં ફક્ત સંસ્થાની એક કાર્યસૂચિમાં વધારો કરવા પૂરતી ગણતરીથી બેનર્સ નિઃશુલ્ક પૂરાં પાડ્યાં. વિવિધ શાળાઓમાં, સંસ્થાઓમાં, કાર્ય કરી રહ્યાં છે. કૃતનિશ્ચયી થઈને સજાગતા કેળવવા, જનજાગૃતિ પ્લે ગ્રુપ કે સમારોહમાં વાલી જનજાગૃતિ અભિયાન માટેની પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) Page #23 -------------------------------------------------------------------------- ________________ સભાઓ લીધી. ‘મારી માતૃભાષા, મારી જવાબદારી'ને સાર્થક બનાવવા દરેકેદરેક ગુજરાતી પોતાની માતૃભાષા માટે એક અથવા બીજી રીતે કાર્યમાં સહયોગી બને તે માટેનાં આહ્વાન પણ થયાં. દરેકેદરેક ભારતીયની જવાબદારી છે કે પોતાની માતૃભાષાનાં સંવર્ધન માટે કાર્ય કરે અને આપણી વિવિધ સંસ્કૃતિવાળી ભારતીયતા છે તે જાળવી રાખે. સરકારી તંત્રને પણ આ બાબત વિવિધ સૂચનો આપવાની પહેલ કરવામાં આવી રહી છે. જેથીવધુ મોટા ફલક ઉપર વધારે પ્રભાવી કાર્ય થઈ શકે. વાલીસભામાં પણ અંગ્રેજી માધ્યમ, વિવિધ બોર્ડનાં શિક્ષણ માટે ‘હાય તોબા'નાં પ્રત્યાઘાતો મળી રહ્યાં છે. આવા સમયમાં જો બધાં જ સાથે મળીને જનજાગૃતિના કાર્યને વેગ આપે તો માતૃભાષાની શાળાઓમાં પહેલાં જેવી રોનક આવે એવા એંધાણ છે. અમુક શાળાના આચાર્ય અને શિક્ષકોના ખંતથી બાળમંદિરમાં સંખ્યા વધવાના સંકેત મળ્યા છે અને ઘણી શાળાઓમાં જે સંખ્યા ઘટવાનો દર હતો તે બંધ થયો છે અથવા ઓછો થયો છે. સમાજના દરેક તબક્કાના લોકો માતૃભાષાના માધ્યમ સાથે જોડાય તે માટેની મહેનત જરૂરી છે, નહિતર આ માધ્યમ ફક્ત નબળાં વર્ગનાં લોકોએ જ ટકાવી રાખ્યું છે એ કહેવામાં જરાય અસત્ય નથી. આ માટે વિવિધ જૈન મુનિ, સ્વામીનારાયણ સંપ્રદાયનાં, વૈષ્ણવ સંપ્રદાયનાં ગુરુઓ દ્વારા ચાલતી પાઠશાળાઓમાં જ જો માતૃભાષાનાં માધ્યમ દ્વારા ભણાવવા પર આગ્રહ કરી સમજણ આપવામાં આવે તો પંદર વર્ષ પહેલાં જે ભદ્ર સમાજ માતૃભાષામાં પોતાનાં બાળકોને ભણાવતો હતો તે પાછો વળશે - આની તાતી જરૂર છે. માતૃભાષાનાં માધ્યમને જાળવવાની, સંસ્કાર-સંસ્કૃતિ બચાવવાની જવાબદારી ફક્ત આર્થિક રીતે નબળાં વર્ગની જ નથી, એ હવે સમાજે સમજવું પડશે. આ માટે વિવિધ સ્તરે રાજકીય, કાયદાકીય, શિક્ષણસ્તરે સરકારી, સંસ્થા, સંગઠનો, શાળાનાં સંચાલકો, આચાર્યો, શિક્ષકો, સમાચાર પત્રો વગેરેએ એક જ ધ્યેય રાખી ‘મારી માતૃભાષા, મારી જવાબદારી' માટે કાર્ય કરવું પડશે. જેનાં સકારાત્મક પરિણામ જરૂરથી મળશે જ. - અસ્તુ. મો.૯૮૧૯૧૪૫૩૧૩/૯૮૬૯૦૪૦૬૮૦ - (‘મુંબઈ ગુજરાતી’ એ સંગઠન છે, જે મુંબઈમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં શિક્ષણના સ્તરને શ્રેષ્ઠતમ બનાવવાની અને ગુજરાતી માધ્યમની શાળાઓને ટકાવી રાખવાનું કાર્ય બહુ જ સુંદર રીતે કરે છે.) --- શ્રી મુંબઈ જૈન યુવક સંઘની “શ્રીમદ્ રાજચંદ્ર કથા''નું અમદાવાદમાં ભવ્ય આયોજન મિશન, ધરમપુરની રાજપરિવારની સંસ્થાઓએ આના આયોજનની જવાબદારી સંભાળી છે. એની સાથે ભારત અને બ્રિટનમાં કાર્યરત એવી ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી અને ગુજરાતમાં કેળવણી અને સાહિત્યની જ્યોત જલાવનારી ગુજરાતની ૧૬૮ વર્ષનો ગૌરવશાળી ઈતિહાસ ધરાવતી ગુજરાત વિદ્યાસભા પણ આ આર્યજનમાં જોડાઈ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા જૈન ધર્મના તીર્થંકરો, ગાધરી અને જૈન જ્યોતિર્ધરોનાં જીવનચરિત્રો કથાના માધ્યમથી વિશાળ જનસમુદાય સુધી પહોંચાડવા જોઈએ, એવા વિચારથી જુદી જુદી કથાઓનો પ્રારંભ કરવામાં આવ્યો. ‘‘પ્રબુદ્ધજીવન''ના તંત્રી અને લેખક વિચારક સ્વ. ધનવંતભાઈ શાહે આ કથાની પરિકલ્પના કરી અને તે મુજબ ડૉ. કુમારપાળ દેસાઈએ દર વર્ષે જુદી જુદી કથા પ્રસ્તુત કરી. ‘'મહાવીર કથા'', ''ગૌતમકથા'', “શ્રી ઋષભ કથા'', “નમ રાજુલ કથા’’, ‘‘શ્રી પાર્શ્વ-પદ્માવતી કથા’’, ‘શ્રી હેમચંદ્રાચાર્ય કથા'', ‘‘શ્રીમદ્ રાજચંદ્ર કથા'' અને તાજેતરમાં “શ્રીમદ્ બુદ્ધિસાગર કથા''નું સફ્ળતાપૂર્વક આયોજન થયું. જૈનદર્શનના આંતરરાષ્ટ્રીય ચિંતક અને પ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની પ્રવાહી શૈલીમાં વહેતી આ કથાઓ ભારતીય વિદ્યાભવનમાં પ્રસ્તુત કરવામાં આવી. શ્રી મુંબઈ જૈન યુવક સંથે તેની ડીવીડી પટ્ટા તૈયાર કરી અને એ પછી તો આ થાઓ લોસ એન્જલિસ, લંડન, ધરમપુર, અમદાવાદ જેવા જુદાં જુદાં સ્થળોએ રજૂ થઈ અને એને બહોળી ચાહના મળી. આ ચાર દિવસ ચાલનારી ‘શ્રીમદ્ રાજચંદ્ર કથા-દર્શન'' નામની આ કથામાં શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનપ્રસંગો અને તત્ત્વજ્ઞાનનો લક્ષમાં લઈને એની પ્રભાવક વાણીમાં પ્રસ્તુતિ કરવામાં આવશે. ડૉ કુમારપાળ દેસાઈએ શ્રીમદ્ રાજચંદ્રજી વિશે મૂલ્યવાન પુસ્તકો લખ્યો છે. જેમાં શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી’’(છ આવૃત્તિ), શ્રીમદનું જીવન ચરિત્ર આલેખતાં ‘મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર’' તેમજ "A Pinnacle of Spirtuality" નામના અંગ્રેજી ગ્રંથો લખ્યા છે. તેમજ ટૂંક સમયમાં Shrimad Rajchandra and Mahatma Gandhi એમનું અંગ્રેજી પુસ્તક પ્રગટ થશે. એમણે અખબારો અને સામયિકોમાં લેખો પ્રકાશિત કરવા ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્રજી વિશે જુદાં જુદાં સ્થળોએ સ્વાધ્યાય પણ આપ્યા છે. અમદાવાદમાં પહેલીવાર શ્રીમદ્ રાજચંદ્ર કથાનું આયોજન થઈ રહ્યું છે, એ શેઠ ચીનુભાઈ ચીમનલાલ સભાગૃહ, એચ. કે. કૉલેજ કેમ્પસ (નટરાજ સિનેમા પાસે, આશ્રમ રોડ)માં તારીખ ૧૮ નવેમ્બર અને ૨૫ નવેમ્બર શનિવારે રાત્રે ૮.૦૦ વાગે અને ૧૯ નવેમ્બર અને ૨૬ નવેમ્બરે રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૧૬માં ૨૨, ૨૩, અને ૨૪ એપ્રિલે ડૉ. કુમારપાળ દેસાઈની ત્રિદિવસીય ‘“શ્રીમદ્ રાજચંદ્ર કથા’’ પ્રસ્તુત થઈ હતી અને હવે દીવે દીવો પેટાય તે રીતે અમદાવાદમાં તેનું ભવ્ય આયોજન થયું છે અને એમાં ''શ્રીમદ્ રાજચંદ્ર કથા'' નિજાભ્યાસ મંડપ અને વિહાર ભવન ટ્રસ્ટ (અમદાવાદ, વડવા, ઈડર), શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા, શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલા અને શ્રીમદ્ રાજચંદ્ર ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ૨૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ જેની ભાષા સમૃધ્ધ, તેનું ભવિષ્ય સમૃધ્ધ ગીતાબેન વરૂણ “જેવી સંસ્કૃતિ તેવી ભાષા ભાષા કરમાય ત્યારે જીવન કરમાય, જેમ ભાષા સમૃધ્ધ તેમ જીવન સમૃધ્ધ'' ભાષા એ માત્ર સંપર્કનો સેતુ નથી. ભાષા એ અભિવ્યક્તિનું એક પ્રબળ અને કાર્યક્ષમ માધ્યમ છે. પચરંગી મુંબઈ શહેરમાં દરેક વ્યક્તિ અવનવી રીતે આર્થિક ઉપાર્જન કરતો હોય છે, તેમજ તે માટે નવી તકોને શોધતો હોય છે. માતૃભાષાને એનું પોતાનું રૂપ અને માધુર્ય હોય છે એની વિશિષ્ટતા અને એનું વ્યક્તિત્વ હોય છે, એનું અર્થસ્વરૂપ હોય છે. ગુજરાતી ભાષાના કૌશલ્ય દ્વારા, સર્જનાત્મક અને વ્યવસાયિક ક્ષેત્રોમાં રહેલી આર્થિક ઉપાર્જનની શક્યતાઓ પર પ્રકાશ પાડવાનો હેતુ અહીં છે. સૌપ્રથમ ભાષા જો સમૃધ્ધ હોય તો સાહિત્યિક અને વ્યવસાયિક એમ બંને ક્ષેત્ર ઉત્તમ કાર્ય કરી શકાય છે. સર્જનાત્મક ક્ષેત્રે ભાષાના કૌશલને વિકસાવી વ્યક્તિ કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, નાટ્યલેખક, વિવેચક, સંશોધક, ભાષાશાસ્ત્રી, અનુવાદક, સંશોધક, સંપાદક તરીકે પોતાની પ્રવૃત્તિ કરી શકે છે. સાહિત્યકાર માટે ભાષા સાધન અને સાધ્ય બંને છે. સાહિત્યમાં ભાષાનું જે સામર્થ્ય છે તેના વડે કેટલાક શબ્દસ્વામીઓએ ભાષાને ગુલાબની પાંખડી કરતા પણ વધુ કોમળ, મોગરાના પુષ્પ કરતા પણ વધુ પવિત્ર અને સુવાસિત, પવનની લહેર કરતા પણ વધુ સંવેદનશીલ બનાવી છે તો ક્યારેક ભયંકર મેઘગર્જના કરતા પણ વધારે ધ્રુજાવનાર, વીજળીના ચમકારા કરતા પણ વધુ તેજસ્વી બનાવે છે. ફાધર વાલેસના મત પ્રમાણે, “શબ્દ એ શક્તિનો પિંડ છે. શબ્દ પોતાની સાથે આખી ભૂમિકા, સંસ્કૃતિ, વારસો, સંસ્કારો ખેંચી લાવે અને અમુક છાપ પાડી શકે, અમુક વાતાવરણ ઉભું કરી શકે, અમુક કર્યો કરાવી શકે.'' આમ સર્જક ભાષાને શબ્દ વડે સતત વિકસાવતો રહે છે. સાહિત્યની જેમ પત્રકારત્વનો ઉદગમ ભાષાની અભિવ્યક્તિ રૂપે થાય છે. આ ક્ષેત્ર વ્યવસાયિક છે. તેમજ આર્થિક ઉપાર્જનની અહીં ભરપૂર તક રહેલી છે. આજે માહિતી પ્રાપ્ત કરવાના અનેક માધ્યમો હોવા છતાં સમાચારપત્રો લોકપ્રિય માધ્યમ બની રહ્યા છે એ તેનું જીવંત ઉદાહરણ છે. પત્રકારત્વ ક્ષેત્રે સમાચારપત્રો અને સામાયિકો ઉત્તમ કામગિરી કરી રહ્યા છે. પત્રકાર માટે ભાષા સાધન છે. તેનામાં ભાષા પ્રત્યે સભાનતા છે. જેના દ્વારા તે બનાવની અસરકારક રજૂઆત કરતો હોય છે. પત્રકારને ભાષાની દ્રષ્ટિએ ઘણીવાર પડકાર ઝીલવાના હોય છે. માનવી અવકાશમાં ચાલ્યો કે માનવી ચંદ્રની ધરતી પર ઉતર્યો એ ઘટના અને એના ૨૪ રોમાંચને સાકાર કરવા પત્રકારનું શબ્દ સામર્થ્ય કસોટીએ ચડે છે ત્યારે તેનામાં રહેલી ભાષાની સર્જકતા એની મદદે આવે છે. સમાચારપત્રો પ્રજામાનસ પર તત્કાળ અસર કરતા હોય છે. પત્રકારત્વનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. તંત્રી, સંપાદક, પત્રકાર, સંવાદદાતા, કટારલેખક, ટાઈપિસ્ટ, પ્રૂફરીડર આ બધા ભાષાની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકળાયેલા હોય છે તેમજ દરેકનું પોતાનું આગવું મહત્વ છે. આજના સમયમાં વેબ જગતે ભાષા માટે એક નવું જ વિશ્વ ઉભું કર્યું છે. આ ક્ષેત્ર ઘણું ખરું સાહિત્યિક તેમજ વ્યવસાયિક પણ છે. શરૂઆતમાં ગુજરાતી ભાષા માટે વેબજગત સામાન્યજન સુધી નહોતું પહોંચી શક્યું પરંતુ તમામ સમસ્યાઓના કાયમી ઉકેલરૂપે યુનિકોડ' નો જન્મ થતા, તેના આગમનથી વેબજગતની તમામ પ્રાદેશિક ભાષાઓનો સુવર્ણયુગ આરંભ થયો. જેના પરિણામે આજે લોકો ગુજરાતી ભાષામાં ઈન્ટરનેટ, ઈમેઈલ અને ચેટમાં લખી શકે છે. વેબજગતમાં વેબસાઈટ અને બ્લોગમાં ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ જે કાર્ય થઈ રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. ગુજરાતી ભાષાની આશરે ૧૦૦ થી વધુ વેબસાઈટ્સ છે જ્યાં રોજેરોજ કવિતાઓ લેખ પ્રકાશિત થતા રહે છે જેને સરળતાથી વાંચી શકાય છે. કોઈપણ વ્યક્તિ સરળતાથી અહીં પોતાની રચના મૂકી શકે એવી સગવડ વેબસાઈટમાં આપવામાં આવે છે. આ વેબસાઈટ પર લોકગીત, ગઝલો, ભજનો સહિત અનેક ઉત્તમ રચનાઓ સંગીત સાથે માણી શકાય છે. readgujarati.com, tahuko.com, layastaro.com. aksharnaad.com, gujaratilexicon.com, bhagvadgo mandal.com, jhaverchandmeghani.com વગેરે ગુજરાતી ભાષાની જાણીતી વેબસાઈટ્સ છે. ગુજરાતી લેક્સિકોન. કૉમની વાત કરીએ તો આ વેબસાઈટ પર આશરે ૨૫ લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોશ છે જે ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા તેમજ ગુજરાતી જોડણી તપાસવાની સુવિધા આપે છે તેવી જ રીતે 'ભગવદગોમંડળ' વેબસાઈટ પર ૨.૮૧ લાખ શબ્દો અને ૮.૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાનો ઉત્તમ ખજાનો છે. સાહિત્યનો અભ્યાસ ન કર્યો હોય એવો વર્ગ પણ ભાષાના સાધન વડે અહીં ઉત્તમ કામ કરી રહ્યો છે. આ વેબસાઈટ ૫૨ નિઃશુલ્ક ઈ-પુસ્તકો ડાઉનલોડ કરી વાંચી શકાય છે. અક્ષરનાદ.કૉમ વેબસાઈટમાં નિઃશુલ્ક ઈ-પુસ્તકોની ડાઉનલોડ સંખ્યા ૧૫ લાખથી વધુ છે. ગુજરાતી ભાષા દ્વારા આ વેબસાઈટ પર જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેની નોંધ સામયિકો, સમાચારપત્રો, રેડિયો અને ટી.વી. ચેનલોએ પણ લીધી છે. ઉદા. ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #25 -------------------------------------------------------------------------- ________________ રીડ ગુજરાતી.કૉમ વેબસાઈટની વાત કરીએ તો ગુજરાતના ભૂતપૂર્વ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, સ્વરચિત કાવ્યનું પઠન, જાણીતી મુખ્યમંત્રી તેમજ આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કૃતિ પરથી નાટ્યમંચન કરવા જેવી પ્રવૃત્તિઓમાં તેઓ ભાગ લે પણ આ વેબસાઈટ પર ચાલતી પ્રવૃત્તિઓ અંગે આનંદ વ્યક્ત કરી છે. આજે ગુજરાતી લક્ષી પ્રવૃત્તિ કરવા માટે વિભાગને શ્રી અનિલ અભિનંદન પત્ર લખતા કહ્યું છે. ચૌહાણ અને શ્રી જશવંત મહેતા હંમેશા મદદરૂપ બને છે. “આપે “સાઈબર સાહિત્ય' સર્જનમાં ભજવેલી ભૂમિકા વેબસાઈટ, બ્લોગ, અનુવાદ જેવા વિષયો તેમને ખરેખર પ્રશંસનીય છે. “ગુજરાતી સાહિત્ય' વધુ ઉજ્જવળ બની અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે જેમાં વેબસાઈટ અને રહેશે એવો વિશ્વાસ છે.” બ્લોગની સંરચના કઈ રીતે થાય તેની સમજ આપવામાં આવે છે | ગુજરાતી ભાષા માટે ‘બ્લોગ જગત એ પણ એક નવી દુનિયા અને તેઓ જાતે પોતાના બ્લોગ બનાવે છે. વિભાગ પાસે પોતાની છે. દેશવિદેશમાં જુદી જુદી સંસ્કૃતિઓ વચ્ચે રહીને પોતાની જુદી લાયબ્રેરી છે જેમાં વિદ્યાર્થીનીઓ પોતાનું નામ નોંધાવી માતૃભાષા સાથે સંપર્ક જાળવી રાખવા, તેમજ પોતાની ગુજરાતી પુસ્તકો તેમજ સામાયિકો લઈ વાંચી શકે છે. અનુભૂતિને વિશ્વ સમક્ષ અભિવ્યક્ત કરવામાં ‘બ્લોગ'ની મહત્વની આ ઉપરાંત ભાષા પર તેમનું પ્રભુત્વ વધે એ માટે ભાષા ભૂમિકા રહેલી છે. અહીં વાચક પોતાનો પ્રતિભાવ પણ આપી કૌશલના જુદા વર્ગો લેવામાં આવે છે જ્યાં ગુજરાતી ભાષાના શકે છે. આજે ગુજરાતી ભાષાના બ્લોગની સંખ્યા ૧૦૦૦ થી જુદા જુદા લેખન, સાચી જોડણી કઈ રીતે લખવી, ભાષાના સાચા વધુ છે જે એ વાતનો પુરાવો છે કે આજે પણ ગુજરાતી ભાષાની ઉચ્ચારો કઈ રીતે કરવા જેવા કૌશલો શીખડાવવામાં આવે છે. લોકપ્રિયતા જરાય ઓછી નથી થઈ. ગુજરાતીમાં તેઓ સરળતાથી ટાઈપ કરી શકે એ માટે કોમ્યુટરમાં શરૂઆતમાં ગુજરાતી ભાષાનું લેખન ફક્ત પુસ્તકો અને ‘આકૃતિ' સોફ્ટવેર ઈન્સટોલ કરાવવામાં આવ્યા છે જ્યાં ગ્રંથરુપે સચવાયેલ હતું ત્યારબાદ સામયિકો અને સમાચારપત્રોના વિદ્યાર્થિનીઓ ગુજરાતી ટાઈપિંગ શીખે છે. આગમન દ્વારા ભાષાનું રૂપ જુદી રીતે ઘડાયું. ત્યારબાદ વેલજગત Extension Activity ના ભાગરૂપે ગુજરાતી વિભાગની દ્વારા ભાષાએ જુદી રીતે પોતાની ઓળખ મેળવી. સમય પ્રમાણે વિદ્યાર્થિનીઓ શાળાના બાળકોને ભણાવવા માટે મોકલવામાં ભાષાનું રૂપ સતત બદલાતું રહ્યું છે જેના દ્વારા ભાષાને નવો આવે છે તેમજ તે બાળકો માટે નિબંધલેખન, ચિત્રકલા, સુંદર આકાર અને ઓળખ મળી છે. બદલાતા સમયની માંગ સાથે હસ્તાક્ષર જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિભાગ તરફથી સર્જનાત્મક અને વ્યવસાયિક એમ બંને ક્ષેત્રોમાં ભાષા સંદર્ભે નવી વિજેતા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહન આપવામાં આવે છે. દિશાઓ ખુલી છે તેમજ આર્થિક ઉપાર્જનની ક્ષિતિજો વધુ વિસ્તરી આમ, ગુજરાતી ભાષાના અભ્યાસને વધુ રસપ્રદ બનાવી, છે. આવા સમયે ગુજરાતી ભાષા દ્વારા જો ઉત્તમ કાર્ય કરવું હોય વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થિનીઓમાં રહેલા ભાષાકીય, કલાકીય તો ભાષા કૌશલને વિકસાવવા અત્યંત જરૂરી છે. ગુણને વિકસાવવાનો છે તેમજ આજના સમયમાં તેઓ ભાષા | ગુજરાતી ભાષાના ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી એ માતા- દ્વારા, ગુજરાતી માધ્યમોમાં પોતાનું ભવિષ્ય ઘડી શકે એવી રીતે પિતા, શિક્ષણશાસ્ત્રીઓ, રાજકારણીઓ એમ દરેકે દરેક વ્યક્તિની તેમને તૈયાર કરવાનો આશય છે. નવી પેઢીનો માતૃભાષા પ્રત્યેનો છે. આજે પણ ઘણી બધી સંસ્થાઓ ગુજરાતી ભાષામાં ઉત્તમ કાર્ય પ્રેમ દ્રઢ બને એવા પ્રયત્નો સતત કરીએ છીએ. કરી રહી છે. વિલેપાર્લે સ્થિત મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજમાં માતૃભાષાના અધ્યયનથી માણસના પોતાના વિચારોને ગુજરાતી માધ્યમમાં બી. એ. ની ડિગ્રી લઈ શકાય છે. અહીં ગુજરાતી સ્પષ્ટ કરવાની શક્તિ ખીલે છે, તેની તર્કશક્તિ અને બુદ્ધિ વિકસે સાહિત્ય ઉપરાંત અર્થશાસ્ત્રનો વિષય પણ ગુજરાતી માધ્યમમાં છે, તેની પ્રતિમાં ઘડાય છે અને એમ તેનું ભવિષ્ય ઘડાય છે. ભણાવાય છે. અહીં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે વિવિધ ઈતર ગુજરાતી ભાષાની ક્ષિતિજો આજે સમય બદલાતા ઘણી વિસ્તરી પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે. છે. જરૂર છે તો ફક્ત ભાષા કૌશલને વિકસાવી નવી પેઢી સુધી વિદ્યાર્થિનીઓનું શબ્દભંડોળ વધે, કલ્પનાશક્તિ ખીલે તેમજ પહોંચાડવાની, નવી પેઢીને ગુજરાતી ભાષાના લયથી પરિચિત તેમનો આત્મવિશ્વાસ વધે એ માટે વિભાગ દ્વારા નિબંધલેખન, રાખવાની. ગુજરાતી ભાષાના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જરૂર વાર્તાલેખન, સ્વરચિત કાવ્યલેખન, વફ્તત્વ જેવી સ્પર્ધાઓનું છે તો ફક્ત આપણા ઉત્સાહ અને પૂર્ણ સમર્પણની... માતૃભાષાનું આયોજન થાય છે તેમજ વિદ્યાર્થિનીઓ આંતર મહાવિદ્યાલયીન સંવર્ધન કરી, તેના સંસ્કાર વારસાને સમૃદ્ધ કરવો એ દરેક સ્પર્ધાઓમાં ભાગ લેવા જાય છે. કવિ સંમેલન, 'Enrichment ગુજરાતીઓની ફરજ છે. Lecture series' અંતર્ગત વિવિધ વ્યાખ્યાનો, સર્જક સાથે શ્રી કનૈયાલાલ મુનશીઓ યોગ્ય જ કહ્યું છે. મુલાકાત, ભાષા અને સાહિત્યને લગતા પુસ્તકાલયો તેમજ “શબ્દરૂપે પ્રગટેલી ભાવના સમગ્ર જીવન પર સત્તા ચલાવે પુસ્તકમેળાની મુલાકાત લેવી જેવા અનેક કાર્યક્રમો વિભાગ દ્વારા છે, જનતાને જીતે છે, સંસ્કાર જગવે છે અને પ્રગતિનો માર્ગ આયોજન છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી એ ગુજરાતી ચીંધે છે.” વિભાગનો લોકપ્રિય કાર્યક્રમ છે. જે વિદ્યાર્થીનીઓ હોંશભેર ઉજવે ૯૮૧૯૧૪૫૩૧૩ (ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવન : માતભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક | (૨૫) Page #26 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજી, ગુજરાતી ભાષા અને સાંપ્રત સમય ઈંદુબેન જોશી આ મુદ્દાને (મહાત્મા ગાંધીજી, ગુજરાતી ભાષા અને સાંપ્રત ભાષા માટે વૉટ્સએપ પર એક સરસ વીડિયો આવેલો અને જેમાં સમય) ત્રણ રીતે જોઈ શકાય. પ્રથમ, મહાત્મા ગાંધીજી અને ગુજરાતી સંગીતકારોએ “ભાષાગાન' કરેલું તે બતાવ્યો હતો. ગુજરાતી ભાષા. બીજું, ગુજરાતી ભાષા અને સાંપ્રત સમય અને પડદા પર એ સંગીતકારો સાથે અદ્યતન વેશભૂષા પહેરેલાં નાના ત્રીજું, મહાત્મા ગાંધીજી, ગુજરાતી ભાષા અને સાંપ્રત સમય. બાળકો અને યુવાનો પ્રેમથી ‘ભાષા મારી ગુજરાતી છે' - એ પંક્તિ મારી વિચાર પ્રક્રિયાની શરૂઆત ઉપરના બીજા મુદ્દાથી થાય વારંવાર ગાય છે. મારી શાળાના વિદ્યાર્થીઓ પણ તેમની સાથે છે - ગુજરાતી ભાષા અને સાંપ્રત સમય. સાંપ્રત સમયમાં ગુજરાતી વારંવાર ગાય છે અને દરેક ગુજરાતીના તાસ વખતે તે વીડિયો ભાષા અંગે ચારેકોર જે ચિંતા વ્યક્ત થઈ રહી છે તે ધ્યાન ખેંચે છે. બતાવવાનો આગ્રહ મને કરે છે. મને આનંદ થાય છે. ઘણા ગુજરાતી ભાષકો અને સાહિત્યકારો ફેસબુક, વોટ્સએપ વિચારવા બેસીએ તો ભાષા માટે અતિશય ચિંતાજનક જણાતા પર તેની ચર્ચા કરતા જોવા મળે છે. જોડણી, વિરામચિહ્નો, યોગ્ય સાંપ્રત સમયમાં આવા નાનકડા પ્રસંગો ક્યારેક મને આશા જગાડે શબ્દો ભાષાના મૂળ સ્વરૂપને સાચવીને રાખનારા ભાષાગત અંગો છે. મને એ વિચારવા મજબૂર કરે છે જ્યાં સુધી એકપણ ગુજરાતી છે જેની ખ્યાતનામ ગુજરાતી વર્તમાનપત્રોમાં પણ જરાય કાળજી ભાષક હશે ત્યાં સુધી ગુજરાતી જીવતી રહેવાની જ છે, ટકવાની જ લેવાતી નથી તે હકીકત છે. છે. આપણે તેને ટકાવીશું. આજના વિદ્યાર્થીઓ અન્ય વિષયોના ભાષાને જિવાડનારા ભાષકો અને વર્તમાનપત્રો હવે નહિ ભારણ હેઠળ વધુ સારી રીતે લખી શકતા નથી પણ પોતાની અંગ્રેજી કે નહિ ગુજરાતી એવી વિચિત્ર ભાષા બોલતા-લખતા ભાષામાં વિચારો વ્યક્ત કરવાનો પ્રયત્ન જરૂર કરે છે. સમયના જોવા મળે છે. કોઈપણ ભાષાપ્રેમી માટે આ અતિશય મૂંઝવણનું બદલાતા વહેણોની સાથે ભાષાને ટકાવી રાખવાના પ્રયત્નોની અને દુઃખનું કારણ બને છે. આ સમસ્યાના મૂળમાં શું છે તે વિચારે થોડી સફળતા પણ આશા જગાડે છે. તો આ વાત હતી મને સૌથી છે. શું આવી પરિસ્થિતિ ગુજરાતી ભાષા માટે ક્યારેય ઉદ્ભવી વધુ પ્રત્યક્ષ રીતે સ્પર્શતા સાંપ્રત સમયની - મારી શાળા અને નહોતી? અને ઉદ્ભવી હતી તો એ સમયના જાગૃત વ્યક્તિઓએ વિદ્યાર્થીઓની વાત. શું કર્યું હતું? ગુજરાતી ભાષાને કઈ રીતે અનિવાર્ય બનાવી શકાય હવે ગાંધીજીને અને તેમના યુગને આ સંદર્ભે તપાસતાં મને જેથી વિશાળ ભાષકવર્ગ તેનું માન જાળવવા પ્રેરાય. વૈશ્વિકીકરણના જણાય છે કે ગાંધીજી સમક્ષ પણ ગુજરાતી ભાષા ટકાવી રાખવાનો આ સમયમાં આપણી માતૃભાષાનું સ્થાન કઈ રીતે ટકાવી રાખવું? બલ્ક તેને વધુ વ્યાપક બનાવવાનો પ્રશ્ન હતો. અત્યારના સમયમાં મરજિયાતપણે જો અસરકારક ન બને તો ફરજિયાતપણે કયા અંગ્રેજી અનિવાર્ય છે તેમ તે સમયમાં પણ અંગ્રેજી ભાષામાં પગલાં લઈ શકાય? - આ પ્રકારના વિચારોની હારમાળા મારા બોલતો-લખતો ભારતીય પૂજાતો હતો. પ્રજા તેને અહોભાવથી મનમાં પણ ચાલી અને તે મારા વ્યવસાયના પ્રત્યક્ષ અનુભવની જોતી. અંગ્રેજી ન જાણનારા તે સમયે બહુ માનથી જોવામાં આવતા સામે આવી અટકી. એક પ્રસંગ લઈએ. નહિ તેમ આજે પણ છે. તફાવત એટલો જ છે કે ગાંધીજી સામે હું સી.બી.એસ.સી.ની એક અંગ્રેજી માધ્યમની શાળામાં તેર દેશને સ્વતંત્ર કરવાનો અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવાનો વર્ષથી ગુજરાતી ભાષાની શિક્ષિકા તરીકે કાર્ય કરું છું. અમારી બેવડો હેતુ હતો. આજે રાષ્ટ્ર સામે વૈચારિક ગુલામીમાંથી મુક્ત શાળા એટલે નાનકડું ભારત. દરેક ભાષા, ધર્મના અને ભિન્ન થવાનો પ્રશ્ન છે. દેશ સ્વતંત્ર થતાં ઘણી યોજનાઓ દ્વારા તેનું રાજ્યોના વિદ્યાર્થીઓ હોય. જ્યારે વૈકલ્પિક વિષય તરીકે છઠ્ઠા ઘડતર કરવાના પ્રયાસો થયા. ગાંધીજીના સમયમાં શાસકીય વર્ગ ધોરણમાં ગુજરાતી ભાષા લીધેલા વિદ્યાર્થીઓના વર્ગમાં જઉં ત્યારે પ્રજાનો ન હતો. આજે સત્તા સ્થાને પ્રજાએ ચૂંટેલા નેતાઓ છે. વિદ્યાર્થીઓ મને આનંદથી ઘેરી વળે અને કહે, “મેડમ, મને ગુજરાતી ગુજરાતી ભાષા ટકાવી રાખવાનો પ્રશ્ન ગાંધીજીના સમયે લખતાં વાંચતાં આવડે છે.” તેમનું ગુજરાતીનું જ્ઞાન સાવ પ્રાથમિક જેટલો જટીલ હતો તેટલો જ જટીલ આજે પણ છે. ગાંધીજીએ મોટે કક્ષાનું હોય છે પણ ગુજરાતીના શિક્ષકને જોઈને તેમની આંખોમાં ભાગે માતૃભાષા દ્વારા શિક્ષણની વાત કરી છે. ‘નવજીવનમાં જે આનંદ અને ઉત્સાહ દેખાય છે તે ખરેખર ગુજરાતી ભાષાના પ્રકાશિત થતા લેખોનો સંગ્રહ તેમના ત્રણ પુસ્તકોમાં છે જેમાં એક શિક્ષક તરીકે મને ટકાવી રાખે છે. તેમણે શિક્ષણ વ્યવસ્થા અને રોજગારલક્ષી અભ્યાસ પર ભાર મૂક્યો બીજો એક પ્રસંગ વર્ણવું તો કદાચ અયોગ્ય નહિ લેખાય. છે. “પાયાની કેળવણી', ‘ખરી કેળવણી’ અને ‘કેળવણીનો કોયડો' અદ્યતન વીજાણું સંસાધનો પણ નવી પેઢીને માતૃભાષા પ્રત્યે - આ ત્રણ પુસ્તકોમાં તેમણે ગુજરાતી ભાષા માટે ઉલ્લેખ કરેલા અભિમુખ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અમારી શાળામાં છે. પણ ગુજરાતી ભાષાને જોવાની તેમની દ્રષ્ટિ માતૃભાષા તરીકેની લગભગ બધા જ વર્ગોમાં “સ્માર્ટ બોર્ડ' છે. જેના પર મેં ગુજરાતી છે. વળી પછીથી હિંદને એક કરવા માટે તેમને હિંદી ભાષાની જરૂર પ્રબદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) Page #27 -------------------------------------------------------------------------- ________________ લાગી એટલે રાષ્ટ્રભાષા હિંદી બની. ભારતની પ્રદેશવાર સ્થાનિક ભાષાઓ બીજા ક્રમે આવી. દક્ષિણના રાજ્યો આજે પણ હિંદીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારતા નથી. ભાષાવાર રાજ્યોની સમસ્યાઓ થયેલી તે આપણે સૌ જાણીએ છીએ. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમણે 'Indian Opinion' સામયિક ચલાવેલું જેનાં અંકો અંગ્રેજી, ગુજરાતી, તમિળ અને ઉર્દૂ - એમ ચારેય ભાષામાં બહાર પાડતા. તે માટે તેમણે મિળ ભાષા પણ શીખેલી. એક વિચાર એવો આવે કે હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાને બદલે ગાંધીજીએ આવી વૈકલ્પિક વિચાર કર્યો હોત તો માતૃભાષા તરીકે ગુજરાતીનું મહત્ત્વ જેટલું ઘટી ગયું છે તેટલું કદાચ ન ઘટત. ‘પાયાની કેળવણી' પુસ્તકમાં અંગ્રેજીના મહત્ત્વ અંગે તેમણે લખ્યું છે. “અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે તેથી હું તેને નિશાળના નહીં, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું.'' નિશાળોમાં તેઓ માતૃભાષા અને હિંદી ભાષા શીખવવાનો આગ્રહ રાખે છે. તેઓ એમ માનતા કે હિંદી રાષ્ટ્રભાષા બનવાને કારણે પ્રારંભિક ભાષાઓના વિકાસને વેગ પણ મળશે. પણ તેવું બન્યું નહિ. ગાંધીજીએ ઘણું સાહિત્ય અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત કર્યું. તેમની સામે જે વિશાળ વર્ગ હતો તે મોટે ભાગે અલ્પશિક્ષિત અને અંગ્રેજી જાણતો જ ન હોય તેવો હતો. આજની પરિસ્થિતિ ભિન્ન છે. શિક્ષિત અને અંગ્રેજી જાણનાર વર્ગ વધ્યું છે. આપણી સામે પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાની જરૂરિયાત કેવી રીતે ઊભી કરી શકાય? સામાન્ય પ્રજા માત્ર વર્તમાનપત્રોમાં આવતાં સાહિત્ય વિશેના લેખો વાંચે છે. તે અછડતાં ઉલ્લેખો કાયમ એટલા રસપ્રદ નથી હોતા કે કોઈપણ છાપું વાંચનાર સામાન્ય માણસ પુસ્તક ખરીદવા પ્રેરાય કે ગુજરાતી ભાષા સાહિત્ય તરફ વર્ષ. સાંપ્રત સમયમાં ગુજરાતી ભાષામાં લખનારા સાહિત્યકાર સામે મોટો પ્રશ્ન એ છે કે એમનું લખાણ વાંચનારા કેટલાં ? ભાષા જ્યારે ટકાવી રાખવાનો વિકટ પ્રશ્ન આવી ઊભો હોય ત્યારે કયા પ્રકારની લેખનશૈલી કે ભાષાશૈલી અપનાવવી તે પ્રશ્ન થાય. ગાંધીજીને તે પંડિતયુગના સાહિત્યકારોને જે રીતે વિશાળ વર્ગ સમજી શકે તેવી ભાષા લખવાનો આગ્રહ કરેલો, કંઈક તેવી જ પરિસ્થિતિ ઊભી થાય તે યોગ્ય રહેશે? ગુજરાતી ભાષાનું અવમૂલ્યન થતું રોકવા કયા ઉપાયી અસરકારક બને તેની વારંવાર ચર્ચાઓ થાય છે તે શું માત્ર ચર્ચાના સ્તરે જ રહે છે કે કેમ તે વિચારવું રહ્યું. સુધારકયુગ, ગાંધીયુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ જેવા તબક્કાઓમાંથી પસાર થયેલી ગુજરાતી ભાષાનો જે સાંપ્રતયુગ છે તે ભવિષ્યમાં કયા નામે ઓળખાશે ? ગાંધીયુગની ભાષા જેવી ગુજરાતી ભાષા ફરીથી નિપજાવવાની શક્યતા કેટલી? જ સાંપ્રત સમયમાં ગુજરાતી ભાષા સામેનો સૌથી મોટો પડકાર અંગ્રેજી ભાષાની સામે ટક્કર કેવી રીતે ઝીલવી તે છે. ગુજરાતી ઓક્ટોબર - ૨૦૧૭ ભાષા ભણાવનાર શાળાના શિક્ષકોના એક પરિસંવાદમાં જ્યારે મારે જવાનું થયેલું ત્યારે એક મુદ્દો પાઠ્યપુસ્તકોનો પણ હતો. ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકોમાં પણ વિદ્યાર્થીઓને રસ પડે તેવી સાહિત્યિક અને શિષ્ટ સામગ્રી મૂકવી જોઈએ તેવી ચર્ચા થયેલી. તેને બદલે સાવ સામાન્ય બિનસાહિત્યિક પ્રસંગ કથાઓ કે અંગ્રેજી કે હિંદી ભાષાના લેખોના અનુવાદ પાઠરૂપે ભણાવવા પડે છે તે ખટકે તેવું છે. ઉત્તમ ગુજરાતી કવિતાઓ કે ઉત્તમ ગદ્યના સાહિત્યિક અંશોનો જો પાઠ્યપુસ્તકોમાં સમાવેશ કરવામાં આવે તો વિદ્યાર્થીઓની રુચિ કેળવાય. ઉપરાંત ભાષાના પુસ્તકમાં જોડણીની ભૂલો પણ ન થવી જોઈએ એવી ચર્ચા પણ થયેલી. ઘણા રાજ્યોમાં પ્રાથમિક વિભાગથી જ માતૃભાષા ફરજિયાત છે. તેવું ગુજરાત રાજ્યમાં પણ થઈ શકે. ગુજરાતી માધ્યમની શાળાઓ ધીમે ધીમે બંધ થઈ રહી છે. જાણીતા કેળવણીકાર હિંમતલાલ કપાસી એ પણ ‘નવનીત સમર્પણ' (સપ્ટેમ્બર૨૦૧૭)માં કબૂલ્યું છે કે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતાં તેમને તેમની શાળામાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવું પડેલું. ગાંધીજીએ માતૃભાષાના અમલ માટેના કેટલાક ઉપાયો સૂચવેલા તે આજે પણ એટલા જ કારગત નીવડે તેવા છે ઃ(૧)અંગ્રેજી જાશનાર ગુજરાતીએ જાણ્યે અજાળ્યે પણ પરસ્પર વ્યવહારમાં અંગ્રેજીનો પ્રયોગ ન કરવો. (૨)જેને અંગ્રેજી અને ગુજરાતી બંન્નેનું સારુ જ્ઞાન છે તેણે અંગ્રેજીમાં જે સારા ઉપયોગી પુસ્તકો કે વિચારો હોય તે પ્રજા આગળ ગુજરાતીમાં મૂકવાં. (૩)કેળવણી મંડળોએ પાઠ્યપુસ્તકી તૈયાર કરાવવાં. (૪) ધનાત્ર પુરુર્ષાએ ગુજરાતી મારફત કેળવણી આપવાની શાળાઓ જગે જગે સ્થાપવી. (૫)ઉપલી પ્રવૃત્તિની સાથે જ સરકારને પરિષદોએ અને કેળવણી મંડળોએ અરજી કરવી કે બધી કેળવણી માતૃભાષા મારફતે જ અપાવી જોઈએ ને પ્રજાનું બધું કાર્ય તે જ ભાષામાં થવું જોઈએ. અંગ્રેજી જાણનારને જ સારી નોકરી મળી શકે છે તે પ્રથા બદલી લાયકાત પ્રમાણે ભાષાભેદ રાખ્યા વિના પસંદ કરવા જોઈએ. તો આ રીતે નર્મદથી માંડીને ગાંધીજી સુધીના અને તેમના પણ અનુગામીઓએ ગુજરાતી ભાષાને ટકાવવા માટે અને સમૃદ્ધ કરવા માટે જે પ્રયત્નો કરેલા તે આપશે યાદ કરીએ તે જરૂરી છે. આપણી જ ભાષાના ઉત્તમ કવિ સિતાંશુ યશશ્ચંદ્રે કહ્યું છે તેમ, પગને અથડાતા પથરાઓને પરસ્પર ટકરાવી તણખા ઉપજાવી લઈએ. સમયના લોઢાની તીણી સારી જાતે ફરે છે. એનાથી વધારે ઝડપે ઘુમાવીને આપણી જ હથેળીમાં ભાર દઈને પેદા કરી લઈએ થોડીક આગ.’ nou મો. ૯૪૨૮૦૦૫૯૧૬ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ૨૭ Page #28 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું ભવિષ્ય જ્યોતિલા ખારોડ ૧૯૬૮ની એટલે કે ચાળીસેક વર્ષ પહેલાંની વાત છે. વાત બિલકુલ અંગત છે, એટલે શરૂઆત આ વાતથી કરવી, ન કરવી. તેની અવઢવ બહુ રહી. પણ વિષયને સ્પર્શતી હોવાથી આ વાત લખવી જ જોઈએ, એમ લાગ્યું. લગભગ ૧૯૬૬માં અમદાવાદની સ્કૂલ ઑફ આર્કિટેક્ટમાં સિસ્ટર કૉન નામના વિઝિટીંગ પ્રોફેસર આવ્યા. ૪-૫ વર્ષનું રોકાણ હતું એટલે એમનાં પત્ની રુથ કૉને અંગ્રેજી મીડિયમની નર્સરી, કે.જી., શરૂ કર્યાં. પાસે હોવાને કારણે, ચાલતા જ લેવા જવાનું સરળ પડે તેથી અમે અમારા નાના પુત્રને ત્યાં મૂક્યો. બે વર્ષ જોતજોતામાં પૂરાં થઈ ગયાં. રુથ કૉને દરેક માબાપને પુછાવ્યું કે તેઓ તેમની શાળામાં તેમના બાળકને ચાલુ રાખવા માગે છે. કે કેમ? અમે ‘ના’નો જવાબ લખી મોકલ્યો. એમણે અમને રૂબરૂ મળવા બોલાવ્યાં. અને અમને અમારા આ અભિપ્રાય અંગે પૂછ્યું. અમે અમારી વિચારસરણી રજૂ કરી. અમે માનતાં હતાં કે શાળાકીય શિક્ષણ જ માતૃભાષામાં બાળક લે તો તેની ઓછી મહેનતે વધુ મળે, સમજણ સ્પષ્ટ રહે, અને તે સહજપી આગળ વધી શકે. અમારા આશ્ચર્ય વચ્ચે એમણે અમને ખૂબ અભિનંદન આપ્યાં અને કહ્યું કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં માબાપને પોતાના બાળકને માતૃભાષા છોડી બીજી ભાષામાં ભણાવવાની ઘેલછા છે. પોતે ઘણા દેશોમાં ફર્યાં છે, પણ આવી ઘેલછા તેમણે અહીં જ જોઈ. તેમણે ત્યારે જે કહ્યું તે બરોબર યાદ છે : ‘ગુજરાતી માધ્યમમાં ભણતું તમારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળક કરતાં જ્યારે અભ્યાસ પૂરો કરશે ત્યારે ક્યાંય આગળ હશે. અમે ૨૮ તો ખરેખર મીઠાં ફળ ચાખ્યાં. પણ દુઃખદ વાત એ છે કે અંગ્રેજી માધ્યમમાં બાળકને શિક્ષા દેવાની વાતે એટલું તો જોર પકડ્યું છે. કે અંગ્રેજી ન જારાનાં માબાપ પણ બાળકને અંગ્રેજી માધ્યમમાં ધકેલે છે અને આપણે આપણી માતૃભાષાથી દૂર, વધુ ને વધુ દૂર જતા જઈએ છીએ. તેનાથી વિખૂટા પડવા માંડ્યા છીએ. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. ભૌતિક અને બૌદ્ધિક વિકાસ માટે તેની જરૂર છે, એની ના જ નથી, પણ એ જેટલું જરૂરનું છે તેથીય વધુ તાતી જરૂર આપણા ‘ગુજરાતી’ને મહત્ત્વ આપવાની છે. માને મૂકીને માસીને થોડી પૂજાય ? પણ આપણી માનસિકતા જ આ પ્રકારની થઈ ગઈ છે. માતૃભાષા, માતા અને માતૃભૂમિનું પ્રદાન વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્ત્વનું છે. ઊલટાક્રમમાં લઈએ તો માતૃભૂમિ દ્વારા આપણે આપણી ઓળખને જાળવી રાખીએ છીએ. માના ધાવણ અને માવજતથી ક્લેવર ઘડાય છે, મમતાના - સમજણના પાઠ મળે છે. અને માતૃભાષા (એટલે કે આપણે તો ગુજરાતી જ ને!) આપણને આપણા ઘર અને આપણા સમાજ સાથે જોડાયેલા રાખે છે. માતૃભાષા એટલે કે ગુજરાતીને જો ઉવેખશું તો ઘરમાં પણ પરદેશી બની જઈશું. ગુજરાતી ભાષાને લીધે જે સંસ્કાર - આદર્શનાં બીજ બાળપણથી રોપાય અને પછી વૃક્ષ બનીને ફાલે અને મીઠાં ફળો આપણે ચાખીએ અને બીજાને, પછીની પેઢીને પણ આપીએ, તેનું વર્ણન શબ્દાતીત છે. ગુજરાતી સાહિત્ય ખેડાયેલું સાહિત્ય છે. નરસિંહ-મીરાંઅર્ખા-ભોજો-દયારામ-નર્મદ-ક.દ.ઠાથી માંડીને ઝવેરચંદ મેઘાણી, ૨. વ. દેસાઈ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, સ્નેહરશ્મિ, ઉમાશંકરભાઈ વગેરેએ ગુજરાતના મધુ૨ ગૃહસંસાર, ધર્મ, આદર્શો, સંસ્કારની મોકળે મને લહાણી કરી છે, અને આપણને સંસ્કારસમૃદ્ધ બનાવ્યા છે. આ તો થોડાં જનામો લખ્યાં છે. ગુજરાતી ભાષાએ આપણા મન અને હૃદયને વિશાળ બનાવ્યાં છે. તેથી જ આ ભાષાને વરેલા આપણે સૌએ જુદા જુદા પ્રાંતમાંથી, પરદેશથી આવેલા સૌને આપણા પોતીકા એટલી હદે બનાવ્યા છે કે તેઓ અહીં જ પોતાનું ઘર બનાવી વસી જાય છે. આવનારને ‘આવો’નો મીઠો આવકાર અને જનારને ‘આવજો’ કહી વિદાય આપતા પાછા આવવાનું ઈજન ગુજરાતી ભાષા જ આપી શકે. એને બદલે ‘હાય’ અને બાય' આપણે અપનાવી લીધાં છે. પણ એ કોણ જાશે ‘આવો’ ‘આવજો' જેવું સહજ નથી લાગતું. વિચારતાં થથરી જવાય. અંગ્રેજી ભાષા પ્રત્યે માબાપનું વળગણ આવું જ ચાલ્યા કરે તો ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે એટલું વધી ગયું છે કે ઘરમાં પણ અંગ્રેજીમાં વાતચીત કરવાનો આગ્રહ રખાય છે. અધકચરું ગુજરાતી - અંગ્રેજી બોલતાં બાળકો આપણને ઊંચા લાગે છે. ગુજરાતી ભાષાના મધ્યમવાળી શાળામાં બાળક ભણે છે કહેતાં તો માબાપ જાણે કોચલું વળી જાય છે. એટલી બધી લઘુતાગ્રંથિથી આપણે પીડાતા થઈ ગયા છીએ. ‘વસુધૈવ વમ્'ને આપણે અંગ્રેજી ભાષામાં રૂપકડું નામ આપ્યું છે : 'Globalization'. આપશા બૌદ્ધિક, ભૌતિક વિકાસ માટે આ ખૂબ જરૂરી પણ છે, પશ આપણે સૌ તો એ વિકાસની પાછળ એટલા ગાંડા બની ગયા છીએ કે ‘અંગ્રેજી... માત્ર અંગ્રેજી'ની માળા જપતા થઈ ગયા છીએ. આમ જ થશે, અને ચાલતું રહેશે, તો ગુજરાતી પણ સંસ્કૃતની જેમ જ મૃત ભાષા બની જશે. હમણાં જ શ્રી રમેશભાઈ સંઘવી સંપાદિત ‘અમી ઝરણાં' નામનું પુસ્તક વાંચતી હતી. ગાગરમાં એમણે સાગર સમાવ્યો છે. તેમાં ઉદયન ઠક્કરની કાવ્યપંક્તિઓ ‘એક જાહેરાત' વાંચી. મનમાં રમ્યા જ કરે છે. એ પંક્તિઓ ટાંકવાની લાલચ રોકી શકાતી નથી. એમની ક્ષમાયાચના સાથે એ ટાંકવાની તક લઉં છું પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ “ગુમાઈ છે, ગુમાઈ છે, ગુમાઈ છે, માહોલ છે. “ગોળ કેરી ભીતલડી, શેરડી કેરા સાંઠા, ટોપરડે તો કોન્વેન્ટ સ્કુલના કંપાઉન્ડમાંથી, છાપરી છાઈ, બચ્ચાં બારણાં ઉઘાડો' આપણો પરિચિત માહોલ, પલક મીંચવા - ઉઘાડવાની પરિચિત શબ્દો, બાળકોને જરૂર વધુ ગમે જ. આપણામાંથી જે કોઈ એક ક્ષણ ગુજરાતી, મળતું હોય તેનાથી બાળકોને પરિચિત કરશું તો ગુજરાતી પણ લખતી વાંચતી એક પેઢી, તેમને ગમશે, એ માટેની તેમની વાંચનભૂખ પણ ઊઘડશે અને નિશાની છે, “કાનુડાએ કોની મટુકી ફોડી ?” નવું શોધવાની અને વાંચવાની ઝંખના જાગશે. એક વાત આપણી એમ પૂછો ગુજરાતી પ્રજા માટે કહેવાય છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં તો કહેશે, “જેક એડ જીલની’ સદાકાળ ગુજરાત.' પ્રીતિ સેનગુપ્તા કે પન્ના નાયક અમેરિકન ગોતીને પાછી લાવનાર માટે સિટિઝન હોવા છતાં ગુજરાતીને ભૂલ્યા નથી અને પ્રવાસવર્ણનો કોઈ ઈનામ નથી દ્વારા અને કાવ્યો દ્વારા સમૃદ્ધ નજરાણાં ધરે જાય છે. એ ગુજરાતી કારણ કે એ હંમેશ માટે ગુમાઈ ચૂકી છે.” ભાષા માટે ઓછા ગૌરવની વાત નથી. ભાષાને સંસ્કૃતિ-સંસ્કાર-સમર્પણ-મમતાનું ભાથું | ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો, અસ્મિતાનો બાળકોને ખ્યાલ બંધાવનાર, માતા માનનારા દરેક માટે આ આંખ ઉઘાડનાર છે. આવે એટલા માટે અંગ્રેજી માધ્યમ હોય કે ગુજરાતી માધ્યમ, બંનેમાં અત્યારે ગુજરાતી માટે જે પરિસ્થિતિ છે તેનું એમણે કરવું જોઈએ ઈતિહાસ-ભૂગોળ જેવા વિષયો ગુજરાતીમાં શીખવવા જોઈએ અને તેવું સચોટ વર્ણન કર્યું છે. ગુજરાતી ભાષા મૃતઃપાય ન બની જાય તે પણ સરળ અને રોચક રીતે, તો બાળકોને ઈતિહાસ, ભૂગોળમાં તે માટે ભેખ લેનારાની સંખ્યા પણ ઓછી નથી. ફાધર વાલેસ જરૂર રસ પડે જ, અને જે તે વિષયો વિશે તે વધુ વાંચવા પ્રેરાય અહીં રહ્યા ત્યાં સુધી ગુજરાતી ન હોવા છતાં પણ પૂરા ગુજરાતી. અને ગુજરાતી ભાષાને તે વધુ આત્મસાત કરે. ભાષા જ વ્યક્તિનું બન્યા. ગુજરાતી ભાષામાં, ગુજરાતની સંસ્કૃતિ - સંસ્કારને પૂરેપૂરાં ઘડતર કરે છે. હમણાં હમણાં આપણે ત્યાં I.Q. અને E.Q. બે ઉતાર્યા. ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજળું રહે તે માટે શ્રી મહેન્દ્રભાઈ શબ્દોની બોલબાલા છે. I.Q. એટલે બુદ્ધિ ક્ષમતા તો અંગ્રેજી કે મેઘાણી જે પ્રયાસો “અર્ધી સદીની વાચનયાત્રા” દ્વારા કરે છે તે ગુજરાતી કોઈની પણ તેની બુદ્ધિમતા પર આધાર રાખે છે. પણ સરાહનીય અને વંદનીય છે. મહેન્દ્રભાઈ સાથે શ્રી રમેશભાઈ સંઘવી E.Q. એટલે કે સંવેદનશીલતાનું શું? મારા મતે સંવેદનશીલતા પણ જોડાયા છે. જો હાથમાં આવે અને નજર ફેરવવાની તસ્દી આપણા માટે જરૂરી છે, અને તે આપણી ગુજરાતી ભાષા દ્વારા જ લઈએ તો ગુજરાતી સાહિત્યમાંથી મંથન કરીને તારવેલા નવનીત મળે છે. બાળપણની વાત કરીએ તો બાળક જ્યારે ‘બા મને ચપટી પર આપણે જરૂર ઓવારી જઈએ, એના મીઠા આસ્વાદને મન ભરીને વગાડતાં આવડી ગઈ' કે “પેલાં પંખીને જોઈ મને થાય..' ગાય મમળાવીએ. અને કહીએ કે આપણું ગુજરાત પણ કંઈ કમ નથી. તો મા સાથે કે પંખી સાથે તે પૂરું ઓતપ્રોત થઈ જાય છે, અને પૂ. મોરારિબાપુ અને શ્રી રમેશભાઈ ઓઝા એવી વિરલ વ્યક્તિઓ બાળપણનો આનંદ સહજ તેને મળી રહે છે. યૌવનનો ઉલ્લાસ, છે કે જેમણે ધર્મને સરળ રીતે જનતા સુધી પહોંચાડવા ગુજરાતનાં રોમાંચ ‘તારી આંખનો અફીણી’ કે ‘સાંવરિયો રે મારો સાંવરિયો, સુપ્રસિદ્ધ કવિઓના કાવ્યો, શેર-શાયરીઓનો ઉપયોગ કર્યો છે. અને ગુજરાતીમાં રસ લેતા કરવા માટે પોતાનો અમૂલ્ય સમય ૬ | હું ખોબો માંગુ ને દઈ દે દરિયો' જેવા ગીતો વડે જ અનુભવાય. ફાળવ્યો છે. આપણું સદભાગ્ય છે કે શ્રી નારાયણભાઈ દેસાઈ જેવા અને પ્રૌઢાવસ્થાની ધીરગંભીરતાને હિમાલયનો પ્રવાસ', “ધરતીની સમર્થ સાહિત્ય સ્વામી પણ આપણી ગુજરાતી ભવિષ્યમાં ખોવાઈ આરતી' જેવા માહિતીસભર પુસ્તકો જ ધરવી શકે. વૃદ્ધાવસ્થાને ન જાય તે માટે પુષ્કળ પ્રયાસો કરે છે. કોનાં નામ ગણાવીએ - ઉંબરે પગ મૂકેલી માતા અને રજાઓ દરમિયાન પુત્ર-પુત્રીઓ કોનાં કોરાણે મુકીએ? એટલી સંખ્યામાં આપણા સાહિત્યકારો આવ્યાં, તેમને વળાવીને પગથિયે બેસી ગયેલી માતાનું હૃદયસ્પર્શી ગુજરાતી ભાષાની ગરિમાને ગુંજતી રાખવાના પ્રયાસોમાં છે. વાન 'વળાવી બા આવી” જેવા કાવ્યોમાં જ મળે. અંગ્રેજી પણ ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ રાખવું હોય તો સાહિત્યમાં આ બધું છે, પણ આપણી ભાષા સાથેની આપણી સહથી સંનિષ્ઠ પ્રયાસો ઘર અને શાળામાં થવા જોઈએ. અંગ્રેજી આત્મીયતાને કારણે આપણે જુદા જુદા વખતની સંવેદનશીલતાને માધ્યમમાં બાળક ભણો ભલે, પણ ગુજરાતી ભાષામાં સરસ વધુ સારી રીતે અનુભવી શકીએ છીએ. મજાનાં જોડકણાં, સરસ વાર્તાઓ - બકોર પટેલની બાલવાર્તાઓ, માતૃભાષા જ સંબંધોને આગવાં નામ આપે છે. મામા-મામીગીજ ભાઈ બધેકાની બાળવાર્તાઓ, રમણલાલ સોનીની કાકા-ફોઈ-ફુવા-ભાણેજ-ભત્રીજા, નણંદ-ભોજાઈ અને બીજાં કલ્પનાસભર બાળવાર્તાઓ અને બાળગીતોથી માબાપ બંને થોડો અનેક નામ સંબંધોને અપાયાં છે. અને આ નામકરણને કારણે જ સમય કાઢીને બાળકોને પણ પરિચિત કેમ ન કરાવે? સ્નો-વહાઈટની સંબંધો વધુ વ્હાલપભર્યા બન્યા છે. સંબંધોની મીઠાશ કેમ વાર્તા માટે બરફના પ્રદેશમાં જવું પડે, જે આપણે માટે અપરિચિત ગુમાવાય? સંસ્કૃત છોડીને ઘણું ગુમાવ્યું છે. એ ભાષાના સવિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #30 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતોએ આપણને ઘણું આપ્યું છે. આપણી ગુજરાતી પણ અજબ પકડ બતાવે છે. આપણને સતત આપે જ રાખે છે. ગુજરાતનું વાતાવરણ, આપણી ભાષા જો નબળી પડશે, તો આપણે જ ગુમાવવાનું ગુજરાતનું ગૌરવ ગુજરાતીને લીધે છે. ગુજરાતી છે તો ગરબે ઘુમાય રહેશે. આ માટે, નાનાં-મોટાં, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરૂષ, ગરીબછે, ગીતો ગુંજાય છે, લોકસંગીત - લોકગીતોની - લોકવાર્તાઓની તવંગર સહુ કોઈએ આપણી ગુજરાતી માટે, તેના અસ્તિત્વ માટે લહાણી થાય છે. ગરબામાં પણ હીંચ - હુડો - ઘોડો જેવા પ્રયોગો ઝઝૂમવાનું રહેશે અને નર્મદના શબ્દોમાં જ કહું તો “સહુ ચલો થાય છે. રવિન્દ્રનાથ ટાગોર આપણી ગરબે ઘૂમતી ગુજરાતણોને જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે” જોઈ ઘેલા બન્યાં હતાં. ગુજરાતીઓનો સ્વભાવ ગાજવાનો નથી - આપણી ગુજરાતીનું ભવિષ્ય ઊજળું જ રહેશે અને તેના થકી તેથી આપણે આપણી ભાષાને ગજવી નથી. ઘણી વખત ગુજરાતી આપણે ઊજળા જ રહીશું. સમાપન કરું છું, ત્યારે ગાંધીજીએ બીજા કુટુંબોની વાતોને વર્ણવતી ટીવી સિરિયલ જોઉં છું ત્યારે આપણી સંદર્ભમાં કહેલાં વાક્યો યાદ આવે છે. કેટલું જોમ-કૌવત છે એ ગુજરાતી જાત માટે ગુસ્સો આવે છે. ઝઘડાઓ - કાવાદાવા, પ્રેમની વાક્યોમાં? “દેશ-વિદેશની સંસ્કૃતિના વાયરા શક્ય એટલી મુક્ત વિકૃત રજૂઆત, પંચાત એ જાણે ગુજરાતી પ્રજાની ખાસિયત હોય રીતે મારા ઘરમાં વહે એવી મારી પણ ઈચ્છા છે પણ તેના કારણે તેવી રજૂઆત ટીવી પર થતી હોય છતાં આપણા પેટનું પાણીયે ન મારા પગ મારી ભૂમિમાંથી ઊંચકાઈ જાય અને હું દૂર ફંગોળાઈ હલે? અમારી ભાષામાં કામમંજરી છે, મેં જાલ-મીનળદેવી છે, જાઉં, એની સામે મારો સખત વિરોધ છે, એ હું હરગીજ સહન ન કોકિલા છે, રુદ્રદત છે, રંજન છે, ચંદા છે, અમારી ગુજરાતી કરું.' ખમીરવંતી છે, એનો અહેસાસ થોડે ઘણે અંશે પણ પ્રસાર માધ્યમો આપણી ગુજરાતીને સમૃદ્ધ-જીવંત રાખવા માટે આપણે પણ અને પ્રચાર માધ્યમોને આપણે કરાવી શકીએ તો આવી વાહિયાત એવું જ કંઈક નક્કી કરીએ. બધી સંસ્કૃતિ બધી ભાષાઓ માટે સીરિયલો બંધ થાય. ગુજરાતી ભાષાનું ગૌરવ અને તેની નમણાશ ગુજરાતનાં બારણાં હંમેશાં ખુલ્લાં છે પણ અમારી ગુજરાતીને સહુને જાણવા અને માણવા મળે. જે તે સમયના સાંપ્રત સમાજનું ભોગે તો હરગીજ નહીં. આબેહુબ વર્ણન એ તો ભાષા અને સમાજદર્શન પરની લેખકની (‘અખંડ આનંદ” ડિસેમ્બર-૦૯માંથી સાભાર) શહેરોમાં જ ભાષા બચાવવા માટેની કાગારોળ મંડાય છે. | રઘુવીર ચૌધરી ભાષા મરી રહી છે, ગુજરાતી માટે કંઈક કરો અને જાય, સ્કૂલના વિદ્યાર્થીઓને મળે, તેમની સાથે વાર્તાલાપ કરે માતૃભાષાના વિકાસ માટે બધા એક થાઓ એવી જે કોઈ વાતો અને માતૃભાષાનું મહત્ત્વ શું છે એ પણ સમજાવે. આ કામમાં કે બૂમબરાડા થાય છે એ બૂમબરાડા શહેરીજનોના છે. શહેરોમાં કોઈ સરકાર જોડાઈ નથી. કોઈ સંસ્થા આગળ આવી નથી કે ગુજરાતી ભાષાના વપરાશ ઘટયો છે. અને એની જ વાતો બધાની કોઈ ઉદ્યોગપતિએ આ કામ માટે સ્પોન્સરશિપ આપવાની વાત સામે આવે છે. જેને લીધે બધા એવું ધારે છે કે સમગ્ર ગુજરાતી પણ કરી નથી. માત્ર લેખકો દ્વારા જ આ પ્રવૃત્તિ ચાલે છે અને આ ભાષા પર જોખમ થયું છે ના, એવું જરાય નથી ગામડાંમાં, પ્રવૃત્તિ થકી ભાષા અને સાહિત્ય બન્નેનું કામ થઈ રહ્યું છે. મારું નાનાં શહેરોમાં અને મોટાં શહેરોના અમુક વર્ગોમાં આજે પણ માનવું છે કે કામ કરવાની આ જે રીતે છે એ શ્રેષ્ઠ છે. કોઈ ગુજરાતી જ બોલાય છે. ગુજરાતી જ વંચાય છે અને ગુજરાતી જ જાતની ફરિયાદ એમાં જોડાઈ નથી. કોઈ જાતના વાંધાવચકાઓ જીવાય છે. એમાં કાઢવામાં આવતા નથી કે પછી ન તો કોઈ જાતની ધારો કે આપણે પેલા બૂમબરાડાને વાજબી ગણીએ તો એમાં સુવિધાની માગણી કરવામાં આવી. મનમાં આવ્યું. સાચું લાગ્યું કિશું ખોટું નથી. ભાષા માટે, સાહિત્ય માટે કામ થવું જ જોઈએ તો કામ શરૂ કર્યું. અને સૌકોઈએ કરવું જોઈએ. ભાષા અને સાહિત્યને બચાવવા બસ, આટલી અમસ્તી સીધી અને સરળ વાત સાથે આ કામ માટે પરિષદ કે પછી અકાદમી કે સરકાર કે પછી ઉદ્યોગપતિઓ શરૂ થયું હતું અને આજે પણ એ કામ ચાલી રહ્યું છે. આપણે પણ આગળ આવે તો કામ થાય એવું હું માનતો નથી. કામ તો આ કરવાની જરૂર છે અને મારું માનવું છે કે જેણે કામ કરવું એકલપડે જ થવું જોઈએ અને અસરકારક રીતે થવું જોઈએ. જો હોય એને વળી શું બીજી બધી લપછપ હોય. તે તો એકલ પડે એ અસરના વહેણ વચ્ચે હકારાત્મકતા જન્મે તો એ પણ પોતાનું કામ શરૂ કરી જ શકે છે અને અસરકારક રીતે કરી હકારાત્મકતાની સાથે બીજા પણ જોડાવા માંડે. શકે છે. જે સમયે આપણે સૌ આ વાત સમજી જઈશું એ સમયે મરાઠી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે લેખકોએ પોતે એક આપણે ફરિયાદનો સૂર દબાવીને હકારાત્મકતા સાથે આગળ જૂથ જેવું બનાવ્યું છે કે જૂથના લેખકો પુસ્તકો સાથે સ્કૂલમાં વધીશું. | (ગુજરાતી મિડ-ડે, ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૭)n પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંકા ઓક્ટોબર - ૨૦૧૭) Page #31 -------------------------------------------------------------------------- ________________ વ્યાહિતા વિધા ડૉ. નરેશ વેદ ઉપનિષદી જીવનવિજ્ઞાનના ગ્રંથો છે અને એમાં સફળ અને સુખી જીવન જીવવા માટેની કળા સમજાવવા માટે ઋષિ મુનિઓએ જુદી જુદી વિદ્યાઓ વિશે વાત કરી છે. એમાંથી આપણે માંડૂકીવિદ્યા, સંવર્ગવિદ્યા, મધુવિદ્યા, પંચાગ્નિવિદ્યા, પ્રાણવિદ્યા, દહરવિદ્યા, પંચકોશવિદ્યા અને ભૂમાવિદ્યા વિશે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. આ લેખમાં આપણે વ્યાહિતા વિદ્યા વિશે ચર્ચા કરીશું. આ વિદ્યાનું નિરૂપણ ‘બૃહદારણ્યક ઉપનિષદ'ના પાંચમા અધ્યાયના અગીયારમા બ્રાહ્મણમાં થયેલું છે. પહેલા આપો એના મૂળ પાઠને જેઈએ, પછી એની સમજૂતી લઈએ મૂળ પાઠ આ પ્રમાણે છે - તદ્દે પરમં તો યįાહિતસ્તવ્યતે પરમઃ હેવ તો નયતિ ય વું વેવતેન્દ્રે પરમં તો યં પ્રેતમરખ્ય હરન્તિ પરમઃ હેવ નો નયતિ યછ્યું વેતનું પરમ તો ચં પ્રેતમન્નાવ મ્યાનપતિ પરમં હવે નોર્ક તિ ય एवं वेद । રોગગ્રસ્ત વ્યક્તિને જે તાપ-ક્લેશ થાય છે, એ નિશ્ચિતરૂપે ૫૨મ તપ છે. જે એ રીતે શ્રેષ્ઠ ચિંતન કરે છે, એ પરમ સત્ય લોકને પોતાના વશમાં (કાબૂમાં) કરી લે છે. મૃત અવસ્થાને પ્રાપ્ત થયેલ વ્યક્તિને, જે લોકો જંગલ (શ્મશાન) તરફ લઈ જાય છે, એ પણ શ્રેષ્ઠ તપ છે. જે આ રીતે (આ વાતને) જાણે છે, એ પણ પરમ સત્ય લોકને જીતી લે છે. મૃત વ્યક્તિને જે કોઈ અગ્નિમાં પ્રતિષ્ઠિત કરે છે, એ ચોક્કસ જ પરમ તપ છે. જે (આ વાતને) આ રીતે જાણી લે છે, એ શ્રેષ્ઠ લોકને પોતાના વશમાં કરી લે છે. એક જ શ્લોકમાં અહીં શરીર પીડા અને મૃત્યુપીડા વખતે માણસો મોભાવ કેવો હોવો જોઈએ એની વાત થઈ છે. મારાસને શરીરના રોગ દોગ અને મૃત્યુનો ડર લાગ્યા કરે છે. પરંતુ રુગ્ણતા, વૃદ્ધાવસ્થા, મરતા વગેરે શરીર સાથે સંકળાયેલાં જ છે. બલ્કે એમ કહેવાય કે મનુષ્ય શરીર એનું નિવાસસ્થાન જ છે. માણસ એ જાણે છે કે પોતાનું શરીર કાયમ સ્વસ્થ, તંદુરસ્ત અને નિરામય રહેવાનું નથી. બાલ્યાવસ્થા, શૈશવાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા-એમ શરીરની અવસ્થાઓ તો બદલતી રહેવાની જ. એની અસર એના શરીર અને મન ઉપર પડતી રહેવાની જ. એટલે રોગ-દોગ આવતા-જતા રહેવાના. મૃત્યુ તો ધ્રુવ સત્ય જેવું અટળ અને નિશ્ચિત છે જ. પરંતુ જ્યારે શારીરિક આધિ, માનસિક વ્યાધિ અને આસમાની, સુલતાની કે મનુષ્ય સર્જિત આપત્તિઓથી આવતી ઉપાધિ પોતાના જીવનમાં આવે છે ત્યારે માણસ ડરી જાય છે, ડઘાઈ જાય છે, હતાશ કે નિરાશ થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ઓક્ટોબર - ૨૦૧૭ અસ્વસ્થ થઈ જાય છે. તે પોતાની સમતા, સ્વસ્થતા, ધીરતા, ધૈર્ય, હિંમત, આશા વગે૨ે ગુમાવી બેસે છે. બીજી વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત જોઈને એ વધારે પીડાય છે. શા માટે પોતાને જ આધિ, વ્યાધિ, અને ઉપાધિ વળગ્યા કરે છે, પોતાનો શો દોષ કે વાંક હશે કે એ બધાંને કારણે પોતાની હાલત બગડી જાય છે ? એવો મનોભાવ એનામાં જાગવા લાગે છે. એકધારું સુખપૂર્ણ, આનંદપૂર્ણ અને શાંતિપૂર્ણ જીવન તો કોઈનું જીવન જતું નથી. એમાં તડકી-છાંયડી, ઉત્થાન-પતન અને તજ્જનિત સુખ-દુઃખ તો આવ્યો જ કરે. જીવનની ઘટમાળ જ એવી છે કે એમાં ક્યારેક આનંદની હેલી અપાર હોય છે, તો ક્યારેક જીવન આંસુડાની ધારા જેવું હોય છે. માણસ આ બધું જાણે છે, સમજે છે, પણ પોતા પૂરતું સ્વીકારી શકતો નથી. કોઈ અન્ય વ્યક્તિ વિપરિત પરિસ્થિતિ અને સંજોગોને કારણે યંત્રણા, વિટંબણા, પીડા, તાપ કે સંતાપ અનુભવતી હશે, ત્યારે માાસ બહુ સ્વસ્થ રહી પેલી વ્યક્તિને સુષ્ઠુ સુફિયાણી સલાહો આપશે, પણ પોતાના જીવનમાં એવી પરિસ્થિતિ કે એવા સંજોગોને કારણે પોતે જ્યારે મૂકાય, પોતે પીડાય, રીબાય, દુભાય કે સિઝાય ત્યારે સ્વસ્થતા કે સમતુલા જાળવી શકતો નથી. એવે સમયે તે શારીરિક સ્વસ્થતા અને માનસિક સમતા ગુમાવીને દુઃખી થઈ જાય છે. ભલે કવિ કહી ગયા હોય કે “સુખ દુઃખ મનમાં ન આણીએ રે, ઘટ સાથે ઘડીયા, ટાળ્યાં તે કોઈના નવ ટળેરે', છતાં આપન્ને વિચલિત, વિશ્ખલિત થઈ જઈએ છીએ. આજાર અવસ્થા, વૃદ્ધાવસ્થા, મૃત્યુમુખતા આવે છે ત્યારે માણસ બેબાકળો થઈ જાય છે, એવો આપણા સૌનો અનુભવ છે. તો એમાંથી ઉગરવા, બચવા આપણે શું કરવું જોઈએ ? ‘બૃહદારણ્યક ઉપનિષદ'ના ઋષિ ઉપર ટાંક્યો એ શ્લોક દ્વારા આપણને એમાં માર્ગદર્શન આપે છે. જ્યારે માણસ બીમાર થાય - નાની કે મોટી - બીમારી આવે ત્યારે માણસનું શરીર અને મન બંને પીડાવા લાગે છે. પરંતુ જો માણસ બે વાત બરાબર સમજીને જીવે તો આ પીડામાંથી બચી જવાય છે. પહેલી વાત એને જે સમજવાની છે તે એ છે કે પોતે શરીર નથી પણ આત્મા છે. કોઈપણ આધિ, વ્યાધિ કે ઉપાધિ શરીરને અને મનને ઉદ્ભલિત કરી શકે, પરંતુ આત્માને કશું કરી શકે નહીં. કારણ કે આત્માને નથી કોઈ બાળીઝાળી શકતું, નથી હણી શકતું. અને કશું સ્પર્શી શકતું નથી. કારણ કે એ નિરંજન, નિરાકાર, નિષ્કામ, નિસ્પૃહ છે. જો પોતે આત્મા જ છે, અને શરીર નથી એવું એ સમજી અને દૃઢ પણે સ્વીકારી પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ૩૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ લે તો જે કાંઈ પીડા કે વ્યથા થઈ રહી છે, તે શરીર અને મનને છે, આવે એ જ એની યોગ્ય ગતિ છે. એને સાચવી રાખવાથી તો એ મારા સ્વને, મારા આત્માને કે મારા ચૈતન્યને કશું થતું નથી, કોહવાઈ જશે, દુર્ગધ મારશે, એમાં ફરી પ્રાણનો પ્રવેશ થશે નહીં. એવો મનોભાવ ધારણ કરી એ જીવી શકશે. વળી, કોઈ પણ આધિ તેથી એવા કલાન્ત, શ્રાન્ત અને કુશ શરીરનો મૃત્યુ દ્વારા મોક્ષ વ્યાધિ કે ઉપાધિ કાયમી નથી હોતી, એની પણ મુદત હોય છે. થાય અને એનો અંતિમ સંસ્કારવિધિ થાય એ પણ સાચી તપશ્ચર્યા મુદત આવતાં આ પણ શમી જવાની હોય છે. બીજી વાત સમજુ છે. મૃત્યુ આપણને આપણા સ્વજનોથી વિખૂટા પાડે છે. જીવનમાં મનુષ્ય એ ગ્રહણ કરવાની હોય છે કે જીવનમાં રાગદોગ, જરા મૃત્યુ, ખાલીપો, અને રિક્તતા સર્જાય છે. એ ખરું, પણ જીવ ખોળિયું આપત્તિ-વિપત્તિ તો આવે જ, પણ એ આવે છે તે પણ આપણા બદલી નવા શરીરમાં પ્રવેશી નવો જન્મ લે અને એમ જીવનની કોઈ કલ્યાણ માટે હોય છે. આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ઘટમાળ અનવરત ચાલતી રહે એમાં જ સ્વારસ્ય છે માટે ન તો અને મત્સરના પૂતળાં છીએ. આપણે લોકેષણા, પુત્રેષણ, મૃત્યુનો ડર હોય, ન તો શોક હોય. એનો જીવનની મંગલ ઘટનારૂપે વિરૈષણાવાળા હોઈએ છીએ. આપણને પદનો મદ હોય છે. સંપત્તિ સ્વીકારવો કરવો. એમાં જ શાહાપણ છે. મૃત્યુ પરમ સખારૂપ છે, અને સત્તાનો કેફ હોય છે. પોતાનાં શક્તિ-સામર્થ્યનું અભિમાન ઉદારક છે અને મૃત્યુ પછીની અત્યેષ્ઠિવિધિ મજબૂરી નથી, સંસ્કાર હોય છે. પોતે કંઈક છે એનો અહંકાર હોય છે. આવાં બધાં છે, એવું જે લોકો સમજીને જીવે છે, તેઓ જીવનમાં અને મૃત્યુમાં કષાયોથી ઘેરાયેલા આપણે ઘાટઘૂટ વગરના પથ્થર જેવા હોઈએ માટી જાય છે. જે લોકો આ વાત બરાબર સમજી ચૂક્યા છે તેમણે છીએ. ભગવાન એ પથ્થરના ખૂણાઓ ભાંગવા માટે આવાં દુઃખ જીવનમુક્તિ અને વિદેહમુક્તિ પ્રાપ્ત કરી લીધા છે, એમ કહેવું દર્દ અને પીડા વ્યથા મોકલતાં હોય છે. એ બધાં વડે આપણા ખૂણા જોઈએ. ભાંગતા જાય છે. એક ઘાટઘૂટ વગરના પથ્થરમાંથી શાલિગ્રામ એ ખરું છે કે જીવનમાં રોગદોગ, આપત્તિ-વિપત્તિ, યંત્રણાસર્જવા આવી આપત્તિ-વિપત્તિ જીવનમાં આવતી હોય છે. એટલે વિટંબણા, મિલન-વિરહ, શોક-સંતાપ, મૃત્યુ-બધું છે. પણ શા શારીરિક, માનસિક કે મનોશારીરિક-કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ કારણે છે? શા કારણે આપણે એનાથી દુઃખી થઈએ છીએ? આવે તો એનાથી ડર્યા, ગભરાયા વિના એનો સહજ સ્વીકાર કરવો જીવનની સફરમાં એ બધાં તો નાના નાના મુકામો છે. જીવન તો જોઈએ. વિપરિત સંજોગોને સહન કરી લેવા, દુર્ઘટનાઓ અને વહેતી ધારા છે અને મૃત્યુ તો મુક્તિનું દ્વાર છે. ત્યારે શારીરિકદુષ્ટ પરિણામોનો સ્વસ્થ ચિત્ત મુકાબલો કરી લેવો, ધીરજ, હિંમત, માનસિક વ્યાધિઓ, પ્રસંગોપાત્ત આવતી ઉપાધિઓ એની શી સહનશીલતા ગુમાવવા નહીં, એનું નામ જ તપશ્ચર્યા છે. ઋષિ વિસાત છે? કવિએ એટલે તો ગાયું હતું : “ભાઈ રે! આપણાં કહે છે જેઓ લય ને તપ સમજીને, કષ્ટને કરુણા સમજીને જીવી દુઃખનું કેટલું જોર, નાની એવી વાતનો મચાવીએ નહીં બહુ શોર', જાય છે, તેઓ ખરેખર ઉગરી જાય છે. ખરેખર તો સમજવાનું એ છે કે આ સમગ્ર બ્રહ્માંડ (સમષ્ટિ) બીજી વાત ઋષિ સમજાવે છે કે મૃત્યુથી માણસ ગભરાય છે અને આપણે પોતે (વ્યષ્ટિ) એક વૈશ્વિક કાનૂન મુજબ જીવી રહ્યા પણ તે તો જન્મતાથી સાથે જ આસન લગાવીને બેઠું છે. ખરેખર છીએ. જે પિંડે છે, એ જ બ્રહ્માંડે છે. પિંડ અને બ્રહ્માંડ વચ્ચે વૈશ્વિક તો જીવનના ફોતરાંમાં મોતનો દાણો પોષાતો રહે છે. મોત કાનૂન-અનુસાર વ્યવહાર ચાલ્યા કરે છે. એ વ્યવહારને જ આપણા આપણો શત્રુ નથી; મિત્ર છે. આપણને નામ છે એટલે આપણો શાસ્ત્રોએ ત્રઢતા કહ્યું છે. માણસ જ્યારે આ જાગતિક ધારાધોરણ નાશ છે. માણસ માત્ર મરણશીલ છે. એટલે એનો આતંક કે માતમ સાથે છેડછાડ કરે છે, એના નિયમો-કાનૂનોનો ભંગ કરે છે, ત્યારે અનુભવવાને હોય નહિ. વાસ્તવમાં મોત નિશ્ચિત છે, અવયંભાવી જ એ બીમાર કે આજાર થાય છે, ત્યારે જ એના જીવનમાં આપત્તિ છે, એવો ખ્યાલ રાખીને જીવવાનું શરૂ કરીએ તો આપણે જીવનમાં કે વિપત્તિનાં છાણાં પાય છે. આપણા પૂર્વજો અરણ્યોમાં પ્રાકૃતિક કેટલાંય ખોટાં કર્મો કરતાં અટકી જઈએ. સ્થૂળ શરીર તો પાંચ સત્ત્વો અને તત્ત્વો સાથે સાદું, સરળ, સંવાદી, સહકારી અને કુદરતી મહાભૂતોના સંયોગથી બનેલું છે અને એ ભૂતોનો વિગ્રહ થતાં, જીવન જીવતા હતા. તેથી એમના જીવનમાં આજના આપણા જીવન એ બધાં એકમેકથી છૂટાં પડતાં, શરીર મૃત્યુ પામવાનું છે. એ જેવી મુસીબતો અને મુશ્કેલીઓ ન હતી. આવિભૌતિક જગતમાં કોઈ બીભત્સ, કે બિહામણી ઘટના નથી. એ તો એક પ્રકારની જીવતો માણસ જ્યારે આધિદૈવિક અને આધ્યાત્મિક જગત સાથે મુક્તિ છે. આપણું સ્થૂળ શરીર જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર કુદરતી અને સંવાદી સંબધથી જીવતો નથી ત્યારે એના જીવનમાં થતાં ઘસાવાનું, રુણ કે શિથિલ થવાનું, અશક્ત અને કમજોર વિસંગતિ આવે છે. સમસ્ત બ્રહ્માંડના વૈશ્વિક લય અને તાલનો થતું જવાનું. પછી એવા શરીરે આપણે સુખી અને પ્રસન્ન જીવન ભંગ કરીને આપણે જ્યારે જીવવા મથીએ છીએ, ત્યારે આપણા કેવી રીતે જીવી શકવાના? એ નિચેતન અને પ્રાણહીન થતાં એને જીવનમાં રોગ દોગ, આપત્તિ-વિપત્તિ અને સુખદુઃખ આવે છે. મશાનમાં કે કબ્રસ્તાનમાં અગ્નિદાહ કે ભૂમિશન આપવામાં આપણી સુખદ કે દુઃખદ અવસ્થાનું કારણ આપણે પોતે છીએ. પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) Page #33 -------------------------------------------------------------------------- ________________ એનાં મૂળ આપણા મનમાં પડેલાં છે. મન જેટલું સંકુચિત, સ્વાર્થી, ઔપચારિક, લાલચુ એટલાં આપણે દુ:ખી. જીવનના સારા કે માઠા પ્રસંગે આપણે મન, મગજ અને મિજાજ ગુમાવીએ નહીં, સમતા ધારણ કરીને જીવીએ તો આપાને સુખદુઃખ કે શોક્રોહ સ્પર્શી શકતા નથી. આપણે ચૈતન્યસ્વરૂપ છીએ. તેથી સત્-ચિત્ત અને આનંદ આપણા પણ ગુણધર્મો છે. જો આપણે સત્ય, પ્રેમ અને કરુણાયુક્ત જીવન જીવીએ, સમતાને આપણા ચિત્તનો સ્થાપી ભાવ બનાવીએ તો જીવનના જન્મ, મરણ, જરા વગેરેના દુઃખો આપણને સ્પર્શતાં નથી. આપણે જ્યારે આપણા મનના સ્થૂળ ભાવો અને ચિત્તની સ્થૂળ વૃત્તિઓથી ઉપર ઊઠીને, મનવચન અને કર્મમાં સમતા ધારણ કરીને જીવીએ, ત્યારે આપણા જીવનની તાલ અને લય વૈશ્વિક તાલ અને લય સાથે સંવાદ સાધે છે અને આપણે સુખ અને શાંતિ પામીએ છીએ. આ એક શ્લોક દ્વારા આ ઋષિ આટલી મોટી અને અગત્યની વાત આપણને સમજાવે છે. જીવન એટલે સંબંધો અને વ્યવહારોનું જાળું, જીવતા જીવતા આપણે અન્ય મનુષ્યો, અન્ય જીવો, આસપાસના પર્યાવરણ તથા વૈશ્વિક બંદિશ સાથે સંબંધ અને વ્યવહારોવાળું જીવન જીવીએ છીએ. આ બધા સંબંધો અને વ્યવહારોમાં આપણે મન અને ચિત્તની ધીરતા, સ્થિરતા અને સમતા સાથે જીવન જીવવાનું રાખીશું તો જીવન આપણા માટે આનંદનો અવસર બનો, તડપનનો તહેવાર નહીં રહે. સૌની સાથે તાલમેળવાળું જીવવામાં જીવનની સફળતા અને સાર્થકતાની ચાવી મનની ભાષા માતૃભાષા (અનુસંધાન પાનું ૧૮ થી) અર્થોને સમજવાની તેની ઝડપ માતૃભાષામાં વધુ સરળ છે. અન્ય ભાષા પણ એ પછી તેને સહેલી પડે છે. ગાંધીજી સહિત એવા અનેકાનેક ઉદાહરણો આપી શકાય છે જેઓએ માતૃભાષાથી શરૂઆત કરી અન્ય ભાષા પર પા પ્રભુત્વ મેળવ્યુ હોય. મનની ભાષા તો માતૃભાષા જ. મૂલ્યોનો પર્યાય માતૃભાષા વ્યક્તિત્વનો વિકાસ માતૃભાષા. આ સૂત્રો નથી પરંતુ ભાષા, સંસ્કૃતિ અને સંવર્ધનનો માર્ગ છે. અબાલવૃધ્ધ દરેકે તે કરવાનું છે. સરકારે નીતિ અને અમલ, સર્જકોએ ઉત્તમ સર્જન, સંસ્થાઓએ સંગઠનાત્મક પ્રવૃત્તિ અને વ્યક્તિઓએ સ્વતંત્ર રીતે અથવા તો સમૂહ સાથે મળી ભાષા માટે નિષ્ઠાપૂર્વક ફાળો આપવાનો છે. ભાષા આપણી માતા એટલા માટે છે કે તેના વડે આપણી સમગ્રતાનું સાતત્ય છે. એ આપણું પરમ સત્ય છે. તેનું જતન કરવાનું છે. સાતત્ય એ છે કે તે ક્યારે પણ મૃત્યુ પામતું નથી. ભાષા જીવિત છે અને રહેશે. ભાષા માટે કાર્ય કરતા સંગઠનોએ સહકારથી કામ કરવું જોઈએ. વ્યક્તિગત અહંનો લોપ કરી ઉદ્દેશને ઓક્ટોબર - ૨૦૧૭ છે. જીવનનો ઉલ્લાસ વિચ્છિન્નતામાં નહીં, સંવાદિતામાં છે. ઋષિએ એક ખાસ અર્થમાં રોગોગ, મૃત્યુ, આપત્તિ-વિપત્તિ વખતે સમતાથી જીવવાને તપ કહ્યું છે. જ્યારે આપણે સંકુચિત દ્રષ્ટિવાળા અને સ્વાર્થી માનસવાળા થઈને જીવન જીવવા મથીએ છીએ ત્યારે આપણું જીવન આપશે માટે તાપ-સંતાપ સમાન બને છે. પરંતુ જ્યારે આ સચરાસૃષ્ટિનાં સૌ સત્ત્વો-તત્ત્વો માટે કશુંક વેઠીએ કે સહન કરીએ છીએ ત્યારે એ તાપ નહીં તપશ્ચર્યા બની રહે છે, જીવનનું બીજું નામ તપશ્ચર્યા છે, અને તપશ્ચર્યા એટલે સમતા, ધીરતા, તિતિક્ષા અને સહિષ્ણુતા, સહૃદયતા દાખવી સૌ સાથ સમ સંવેદન અનુભવવું એમાં જીવનનો વિજય છે. જીવનમાં દુઃખ છે, દર્દ છે, વિચ્ડ છે, યાતના છે, પરંતુ એ સૌનું નિવારણ કરવું હોય તો આપણાં સ્થૂળ, શરીર અને સંસાર વિશેના અજ્ઞાનમાંથી બહાર આવી શાશ્વત સુખ સ્વસ્થ રહેવામાં અને જીવવામાં છે, એની સમજણ અને એના જ્ઞાનમાં છે, જીવન રંગરાગ ભોગવિલાસમાં નથી, તપ અને ત્યાગમાં છે, એ વાતની સમજા આ શ્લોક દ્વારા ઋષિએ આપી છે. સુખી અને પ્રસન્ન જીવન કેવી રીતે જીવી શકાય એની કળા શીખવવાનો આ વિદ્યામાં ઉદ્યમ છે. ann ‘કદમ્બ’ બંગલો, ૩૫, પ્રોફેસર્સ સોસાયટી, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર, પિનકોડ - ૩૮૮૧૨૦ ફોન નં. ૦૨૬૯૨-૨૩૩૭૫૦ મો. ૦૯૭૨૭૩૩૩૦૦૦ અનુરૂપ કાર્ય કરવું પડે. વ્યક્તિઓએ સ્વયંના ગૌ૨વ માટે નહીં ભાષાના ગૌરવ માટે કામ કરવું જોઈએ. ઉહાપોહ જરૂર કરાય પરંતુ તે ચર્ચારૂપે થાય. મોટા મંડળો, નાના મંડળો-સંસ્થાઓ-કે વ્યક્તિવ્યક્તિઓએ હકારાત્મક વલણ સાથે ભાષાસંવર્ધનના ઉપાયો અને અમલના સિદ્ધાંતો અંગે ચર્ચા કરવી જોઈએ. 'બુંદે બુંદે સરોવર ભરાય.' ફાળો મહત્વનો છે. જે કોઈ ફાળો આપે છે તેનું પરિમાણ તેના વિસ્તારથી નહીં પરંતુ પરિણામથી છે. અંતમાં એટલું જ કે આપણી ભાષા અનુપમ છે. સાડા પાંચ કરોડ ગુજરાતી ભાષીઓની જનની છે. તેના પોતથી આપશે ઉજળા છીએ. ગાંધીજીએ ભાષાને જનમન સુધી પહોંચાડવા સક્રિય શ્રમ કર્યો. ત્યાર પહેલા, પછી, અને અત્યારે પણ અનેક સર્જકો અને સામાન્ય લોકોએ તેની માવજત કરી છે. આપણે પણ થોડું તો કરીશું જ ને! અસ્તુ. [email protected] પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક 33 Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના પુનરુધ્ધારકો-૮ શ્રમણ સંઘના સર્વપ્રથમ સ્નાતક સાધ્વી ડૉ. ધર્મશીલાજી મહાસતીજી આચાર્યશ્રી વાત્સદીપસૂરીશ્વરજી મહાકવિ ન્હાનાલાલ જૈન સાધ્વીઓને નિહાળીને કહે છે કે આ સરસ્વતી માતાની પુત્રીઓ છે. સરસ્વતી માતાની પુત્રી જેવાં એક મહાન સાધ્વી રત્ન જૈન સંઘને હમણાં જ પ્રાપ્ત થયેલાં. તેમનું નામ ડૉ. સાધ્વી ધર્મશીલા મહાસની. સને ૧૯૮૩ માં બિરલા ક્રીડા કેન્દ્ર (મુંબઈ)માં ભારત જૈન મહામંડળ તરફથી ભગવાન મહાવીર કલ્યાણક યોજાયેલું. તે નિમિત્તે મારે (આ લેખકન) અને ડૉ. ધર્મશીલાજી મહાસતીજીને પ્રવચન કરવા જવાનું થયેલું. મારી બિલકુલ યુવાન વય અને કોઈ જન્મનો ઋણાનુબંધ હશે અને તેઓ બોલ્યાં. કૈસે હો ભૈયા? તે ઘડીથી જીવનની અંતિમ પળ પર્યંત તેઓ એ જ સ્નેહ અને વાત્સલ્યથી મને નિહાળતો અને અખૂટ પ્રેમ વરસાવતો, ૧૯ વર્ષની વયે દીક્ષિત થયેલાં ધર્મશીલાજી મહાસતીજી (૧૯૩૯ - ૨૦૧૧) અભ્યાસરત સાધ્વીજી મહારાજ હતાં. શ્રી ઉજ્જવળકુમારી મહાસતીજી તેમના ધર્મગુરુ. શ્રી ઉજ્જવળકુમારી મહાસતીજીને તેમના સમયમાં ગાંધીજી પણ આદરથી પૂજતા. તેમના વિશિષ્ટ પ્રવચનોને કારણે તેઓ વિખ્યાત હતાં. ધર્મશીલાજી તેમનાં ચરણોમાં બેસીને જ્ઞાનની દુનિયામાં ખોવાઈ ગયાં. શ્રમણ સંઘમાં પુના યુનિવર્સિટીથી એમ.એ.માં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યાં. શ્રમણ સંઘમાં સર્વપ્રથમ તેઓ સાધ્વી રત્ન હતાં કે જે અભ્યાસમાં આ કક્ષા સુધી પહોંચ્યાં હોય. ત્યાર પછી તેમણે તરત જ ‘નવરત્ન” વિશે પુના યુનિવર્સિટીથી પીએચ.ડી. કર્યું. અહીં એમણે જ્ઞાનની દુનિયાનો એવો ઉજાશ લીધેલો કે પ્રકાશથી દૂર જવાનું તેમનું મન જ નહોતું. અભ્યાસ કરાવનાર પંડિતોનાં સાધનો બહુ ઓછાં હતાં તોપણ તેમણે સિદ્ધપદ વિશે ડી.લિટ કરવા માટે થીસીસ લખી. એ સમયે પુના, નાગપુર અને બનારસ યુનિ.ના કુલપતિઓએ એવું કહીને તે થીસીસ પાછી વાળી કે અમારે ત્યાં હજુ ડીલિટ કરાવવા માટેની પ્રોસેસ ગોઠવાઈ નથી. તે સમયે બનારસ યુનિ.ના કુલપતિ ખુદ તેમને મળવા માટે અહમદનગર આવ્યા અને તેમણે વિનંતી કરી કે તમારી થીસીસ હું જોઈ ગી છું. આ એટલું મૂલ્યવાન સંશોધન છે કે તેને અચૂક પ્રગટ કર્યો. ડૉ. ધર્મશીલાજી મહાસતીજીએ એ થીસીસ ‘નમો સિદ્ધાણં : સમીક્ષાત્મક અધ્યયન' નામે પ્રગટ કર્યો. ૬૫૦ પાનાંના એ શ્રેષ્ઠ નિબંધનો ગ્રંથ જેમની પણ પાસે આજે છે તેની તે મૂલ્યવાન મૂડી છે. તેમણે પોતાનો પીએચ.ડી.નો થીસીસ મરાઠીમાં લખેલો અને તેનું સ્વયં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી કરીને પ્રગટ કરેલો. વાત્સલ્યથી ભર્યાભર્યાં મહાસતીજી જ્યાં પણ જતાં ત્યાં ૩૪ ધર્મપ્રભાવના પ્રગટાવતાં. હૈદ્રાબાદના અમીર પેઠમાં તેઓ પોતાની શિષ્યાઓ સાથે પહોંચ્યાં ત્યારે વિશાળ ઉપાશ્રય ઉભો હતો અને તેનું અડધું જ કામ થયું હતું. સાધ્વીજી મહારાજ વ્યાખ્યાનમાં તે દિવસે બોલ્યાં, ‘આજે હું તમારે ત્યાં આવતી હતી ત્યારે મેં રુદનનો અવાજ સાંભળ્યો ક વ્યાખ્યાનમાં બેઠેલા શ્રાવકો અને શ્રાવિકાઓ ચમક્યાં, સાધ્વીજી આગળ બોલ્યાં, ‘તમારો ઉપાશ્રય રુદન કરતો હતો અને મને કહેતો હતો કે અહીંના જૈનો આ કામ પૂરું કરાવતા નથી.' એક શ્રાવકે કહ્યું, ‘અમારી પાસે પૈસા નથી.' ધર્મશીલાજી કહે, ‘પણ તમારા સૌના પાસે દાગીના તો છે ને ? આજે હું તમારી પાસે તમારાં આભૂષણો આ ઉપાશ્રયનું કામ પૂર્ણ કરવા માટે માગું છું.’ અને ખરેખર તે જ સમયે બહેનોએ દાગીનાનો ઢગલો કરી દીધો. ઉપાશ્રયનું કામ પૂર્ણ થયું. આજે પણ તે ઉપાશ્રય હૈદ્રાબાદમાં ધર્મશીલાજીની સ્મૃતિ સંભાળીને ઊભો છે. ધર્મશીલાજી મહારાષ્ટ્રમાં ખૂબ વિચર્યાં. ઠેરઠેર ધર્મકાર્યો કરાવ્યાં. મુંબઈમાં પણ તેમણે અનેક ચાતુર્માસ કર્યાં. અનેક નેતાઓ તેમના સંપર્કમાં આવ્યા અને તેમને પૂજતા થયા. બોરીવલીની જૈન હોસ્પિટલ યુનિયન દ્વારા બંધ થઈ ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસને કહીને તેમણે ચાલુ કરાવી. ઘાટકોપરની હિંદુ સભા હોસ્પિટલ યુનિયનની મુશ્કેલીને કારણે બંધ થઈ. ડૉ. દત્તા સામંતને શ્રી ધર્મશીલાજીએ બોલાવ્યા અને પૂછ્યું, “તમે ખુદ ડૉક્ટર છો તો આજ સુધીમાં તમે કેટલા ચેરિટેબલ દવાખાનાં ચાલુ કરાવ્યાં ?' ડૉ. દત્તા સામંત કહે, ‘એક પણ નહીં.' સાધ્વીજીએ કડક શબ્દોમાં કહ્યું, ‘તો ડૉક્ટર સાહેબ, તમે ડૉક્ટર થઈને માનવતાનું કામ કરી નહીં અને જ્યાં થતું હોય તે બંધ કરાવી એ શોભાસ્પદ નથી.’ ડૉ. દત્તા સામંતે એક કોરી પેપર સાધ્વીજીના ચરણમાં મૂક્યો અને કહ્યું, 'આમાં તમારે જે લખવું હોય તે લખો. હું સહી કરી દઉં છું.' ડૉ. દત્તા સામંતે એક જ કલાકમાં હિંદુ સભા હોસ્પિટલની હડતાળ પાછી ખેંચાવી લીધી. યુનિયનના કામદારોએ પગારવધારાની માગણી પણ પાછી ખેંચી લીધી! ડાં. ધર્મશીલાજી મહાસતીજી ચારિત્ર્યવાન સાધ્વીજી હતાં. આત્મકલ્યાશ માટે નિરંતર પુરુષાર્થશીલ રહેતાં હતાં. સતત સ્વાધ્યાય, ધર્મસાધના અને ધર્મપ્રેરણા દ્વારા સ્વ અને પરનું કલ્યાા કરવાની શુભ ભાવ રાખતાં હતાં. નિર્મળ અને પવિત્ર જિંદગીની ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #35 -------------------------------------------------------------------------- ________________ તેઓ જ્યાં જતા ત્યાં એવી પ્રતિભા ઉપસતી કે સૌ તેમનું વચન આદરપૂર્વક માનતા અને તેમ કરવામાં સૌને આંતરિક આનંદ મળતો. ધર્મશીલાજી કહેતાં કે ધર્મ જ આત્મોન્નતિ માટે શ્રેષ્ઠ આધારિશલા છે. માનવભવ આજે મળ્યો છે તેનો સદુપયોગ કરવો જોઈએ. સને ૨૦૦૯ ની સાલમાં મુંબઈ – દાદરના જ્ઞાનમંદિરમાં મારે ચાતુર્માસ આવવાનું થયું ત્યારે ચાતુર્માસ પ્રવેશના દિવસે તેઓ પોતાની તમામ શિષ્યાઓ સાથે ઉપસ્થિતિ રહ્યાં અને પ્રવચન કર્યું. વર્ષો પછી મને જોઈને એટલાં હર્ષઘેલાં થઈ ગયાં કે જાણે એક મા પોતાના વર્ષોથી વિખૂટા પડેલા દીકરાને નિહાળીને આનંદ પામતી મને તો ગમી ગઈ છે આ આપડી ગુજરાતી ભાષા. સુખદુખની વાતો કરતા હોઈએ, સ્કૂલમાં એડમીસનનો સવાલ, મંગલ મહૂડીથી ગોધરે જતી એશટીના ટેમ, વિટામિન અને પ્રજીવો, આપણા જોણાણંદો દાશની બોનોલોતાર કાલ્ફેર સૌન્દર્ય, મંત્રીશ્રી અને અરજી, કાળુભાની ગગીએ માળાકાત કર્યાં એની વાટ્યું, ને આઈ ‘લવ યૂ સુરેખા સાચે જ – સુધી અને એ હજી તો અપરંપાર રાયમાં એનું સંગીત સાંભળ્યું છે મેં. એક વાર પૂર્વાલાપ લઈ ને બેઠેલો. કાન્ત પ્રિય કવિ. થયું કે આખી બપોર આજે તો વાંચ્યા કરીશું ખંડકાવ્યો, કવ્વાલીઓ, અંજનીગીતો, લિરિકો, વૉટ નૉટ? આકાશે એની એ તારા વાંચ્યું ને પછી, જો જો હોં, કવિવર કાન્તનીય ફિલમ કેવી ઉતારે છે આપડી તોફાની ગુજરાતી ભાષા, તે. ભગવાનની અસીમ કૃપાથી ગદગદ થઈ ને કવિશ્રી એમનો આભાર માનવા ચાહતા હતા; પણ બોલી ઊઠ્યા ઈન્સ્ટેડ કે આપે મને જવરાવ્યો, ને તાતજી! આપે મને નવરાવ્યો પૂરું, પૂર્વાલાપનું આપડું વાચન પૂરું. ને અંદરથી ઘૂંટી પાસેથી ઉભરાયા કરે હાસ્યના પરપોટા રહી રહીને. મને તો ગમી ગઈ છે. આ આપડી ભાષા, જે એના વહાલમાં વહાલા દિકરાનીયે મશ્કરી કરી છે. તે કોણ હશે એનું સહુથી વહાલું સંતાન? — કાઈ મૂંગી છોકરી, સોળેકની? એની સૌજ પાસે બેસીને એના વાળ પંપાળતી હશે, કોઈક એકાન્ત સાંજે, મૂંગી મૂંગી જ, આ ગુજરાતી ભાષા. એનું વાત્સલ્ય જોઈતું હોય તો મૂંગા બનજો. કઈ રીતે જન્મી હશે એ પોતે ? ઓક્ટોબર - ૨૦૧૭ ન હોય! સને ૨૦૧૧ માં તેઓ પૃથ્વી પરથી વિદાય પામ્યાં. આજે પણ તેમની શિષ્યાઓ ડૉ. પુણ્યશીલાજી મહાસતીજી વગેરે ગુજરાત અને મહારાષ્ટ્રમાં દૂર દૂર વિચરે છે, પણ એવો જ મંગલ ધર્મસ્નેહ રાખે છે. ચતુર્વિધ જૈન સંઘમાં સાધ્વીંગણ પોતાની વિશિષ્ટ મુદ્રા ખડી કરીને જગત કલ્યાણ કરે છે. ડૉ. ધર્મશીલાજી મહાસતીજી એવાં જ એક વિશિષ્ટ સાધ્વીજી હતાં કે જેમણે પોતાની નિર્મળ મુદ્રાથી અંકિત કરેલી પ્રતિભા કદી અસ્ત થવાની નથી. એમની મહાનતાનું સ્મરણ પણ નિરંતર પ્રેરક બની રહ્યું છે. ભાષા સિતાંશુ યશશ્ચંદ્ર વાયસુ ઉડ્ડાવત્તિયએ વિઇ દિઇ સાસત્તિ... પણ પછી ભલ્લા હુઆ જ મારિઆ બહિણિ મહારા કન્તુ જન્મી જ નબાપી? પણ આ તો અનાદિ. ઉલ્લાસ અને વિષાદ. આ વાતો સુખની ને દુઃખની, અનાદિ. અનાદિ એ પણ – ગુજરાતી ભાષા. ભાષા માત્ર. એક અખંડ વહેણ, અમરતનું મંદાકિની કહો, કહો ગંગા, હૂગલીયે કહો, ચિત્ત ચમક્યું તો કહી દરિયો. અનંત પણ એ - ગુજરાતી ભાષા, માત્ર ભાષા અનાદિ, અખંડ, અનંત સુખદુખની વાત, સાંજુકના ઓટલે બેસી એકમેકને કરીએ આપણે; કે રેસ્ટોરાંમાં. ભાષા - કહે જેટલું તેટલું ગોપવે છૂપવે છૂપવે ને કાંક સૂચવી દે એક અણસારે... માડીની આંખ્યોના અણસારે, બાપની બોલાશે.... બોલછા જ તો છે ભાષા. એકેએક શબ્દોચ્ચાર સાથે આખેઆખો માાસ. ગર્ભમાં રહેલા બાળકની આંખો માતાના ચહેરામાં ચમકે એમ તમે ડોકાતી જોઈ છે આખી એ હત્યાની કોઈની અડધાએક શબ્દોચ્ચારમાં એના ? અઘરી છે પણ એ ઉચ્ચાર સાંભળવાની પણ. - ગજું જોઈએ, કોઈએ માણસાઈ જીવનભરની ભાષા માયાસની માણસાઈ છે. પશુઓ બોલી નથી શકતાં, માણસ જ સાર્થ શબ્દ ઉચ્ચારી શકે છે, એમ ભાષાશાસ્ત્રી કહે, એની આ વાત નથી. ભાષા બોલવી એમાં માજાસાઈ હશે. માણસાઈ છે બોલેલું સાંભળવામાં, પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ૩૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ - ને ન બોલેલું પણ. કેટકેટલું રહી ગયું છે બોલ્યા વિનાનું તારી ભીતર, મારા ભાઈ, મારી બહેન, તે જાણું છું. તારી વતી બોલવાનો ઇજારો ધરાવનાર કવિઓ' તે જુદા. ચુપચાપ સાંભળું છું હું તો તારા ન બોલાયેલા બોલ. મને આદર છે તારા મૂંગાપણા માટે, ને સ્નેહ તારી માણસાઈ માટે. સાચો માણસ કૂતરાં ગાય બિલાડાં ઘોડા ને ઝાડપાનની માફક ભાષા સાંભળી શકતું પ્રાણી છે. ને મૂંગું રહી શકતું. કઈ રીતે ઊછરી હશે આ ગુજરાતી ભાષા? કેદખાનામાં ગઈ હશે નરસિંહની આંગળી પકડીને એ. એ કોટડીના અંધારામાં ચૂંટાયો હશે એનો ક. ને પછી, બીજે દિવસે, ભગવાનના કંઠમાંથી માણસના ગળામાં એણે સ્થળાંતર કર્યું હશે. સોનાના હારનું સ્વરૂપ લીધું એણે, ગળાની બહારના ભાગ માટે, એ તો મિથ. - વાત બની હતી ભીતર. પછી હફતે હફતે હાર ફરી બુતની ગરદન પર પહોંચી ગયો. ઝીણી આંખે જોઉં છું. સરવે કાને સાંભળું છું. પણ માણસનો કંઠ ખાલી છે, માણસનો અવાજ ચૂપ છે. અરે કોણ બોલે છે આ ગુજરાતી ભાષા? પ્રિન્ટિંગ મશીનો? યાંત્રિકપણે ધ્રુજતા રેડિયોના વાલ્વ? ટેલિવિઝનનાં ટપકાંથી બનેલા ચહેરા - જે મારી સાવ સામે છે ને ખુલ્લી આંખે સહેજ પણ દેખતા નથી મને? એમની નજર સામે મારું હાર્ટ ફેલ થાય તોયે ‘અરે’ એટલુંયે નહીં બોલે એ, બોલ્ટે જશે કશીક કવિતા કે વાર્તાલાપ કે નાટક. અરે કોણ બોલે છે આજે આ ગુજરાતી ભાષા? હૃદય બંધ પડી ગયું છે. મશીન ચાલુ થઈ ગયું છે. હાર પહોંચી ગયો છે પાછો બુતની ગરદન પર ને વળી નવા આવેલા સુરતાની ડરામણી ને મેલી નજર પણ પડી છે એના પર. હેમાળા પટેલની દીકરી! મારી બેન, મારી મા! ભાષા ગુજરાતી! તીર વાગે ને જયમ ગાય હસે, એમ હીંસે છે તું. ઘા બહુ દુખે છે તારા? ઊંડું પેસી ગયું છે એ ઝેરી તીર? ખમ. ધીરી બાપો ધીરી. આ આવ્યો, આ આવ્યો તરગાળો, કવિ, માણસ, પ્રિન્ટિંગ મશીનો માણસને નાત બહાર મૂકશે, તો છો મૂકે : બોલ, માણસ ! માણસ ! બોલ, ફરીને ગુજરાતી ભાષા બોલ, ફરી ફરીને ગુજરાતી ભાષા બોલ. બોલ માણસ, માણસની ભાષા બોલ. (અનુસંધાન પાનું...૩૮ થી) પરમાત્માની કોઈ ઝલક મળી નથી... પોતે સ્વયંમાં ઉતરવાનો કે સ્વનો અધ્યાય કરવાનો પ્રયત્ન જ કર્યો નથી... ચારે તરફ અંધારૂ છવાયેલું છે અને છતાં કહે છે કે હું બધું જાણું છું... મહાવીર એને મિથ્યાજ્ઞાન કહે છે... સ્વાધ્યાયનું પહેલું સૂત્ર છે કે વસ્તુનું અધ્યયન છોડો. સ્વનું અધ્યયન કરો, અધ્યયન કરનારનું અધ્યયન કરો તો તે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય વિના ધ્યાનમાં પ્રવેશ નથી. મહાવીરે ચીંધેલા પગથિયાં અત્યંત વૈજ્ઞાનિક છે. સ્વાધ્યાય બહુ પીડાદાયી છે એટલે એમાં ટકી રહેવું બહુ મુશ્કેલ છે. ધ્યાન વિષે ઘણું વાંચ્યું છે અને એમાં જવાથી આનંદ મળે છે એમ શાસ્ત્રોમાં લખેલું છે અને ગુરૂએ પણ કહેલું છે પરંતુ સ્વાધ્યાયમાં ઉતર્યા વિના ધ્યાનમાં ઉડાણ આવશે નહિ. દુઃખમાંથી પસાર થઈને જ સુખની ઝલક મળશે. તો વનો અધ્યાય એટલે કે સ્વાધ્યાય કેવી રીતે કરવો તે જોઈએ આવતા અંકે.. (ખાસ નોંધ - ગતાંકમાં નીચે પ્રમાણે પ્રીન્ટીંગ મીસ્ટેક રહી ગઈ છે તે ખાસ સુધારીને વાંચવું. (૧) પેઈજ . ૪૦ જમણી સાઈડમાં ૧૪ મી લાઈનમાં જુઓ આપણે જાણીએ છીએ કે પાપ કરવા માટે જીવે પાપ કરવું પડશે.” તેમ નથી તે આ પ્રમાણે છે “આપણે જાણીએ છીએ કે પાપ કરે તે વ્યંતર થાય. તો વ્યંતર ગતિની પ્યાલી ૧૦૦ ટકા કરવા માટે જીવે પાપ તો કરવું જ પડશે.” (૨) આજ પેઈજ નં. ૪૦ જમણી સાઈડ ૨૬ મી લાઈનમાં જુઓ - “જીવ અહીંથી એક ભવ કરતો’ એમ નથી પણ તે આ પ્રમાણ છે. “જીવ અહીંથી રવાના થાય છે. ભરેલી પ્યાલીઓમાંથી જીવ એક પછી એક ભવ કરતો કરતો.'). આ પ્રમાણે ભૂલ સુધારીને વાંચવું. નહીં તો અર્થ પૂરો સમજાશે. નહીં. D]] ૧૯-ધર્મપ્રતાપ, કાંદિવલી (ઈસ્ટ), મો. ૯૮૯૨ ૧૬૩૬૦૯ પદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) Page #37 -------------------------------------------------------------------------- ________________ અત્યંતર તપ ધ્યાન – કાયોત્સર્ગ સ્વાધ્યાય સુબોધીબેન મસાલીયા ગતાંકથી ચાલુ... આપણે ગતાંકમાં જોયું કે કેવી રીતે જન્મ-મરણના ચક્કરમાંથી છૂટી જ નથી શકાતું ? સ્વાધ્યાયના ઊંડાણમાં એજ વ્યક્તિ ઉતરી શકશે કે જેને ખરેખર આ ભવભ્રમણથી થાક લાગ્યો છે, જેને ભૌતિક સુખ એ સુખ નહીં પણ દુઃખોની જર્નતા ભાસે છે, જેને રેશમની ગાદીમાં સૂતા હો તો પણ કાંટા પર સૂતા હોય એવું લાગે છે, જેનું મન સતત ઝંખે છે કે આ જન્મ-મરણના ફેરામાંથી ક્યારે મુક્ત થાઉં ને સંપૂર્ણ મુક્તિનો આનંદ અનુભવું.. તો આ કર્મનો બાંધનાર તો આત્મા છે, તો કર્મની નિર્જરા માટેય આત્મા સુધી જ પહોંચવું પડશે. કર્મના ગણિતમાં એવો હિસાબ નથી કે પાંચ પુષ્પકર્મ કર્યાને ત્રણ પાપ કર્મ... તો પાંચમાંથી ત્રણ બાદ કરો હવે બે પુન્યકર્મ ભોગવવાના રહ્યા... જો આવો હિસાબ હોત તો... તો આપણે ક્યારનાય છૂટી ગયા હોત. પાંચ પુન્યકર્મ હોય તો તે પણ ભોગવો ને ત્રણ પાપ કર્મ હોય તો તે પણ ભોગવો અથવા જો હળવા હોય તો ધ્યાન-સ્વાધ્યાય અને કાયોત્સર્ગ દ્વારા નિર્જરો, (આ ત્રણ તપમાં બાકીના નવ તપનો સમાવેશ થઈ જાય છે... કેવી રીતે ? તે આગળ સમજાવીશ.) આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એમ કરતાં કરતાં જ્યારે એક પણ કર્મ સિલકમાં નહીં બચે... ન પાપ કર્મ ન પુન્ય કર્મ... ત્યારે આત્મા મુક્ત થશે. કેમકે કર્મ એજ તો આત્માનો ખોરાક છે... આત્માને ભવ-ભવ-ભવ કરવા માટે અને આપણે એજ કરીએ છીએ કે જૂના નિર્જરતા જઈએ છીએ... ને નવા અંદર નાખતા જઈએ છીએ... (આશ્રવ) આમ જ આપણો આત્મા મુક્ત થતો નથી... જૂના તો નિર્જરવા કમ્પલસરી છે, પણ જો નવા નાખવાના બંધ થાય ને જૂના પૂરેપૂરા ભોગવાઈ જાય તો જ આત્મા મુક્તતાનો આનંદ માણી શકે. એક દૌરાની રીલની કલ્પના કરી. અંદરની જે ‘વચન કાયા તો બાંધીએ, મન નવિ બાંધ્યુ જાય, પૂઠાની રીલ છે તે આત્મા છે. તેના ૫૨ બે કલરનો દોરો વીંટાળેલો મન બાંધ્યા વિશે પ્રભુ ના મિલે, ક્રિયા નિષ્ફળ થાય...' છે. થોડો બ્લેક છે ને થોડો બ્રાઈટ છે. જે ભાગ બ્લેક છે તે પાપ આપણા મનના બે વિભાગ છે. ચેતન મન અને અવચેતન કર્મ અને જે ભાગ વ્હાઈટ છે તે પુન્યકર્મની કલ્પના કરો... જેટલા મન. Concious mind and unconcious mind, શાસ્ત્રની પાપકર્મ ને પુન્યકર્મ નિર્જરતા જાઓ છો તેટલો દોરો રીલ પરથીભાષામાં કહીએ તો લબ્ધિ મન અને ઉપયોગ મન. અત્યારે તમે જે મનનો ઉપયોગ કરી રહ્યા છો તે ચેતન મન, ઉપયોગ મન બૌધિક સ્તરે મેળવેલ સમજની પહોંચ ફક્ત આ જાગૃત મન સુધીની જ હોય છે. વાંચન-શ્રવણ કે ચિંતનથી લીધેલું જ્ઞાન એ આ બૌધિક સ્તર સુધી જ હોય છે. એ જ્ઞાન તો પારકું છે, ઉછીનું લીધેલું છે. એ જ તો જેને એનો અનુભવ થયો એનું જ્ઞાન છે. બૌધિક સ્તરે ઘણું સમજી લીધું કે ‘દેહથી પોતે ભિન્ન છે'. જીવનભર એને લૂંટના પરા કે રહ્યા. પરંતુ જીવનની ઘટનાઓ પ્રત્યે આપણે જે પ્રતિક્રિયા કરતાં એ માટે આપણા ચિત્તના ઊંડાણ સુધી પહોંચી અંદર રહેલા વિકારોને જડમૂળથી ઉખેડીને ના કાઢીએ ત્યાં સુધી વાત બનતી નથી. આપણે જે કાંઈ ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ તે લગભગ ભટકતા ચિત્તે ઉપયોગ શૂન્યપણે થતી રહે છે. જેથી એ મોક્ષસાધક બનતી નથી. જૂઓ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પણ આજ વાત કરી છે. ખુલતો જાય છે. જેટલા પાપકર્મ, પુન્યકર્મ નવા બાંધતા જાવ છો તેટલો દોરો રીલ પર પાછો વીંટળાતો જાય છે. આમ થોડો ધાગો ખૂલે છે ત્યાં પાછો થોડો વિંટળાય છે. આમ ધાર્ગો પૂરેપૂરો ખુલતો નથી ને પૂંઠાની રીલ મુક્ત થતી નથી. જે દિવસે બંને કલરનો કાળો ને ધોળો... ધાગો પૂરેપૂરો ખૂલી જાય છે તે દિવસે અંદરની રીલ ધાગાના બંધનમાંથી મુક્ત થાય છે, મોક્ષ થાય છે. આમ આત્માને ટકી રહેવા માટે (ભવ-ભવ કરવા માટે) કર્મરૂપી ખોરાક જોઈ.... ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક જેમ કે આપણા આ પાર્થિવ દેશને ટકી રહેવા માટે ખોરાકની જરૂર છે. શરીર શેનાથી ટકે છે? ખોરાકથી. જો શરીરને ખોરાક ન મળે તો શરીર ખતમ થઈ જાય પણ વ્યવહારમાં તો પાછું એવું નથી દેખાતું. લોકો મહિનો-બે મહિના ઉપવાસ કરે છે, છતાં શરીર તો ટકતું હોય છે. તો આમ કેમ? શું મહિનાઓ સુધી શરીર ખોરાક વગર ટકે છે? ના... શરીરને જ્યારે બહારથી ખોરાક આપવાનો બંધ કરો છો ત્યારે, તેજ ક્ષણે શરીરે પોતાની પાસે સંગ્રહ કરેલો જૂનો ખોરાક જે ચરબીના રૂપમાં છે તે વાપરે છે. શરીર એક લા પણ ખોરાક વગર ટકતું નથી. તમે શરીરને નવો ખોરાક આપો જ નહિ ને જૂનો બધો જ વપરાઈ જાય પછી એક ક્ષણ પણ શરીર ટકી નહિ. બસ આ જ વસ્તુ આત્મા સાથે બને છે, જ્યારે મન-વચનકાયાને સ્થિર કરી નવા કર્મોનો ખોરાક આપવાનો બંધ કરીએ છીએ (સંવર) ત્યારે, તેજ ઘડીએ, તેજ ક્ષણે આત્માએ અનંતા ભર્વાથી સંગ્રહીને રાખેલા કર્મોના ઢગલામાંથી એક એક પ્રતર ઉદિરણામાં આવી નિર્ઝરતી જાય છે... (જો નિર્ઝરતા આવડે તો... નહિ તો કર્મોના ગુણાકાર થાય.) કેવી રીતે તે આગળ જોઈએ.... આમ કરતાં કરતાં જ્યારે જૂના બધા જ કર્યો ખતમ થઈ જાય ને નવો કર્મરૂપી ખોરાક આત્માને મળે નહિ ત્યારે આત્મા મુક્ત થાય છે. ૩૭ Page #38 -------------------------------------------------------------------------- ________________ રહ્યાં છીએ તે તો મોટા ભાગની અવચેતન મનના નિર્દેશ પ્રમાણે રૌદ્ર ધ્યાનમાં સરકી જ જવાય છે. એનું કારણ એ છે કે ફક્ત બૌધિક થતી હોય છે. અવચેતન મનને તો એની કોઈ અનુભૂતિ થઈ નથી સ્તરે જાયું છે, જેનો ઉપયોગ ફક્ત કૉન્સિયસ માઈન્ડ સુધી જ હોતી. અવચેતન મનમાં તો દેહ સાથેના તાદાત્મનો બોધ, સંસ્કાર હોય છે, જો આ સ્વાધ્યાય દ્વારા અવચેતન મન સુધી પહોંચી ત્યાં રહ્યો હોવાથી પોતાનું સુખ - સલામતી - અસ્તિત્વ બધું જ “પર' પડેલા સંસ્કારોને ઉખાડી નિર્જરા કરી દેવામાં આવે તો જ ઉપર અવલંબિત છે તે સંસ્કાર ત્યાંથી ઉખડ્યો નથી. માટે ફક્ત જન્મોજન્મથી સંચિત દૃઢ સંસ્કારોનો ઉચ્છેદ શક્ય બને છે તો બૌધિક સ્તરે સમજીને દેહાત્મભાવમાંથી બહાર નીકળવાની જે આશા વર્તમાન ક્ષણ પ્રતિ રાગ-દ્વેષ રહિત કેવળ દૃષ્ટાભાવની કળા સામાન્ય રાખીને બેઠા છે તે ઠગારી નીવડે છે. ને આપત્તિ-વિપત્તિમાં વ્યક્તિ રીતે લાંબા પ્રયત્ન વિના સિધ્ધ થતી નથી. સ્વાધ્યાય દ્વારા અવચેતન અવશપણે આર્ત-રૌદ્રધ્યાનમાં ઢસડાઈ જાય છે. કેમકે ચેતન મન મનમાં પડેલા જન્મજન્માંતરના સંસ્કારોને દૂર કરી તેને નિર્મળ કરતાં અવચેતન મન ખૂબજ પ્રબળ છે. સંકટ સમયે કે ઉત્તેજનાની બનાવવાનું છે. સ્વાધ્યાય જેવા આંતરિક તપમાં અંદરમાં, પોતાની ક્ષણોમાં આ અવચેતન મન, ચેતન મનને બાજુએ હડસેલી દઈ જાતના સ્વયંના અધ્યયનમાં ઉતરી જવાનું છે. સ્વયંનું અધ્યયન પોતે પ્રગટ થાય છે. અવચેતન મન શુદ્ધ થયું હોય, સ્વાધીન થયું સ્વાધ્યાય છે, શાસ્ત્રોનું નહિ. શાસ્ત્રનું અધ્યયન ચોક્કસ જરૂરી છે હોય તો જ કામ-ક્રોધ, મોહ-મદ-મત્સર આદિ દોષોની પક્કડમાંથી ફક્ત જાણકારી મેળવવા માટે પણ એ હંમેશા ખ્યાલમાં રહે કે મુક્ત થઈ શકાય છે. તો જીવનની કોઈપણ પરિસ્થિતિમાં શાસ્ત્રમાં જે લખાયેલું છે તે બીજાનો અનુભવ છે... મારો પોતાનો સમભાવમાં રહેવા ઈચ્છનારે, સ્વસ્થ અને સમાધિસ્થ રહેવા નહિ. એ એનો અનુભવ છે જેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેણે ઈચ્છનારે માત્ર શ્રવણ-વાંચન-મનનથી સંતોષ માની બેસી ન રહેતા સમ્યક્દર્શન કર્યું છે. જેણે પ્રકાશનું દર્શન કર્યું છે, જેણે સાગરમાં એ જ્ઞાનને અનુભવજ્ઞાન બનાવવું જોઈએ. પોતાની સમજને ડૂબકી લગાવી છે. આપણે કિનારે બેસીને સાગર વિષે ગમે તેટલું પોતાની તત્ત્વ શ્રદ્ધાને અવચેતન મન સુધી લઈ જવી જોઈએ. ભણીએ પણ જ્યાં સુધી આપણે સાગરમાં ડૂબકી નહિ લગાવીએ અવચેતન મનને નિર્મળ કરવાનો આ એક માત્ર ઉપાય છે. ત્યાં સુધી આપણે સાગરનો અનુભવ કરી શકવાના નથી. જો વર્તમાન ક્ષણે જે કાંઈ બની રહ્યું છે તેના પ્રત્યે જાગૃત રહી તેને આપણે આપણા ક્રોધનું અધ્યયન કરતાં હોઈએ તો તે સ્વાધ્યાય સાક્ષીભાવે જોવું. વર્તમાન ક્ષણે જે કાંઈ બને તેને કોઈપણ પ્રકારની છે, પણ ક્રોધ વિષે પુસ્તકમાં લખાયેલું વાંચતા હોઈએ તો તે ઈચ્છા, આકાંક્ષા, આતુરતા કે આસક્તિ વિના એટલે કે રાગ-દ્વેષ શાસ્ત્ર અધ્યયન છે. આપણામાં રહેલા રાગનું અધ્યયન કરતા હોઈએ વિના જોવું. એટલે કે સાક્ષીભાવમાં શાકભાવમાં સ્થિર થવું. પહેલી તો સ્વાધ્યાય, રાગ વિષે શાસ્ત્રમાં સમજાવેલું વાંચતા હોઈએ તો નજરે આ કરવું સરળ દેખાય છે. પરંતુ આપણે ફક્ત સાક્ષી રહી તે સ્વાધ્યાય નથી, શાસ્ત્ર અધ્યયન છે. માનવી સ્વયં એક પરમ શકતા નથી. અનેકાનેક જન્મોથી જે સંસ્કારો આપણે અવચેતન શાસ્ત્ર છે કેમકે જે કાંઈ જાણી શકાયું છે તે માનવીએ સ્વયંમાં મનમાં ભરીને લાવ્યા છીએ તે અનુસાર આપણે બાહ્ય જગતની અંદર ઉતરીને જાણ્યું છે. જે કાંઈ શાસ્ત્રમાં લખાયેલું છે તે બધું ઘટનાઓ પ્રત્યે આપણી પ્રતિક્રિયા કોમ્યુટરની જેમ યાંત્રિકપણે આપણામાં મૌજૂદ છે. તેનું અધ્યયન આપણે કરવાનું છે ધર્મ સ્વયંને દર્શાવતા જ રહીએ છીએ. અવચેતન મન એ કોમ્યુટરમાં રહેલા જાણવામાં છે. જાણવાની વસ્તુ આપણે કેટલી પણ જાણી લઈએ, ડેટા’ જેવું છે. જ્યારે ચેતનમન એ કોમ્યુટરની સ્ક્રીન છે. સ્ક્રીન સમજી લઈએ છતાં પણ જાણવાવાળાને (જ્ઞાતાને, આત્માને) પર એજ આવશે જે ડેટામાં છે. એમ અવચેતન મનમાં પડેલા અઢળક જાણી શકાતો નથી. જાણવા યોગ એક જ છે કે જે જાણી રહ્યો છે કર્મ સંસ્કારોમાંથી કઈ ઘડીએ કયો સંસ્કાર ઉખડીને સ્ક્રીન પર તે કોણ છે? ફક્ત જાણકારીથી તો અહમ્ પેદા થાય છે, એક આવશે એટલે કે ચેતન મન પર આવશે તે કહી શકાય નહીં. મોટો ભ્રમ ઉભો થાય કે હું બધું જાણું છું'. ધારો કે મેં બધું જાણી ભૂતકાળના બધા જ સંસ્કારોથી ને ભવિષ્યની આશાઓને લીધું કે સ્વાધ્યાય શું છે? સ્વાધ્યાય કેવી રીતે કરાય? સ્વાધ્યાયથી તુણાથી મુક્ત થયા વિના વર્તમાન ક્ષણના માત્ર દેશ રહેવું શક્ય કર્મ કેવી રીતે કપાય? પણ હું સ્વાધ્યાય કરીશ જ નહીં તો મને નથી. ભૂતકાળના સંભારણાને ભવિષ્યની કામનાઓ આપણને કેવી રીતે ખબર પડશે કે મારો આત્મા પરમાત્માનો આનંદ કેવો વર્તમાન ક્ષણ પ્રત્યે સજગ રહેવા દેતા નથી. આપણી જાણ બહાર છે? એટલે જ ઘણીવાર અજ્ઞાની પરમાત્મામાં છલાંગ લગાવી દે અવચેતન મનમાં પ્રતિક્ષણ સંસ્કારો પડતાં રહે છે તે એ સંસ્કારો છે અને જ્ઞાની રખડી પડે છે. સ્વાધ્યાયનો અર્થ છે સ્વયંમાં ઉતરો.. પ્રમાણે આપણા વિચાર - વર્તન વળાંક લે છે જેની આપણને ખબર પૂરૂં જગત ભીતરમાં છે. મરતી વખતે આપણે ઘણું બધું જાણીએ પણ નથી હોતી. એટલે ફક્ત જાગ્રત મનને જ નહિ, અવચેતન છીએ પણ એને જ નથી જાણતા જે પાર્થીવ દેહને છોડીને જઈ રહ્યો મનને પણ શુદ્ધ કર્યા વિના, વર્તમાન ક્ષણ પ્રત્યે રાગ-દ્વેષ રહિત છે. આપણને ખબર છે કે મહાવીર શું કહે છે? આત્મા શું છે? દૃષ્ટાભાવ આવે જ શી રીતે? તમે ઘણી વાર કહો છો કે બધું પરમાત્મા શું છે? પરંતુ આત્માનો શું સ્વાદ છે તે ખબર નથી... જાણીએ છીએ, સમજીએ છીએ છતાં કાંઈ ઘટના બને ત્યારે આર્ત | (વધુ માટે જુઓ અનુસંધાન પાનું...૩૬) પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) Page #39 -------------------------------------------------------------------------- ________________ જીવનપંથ : ૨ કુલ સમી હું દૃષ્ટિ હેતું... હું ડૉ. ભદ્રાયુ વછરાજાની નાનાબાપુનો મિજાજ આકરો હતો એટલે કે પછી બીજાં કોઈ કારણથી મને એવું જ લાગતું કે મારી નાનીમા તો ઠંડુગાર માટલું છે. તેઓની આંખો હરહંમેશ સજળ, વ્હાલનાં બે શબ્દો બોલે કે જગતમાં કોઈના ૫૨ દુઃખ પડ્યાનું જાશે તો નાનીમાની આંખો વરસવા લાગતી.. મોડી રાત સુધી હું અને મારો દોસ્ત વાંચીને સૂતી વખતે નાનીમાં કાનમાં કહી દેતા ચાર વાગે ઉઠાડી દેજો.. વગર એલાર્મ ઘડિયાળે નાનીમાને ચાર વાગવાની ખબર પડી જતી અને મૃદુ-લાગણી છલકતો ટહુકો કાનમાં થતો અને એ લાગણીનાં જોરે બેઠા થઈ જવાતું. બ્રશ કરી વાંચવા લાગીએ ત્યાં તો નાનીમા બિલ્લી પગે રસોડામાં જઈ, કોઈ જાગી ન જાય તેની કાળજી લઈ, આદુવાળી ચાનો ડૉઝ તૈયાર કરી લાવતાં.! પરોઠ થતું જાય એમ ઘંટુલાનો અવાજ અને નાનીમાંના ભજનનો ગણગણાટ ઘ૨ના સૌ ઘોરતા લોકો માટે વૈતાલિકની ગરજ સારતો હતો! બહુ ગરીબીમાં બે છેડા ભેગા કરતું મોસાળ હતું. અછત અને તંગી કાયમી મહેમાન હતાં. પણ નાનીમાનો ચહેરો હરહંમેશ હસતો. ડગમગતા પગે પણ અતિથિને આવકારો કરવા છેક દરવાજે જાય જ. આજે જ્યારે યુવાનોને અધ્યાપકોને ‘પોઝીટીવ થિંન્કીંગ'ના પાઠ ભણાવું છું ત્યારે યાદ આવે છે કે બહુ ઓછું ભણેલાં અને બહુ ઝાઝું ગણેલાં મારાં નાનીમા પોઝીટીવ થિન્કીંગ તો ગળથૂથીમાં લઈને જન્મ્યાં હતાં.! રસોડામાં તેલ ખલાસ થાય એટલે તેલની બરણી ઓસરીમાં મુકી નાનીમા હળવો સાદ કરી બોલતાં : ‘બક્ષીજી, ઘરમાં તેલ ઝાઝું છે..' ખાંડનો પુરવઠો ખૂટે તો નાની કપડાંની થેલી ઓસરીમાં મુકી નાનીમા યાદ કરાવેઃ “બક્ષીજી, ઘરમાં ખાંડ ઝાંઝી છે..' અમારા જેવા ટીખળીયાવ નાનીમાની આ ચેષ્ટાથી અચંબામાં પડી જતા. વસ્તુ ખૂટે છે ને નાની બોલે છે : 'ઝાઝી છે!' આવું કેમ? સાંજ પડે ને હિંડીળા ખાટે હિંચકતા હિંચકતા નાનીમાં પેટ પર હાય ફેરવવાનો દિવ્ય આનંદ લૂંટતાં લૂંટતા, નાનીમાને પૂછી નાખતો કે : ‘હે નાની, વસ્તુ ખલાસ થઈ જાય તો ઝાઝી છે એમ થોડું કહેવાય ?' કેટલીય વાર સુધી હળવું હળવું મલકીને મારાં માથે હાથ ફેરવી નાનીમા મોટીવેશનલ ટ્રેનરની અદાથી કહેતાં : “બેટા, 'ખલાસ છે','કાંઇ નથી', ખૂંટી ગયું છે' એવું કદિ ન બોલાય. ભગવાને તો બધું આપ્યું જ છે, આપણાં સુધી પહોંચવામાં વાર લાગે છે.. હવે બધું કયાંય ને કયાંય તો હોય જ અને આપણે ‘નથી' એવું બોલીએ તો ભગવાનને ન ગમે. ઓક્ટોબર - ૨૦૧૭ તને ખબર છે ને કે, સત્યનારાયણની કથામાં પેલા વાણિયાનાં જાશમાં બધું હતું ને તેણે કહી દીધું કે વ્હાણમાં તો કંઈ નથી, પાંદડા છે. ભગવાને કહી દીધું : તથાસ્તુ ! હવે તું જ કહે બેટા કે આપણે બોલીએ કે તેલ નથી - ખાંડ નથી - આ નથી - તે નથી. અને ભગવાન ‘તથાસ્તુ’ કહી દે તો... ?' અને તરત જ મારાં મોઢાં માંથી શબ્દો સરી પડતા કે : 'નાનીમા, તો તો માઠી બેસી જાય ને.' વળતે શબ્દે નાનીમા પાકું કરાવતાં : બેટા, એટલે જ ક્યારેય નથી-નથી કરવું નહીં. આપણી એક કહેવત છે બેટા ઃ જે રોતો રોતો જાય એ મર્યાના વાવડ લઇને આવે.. આજે સ્મરાયાત્રાએ નીકળ્યો છું ત્યારે કવિ શ્રી રમેશ પારેખની પંક્તિ યાદ આવે છે : “કુલ સમી હું દષ્ટિ હૈંડુ, મને ગજરો મળે ઉત્તરમાં...* કવિએ જે સાહિત્યિક ભાવે લખી જાણ્યું, તે મારી નાનીમાએ વર્ષો પહેલાં આત્મીય ભાવથી મને ગળે ઉતરાવી જાણ્યું હતું. બોલો, મારી નાનીમા કવિ શ્રી રમેશ પારેખથી જરાપણ ઓછી સાહિત્યિક ગણાય ? સદ્ગત કવિ પણ સ્વર્ગમાંથી હોંકારો પુરાવશે કે કવિત્વનું પારણું તો પહેલાં માતા જ ઝુલાવે છે ને? અને હા, કવિ તો સાક્ષી પુરશે જ પણ મારો માહ્યલો તો કાયમ સ્વીકારે છે કે માતૃત્વ નિયતિની હાજરી છે. મા એટલે મારી નાનીમા મારા માટે તો...... (ક્રમશઃ) DZD bhadrayužigmail.com ‘પ્રબુદ્ધ જીવન' હવે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ૧૯૨૯ થી માર્ચ ૨૦૧૫ સુધી ‘પ્રબુદ્ધ જીવન’ના બધાં જ અંકો સંસ્થાની વેબસાઈટ www.mumbai-jainyuvaksangh.com ઉપર આપ વાંચી શકશો. તેમજ ડી.વી.ડી. સ્વરૂપે પણ આ બધાં અંકો ઉપલબ્ધ છે. જિજ્ઞાસુ અને પુસ્તકાલયોને આ ડી.વી.ડી. વિના મૂલ્યે અમે અર્પણ કરીશું. આ ડી.વી.ડી. ના સૌજન્મદાતા ૧. ફોરમ ઑફ જૈન ઈન્ટેલેકચ્યુઅલ હસ્તે-અંજના રશ્મિકુમાર ઝવેરી અને મયૂર વોચ. ૨. નિર્મળાનંદ જ્યોત, રેખા-બકુલ નંદલાલ ગાંધી સંપર્ક : સંસ્થા ઑફિસ - ૦૨૨-૨૩૮૨૦૨૯૬ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક зе Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાંધીવાચનયાત્રા પ્રચંડ પ્રેરણાથી ધબકતાં હિંદ છોડો' પૂર્વેનાં વર્ષો સોનલ પરીખ કોઇ દિલધડક ફિલ્મ જોતા હોઇએ ને ઉત્સુકતા, રોમાંચ અને ૧૯૨૪ના નવેમ્બરમાં અને ૧૯૨૫ના માર્ચમાં ગાંધી બોમ્બે રસ વધતાં જાય એવી સ્થિતિ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વિશે કે આવ્યા હતા. કોંગ્રેસ હાઉસનું ઉદ્ઘાટન એમણે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વિશે વાંચતા કે લખતાં થાય છે. દેશની કર્યું અને ધ્વજના ગૌરવ માટે પ્રાણ પણ આપવા તૈયાર રહેવાની ત્યારની આબોહવા લેવી પ્રચંડ પ્રેરણાથી ભરી હશે કે લાખો હાકલ કરી સાથે માતભાષા, ગોરક્ષા, ખાદી અને ગ્રામોદ્યોગ જેવાં નવલોહિયા યુવાનો અને પરિપક્વ ગૃહસ્થો આઝાદીની હવામાં કાર્યો રાષ્ટ્રવ્યાપી બનાવવા નક્કર યોજનાઓ આપી. શ્વાસ લેવા માટે બધું છોડીને કૂદી પડ્યા હશે ! ૧૯૨૮માં ભારતનું રાજકીય ભાવિ ઘડવા સાયમન કમિશન ‘ગાંધી ઇન બોમ્બે' પુસ્તકમાંથી આજે જે તબક્કાની વાત નિમાયું. તેમાં એક પણ ભારતીય સભ્ય ન હતો તેથી તેનો ખૂબ કરવાના છીએ તે છે ૧૯૨૨થી ૧૯૪૧નો. બે મોટાં પ્રકરણમાં વિરોધ થયો. લોકોએ ધંધા બંધ રાખ્યા. ફોરસ રોડ પર હોન તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાયમન અને અન્ય સભ્યોના પૂતળાં બાળવામાં આવ્યાં. આ વર્ષે ૧૯૨૨ની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના ચોરીચૌરામાં એક શાંત વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં અને ઊલટભેર રાજકીય પ્રવૃત્તિઓમાં સરઘસ પર પોલિસે ગોળીબાર કર્યો તેથી ઉશ્કેરાયેલા ટોળાએ ભાગ લેવા માંડ્યો. માટુંગાની વિક્ટોરિયા જ્યુબિલિ ટેકનિકલ પોલિસચોકીને આગ ચાંપી અને ૨૦ પોલિસ કર્મચારી જીવતા ઇન્સ્ટીટ્યૂટ(વીજેટીઆઇ)માં ગાંધીનું ચિત્ર લગાડવા પર પ્રતિબંધ ભુંજાઈ ગયા. ગાંધી આ ઘટનાથી અકથ્ય વિષાદમાં ડૂબી ગયા અને મૂકવા બદલ વિદ્યાર્થીઓએ ખૂબ ઉહાપોહ કર્યો. બોમ્બે યૂથ લીગની અસહકાર આંદોલન સ્થગિત કર્યું. બોમ્બે સહિત આખા ભારતમાં જંગી સભા થઇ. અંતે પ્રતિબંધ ઊઠ્યો. આશ્રમમાં એક બીમાર એમના આ નિર્ણયથી હતાશા વ્યાપી. રચનાત્મક કાર્યો જો કે ચાલુ વાછરડાને ઝેરનું ઇંજેક્શન આપવાની પરવાનગી આપવા બદલ જ હતાં. ૧૯૨૩માં મોતીલાલ નહેરુ અને સી. આર. દાસની ગાંધીના ટીકાકારોનો એક વર્ગ પણ આ જ વર્ષે ઊભો થયો. આગેવાનીમાં સ્વરાજ પક્ષનો ઉદય થયો. બોમ્બે મ્યુનિપલ ૧૯૨૯માં ગાંધીજીના હસ્તે ખાદી ભંડાર ખુલ્લો મુકાયો. ૧૯૩૦કોર્પોરેશનમાં ઘણા રાજકીય ફેરફાર થયા. ગવર્નર સર જ્યોર્જ ૩૧માં તો બોમ્બે રાષ્ટ્રીય આંદોલનનો ગઢ બન્યું હતું. દાંડીમાં લોઇડની વિદાય અને નવા ગવર્નર સર લેસ્લી વિલ્સનના આગમનના ગાંધીએ મીઠાનો કાયદો તોડ્યો તેને પગલે ચોપાટી પર અને ઉપલક્ષમાં ભવ્ય સમારંભો યોજાયા, બોમ્બેના લોકોએ તેના વડાલામાં હજારો લોકોએ મીઠું પકવ્યું. આ વર્ષના રાષ્ટ્રીય વિરોધમાં જંગી જાહેરસભાઓ ભરી. સપ્તાહમાં બોમ્બેમાં વિરાટ સરઘસો નીકળ્યાં. સ્ત્રીઓ પણ તેમાં ‘યંગ ઇન્ડિયા’નાં લેખો દ્વારા ગાંધી લોકોમાં અસંતોષ ફેલાવે સામેલ હતી. પ્રજાની નિર્ભય કટિબદ્ધતા જોઇ સરકાર આંચકો ખાઇ છે એવા આરોપસર ૧૯૨૨ના માર્ચ મહિનામાં સરકારે ગાંધીને ગઇ. યરવડા જેલમાં પૂર્યા હતા. ત્યાં તેમને પેટનો સખત દુઃખાવો આ ગાળામાં પારસીઓ પણ ઘણા સક્રિય હતા. જૂનના બોમ્બે ઊપડ્યો. તાત્કાલિક એપેન્ડિક્સનું ઓપરેશન કરવું પડ્યું. સરકારે ક્રોનિકલ'માં પારસીઓની સભાઓ, પ્રવૃત્તિઓ વગેરેનો ઉલ્લેખ ૧૯૨૪માં ગાંધીને છોડ્યા અને તેઓ આરામ કરવા નરોત્તમ છે. પેરિન કૅપ્ટને કહ્યું, ‘લઘુમતી તરીકે અમારો અધિકાર છે કે અમે મોરારજીના જૂહુના બંગલે આવ્યા. તેઓ બે મહિના ત્યાં રહ્યા એ દેશના સ્વાતંત્ર્ય માટે સેવા અને સમર્પણ કરવાની અમારી તાકાત દરમ્યાન તેમણે “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ' પુસ્તકની પ્રસ્તાવના પુરવાર કરીએ.” લખી, ‘યંગ ઇન્ડિયા'-'નવજીવન'ને ફરી સંભાળ્યાં અને પુષ્કળ આ વર્ષોમાં બોમ્બેની રોજિંદી જિંદગી પણ રાષ્ટ્રવાદની મુલાકાત આપી. પ્રાર્થના સભાનાં નાનાં પ્રવચનોથી લોકોને આભાથી ઝળહળતી હતી. ગણેશોત્સવ વખતે ગણપતિની મૂર્તિઓ કેળવવાનું ચાલુ રાખ્યું. એ વર્ષના ઑગસ્ટમાં ગાંધી ફરી બોમ્બે પર કોંગ્રેસના ધ્વજ ફરકાવાયા. કેટલાય સ્થળે ગાંધીટોપીમાં સજ્જ આવ્યા અને સતત સભાઓ, કાર્યક્રમો વગેરેમાં રચનાત્મક કાર્યો ગણપતિ જોવા મળ્યા ! દાંડીયાત્રાના પગલે ગાંધીને જેલમાં પૂર્યા. પર ભાર મૂકતા રહ્યા. સપ્ટેમ્બર મહિનામાં એમણે આત્મશુદ્ધિ અને હજારો ગાંધીટોપીધારીઓ બોમ્બની સડકો પર ફરી વળ્યા. વિદેશી કોમી સંવાદિતા માટે દિલ્હીમાં ૨૧ દિવસના ઉપવાસ કર્યા. બોમ્બેએ વસ્તુઓનો બહિષ્કાર પરાકાષ્ટાએ હતો. વિદેશી સામાનથી ભરેલી સરઘસો, હડતાલ અને પ્રાર્થનાઓ દ્વારા તેનો વ્યાપક પડઘો પાડ્યો. એક ટ્રકને રોકતાં બાબુ ગેનું શહીદ થયો એ ઘટનાએ સ્ત્રીઓને 'પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) Page #41 -------------------------------------------------------------------------- ________________ પણ હચમચાવી મૂકી. તાજા સ્થપાયેલા દેશસેવિકા સંઘની બહેનોએ નિર્ણયો લેવા પ્રેર્યા. વિદ્યાબહેન પરીખ, વિમલાબેન ઝવેરી અને સ્નેહલતા હઝરતની ઝીણવટભર્યા સંશોધન અને ચોકસાઇ આ પુસ્તકની શ્રદ્ધેયતા આગેવાનીમાં બાબુ મેનુની સ્મશાનયાત્રામાં ભાગ લીઘો. વધારે છે. પુસ્તકમાં અપાયેલી વિગતોમાંની બહુ થોડી આ લેખોમાં બહિષ્કાર, પિકેટિંગ, પ્રભાતફેરી અને અન્ય કાર્યોમાં બહેનોએ આપી શકાઇ છે. ઇતિહાસને ફરી એક વાર તાજો કરવો હોય અને અદ્ભુત શિસ્ત, ક્ષમતા, બહાદુરી, ઊર્જા અને હિંમતનો પરિચય તેની પ્રેરણાથી આપણી આજને અજવાળવી હોય તો એમાંથી પસાર આપ્યો. થવું રહ્યું. ૧૯૩૧ના ડિસેમ્બર મહિનામાં બીજી ગોળમેજી પરિષદમાંથી ] ] ] પાછા ફરેલા ગાંધીનું અભૂતપૂર્વ સ્વાગત થયું. લોકોનો જુવાળ મોબાઈલ : ૯૮૩૩૭૦૮૪૯૪ જોઇ સરકારે ગાંધીને જેલભેગા કર્યા. બૉમ્બે ક્રોનિકલમાં પ્રગટ અનુપ્રેક્ષા થયેલા ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું કે મારા જેલમાં ગયા પછી લોકોએ જો આવી હોય રથયાત્રા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને ખાદીનો સ્વીકાર પૂરી શક્તિથી તો.. ચાલુ રાખવા, પણ ગમે તેટલી ઉશ્કેરણી છતાં હિંસા ન આચરવી. તરી જવાય ભવ. મુંબઇના મધ્યમ વર્ગે ગાંધીને ખૂબ સાથ આપ્યો, પણ હિંદુ શરીર રૂપી રથ મુસ્લિમ સંબંધો તંગ થયા અને બોયકોટને પરિણામે શહેરની બે પગ રૂપ બે બળદ આર્થિક સ્થિતિ કથળી છે એવું પણ અમુક લોકો માનતા હતા. બે આંખ રૂપ બે પૈડાં (છીલ) ૧૯૩૨થી ૧૯૪૧ના વર્ષોમાં ‘હિંદ છોડો'ની પૂર્વભૂમિકા મનરૂપ સારથી બરાબર બંધાતી આવી. બ્રિટિશ સરકાર અધીરી થઇ “ભાગલા પડાવો હૃદયરૂપ સિંહાસન ને રાજ કરો' ની નીતિ પર ખુલ્લેઆમ ઊતરી આવી. ગાંધીએ જેલમાં ગુણ રૂપ ભગવાન ઉપવાસ કર્યા. ગાંધી-આંબેડકરના સૈદ્ધાંતિક મતભેદો ઉગ્ર થયા. બે હાથ રૂપ ઉદાર-ઉદાત્ત ભાવના ૧૯૩૪માં અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘ સ્થપાયો. ગાંધી સેવા રાજમાર્ગરૂપ મોક્ષમાર્ગ સેના તેનું બોમ્બનું કેન્દ્ર હતું. ખાદીધારીઓની સંખ્યા ઝડપભેર નગરજનરૂપ શુભભાવ વધી રહી હતી. મણિભવન કોંગ્રેસ મિટિંગોથી ધમધમતું. કોમી શાંતિ ઘર રૂપ દેરાસરથી જીવનું માટે ગાંધી વારંવાર ઝીણાને તેમના માઉન્ટ પ્લીઝન્ટ રોડના મોક્ષ તરફ પ્રયાણ નિવાસસ્થાને જઇને મળ્યા. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. જો આવા ભાવથી દરરોજ ઘરથી બહાર નીકળો અંગ્રેજોએ ભારતને તેની અનુમતિ લીધા વિના જ યુદ્ધમાં ભેળવ્યું (ઓફીસે જાઓ - બીઝનેશ માટે જાઓ, નોકરી માટે જાઓ) તેનો ખૂબ વિરોધ થયો. ગાંધીએ કહ્યું કે ભારતને સ્વતંત્રતા આપશો ત્યારે આ ભાવ પૂર્વક નીકળો. તો જ તે તમને યુદ્ધમાં સાથ આપશે. સ્વને શુકન હવે ભારતમાં જ નહીં, દુનિયાભરમાં ગાંધી બહોળો સર્વને શુકન પ્રશંસકવર્ગ ધરાવતા હતા. ક્રાંતિકારીઓ પણ ગાંધીનું માર્ગદર્શન સતત કર્મ નિર્જરા - પરભવમાં પણ. ઝંખતા. ૧૯૩૮માં પૃથ્વીસિંહ નામના મોટા ક્રાંતિકારીએ ગાંધીના સદ્ગતિ પરંપરાએ સિધ્ધિગતિ.. આશ્રમમાં જઇ તેમનું માર્ગદર્શન ઝંખ્યું હતું. પૃથ્વીસિંહ લાહોર હીરાભાઈ પંડીત કાવતરામાં સામેલ હતા. ૧૯૧૫માં તેમને મૃત્યુદંડની સજા થઇ હતી. તેઓ કેદમાંથી ભાગી ગયા હતા. પછીથી સોળ વર્ષ સુધી આ વખતના અંકમાં બે મુખ્ય બાબતો પર ધ્યાન રખાયું તેમણે અખાડા ચલાવી દેશના યુવાનોમાં શક્તિનું સિંચન કર્યું હતું. છે, આર્થિક રીતે સમૃદ્ધ પ્રજાના ઘરે બાળકો ગુજરાતી ૧૯૪૦માં ઊપડેલા રાજકીય પવનો એ દેશના રાજકીય લખતાં-વાંચતા શીખે. એ માટે “સહ-અભ્યાસ મિશન'નો સમીકરણોને ફેરવી નાખ્યા હતા. ગાંધી સૌને કહેતા, “જેલો ભરી આરંભ કરવો. આ અંતર્ગત શિક્ષકોની એક ટીમ તૈયાર દેવાથી કંઇ નહીં વળે. અહિંસા અને રચનાત્મક કાર્યો જ દેશને થશે જે આ કાર્ય કરશે. અંદરથી અને બહારથી આઝાદ કરશે. સ્વયંભૂ શિસ્ત, સહિષ્ણુતા બીજું એક મેન્ટર ટીમ તૈયાર થશે. જે ભાષા અંગેના અને આત્મબલિદાન વિના અસહકાર સંભવી શકે નહીં. બદલાતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મદદરૂપ બનશે. સંજોગીએ ગાંધી અને કોંગ્રેસને દીર્ઘકાલીન પરિણામ આપતા Mobile : +91 9821533702 ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #42 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિ શતકમ્ ઃ નજરાણું ડૉ. રતનબેન ખીમજી છાડવા ભીતીય પ્રાચીન પરંપરામાં શ્રુતિ અને સ્મૃતિનું ખૂબ મહત્ત્વ હતું. જેમ કે, 'સુર્ય ને સં! તેનું માવવા વાય। અર્થાત્ હે આયુષ્યમાન જંબૂ? ભગવાન મહાવીરે જે કહ્યું, જે મેં સાંભળ્યું છે, તે હું તને કહું છું. આ રીતે સુધર્માસ્વામી પોતાના પર શિષ્ય જંબુસ્વામીને સંબોધન કરી ઉપદેશ આપતા. તે પછી સમય જતાં ધીરે ધીરે પરંપરાગત કંઠસ્થ જ્ઞાન ગ્રંથસ્થ થવા લાગ્યું અને કાળક્રમે આ શ્રુતજ્ઞાન તાડપત્રીય હસ્તપત્રોમાં આલેખિત થયું. ત્યારપછી મુદ્રાયુગ આવ્યો. આમ સમયના વિવિધ તબક્કોમાં પસાર થતાં તેમાં અનેક પરિવર્તન આવ્યા. ઉત્તરોત્તર વિકાસ પણ થયો. જેમાં વર્તમાન યુગમાં વિજ્ઞાને તો હરાફાળ ભરી. જેથી શ્રુતજ્ઞાન પછા મુદ્રકામાંથી ધ્વનિ મુદ્રાના C.D., VC.D., Pendrive, Auclip, Video વગેરે અનેક સ્વરૂપોમાં પરિવર્તિત થવા લાગ્યું. પરમશાંતિની ખોજ માનવી અનંતકાળથી કરી રહ્યો છે એ પરમ શાંતિ કોઈ ગ્રંથોમાંથી... કોઈ ગુફામાં... કોઈ પ્રકૃતિના પ્રાંગણમાં તો કોઈ વિવિધ ધર્મ દર્શનોમાં શોધી રહ્યો છે. પણ ખરેખર! એ પરમ શાંતિ તો માનવીની ભીતરમાં જ છે. એ પરમશાંતિની ઓળખ કરવી અને કરાવવી એ તો સંતો કે ગુરુભગવંતોનું કાર્ય છે. એકવાર તેમો Golden Treasure of shlokas (શ્લોકોનો સુવર્ણકીશ, કંઠાભરણ) ની C.D. સાંભળી. સાંભળતા તેમનું ભક્ત હ્રદય ઝાઝણી ઊઠ્યું, C.D. તેમના મન-હૃદય અને આત્માને સ્પર્શી ગઈ. એમને વિચાર આવ્યો કે જૈન સાહિત્ય તો જ્ઞાનનો ભંડાર છે. તેમાં સ્તોત્ર, સ્તવન, સજ્ઝાય, રાસ વગેરે વિપુલ પ્રમાણમાં આવા એક સેવાભાવી સંત એટલે પરમારાધ્યપાદ પૂ. આચાર્ય ઉપલબ્ધ છે. પણ ઘણાં બધા તેનાથી અજ્ઞાત છે. જન સાધારણ દેવશ્રી ચિદાનંદસૂરિજી મ. સાહેબના શિષ્ય રત્ન પૂ. આલેખન અને સંપાદન મુનિશ્રી મૃગેન્દ્રવિજયજી. પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજય જૈન સાહિત્ય ક્ષેત્રે એમનું મ.સા. જ પ્રદાન પ્રશંસનીય રહ્યું છે. યુવાનવયથી સાહિત્યરુચિ અને શાસ્ત્ર સિધ્ધાંતના અભ્યાસ પ્રત્યે એમની લગની વિશેષ . તેમણે દાદાગુરુ શ્રી મોહનલાલ મહારાજ વિશે ચિત્રાદિષી સમૃધ્ધ એવું સ્મારક ગ્રંથની રચના કરી. જો કે સાહિત્ય લેખન કે સર્જન પાછળની તેમની ભાવના પ્રભુ સમક્ષ અમૂલ્ય અર્થ ધરીને કૃતાર્થ ૪૨ brging Rib eme 10}} Rinis Rich TDI સંગીત સંયોજક દક્ષેશ tet 2 by athle મ h) Sur Rahul, th ધીમે માસ and श्री वासुपूज्यस्थानी L su OUR ghs desitgib has m WS >> અનેવાની રહી છે. તેઓના શબ્દોમાં જ કહું તો, ‘કોઈ ભાગ્યશાળી શ્રીમંતને ભાવના જાગે કે નૂતન જિનપ્રસાદ બંધાવું. પ્રભુની પ્રતિષ્ઠા કરાવું ?' કોઈ શિલ્પી વિચારે કે સુંદર સજીવન શિલ્પ કંડારું ! પા મારા મનમાં હતું કે પ્રભુની અમૃતવાણી અક્ષરરૂપે આલેખું, જે કદાપિ ક્ષર ન થાય. શાશ્વત બની જાય. પૂજ્ય મૃગેન્દ્ર મુનિશ્રીના વિચારના આ બીજનું ધીમે ધીમે સંવર્ધન થતું ગયું. શાસ્ત્રોના અધ્યયન કે સ્વાધ્યાય વખતે હૃદયમાં જે જે ઉર્મિઓ જાગી સ્પંદનો થયા અને એમને લખવાની પ્રેરણા મળતાં એક પછી એક ગ્રંથો સર્જાતા ગયા. જેમ કે પ્રબન્ધ પંચશતી, ભગવાન મહાવીર જીવન દર્શન, Stories from Jainism, પ્રસંગ પંચામૃત હૃદય પ્રદોષ પદ્ધિશિકા, મા ભગવતી સરસ્વતીદેવી વગેરે વગેરે. તેમની લેખનની શૈલી સરળ, સચોટ અને ઉપદેશાત્મક છે. એટલે જ વાચકના હૃદયમાં ઉતરી જાય છે. ૭ o take પ્રસ્તુતિ : શાસન જૈન યોગ ફાઉન્ડેશન, શ્રી tellas (G Matters" " श्री मल्लिनाथ » પાસ કર (51760 40Page #43 -------------------------------------------------------------------------- ________________ વારસો પણ જળવાઈ રહે, જીવંત રહે અને બીજી તરફ શ્રાવ્ય રૂપે આ શ્રાવયરૂપ C.D. માં આદિ મંગલાચરણ રૂપે જગ ચિંતામણિ અર્થાત્ c.D. આદિ દ્વારા સહેલાઈથી સહુ કોઈ જિનભક્તિને લાભ સૂત્રનો પ્રથમ શ્લોક છે. આવશ્યક સૂત્રો પૈકીનું એક સૂત્ર છે. પામે. આ વિચારને તેમણે સાકાર બનાવવાનો નિર્ધાર કર્યો. ચૈત્યવંદન તરીકે બોલાય છે. પ્રાકૃતભાષા નિબધ્ધ જગચિંતામણી ઈશ્વરની સાથે નશ્વરનું અનુસંધાન કરવામાં આલંબન પૂરું સૂત્રની રચના ગણધર ગૌતમસ્વામીએ કરી છે. તેઓ જ્યારે પાડી શકે એવું એક તત્ત્વ એટલે જ સ્વર! ઈશ્વર-નશ્વર વચ્ચે સેતુ સૂર્યકિરણોનું અવલંબન લઈને અષ્ટાપદ ગિરિ પર વંદન કરવા ગયા ની શકતાં સ્વરની ચરમ અને પરમ સાર્થકતા જિનભક્તિના ત્યારે ઋષભદેવ પ્રભુ આદિ ચોવીસ તીર્થકરોની ઉત્કૃષ્ટ ભાવે સ્તુતિ યોગમાં ભક્તને તલ્લીન બનાવી દે છે. આવો એક અદ્ભુત રૂપે સ્તવના કરી હતી. પુરુષાર્થ એટલે...પૂજ્ય મર્ગમુનિશ્રી રચિત “જિનભક્તિ તેવી જ રીતે મધ્ય મંગલાચરણ રૂપે મહામહોપાધ્યાય શ્રી શતકમ્’... યશોવિજયજી વિરચિત “વૈરાગ્ય કલ્પલતા” ગ્રંથના મંગલાચરણના આ જિનભક્તિ શતકમ્માં પ્રાચીન જિનભક્તિ પદોનું શ્રેષ્ઠ પાંચ શ્લોકો પાંચ તીર્થંકર પ્રભુની સ્તુતિ રૂપે આપ્યા છે. આ ગ્રંથ સંકલન કરવામાં આવ્યું છે. પૂજ્ય ગેન્દમુનિએ સો શ્લોકો (પદો) કાવ્યશૈલીમાં નિબધ્ધ છે. જેમાં યશોવિજયજીએ પરમાત્મા પ્રત્યેન પ્રાચીન જૈનગ્રંથોમાંથી સંગ્રહીત કર્યા છે. તેમણે ગૃથિત શ્લોકોના ભક્તિસભર ભાથી ભગવાન ઋષભદેવ, ભગવાન શાંતિનાથ રચિયતા, ગ્રંથોના નામ, ગ્રંથ પરિચય, અતિ સંક્ષિપ્તમાં પણ ભગવાન નેમિનાથ, ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના સારભૂત સામગ્રી આપવાની પૂરી કોશિષ કરી છે. જો કે શ્રોતાઓની ઉત્કૃષ્ટ ગુણોની સ્તવના કરી છે. સુરુચિને ધ્યાનમાં રાખીને 'Index' તથા શ્લોક નંબર આપેલ છે. અંતિમ મંગલાચરણ રૂપે લોગસૂત્રની અંતિમ ત્રણ ગાથા પ્રભુભક્તિનો આ રસથાળ જન સાધારણ સુધી પહોંચાડવા માટે આપી છે. આ ગાથા ચૂલિકા રૂપે છે. આ સૂત્ર શાશ્વત છે, જેને તેમણો અથાગ મહેનત કરી છે. પ્રથમ તો તેમણો વીસ જેટલા પ્રાચીન નામસ્તવ પણ કહે છે. જેમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ (કીર્તન) ગ્રંથોનું દોહન કરી અર્ક રૂપે શ્રેષ્ઠ એવા જિનભક્તિના પદોને પસંદ કરવામાં આવી છે. આ ત્રણ ગાથામાં ભક્ત દાસભાવે પ્રભુ પાસેથી કર્યા છે. ત્યારબાદ ધ્વનિમુદ્રણ માટે શ્રેષ્ઠ ગાયકોની પસંદગી, સાથે આરોગ્ય અર્થાત્ સિદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે સમ્યકત્વ અને શ્રેષ્ઠભાવ સંગીતના તજજ્ઞોની શોધ, ઉદ્ઘોષકની વરણી તેમજ ધ્વનિમુદ્રા સમાધિ માંગે છે. માટેનું સ્થળ વગેરે વગેરે. દરેક કામ અતિ પરિશ્રમ માંગી લે એવાં જિનભક્તિ શતકમ્'માં અનેક આચાર્યો રચિત વિવિધ પદોને છે. તેમ છતાં તેઓ આ બધાં જ વિબ્દોને પાર કરી પ્રભુભક્તિ ગુંથ્યા છે. આચાર્ય સિદ્ધસેન દિવાકર સૂરિ રચિત “કલ્યાણ મંદિર' પ્રત્યેનો અનન્યભાવ-પ્રેમ પ્રગટ કરવામાં સફળ રહ્યાં છે. આ કાર્યમાં સ્તોત્ર તેઓના સ-રસ હૃદયનું પ્રતિક છે. આ સ્તોત્રના અગિયારમાં તેમને શ્રી ઉદય મઝુમદાર, જહોની શાહ, મીરાં શાહ જેવાં શ્રેષ્ઠ શ્લોકના અચિંત્ય પ્રભાવથી શિવલિંગમાંથી અવંતિ પાર્શ્વનાથની કલાકારોનો સાથ સવિશેષથી મૂર્તિનો પ્રાદુર્ભાવ થયો હતો. મળ્યો અને જિનભક્તિ ગિક ગ્રંથનું ના શ્લોક-માંક અત્રે આપેલ ચાર પદોમાં જગચિંતામણિ સૂત્ર | ૦૧ શ્રી જિનભકિત શતકમ્ C.D. પ્રભુભક્તિનું ભાવપૂર્વક આરાધ્ય દેવની જય તિહુઅણ સ્તોત્ર ૦૨ થી 03 શ્રેષ્ઠતમ નજરાણું બન્યું છે. આ શતકમ 03 પ્રતિમા શતક ૦૪ થી સ્તવના કરવામાં આવી છે. સિર પ્રકાર 0૮ થી ૧૨ C.D. ની થોડીક ઝલક આપણ અયોગ વ્યવહૈદ હાગિણિકા ૦૫ દક્ષેશ કે, રાહ, શ્રીરંગ બાળે સિધ્ધહેમ વ્યાકરણના પણ માણીએ. ૦૬ વીતરાગ સ્તોત્ર ૨૦ થી ૪ રચિયતા આચાર્ય છે. આત્મનિંદા હાર્મિણિકા - ૫ થી ૩૯ સંસ્કૃત, પ્રાકૃત, oc જિનઅનામ સામા ૪૦ થી ૪૪ હેમચંદ્રાચાર્યની વિદોતા અને દશ કે. શાહ અપભ્રંશ ભાષામાં હજારો મfitમith જય થી ૪૯ રાજનીતિ, બંને હશેત્રોમાં ૧૭ વૈરાકલ્પલતા પo થી પર સ્તુતિ, સ્તોત્ર રચાયા છે. તેમાં રિતામણિ પાનાથ સ્તોત્ર સમાન હતી. છતાં તેઓને શ્રી રાજુd દિવાન જેન આચાર્યોનું બહુ મોટું ૧૨ સકલાહત સ્તોત્ર ૬૬ થી ૪૪ હૃદય તો એક ભક્તનું મળ્યું સ્નાતસ્યાં સ્તુતિ નીખીલ પંચાલ (વિધી ફુડીયો) યોગદાન રહેલું છે. પ્રભુ ૧૪ ભક્તામર સ્તોત્ર ૬ થી ૮૧ હતું તેમનું ‘વીતરાગસ્તોત્ર' Muni Shri Mrigendra પ્રત્યેના અંતરાત્માથી કલ્યાણમંદિર સ્તોત્ર ૮૨ થી ૮૫ Vijurji Maharaj પ્રભુભક્તિનાં અમૂલ્ય દેન છે. પરમાત્મા દ્વાAિશિકા થી ૯૬ Cle Jain Yog Foundation, ઉદ્ભવેલા શબ્દોએ સ્તોત્ર છે. ૧૦ સૂત્ર કૃતાંગ આચાર્ય માનતુંગ સૂરિના GIDC Colony, Umargaon (west), અથવા તો ભક્તિ ભાવનાથી ૧૮ સિદ્ધસ્તવસૂત્ર District Valsad Guj 396171 ભક્તામર સ્તોત્ર'ની તો ૧૯ દ્વાત્રિશત - દ્વાäિશકા ૯૯ ha, 9904389052 / 9724064551 ગુંથાયેલા કાવ્યમય પ્રભાવક નામસ્તવ - લોગસ્સ સૂત્ર | 981930 1930 / 9260238042 ૧૦૦ વિશ્વના વિદ્વાનોએ પ્રશંસા કરી શબ્દોને “સ્તોત્ર' કહેવાય છે. M.R.P. Rs.150/- incl. i all Taxes d ol Taxes છે. આ સ્તોત્ર એક ભક્ત ઘરે o & રાગીણી કaૉક૨ સંગીતા મળે રોહીણી પીધનકર, કોરસ B વિમલ બોરૂunકર Plat No. 405, Madhu Apartment, (ઓકટોબર - ૨૦૧૭ | પwwwવન : માતૃભાષા, ગાંધીજી અર્નસાંપ્રત સમય વિષાંકા is) Page #44 -------------------------------------------------------------------------- ________________ હૃદયનું સરળ નિદર્શન છે. આ સ્તોત્રની પ્રસ્તુત ગાથાઓમાં પ્રાપ્ત કરે.. તો જ શ્રી મૃગેન્દ્રમુનિ મ. સાહેબે આ સંચય માટે આચાર્યએ પ્રભુના નામ-સ્મરણનું મહત્ત્વ બતાવી, અદ્વિતીય એવા કરેલો પુરુષાર્થ સાર્થક બનશે. કારણ કે “નય હોટિસમં ધ્યાનં. પ્રભુને ભાવપૂર્વક નમસ્કાર કરી સ્તવના કરી છે. ધ્યાન વોટિસમો નયંઃ નોટિસમં ગાનં, ગાનાત્પરતરં નહિં!' દિગંબર જૈનાચાર્ય અમિત તિજી વિરચિત “પરમાત્મા- “જિનભક્તિ શતકમ્'ની આ C.D, ના મધુર પદોને સાંભળી દ્વાત્રિશિકા'માં આરાધ્ય દેવ પ્રતિ શરણાગતિનો ભાવ પ્રગટ કર્યો સહુ કોઈ પ્રભુભક્તિના રંગમાં રંગાઈ જાય એવી મંગલકામના...' છે. દિગંબર પરંપરામાં સામાયિક પાઠ તરીકે આ સ્તોત્ર બોલાય અસ્તુ. છે. આમ મધુકરની જેમ મૃગેન્દ્રમુનિશ્રીએ વિધવિધ ફૂલો રૂપી ગ્રંથોમાંથી અર્ક એકત્રિત કરી અમૃતરૂપે જિનભક્તિનું આચમન કરાવ્યું છે. જિનભક્તિ શા માટે? ભગવદ્ ગુણોનું કીર્તન કરવું. ભગવાનના ગુણોનું સ્મરણ કરવું તેને સ્તવ-સ્તુતિ કહેવાય ઉત્તરાધ્યયન સૂત્ર-૨૯માં દર્શાવ્યું છે કે, હે ભગવન! સ્તવ-સ્તુતિમંગલ કરવાથી જીવને શું લાભ છે? ત્યારે સુધર્માસ્વામી કહે છે કે, “સ્તવ-સ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ બોધિ લાભ પ્રાપ્ત થાય છે. બોધિ અર્થાતુ સમ્યક બોધ-સમજણ. સાધકને પ્રથમ શ્રુત-ચારિત્ર ધર્મની અભિરુચિ થાય છે. ત્યારબાદ આ ત્રણ પ્રકારના બોધિલાભથી જીવ સમસ્ત કર્મોનો અંત કરવા માટેની સાધના કરે છે. પરમાત્માને પામવા માટે ત્રણ યોગ બતાવ્યા છે, જેમ કે - જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગ, ભક્તિયોગનો મહિમા જગતના દરેક દાર્શનિકોએ વર્ણવ્યો છે. શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ-સમુચ્ચયમાં મન, વચન, કાયાની શુધ્ધિરૂપ કરાયેલી જિનશ્વરની ઉપાસનાને એટલે કે ભક્તિને ઉત્કૃષ્ટ યોગબીજ કહ્યું સત્યવિજ્ઞાન ફાઉન્ડેશન તથા શ્રતરત્નાકર ટ્રસ્ટ દ્વારા આયોજિત શિબિર મહાવીરનો માર્ગ : જીવનમાં ક્રાન્તિ | (સમ્યગદર્શનઃ શાતા દષ્ટાભાવ સાધના) માન્યતાઓથી મુક્તિ મેળવવા તથા સત્યની પ્રાપ્તિ માટે, અસ્થિરતાઓથી મુક્ત થઈ સ્થિરતાના શિખરે પહોંચવા, આત્તરમનની અપાર શાંતિ પામવા, આસવ અને બંધના બંધનોની બેડીઓ તોડવા, સંવર અને નિર્જરાના પાવન પંથે પ્રયામ કરી જીવનમાં ક્રાન્તિ લાવવાનો અવસર એટલે જ સમ્યગુદર્શન દ્વારા જ્ઞાતા દૃષ્ટાભાવ કેળવવાની અનુપમ તક. કાયોત્સર્ગની સાધના દ્વારા શાંતિ પામવા આપ સમ્યગ્દર્શન : જ્ઞાતા દૃષ્ટાભાવ સાધનાની શિબિરમાં અવશ્ય પધારો. શિબિર સંચાલન (૧) જિતેન્દ્ર બી. શાહ (૨) વલ્લભભાઈ ભંસાલી તા. ૧૭, ૧૮, ૧૯ નવેમ્બર, ૨૦૧૭ દરરોજ સવારના ૧૦ થી ૪.૩૦ વાગ્યા સુધી આમ સાચા હૃદયથી ઉત્કૃષ્ટ ભાવથી કરેલી પરમાત્માની ભક્તિ ભક્તને ભગવાન બનાવી શકે છે. આત્માને પરમાત્મા, જીવને શિવ અને નરને નરોત્તમ બનાવી દે છે માટે જ ભક્તિને “મુક્તિની, દૂતી' કહેવામાં આવી છે. પ્રભુભક્તિથી અનેક પ્રકારના કર્મોની નિર્જરા થઈ આત્મા ઉચ્ચદશાને પ્રાપ્ત કરે છે. જેવી રીતે લંકાપતિ રાજા રાવણે અષ્ટાપદ તીર્થમાં પ્રભુભક્તિમાં તલ્લીન બની પ્રચંડ પુણ્ય ઉપાર્જન કરી તીર્થકર નામ ગોત્રકર્મ બાંધ્યું હતું. આવો પ્રભુભક્તિમાં અચિંત્ય પ્રભાવ રહેલો છે. અંતમાં જિનેશ્વરોની પરમ ભક્તિ કરવાથી આરોગ્ય (સમ્યકત્વ) બોધિલાભ અને સમાધિયુક્ત મરણ પ્રાપ્ત થાય છે. ભક્તિના આવા મહિમાને આત્મસાત કરીને “જિનભક્તિ શતકમ્'ના પદોને ભાવક કે સાધક અંતરમાં સ્થાપિત કરી એકાકાર બની જાય અને તેનું મનમંદિર આનંદિત બની પરમ સુખનો અનુભવ સ્થળ મથુરાદાસ હોલ, ગોવાલિયા ટેંક, મુંબઈ - ૪૦૦ ૦૩૬. રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. સંપર્કસૂત્ર વીરેન્દ્રભાઈ શાહ, મુંબઈ ૯૮૧૯૨૯૪૯૬૪ હિતેશભાઈ મુથા, મુંબઈ ૯૮૨૧૩૬૦૪૦૫ શ્રીદેવી મહેતા, અમદાવાદ ૯૮૨૫૫૯૯૬૧૧ પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) Page #45 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ-સમુદાયનું ગૌરવ પ્રસ્તુતકર્તા : અતુલ એચ. કાપડિયા આચાર્ય શ્રીવિજયશીલચંદ્રસૂરિજી મહારાજના ત્રણ મુનિરાજોને ગુજરાત યુનિવર્સિટી તરફથી એક વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. તે મુનિવરો દ્વારા સંસ્કૃત ભાષામાં પ્રગટ થતા નવંનાનત્ત્પતરુ નામના સામાયિક (મેગેઝીન)ના ઉપલક્ષ્યમાં આ એવોર્ડ મળ્યો છે. સંવત્ ૨૦૫૫ નું વર્ષ તે પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીનું વર્ષ હતું. તે જ વર્ષે તેમની પુણ્યભૂમિ એવા તગડી ગામમાં બનેલા નંદનવન તીર્થમાં ભવ્ય પ્રતિષ્ઠા થઈ હતી. ઉપકારી આ મહાપુરુષ માટે સાધુઓ કેવી ઉજવણી કરી શકે? એ વિચાર સૌ સાધુઓનાં ધૈર્ય રમતો હતો. તે વખતે મહારાજજીએ પોતાના ત્રણ સાધુને કહ્યું કે આપણે પૂજ્યશ્રીને અંજલિરૂપે એક સંસ્કૃત મેગેઝીન તૈયાર કરીએ તમે જ નવું સંસ્કૃત સાહિત્ય રચો, લખો, ભેગું કરો. એ દર છ મહિને અંકરૂપે છપાય. તેનું નામ નન્દ્નવનત્ત્પતરુ રાખીશું. નંદનવન (તગડી)માં ઊગેલું કલ્પવૃક્ષ! સાધુવર્ષો તૈયાર થયા અને તેની પહેલી અંક તગડીના પ્રતિષ્ઠા વખતે પ્રગટ કર્યો. તે પછી ૧૯ વર્ષથી તે યાત્રા અખંડ ચાલી રહી છે, અને તેના ૩૮ અંક થઈ ગયા છે. લગભગ તમામ - સેંકડો સાધુ-સાધ્વીજીઓનું તે પ્રિય મેગેઝીન છે. તે પરથી પ્રેરણા લઈને થોડાંક વરસથી બીજાં પણ બે સંસ્કૃત મેગેઝીનો ચાલુ થયાં છે, જે એક દાખલારૂપ સિદ્ધિ ગણાય. આ અંકો અમદાવાદથી પ્રકાશિત થાય છે. વિદ્વાનોમાં પણ તે સમગ્ર ભારતમાં જાય છે. ગુજરાત યુનિવર્સિટીના કાર્યવાહકોએ વિચાર્યું કે અમદાવાદથી જ પ્રગટ થતાં સંસ્કૃત સામાયિકોના સંપાદકોનું સન્માન કરવું. તે અનુસાર આ ચાતુર્માસ દરમ્યાન જુલાઈ માસમાં તેમણે યુનિવર્સિટીમાં એક સમારંભ યોજેલો, તેમાં આવવા માટે ને તે સન્માન સ્વીકારવા માટે આમંત્રણ પણ મોકલેલું. પરંતુ વરસાદને લીધે મુનિવરથી જઈ ન શકાયું. એટલે તેમના વતી નન્દનવનસ્પતરુ ના પ્રતિનિધિ તરીકે મારે તે સમારંભમાં ઉપસ્થિત થવાનું બનેલું, પાછળથી તો તે પ્રોફેસરી જાતે ઉપાશ્રયે આવીને સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન બહુમાનપૂર્વક આપી ગયા હતા. આ ત્રણ મુનિરાજોનાં નામ – પૂ. પં. શ્રીરત્નકીર્તિવિજયજી, પૂ.પં. શ્રીધર્મક્રીર્તિવિજય, પૂ.પં. શ્રીકલ્યાણકીર્તિવિજયજી છે. તેમણે કરેલી વર્ષોની મહેનત આમ અનાયાસે સાર્થક બની છે તેનો આનંદ હોય જ, તે આનંદ તમને બધાને વહેંચતાં પણ અનેરો આનંદ થાય છે. આ મેગેઝીનને કારણે તે ત્રા સાધુવર્ષો તો ખરા જ, પણ બીજા પણ અનેક નાના નામ સાધુઓ અને સાધ્વીજીઓ હવે ઓક્ટોબર - ૨૦૧૭ સંસ્કૃતમાં લખતા-બોલતા થયા છે - થઈ રહ્યા છે, તે બહુ જ મજાની વાત બની છે. એક નાનકડો પુરુષાર્થ આટલો બધો પ્રેરક બની શકે એ વાત જ અદ્ભુત છે. અનેક વિદ્વાન પંડિતો પણ હવે તો આમાં નિયમિત લેખો લખે છે, જે છપાય છે. આ રીતે આપણા શાસનસમ્રાટ સમુદાયનું ગૌરવ વધ્યું છે. અને આ ત્રણ સાધુઓએ તે વધાર્યું છે તેમાં શંકા નથી. વળી, ઈન્દુબંધનપતરુ ની ગ્રંથશ્રેણી પણ, પછી શરૂ થઈ છે, અને તેના ઉપક્રમે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા સંસ્કૃતગ્રંથો પણ પ્રગટ થયા છે. તેમાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ ધરાવતી જર્મન-ઈંગ્લિશ આધ્યાત્મિક નવલકથાઓ -સિદ્ધાર્થ, જોનાથન લિવિંગ્સ્ટન સીંગલ જેવી કૃતિઓનું સંસ્કૃત રૂપાંતર કરીને તેનાં રૂપકડાં પ્રકાશનો થયાં છે. સંસ્કૃતમાં જોક્સનું પ્રથમ સચિત્ર પ્રકાશન થયું છે. હેમચંદ્રાચાર્યનું જીવનચરિત્ર તથા પંચસૂત્રનું સંસ્કૃત પદ્યરૂપાંતર પણ પ્રગટ થયું છે. અને મુનિવરોની આ સંસ્કૃત યાત્રા આજે પણ અવિરત ચાલી જ રહી છે. શાસનસમ્રાટ દાદાગુરુની અસીમ કૃપા જ આ બધાંનું મુખ્ય કાશ છે એવી શ્રદ્ધા છે. પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયસૂર્યોદય. સૂરીશ્વરજી મહારાજની પુનિત પ્રેરણા અને આશીર્વાદ તેમ જ પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયશીલચંદ્રસૂરિજી મહારાજની દૃષ્ટિસંપન્નતા તથા સાધુઓને તૈયાર કરવાની તીવ્ર ઝંખના અને પરિશ્રમનાં જ મીઠાં ફળ આજે સંકલ શ્રીસંઘને માણવા મળે છે તેની અંતઃકરણથી અનુમોદના કરીએ અને એને હૈયાના ઉછળતા ઉમંગથી વધાવીએ. આવા ગરવા ગુરુરાજોનાં ચરણે શત શત વૃંદન... (નન્વનવનપતરુ ના તમામ અંકો www.jainaelibrary.org પર ઉપલબ્ધ છે.) DOC અમદાવાદ જે જન્મનાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિન-સાધુઓ તથી જેને તપસ્યા ગળથૂથીમાં મળી, રસપ્રભા ભાલણથી લહી જે નાચી અમંગે નરિસંહ-મીરાંઅખા તરી નાદ ચડી ઉમંગ, આયુષ્મતી લાડકી પ્રેમભટ્ટની, દઢાયુ ગોવર્ધનથી બની જે, અર્જેલ કાન્તે દલપત્તપુત્ર, તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઉમાશંકર જોશી ૪૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ (વનતીર્થ ગતાંકથી ચાલુ..... રકમ નામ ૨૫૪૧૭૨૧/- આગળનો સરવાળો શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાનની યાદી ૨૫૦૦/- તારાબેન મોહનલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે : પુષ્પાબેન પરીખ ૫૦૦૦/- ભારતીબેન ભગુભાઈ શાહ ૫૧૫૧/- અનિલા શિશકાન્ત મહેતા ૫૦૦૦/- નિરંજન આર. ઢીલા ૫૦૦૦/- વિશાબેન જવાહરભાઈ કોડીયા ૫૦૦૦/- ડૉ. કે. કે. શાહ ૫૦૦૦/- સરલાબેન કાન્તિલાલ શાહ પ૦૦૦/- કુમુદબેન પટવા ૫૦૦૦/- પરીતા શાહ ૫૦૦૧/- શિતલ મનિષ કપાસી ૫૦૦૦/- હસમુખ બી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ૫૦૦૦/- શિલ્પા જે. મહેતા ફાઉન્ડેશન ૫૦૦૦/- ભાયચંદ એમ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ૫૦૦૦/- મેહતા ચેરિટેબલ ટ્રસ્ટ ૫૦૦૦/- ભાયચંદ મહેતા ફાઉન્ડેશન ૫૦૦૦/- હર્ષા વિક્રમ શા ૫૦૦૦/- વિક્રમ રમણલાલ શાહ ૫૦૦૧/- દુર્ગા આર પરીખ ૨૦૦૦૦/- શ્રી ચેતન જયંતિલાલ ગાંધી ૨૫૦૦૦/- માતુશ્રી લખમશી ગેલાભાઈ સાવલા પરિવાર ૫૦૦૦/- જ્યોત્સના મહેન્દ્ર શાહ ૨૦૦૦૦/- પ્રકાશ એન. કોઠારી ૧૫૦૦૦/- વિરલ અરવિંદ લુખી ૫૦૦૦/- ધેલાની ચેરિટેબલ ટ્રસ્ટ (હસ્તે : મહેન્દ્ર ઘેલાની ૫૦૦૦/- રતિલાલ ઓધવજી ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે : કિરિટભાઈ ગોહિલ ૧૧૦૦૦/- કચરાલાલ ચુનિલાલ શાહ - અમદાવાદ ૧૧૦૦૦/- હંસાબેન કચરાલાલ શાહ - અમદાવાદ ૫૦૦૦/- નંદુ ડ્રેપર્સ (ડાયરેક્ટ ચેક) ૬૫૦૦/- કિરણ શેઠ અને સરયુ શેઠ યુએસએ ($ ૧૦૦) ૫૦૦૦/- શ્રી હસમુખભાઈ મનસુખલાલ શાહ ૫૦૦૦/- શ્રીમતી જસવંતી પ્રવિણચંદ્ર વોરા ચેરિટેબલ ટ્રસ્ટ ૧૧૦૦૦/- દેવચંદ ઘેલાભાઈ શાહ ૧૫૦૦/- ગીતાબેન જૈન ૨૭૭૦૩૩૬/- કુલ ૨૭મ ૪૬ પ્રબુદ્ધ જીવન નીધિ ફંડ ૨૫૦૦/- ધ્રુવ એન્ડ કે, CA (હસ્તે : શ્રી મહેન્દ્રભાઈ ધ્રુવ) ૫૦,૦૦૦/- શ્રીમતિ ઈન્દિરાબેન ટી. પટેલ ભાવનગર (સ્વ. શ્રી ત્રિલોકચંદ્ર ડી. પટેલના સ્મરણાર્થે ૫૨૫૦૦/- કુલ ૨કમ જમનાદાસ હાથિભાઈ મેહતા અનાજ રાહત ફંડ ૨૦૦૦/- શ્રી હસમુખ ટિમ્બડીયા (સ્વર્ગસ્થ લાભુબેન ટિમ્બડીયાના સ્મરણાર્થે હસ્તે : રમાબેન મહેતા) ૫૦૦/- મિતાબેન ટિમ્બડીયા (સ્વર્ગસ્થ લાભુબેન ટિમ્બડીયાના સ્મરણાર્થે હસ્તે : રમાબેન મહેતા) ૧૫૦૦૦/- તારાબેન ડાહ્યાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ (હસ્તે : રમાબેન મહેતા) ૧૭૫૦૦/- કુલ રકમ કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ ૨૦૦૦/- શ્રી રમેશ ટિમ્બડીયા (સ્વર્ગસ્થ લાભુબેન ટિમ્બડીયાના સ્મરણાર્થે હસ્તે ઃ રમાબેન મહેતા) ૫૦૦/- ભારતીબેન ટિમ્બડીયા (સ્વર્ગસ્થ લાભુબેન ટિમ્બડીયાના સ્મરણાર્થે હસ્તે : રમાબેન મહેતા) ૨૫૦૦/- કુલ ૨૭મ સંઘને મળેલ અનુદાન ૯૭૫૦/- કિરણ શેઠ અને સરયુ શેઠ યુએસએ($૧૫૦) ૨૦૦૦/- જનકભાઈ ૨૦૦૦/- -વિષાલભાઈ ૧૦૦૦/- ભાવિનભાઈ ૫૦૦/- લતાબેન દોષી ૨૦૦/- ઉષાબેન શાહ ૨૦૦/- એક સદગૃહસ્થ ૧૫૬૫૦/- કુલ રકમ પ્રબુદ્ધ જીવન સૌજન્ય દાતા ૨૫૦૦૦/- શ્રીમતિ રીટાબેન ઉમંગભાઈ શાહ ૫૦૦૦૦/- ઈન્દિરા ટી. પટેલ ભાવનગર (સ્વ. શ્રી ત્રિલો કચંદ્ર ડી. પટેલના સ્મરણાર્થે) ૭૫૦૦૦/- કુલ ૨૪મ non ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #47 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ : અવલોકન વિય સંપાદક - રમણ સોની પ્રકાશક : શારદા સોની પ્રત્યક્ષ પ્રકાશન, ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, વડોદરા ૩૯૦૦૦૭, ફો નં.(૨૬૫) ૨૩૫ ૭૧૮૭ મુલ્ય રૂા. ૪૫૦/-, પાના:૧૬-૩૫૨-૩૬૮ આવૃત્તિ : પ્રથમ ૨૦૧૭ આ અવક્ષોને વિશ્વ' ભારતીય અને વિદેશી ભાષાઓમાં - એટલે કે દુનિયાભરમાં આજે પ્રગટ થતાં અસંખ્ય પુસ્તકોમાંથી પ્રતિનિધિરૂપ અને સક્ષમ પુસ્તકોવિશેની રસપ્રદ વાતો, સમક્ષતિ રૂપે સૌની સમક્ષ મૂકવા ચાહે છે. ૧૫ ભારતીય ભાષાઓ તેમજ અંગ્રેજી દ્વારા ૧૨ વિદેશી ભાષાઓ - પ્રદેશોનો વિવિધ સાહિત્યસ્વરૂપો તથા અન્ય શાસ્ત્રીય વિષયોનાં સાંજપ્રત સમયનાં પુસ્તકો આવરી લઈ શકાય હોવાથી ગ્રંથ – વિશ્વનું એક ભાતીગળ ચિત્ર ઊપસી શક્યું છે. આ પુસ્તકનું અવલોકન વિશ્વ વ્યાપક અને વૈવિધ્યભર્યું બન્યું છે. આ ગ્રંથમાં - અસમિયા, ઉડિયા, ઉર્દૂ, કન્નડ, કાશ્મિરી, ગુજરાતી, તમિલ, પંજાબી, બંગાળી, ભારતીય, અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત, સિંધી, હિંદી, એ ભારતીય ભાષાઓની તેમજ અંગ્રેજીદ્વારા અમેરિકન, આઈરીશ, આફ્રિકન, ઈટાલિયન, કેનેડિયન, તિબેટન, જાપાની પેલેસ્ટિયન, પૉલિશ, ફ્રેન્ચ, બ્રિટિશ, ઇંગ્લીશ, સ્પેનિશ, એ વિદેશી ભાષાઓના – કવિતા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, આત્મકથા, સાહિત્યશાસ્ત્ર, ભાષા વિજ્ઞાન, દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર સંસ્કૃતિ - એ સ્વરૂપો – વિષયોને સમાવતાં ૮૫ ઉપરાંત પુસ્તકો વિશે. ગુજરાતી તથા અન્યભાષી અભ્યાસીઓએ ઓક્ટોબર - ૨૦૧૭ નામત ડૉ. કલા શાહ લખેલા પરિચયને મૂલ્યાંકનદર્શી સમીક્ષા લેખો સ્થાન પામ્યા છે. એથી અહીં રસપ્રદ અને વિચારોત્તેજક ગ્રંથ વિધિનું એક ભાતીગળ ચિત્ર ઉપસ્યું છે. *** પુસ્તકનું નામ ઃ શુન્યાવકામાં પડથા લેખક : જયંતિ એમ. દલાલ પ્રકાશક : ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ શિ. સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા-૧ ફોન નં.૦૨૬૫-૨૪૨૨૯૧૬ મૂલ્ય રૂા. ૨૫૦/-, પાના ઃ ૩૪૪ આવૃત્તિ બીજી ૨૦૧૬ શૂન્યાવકાશમાં પડયા શૂન્યાવકાશમાં પડવા' એટલે આતંકવાદ અને વૈજ્ઞાનિક સંશોધનોને કેન્દ્રમાં રાખીને. જયંતિ એમ.. દલાલની કસાયેલી કામે લખેલી અદ્યતન નવલકથા. આ નવલકથામાં એક બાજુ આતંકવાદ અને ત્રીજા વિશ્વયુદ્ધના પડઘા સંભળાય છે તો બીજી બાજુ વિશ્વશાંતિ અને આંતરધર્મીય એખલાસની પ્રતિબદ્ધતા જોઈ શકાય છે. એમાં ધર્મ, મનોવિજ્ઞાન અને પર્યાવરણપ્રદૂષણની વાસ્તવિક ભૂમિ પર સનાતન અને ઈંક્બાલના બે મુખ્ય પાત્રોની આસપાસ દેશવિદેશનો લોકોનું નિરૂપણ કરવામાં નવલકથાકાર સાહિત્યિક નિપુણતાથી વાચકને ક્ષિતિજ વિનાની દુનિયાની અનુભૂતિ કરાવે છે. વૈજ્ઞાનિક, સંશોધન, ન્યૂક્લિયર વિશ્વયુદ્ધ, કોમવાદ, આતંકવાદ, હિન્દુ-મુસ્લિમ એખલાસ અને વિશ્વશાંતિ જેવા વૈવિધ્ય સભર વિષયોના વિશાળલક પર નવલકથાકારે એક અજોડ ક્યા ગૂંથી છે. આ નવલકથામાં વિનાશ તરફ ધસતા વિશ્વને ઉજાડનારા એકવડા બાંધના, સશક્ત વૈજ્ઞાનિક ડૉ સનાતનની વિશ્વશાંતિની ખોજના પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને પ્રિત પ્રયત્નનું આલેખન કરવામાં આવ્યું છે. એક બાજુ વિજ્ઞાન દ્વારા શોધાતાં પરમામાં શસ્ત્રો જગતને ત્રીજા વિશ્વયુદ્ધ ભણી ઘસડી રહ્યા છે ત્યારે એજ વિજ્ઞાન વિશ્વશાંતિ સાધવાની આગળી ભાવના નવલકથા લેખકે પ્રગટ કરી છે અને તે એટલી હ્રદયસ્પર્શી છે કે તે ભાવકના અંતરમાં સતત પડછાયા કરે છે. વિનાશકના ટાળવા માટેની જરૂરિયાત એવા વિશ્વશાંતિ જેવા જટિલ વિષયને પણ રસપ્રદ અને થાશમ બનાવ્યો છે તે લેખકની સર્જક પ્રતિભાની પ્રતીલી કરાવે છે. *** પુસ્તકનું નામ : આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન જૈન સાહિત્ય શાનસત્ર-૧૬ના શોધપત્રોનો સંચય સંપાદક : શુશવંત બરવાળિયા પ્રકાશકઃ અર્હમ્ સ્પિરિચ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર, ઘાટકોપર મો.૯૮૨૦૨૧૫૫૪૨ મૂલ્ય રૂ।. ૨૨૫/-, પાના ઃ ૨૩૧ આવૃત્તિ ૨૦૧૭ ગુજશવંતભાઈ સત્યદિન | બરવાળિયા સાચા અર્થમાં જૈન સાહિત્ય તત્વજ્ઞાન અને ધર્મના ક્ષેત્ર સેવા અર્પણ કરી રહ્યા છે અને જ્ઞાનસત્ર-૧૬મા ના અધ્યાત્મ કાર્યોમાં આત્મચિંતન' એ વિષય પર વિદ્વાનોના શોધપત્રો અને નિબંધોનો સંગ્રહ પ્રકટ કર્યો તે દ્વારા જૈન સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. વિવિધ વિદ્વાનો દ્વારા જૈન સાહિત્યના સાહિત્યકારોની કૃતિઓ અથવા તેમના તત્વજ્ઞાન વિષયક લેખો વાચકોની જ્ઞાનવૃદ્ધિ જરૂર કરશે. જૈન સાહિત્યના વિવિધ વિદ્વાનોએ શ્રીમદ્ દેવચંદ્રજી ઉપાધ્યાય યશોવિજયજી, શ્રીમદ બુદ્ધિ સાગર, ચિદાનંદજી અવધુ કવિ આનંદનજી, સમય વિશેષાંક ૪. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસજી, કવિદયરત્ન, વગેરે કવિઓની કૃતિઓની અભ્યાસ પૂર્ણ છશાવટ કરી જૈન કવિઓને ન્યાય આપ્યો છે. તો સાથે સાથે કવિ મેકરણદાદા, સંતકવિયિત્રી લલ્લેશ્વરી, કાયમુદીન ચિસ્તી, કવિ પ્રીતમ, જેવા કવિઓની કવિતા વિષયક આલેખન અતિ રસપ્રદ બન્યું છે. ગંગાસની, કવિ બ્રહ્માનંદ મીરાં, નરસિંહ પૂજ્યપાદ સ્વામી વગેરીના કાવ્યોની મીમાંસા આ ગ્રંથને અતિ સમૃદ્ધ બનાવે છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે અનેક વિદ્વાનોની કલમને તાજી રાખવામાં ગુણવંત ફાળો વિશિષ્ટ છે. આ ગ્રંથના કવિઓ કબીરા, મીરા, નરસિંહ, ગંગાસની તથા અન્ય જૈન કવિઓ આનંદધનજી, ઉપાધ્યાય યશોવિજયજી વગેરેના કાવ્યોમાં આત્મચિંતન છલોછલ ભરેલું છે. જૈન દર્શન કર્મવાદ અને મોશના સંદર્ભે પારદર્શક આત્મચિંતન રજૂ કર્યું છે અને આત્માની અમરતાના ગાન ગાયા છે તે વાતની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. *** પુસ્તકનું નામ : દામ્પત્ય વૈભવ સંપાદક - જાવંત બરવાળિયા પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કાર્યો સામે ઢેબર રોડ, રાજકોટ, ફોન નં. (૦૨૮૧) ૨૨૩૨૪૬૦ મુલ્ય રૂા. ૧૨૫, દામ્પત્ય-વૈભવ પાના ૮૦ આવૃત્તિ : જુલાઈ ૨૦૧૭-નવસંસ્કરણ પ્રસ્તુત સંકલન પુસ્તકમાં લગ્નજીવનને મધુર બનાવવા, દામ્પત્યનો વૈભવ પ્રાપ્ત કરવાની ચાવી આપેલ છે. ગૃહસ્થજીવનમાં પ્રસન્નતા, શાંતિ અને સમૃદ્ધિ આવે, દામ્પત્યજીવનમાં સુમેળ સધાય, સામંજસ્ય રચાય એવો દ્રષ્ટિશ આ લેખો દ્વારા પ્રકટ થયો છે. ત્યાગ માંગી લે છે. વિવેકપૂર્ણ પ્રામા સમર્પણ અને કાંઠાસૂઝ લગ્નજીવનમાં સંવાદ અને સુખ સિદ્ધ કરવામાં પ્રેરકબળ બની રહે છે. xc દામ્પત્યજીવન સુખમય બનાવવા માટે ઉભયપક્ષે સંપૂર્ણ વિશ્વાસ, પારકાને પોતીકા કરવાની તમન્ના અને સ્વર્દોષદર્શન થવું ઘટે. લગ્ન એ માત્ર કરારનથી. લગ્ન અને ગૃહસ્થાશ્રમ બે હૃદયોનું સાચુજય છે. લગ્નનો અર્થ એટલે અર્પણ થઈ જવું. સમજણ અને સમાધાન વડે સંસારનું સરોવર શોભે છે. પરસ્પરનું સૌબ્ધ, સંગાથા અને વિશ્વાસથી દામ્પત્યજીવન ખળખળ વહેતી સરિતા જેવું નિર્મળ અને પવિત્ર બને છે. આ લખાણો માત્ર વાંચીને નહિ પણ લગ્નજીવનના આચરમાં મૂકીને જીવનને મધુર બનાવવાનો સંદેશો આપે છે. લેખોના શીર્ષકો અને ચિત્રો જીવનના વૈભવની પ્રતીતિ કરાવે છે. ઘડતરમાં ઉપયોગી છે. આ કથાનકોમાં શુભાશુભ કર્મવિપાકોને પ્રગટ કરનાર દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે. જે આદર્શ જીવનનું દિશા દર્શન કરાવનાર છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્ર ૧૬નાશોધપત્રોનો સંચય સંપાદક : ગુણવંત બરવાળિયા પ્રકાશક : અબુ સ્પીરિચ્યુઅલ સેંટર સંચાલિત 5.K.PG જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેંટર, પાટકોપર, મુંબઈ ફોનનં.૯૮૨૦૨૧૫૫૪૨ જૈન જ્ઞાનસત્રના વિવિધ વિદ્વાન લેખકોએ - રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પૂ. ડૉ. આરતીબાઈ સ્વામી, પૂ. ડૉ. વિરલબાઈ સ્વામી, ડૉ. ગુલાબ દેઢિયા, ડૉ. માલની શાહ, પારુલ ગાંધી, ડૉ. રતનબેન છાડવા, ડૉ. પ્રવિણભાઈ, ડૉ. છાયાબહેન, ડૉ પાર્વતી ખિરાશી, ડૉ. રેખા વોરા તથા અન્ય લેખકોના વિવિધ લેખો જૈન કથાનકોની સૃષ્ટિના સ્પંદનોનો પરિચય કરાવે છે. સાથે સાથે કથાઓના આસ્વાદ પણ કરાવે છે. પુસ્તકનું નામ ઃ નોખાં – અનોખાં દામ્પત્ય-લેખક : નીલમ દોશી – શૈલા મુન્શા પ્રકાશક હર્ષ પ્રકાશન - અલકાબેન પંકજભાઈ શાહ, ૪૦૩, ઓમદર્શન ફ્લેટ્સ, મહાવીર પુસ્તકનું નામ : જૈન કથાનકોમાં શોધના સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી. સ્પંદનો અમદાવાદ- ૩૮૦૦૦૭, મૂલ્ય રૂા. ૧૨૦/-, પાના ઃ ૧૮+૧૨૬ આવૃત્તિઃ પહેલ ૨૦૧૭ આ પુસ્તકમાં ‘નોખા-અનોખા'માં જે બાળકોની વાત કરી છે એ બાળકા શારીરિક કે માનસિક રીતે વિકલાંગ છે. અહીં એમની અગ્ર આવડત કે એમની જૈન ધાનકોમાં સોધન સ્પંદનો' ગ્રંથ તારા જૈન ધર્મની ૩૬ કથાઓનો પરિચય વિદ્વાનોના શોધપત્રો દ્વારા વાચકને થાય છે. વિશ્વભરમાં ધર્મ અને સાહિત્ય એ દુષ્ટાંત કથાઓનો સહારો લીધો છે. પ્રથમિલ દશાના વાચકો માટે ગહન તત્વા સમજવા અધરા છે. પરંતુ દ્રવ્યાનુયોગાનુયોગ પર સવાર થઈ વાચકનો હૃદય સુધીની યાત્રા સફળતાથી કરી શકે છે. સ્થિતિનો ચિતાર આપીને આંખ ભીંજવવાને બદલે એવા બાળકોની નાની-નાની વર્તણૂંક દર્શાવીને એમની આવડત, હસતાં હસાવતાં એમનામાં છૂપાયેલી શક્તિને ઉજાગર કરવા તરફ અંગૂલિનિર્દેશ કર્યો છે. શારીરિક કે માનસિક દિવ્યાંગ બાળકોનો સહજતાથી સ્વીકાર કરી દયાને બદલે ધીરજ, પ્રેમ, સમજણ કુનેહ અને કળથી કામ લેવામાં આવે તો આ બાળકો પણ ચોક્કસપણે ખીલી આજના યુગમાં સ્ત્રીપુરુષનું સ્નેહપૂર્ણ જૈન કથાનકોની વિરાટ સૂષ્ટિ આપી શકે અને પોતાનું જીવન સરળતાથી સરસ રીતે સફળ સહજીવન, બન્ને માર્ગ ઘણી યોગ્યતા અને અમૃત્ય સંપદા છે. કથા સાહિત્ય માનવી ચારિત્ર્ય જીવી શકે. પણ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક નોખાં-અનોખ ઓક્ટોબર - ૨૦૧૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં અમેરિકાનાં આવા અશોક દવેએ મંતવ્ય આપતાં કહ્યું હતું પુસ્તકનું નામ : યોગસાર સંગ્રહ બાળકોના ખાટામીઠા પ્રસંગો ક્યારેક આપણાં કે સ્ત્રીઓ ઘમરસારું સમજી શકે છે, પણ સર્જી લેખક : શ્રી ગુરદાસ ચહેરા પર સ્મિત ફરકાવશે તો ક્યારેક આપણી શકતી નથી, તેવી માન્યતા પલ્લવી બહેને તોડી સંપાદક અને અનુવાદક ડૉ શુદ્ધાતમ પ્રકાશ આંખ અને અંતર ભીનાં કરી દેશે. આપણો છે. જેન (પ્રભારી નિદેશક) કે. જે. સોમૈયા સેન્ટર ભારતીય સમાજમાં સામાન્ય રીતે આવાં જન્મભૂમિ પ્રવાસીના દિગંબર સ્વાદિયાએ ફોર સ્ટડીઝ ઇન જેનીઝમ, વિદ્યાવિહાર. બાળકોને લોકો દયા, કરુણા અને લખ્યું હતું કે આપણાં રોજિંદા વિષમ જીવનમાંથી મૂલ્ય: ૬૦ રૂપયે સહાનુભૂતિની દૃષ્ટિથી જોતાં હોય છે એમનો પણ પલ્લવીબહેન જેવાં લેખિકા હાસ્યનું નવનીત મૂળ સંસ્કૃત યોગસાર સંગ્રહ’ પુસ્તકનો સહજતાથી સ્વીકાર થતો નથી. હકીક્ત એમને નિતારી શકે છે એ તેમની સૃજનશીલતાને અનુવાદ હિન્દી ભાષા માં છે. યોગ શબ્દ દયાની નહિ પણ યોગ્ય દોરવણીની જરૂર હોય આભારી છે. ભારતીય સંસ્કૃતિ માં અમુલ્ય છે. છે. અમેરિકામાં આ વાત સહજતાથી લેવાય છે. વ્યંગ્ય-કટાક્ષ વગનું હાસ્ય હોઈ જ ન શકે ડૉ શુદ્ધાત્મપ્રકાશ દ્વારા સંપાદિત યોગાસર આપણે ત્યાં પણ એવી દષ્ટિ કેળવવા જરૂરી છે. એવું માનતા લોકોને હાચવર્ષા પુસ્તક વાંચવું સંગ્રહ પુસ્તકની વિષયવસ્તુ છે. ધ્યાનયોગ, જે અમેરિકાના સમાજ અને એના કલ્ચરની થોડી જોઈએ. “દીકરી તો પારકી થાપણ કહેવાય...' ચિંતન મનન કરવા યોગ્ય છે. જેના દર્શનનો યોગ ઝાંખી પણ આ પુસ્તક દ્વારા થાય છે.. ઈન્ટરનેટના ઉપવાસ જેવા શીર્ષકોમાં સહજ પતંજલિ થી પણ પ્રાચીન સિદ્ધ થાય છે. ધ્યાનના આ નાના બાળકોની કથા-વાતો આપણાં હાસ્યનું પ્રતિબિંબ જોઈને ખાતરી થઈ જશે કે આલંબન રૂપ જપ વિષે પણ પ્રેરણાત્મક ચિંતન હૃદયને ભીંજવી જાય છે. વ્યંગ્ય અને કટાક્ષ વગર પણ હાસ્યરસ છલકાઈ છે. અનેક બીજ મંત્રો પણ છે. શકે છે. અનુપ્રેક્ષા વગર ધ્યાન અધુરૂ છે. આ એક પુસ્તકનું નામ : પોલિટિક્સ અને દામ્પત્યજીવન જેવા આધ્યાત્મિક સાધના છે જેમાં દશલક્ષણ ધર્મ વગેરે હાસ્યવર્ધા હાસ્યરસ માટેના હાથવગા વિષયોની ગરજ વગર અનેક પ્રકારના આચારનો સમાવેશ થાય છે. લેખક: પલ્લવી મિસ્ત્રી હાસ્યરસ પ્રગટાવવાનું કામ અધવું છે: હાસ્યરસપ્રગટાવવાનું કામ અધરૂં છે પણ અશક્ય યોગ દ્વારા આત્માનો સાક્ષાત્કાર એ જ ધ્યેય છે. પ્રકાશક: હર્ષ પ્રકાશન નથી. એવું આ પુસ્તક દ્વારા પલ્લવીબહેન પ્રતીત અંતિમ ઉદ્દેશ મોક્ષ પ્રાપ્તિ છે. યોગની વિસ્તૃત હાસ્થવર્ષા ૪૦૩, ઓમ દર્શન કરી બતાવ્યું છે. પરંપરામાં જૈન યોગનું પણ પોતાનું વિશિષ્ટ સ, મહાવીર વિવિધ વિષયો પરના તમામ ૩૨ લેખો સ્થાન છે. અને મહત્ત્વ છે. આમ યોગ વિષયક સોસાયટી, મહાલક્ષ્મી દ્વારા પલ્લવી બહેન વાચકોને સહજતા અને વિવેચન આ પુસ્તકમાં જોવા મળે છે જે માનનીય ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. સરળતાથી સમજાય અને મન પ્રસન્ન થાય તેવા છે. આ નાનકડી પુસ્તકનું શીર્ષકજ એની મૂલ્ય: રૂ.૧૪૦/-, પાના: ૮+૧૬૦ લેખો આપવામાં સફળ થાય છે. તેઓને સર્વ વિષયવસ્તુ સ્પષ્ટ કરે છે. આવૃત્તિ-પ્રથમ ૨૦૧૭ વાચકોના હાર્દિક અભિનંદન. જ્ઞાન-રસંવાદ પ્રથમ પૂછનાર શ્રી મલય ગૌતમભાઈ બાવીશી, અમદાવાદ. મલયભાઈ જ્ઞાન વિમલ સૂરિકૃત સ્તવનની પ્રથમ પાંચ કડી મેં પ્ર : શત્રુંજય મહાતીર્થની મહત્તા યુગો યુગો સુધી રહેવાની છે. મારી થિસીસમાં પણ વર્ણવી છે. તમારી વાત અને દર્શન સાચાં છે તે શત્રુજ્ય મહાતીર્થના અમુક સ્તવનમાં મૂળનાયક શ્રી (આદિશ્વર) કે આદીનાથની પ્રતિમા પૂર્વ તરફ એકજ મુખદર્શન સહિત છે. આદેશ્વર ભગવાન ચૌમુખજીમાં બતાવવામાં આવ્યા છે તેની કડીની પણ સ્તવનમાં અમુક વખત કવિની કલ્પના હોય છે. તેઓ ઝેરોક્ષ આ સાથે જોડાણ કરી રહ્યો છું તો તે વિશે પ્રકાશ પાડશોજી. સમોવસણમાં બતાવાતી પ્રતિમાજીની પણ કલ્પના કરી હોય. જવાબ આપનાર વિદ્વાન ડૉ. વાસંતી રમેશ સોની નવટુંકમાં એક ચૌમુખજીની ટૂંક પણ છે. એની પણ કલ્પના હોઈ શકે. આ કવિ હૃદયના ભાવ અને કલ્પના છે. (ઘણીવાર ભરતે વિસીસનું નામ શત્રુંજય મહાતીર્થ-એક અધ્યયન ભરાવી મણિમયમૂર્તિ એવું વર્ણન આવે છે.) જે આપણે નરી આંખે મો. ૦૭૭૩૮૨૯૩૪૨૪ જોઈ ન હોય છતાં કવિ-આચાર્ય-ગુરુ ની “પરિકલ્પનામાં એ માનનીય શ્રી મલયભાઈ, હોઈ શકે. સાદર જય જિનેન્દ્ર, પ્રણામ. આભાર (નોંધ : સપ્ટેમ્બર અંકના જ્ઞાનસંવાદમાં પ્રશ્નો સામે જવાબ અયોગ્ય છપાવ્યો હતો. મુદ્રાની ભૂલને કારણે વાચકોને થયેલી મુશ્કેલી અને ખેલદિલી અનુભવીએ છીએ. આ અંકમાં સાચો જવાબ વાંચો). કોબર - ૨૦૧૭) પહજીવન : માણાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિષa Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાવ-પ્રતિભાવ પ્રબુધ્ધ જીવન” વર્ષોથી - લગભગ ન ભૂલતો હોઉં તો ૩૦- બાબતમાં ઘટતી પહેલ કરે તો ઘણું થઈ શકે તેમ છે. ૩૨ વર્ષથી વાંચું છું. તંત્રીઓ બદલાયા છતાં પણ એની સાહિત્ય - અનોપચંદ શાહના ખરામ સરવાણી એની એજ રહી. સમય બદલાયો પરંતુ “પ્રબુધ્ધ જીવન”ની ફ્લેટ નં. ૬, ધર્મવીર સોસાયટી, બીજે માળે, સિદ્ધાંતનિષ્ઠા એની એજ રહી. છેલ્લા થોડા વર્ષોથી સુબોધીબેન દામોદર વાડી સામે, અશોક ચક્રવર્તી રોડ, કાંદીવલી (ઈસ્ટ), મસાલીયા આપની સાથે ખૂબ જ ઘનિષ્ટતાથી જોડાયા છે. ખૂબ જ મુંબઈ - ૪૦૦ ૧૦૧. મો. ૯૮૨૦૧૧૨૦૩૧ અભ્યાસ છે. મધરાતે કે વહેલી પરોઢે તેમનો અભ્યાસ ચાલતો જ હોય છે. ૬૫ વર્ષથી પ્રકાશિત કરી રહયા છો પ્રબુધ્ધ જીવન, આજે મારે જુલાઈ ૨૦૧૭ના અંકના પાના ૨૩ ઉપર છપાયેલ નિયમિતતા, મુખપૃષ્ઠ ઉપર વિવિધ મા શારદાજીનો ફોટો, ક્યારેક લેખ “જૈન શમણા...જૈન સંઘ.. સાવધાન” વિષે મારો પ્રતિસાદ જરૂરી લાગે તો ઈતર ચિત્ર પણ હોય જ છે. અલબત્ત વાચક રસ આપવો છે. તેઓ એ ભૂષણ શાહના નવેમ્બર ૨૦૧૬ના ધારક, ચાહકનો ચોક્કસ હૃદયે સ્પર્યા વગર રહે જ નહીં. આજ “કલ્યાણ” માસિકમાં પ્રકાશિત થયેલ લેખની વાત કરેલ છે. ખૂબ જમા પાસુ લેખી શકાય. જ સારી છણાવટ છે પરંતુ “ધર્મ પરિવર્તન” ન થાય - લોકો “જૈન - જો હોય મારો આ અંતિમ પત્ર તો - જુલાઈ ૨૦૧૭ માં ધર્મ” પ્રત્યે આકર્ષાય - ધર્મનું હાર્દ સમજી જૈન ધર્મનો સ્વીકાર કરે મોરારજી દેસાઈજી નો પત્ર પાના નં.૪૧- જ્ઞાન એ શક્તિ પ્રદાન તે માટે મારે એક નાનકડી વાત કરી આપને પણ વિનંતી કરવી છે કરે છે તે “જ્ઞાન-સંવાદ' પણ હવે નિયમિત પ્રકાશિત થાય છે. કે આપ - ભૂતકાળમાં દેવદ્રવ્યની ચર્ચા સ્વ. ધનવંતભાઈએ કરી સતત પ્રવાહ અવિરત રહેવાથી ઈતર જિજ્ઞાસુઓને પણ લાભ થશે. હતી તેવી રીતે આ પ્રશ્નને જૈન સમાજ સમક્ષ મૂકવા સંનિષ્ઠ પ્રયાસો અંગ્રેજીમાં પણ સાહિત્ય પ્રકાશિત થાય છે. કરો એવી અપેક્ષા રાખું છું. - ખાસ અતીતની બારીએથી આજ... વાહ સાચેજ વાચકોને આજે માત્ર નેશનલ હાઈવે નં. ૮ (વિરાર થી વાપી)ની જ વાત ચોક્કસ પ્રભાવિત કરશેજ તે નિશંક છે. અંક જુલાઈ ૨૦૧૭માં., કરીશ. કેટલા નવા તીર્થસ્થાનો ઉભા થયા? થયા તેનો આનંદ છે. ધનવંત શાહ ભલે સદેહ નથી પરંતુ તેઓની શૈલી અને આત્મિયતા પરંતુ આ તીર્થસ્થાનોની સાથોસાથ હાઈસ્કુલ” બનાવી હોત સદા સર્વદા પ્રબુધ્ધ જીવનમાં મળતી રહે છે. મારા પર બે પત્રો તો? જૈન બોડીંગ બનાવી હોત તો? જૈન કોલેજ બનાવી હોત લીલી શાહીથી આવેલા છે. ધન્ય થયું જીવન તો? આવા તીર્થસ્થાનોની આજુબાજુ ૧૦૦-૨૦૦ કે ૫૦૦ ઘરની દા.૧. નગર, ગણું ઉમરેઠ, ૯૭૨૩૪૪૯૦૯૨ એક વસાહત બનાવી જરૂરીયાત વાળા જૈન ભાઈઓને - પરિવારોને વસાવ્યા હોત તો ? જ્યાં સુધી આપણા સાધર્મિકને બે ટંકનું પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી, સ્વમાનભેર ભોજન અને નાનકડો રોટલો રળવાની તક નહિ સપ્રેમ સાદર વંદન.. આપીએ ત્યાં સુધી આપણો સાધર્મિક કોના ભરોસે જૈન ધર્મનું પરિચય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આપની પુસ્તિકા “જૈન સંઘના પાલન કરશે? આજે તો સાધર્મિક ભક્તિ માત્ર “કવર” માં અટવાઈ "કવર માં અટવાઈ પ્રતિભાશાળી વિદ્વાનો” વાંચવા મળી. ગઈ છે. જ્યાં સુધી સાધર્મિક સુખી નહિ થાય ત્યાં સુધી “ધર્મ”ને જૈન સંતો, જૈન સાહિત્યકાર, સેવક, ગાયકનો પરિચય જાણી ન તો ચેન સાહિત્યકાર ટકાવવો અને “ધર્માન્તર”ને અટકાવવાનું કામ અઘરૂ છે. આનંદ થયો. મારે આજે કોઈ અન્ય સંપ્રદાયની વાત નથી કરવી પરંતુ તે મને જૈન આચાર્ય બુધ્ધિસાગરજીના જીવન, કાર્ય અંગે લખવાની તરફ અંગુલીનિર્દેશ જરૂર કરવો છે. ખ્રિસ્તી મીશનરી શું કરે છે? ઈચ્છા છે. સ્વામીનારાયણ સંપ્રદાય શું કરે છે? આપણો પણ આ બધું કરી આપની પાસે આ સંતના જીવનચરિત્ર અંગે પુસ્તક, લેખ, શકીએ તેમ છીએ. આજે તો આપણું દેવદ્રવ્ય બેંકોમાં જાય છે અને દૈનિક અખબારમાં પ્રગટ થયેલ કોઈ માહિતી હોય તો મારા ઉપરોક્ત ત્યાંથી આપણાં ધંધામાં કે ઉદ્યોગમાં આવે છે. સરનામે મોકલી આપવા આગ્રહભરી વિનંતી છે. સમય બદલાયો છે. દેવદ્રવ્યની વ્યાખ્યા થોડીક વિસ્તૃત કરવાની આપશ્રીના આશિર્વાદ પત્રની અપેક્ષા. જરૂર છે. સાધર્મિક ભક્તિની વ્યાખ્યા બદલવાની જરૂર છે. આ બધું શ્રી ગોવિંદ વી ખોખાણી, પ્રેસ રીપોર્ટર, કોણ કરશે? આનો જવાબ એક જ છે. “મહાત્મા ગાંધી એક જ નવા વાસ, મુ. પો. માધાપર, હતા. કોઈકે તો આ કાર્ય ઉપાડવુ જ પડશે. “પ્રબુદ્ધ જીવન” આ તા. ભુજ, જિ. કચ્છ - ૩૭૦૦૨૦. પદ્ધ જીવન: માતૃભાષા,ગાંધીજી અબે સાંપ્રત સમય વિશેષાંe | ઓક્ટોબર - ૨૦૧૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ આપને અભિનંદન એટલા માટે આપું છું કે, “પ્રબુધ્ધ જીવન'' માં તમે હવે વિશાળ ધાર્મિક ચિંતન અને સમાજ ઉપયોગી વિચારો આધારિત લેખો આવે છે અને એ રીતે જૈનધર્મના જે પાયાના સિદ્ધાંતો છે એને બહુ વેગ મળે છે. હું એક સર્વોદય વિચારક તરીકે એમ ઈચ્છું કે સમગ્ર માનવ જાતના વિશાળ ફ્લમાં જે ગુણોની વૃદ્ધિ કરવાની હોય તે વધે એવી રીતે સત્યકથાઓ અને અનુભવો આવે તે તમે આપતાં રહો છો એ હું જોઉં છું અને એનાથી એક સર્વોદય વિચારધારાની વ્યક્તિ તરીકે મને બહુજ આનંદ થાય છે. દ્વારા નિર્મિત આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, જૈન ધર્મ તત્ત્વના વિશ્વ પ્રયાસ્ક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી પ્રભાવક વાણીમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ડી.વી.ડી. || મહાવીરકથા // file t ।। મહાવીરકા બે ડી.વી.ડી. સેટ ભગવાન મહાવીરના જીવનનાં અોને પ્રગટ કરી, મરાઠનો મહાન ઘટનાઓને આલેખતી અને માનકુળમાં ભગવાન મહાવીરના ઉપદેશની મહત્તા દર્શાવતી સંગીતસભર ‘પહાવીરકા’. કિંશત રૂા. ગૌતમ કથા ત્રણ ડી.વી.ડી. સેટ અનંત લબ્ધિનિધાન ગુરુ ગૌતમ સાીના પૂર્વયનનો ઇાિત્ર આપીને એમના ભવ્ય આધ્યાત્મિક પરિવર્તનની ખ્વાશ આપતી, અજોડ ગુરુભક્તિ અને અનુપમ લઘુતા પ્રગટાવતી રસસભર ગોતમકથા’. કિંમત રૂા. ૧૫૦ ।। શ્રી હેમચંદ્રાચાર્ય કથા ।। ત્રણા ડીવીડીનો ટ કલિકાલ સર્વેશ આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેઓ એક મહાન ગુરુ, સમાજ-સુધારક, ધર્માચાર્ય અને અદ્ભુત પ્રતિભા હતા. તેમણે સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાસ્મયનાં દરેક અંગો પર નવા સાહિત્યની રચના કરી તથા નવા પંથકોને આલોકિત કર્યા. તેમના જીવન અને કવન વિશે વધુ જાણો ડીવીડી દ્વારા... ત્રણ ડીવીડી કિંમત રૂા.૧૫૦ અલબત્ત, સ્વ. શ્રી પરમાનંદ કાપડીયા એ મારા સસરા અને સ્વ. ગીતા પરીખ પાસેથી મને ઘણું જાણવાનું મળ્યું છે. ફરીવાર ‘‘પ્રબુધ્ધ જીવન'' જે રીતે તમે ચલાવો છો એ માટે તમને ખુબ અભિનંદન ઘટે છે. unn સૂર્યકાન્ત પરીખ, સ્વાતંત્ર્ય સેનાની નાસા ફાઉન્ડેશન, ૪થે માળે, સહયોગ કમિ. સેન્ટર, દિન બાઈ ટૉવર સામે, લાલદરવાજા, અહમદાબાદ -૩૮૦૦૦૧. ૫ ઋષભ કથા ૫ ** || ભાષામ કથા || ત્રણ ડી.વી.ડી. રોટ રાજા ઋષભના જીવનચરિત્ર અને ત્યાગી પણનાં થાનકોને ખાવી લેતું જૈનધર્મના આદિ તીર્થંકર ભગવાન ચીગાજળ-દેવનું મિ અને આવતી ભરતદેવ અને બાહુબલિનું રોમાંચ કથાનક ધરાવતી અનોખી ૠષભ I હોમ- શજુ ક્યા || ।। નેમ-રાવ થા ત્રણ ડી.વી.ડી. સેઢ નેમનાથની જાન, પશુઓનો ચિત્કાર, રવિ નીને જૂથનો વૈરાગ્ય ઉદ્બોધ અને નેમ રાજુલના વિરહ અને ત્યાગથી તપ સુધી વિસ્તરતી હૃદયસ્પર્શી કથા. કંપત રૂા. ૧૫૦ We will be એક ડીવીડીના ચાર સેટ સાથે લેનારને ૨૦% ડિસ્કાઉન્ટ પાર્થ પાવની કા ત્રણા ડી.વી.ડી. સેટ પાર્શ્વનાથ ભગવાનના દસ પૂર્વભવોનો મર્મ, ભગવાનનું જીવન અને ચ્યવન કલ્યાણક. શંખેશ્વર તીર્થની સ્થાપના. પદ્માવતી ઉપાસના. આત્મસ્પર્શી કલા. કિંમત રૂા. ૧૫૦ ।। શ્રીમદ્ રાજચંદ્ર કથા ।। ત્રણ ડીવીડીનો ટ ગાંધીજીના આધ્યાત્મ ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ દેવદિવાળીના દિવસે મોરબી પાસેનાં વવાળિયા ગામે થયો હતો.તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન’, પછીથી રાયચંદ અનેત્યારબાદ શ્રીમદ્ રાજચંદ્ર તરીકે પ્રસિદ્ધ થયા. કહેવાય છે કે તેમને સાત વર્ષની વયે પૂર્વ જન્મનું જ્ઞાન થયું હતું. આઠ વર્ષની ઉંમરે કવિતા | લખવાનો આરંભ કર્યો હતો. વધુ જાણો આ ડીવીડી દ્વારા.ત્રણ ડીવીડી કિંમત ૩૫.૨૦૦ ઘરે બેઠાં દીવાનખાનામાં ધર્મતત્ત્વ કળારવાનો દાય ગામ કુમારપાળ દેસાઈની સંગીતને સથવારે ભાવભરી પ્રભાવક વાણી દ્વારા વહેતી આ કથાઓ આપને દિવ્ય જ્ઞાનભૂમિનું આત્મસ્પર્શી દર્શન કરાવશે જ. શયુદ્ધમાં સ્વાધ્યાય અને પ્રવાનો દિવ્ય આનંદ મેળવી સામાવિકનું પુણ્ય પ્રાપ્ત કરશે. • વસ્તુ કરતાં વિચારદાન ગ્રેષ્ઠ છે. ધર્મ પ્રચાર અને પ્રભાવના માટે કુલ ૭૫ ડીવીડી – પ્રત્યેક કથાના ૨૫ સેટ – લેનારને ૫૦ % ડિસ્કાઉન્ટ ૦ બૅંક ઑફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રાર્થના સમાજ બ્રાંચ, Ac. No. 0039201 000 20260 IFSC : BKID |0000039 માં રકમ ભરી ઑર્ડરની વિગત સાથે અમને સ્વીપ મોકલો એટલે ડી.વી.ડી. આપને ધરે કુરિયરથી સ્વાના કરાશે.રવાનગી ખર્ચ અલગ ઉપરની ડી.વી.ડી. સંઘની ઑફિસ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪માં મળશે. સંપર્ક : પ્રવીણભાઈ ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬. ઓક્ટોબર - ૨૦૧૭ પણ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને પિત સમય વિશેષાંક ૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ "Soul bondage on a faraway terrestrial chaperoned via mother tongue! ૫૨ Prachi Dhanvant Shah "If you talk to a man in a language that he understands, it goes to his head. If you talk to him in his language, that goes straight to his heart" - Nelson Mandela. This is the quote almost everyone has heard of but the question is how many of us believe in it and infer on it? We know that someone speaks our language, we automatically connect to him and that binds us. But more than that, we often forget, that if don't speak the same language, what it takes to isolate us and what it takes to exclude us from that person. Be that person be a common man or your family. Retrospecting the history, a prevailing Indo-Aryan language evolved from the Sanskrit language, is termed as "Gujarati". Although, this language has a convincing correlation with Jain religion, as this language was first encrypted by a Jain monk and an eminent scholar Acharya Shri Hemchandra-Charya, back in 12th century CE in the region of Rajput king Siddharaj Jaysinha. His dialect was originally called as "Gurjara Apabhramsa" composing mainly religious verdicts. It is eminent that the Gujarati language acclaimed its admiration by the virtues of Jain authors. The primeval Gujarati poem in 1185 'Bharatesvarabahubali Rasa' was composed by a Jain monk Shalibhadra Sur. Undeniably it can be expressed, that the Gujarati language emerged out of Jain tradition. Eventually, the Gujarati language accomplished its eminence through famous Gujarati writers, poets, and personals commencing from Narsimha Mehta in 16th Century to leaders of 19th Century like Mahatma Gandhi-the father of India, Sardar Vallabhbhai Patel - the Iron Man of India and many more. In the 17th Century, the Gujarati language applauded coverage by means of Maha Kavi- A great poet of those times Shree Parmanand. He was a traveling storyteller who conveyed his message through the medium of Gujarati language in the form of long illustrated poems, precisely focusing on the story about Narasimha Mehta. Then after, many Gujarati poets and writers manifested their subsistence leading to the popularity of Gujarati Language. In the era of 19th Century, the study of Gujarati language can be accredited to a British colonial administrator and a Gujarati scholar Alexander Kinloch Forbes who surveyed thousand years of Gujarati history and amassed many manuscripts. And how can we miscue acknowledging father Carlos G Valles? A renowned author, a mathematician born and brought up in Spain but persuaded himself with a foreign language-Gujarati. This language thrives in his soul, in every nerve of his consciousness and in every aspect of his life. Living in India since five decades, his experience with the Gujarati language strikes his lifespan with the most exquisite novels extensively in Gujarati dialects leading to a count of more than seventy books in Gujarati. Father Valles's inclination towards the Gujarati language for sure surprises me ensuring a mystical allure of this beautiful linguistic-Gujarati. A language of the soul, a language of love, a language that showers saccharinity and unveils an epitome of reverent Gujarati culture. Never the less, Gujarati culture carts the bequest of reflective and prodigious literature. The prominence of Gujarati language in India is a precise illustrious fact. Gujarati is one of India's twenty-second official language and one of India's fourteenth official regional languages. Thereabouts in India, 30% of all Gujarati speakers are literate in a second language. Gujarati is legitimately acclaimed in the Indian constitution and is spoken by more than 46 million people around the world. Carrying further the legacy of this esteemed and esthetic language, Gujarati culture has apprehended the Gujarati language around the diaspora just as integral. This mother tongue of Gandhi baapu is still well versed and spoken around the world. Research divulges that outside of India, the most Gujarati speaking population is found in the United Kingdom and the United States of America. And within the USA, it is acclaimed that New Jersey, New York, Texas, and California beholds majority of Gujarati speaking society. The US today is home to nearly 15 lakh individuals of Gujarati origin and more than 3.5 lakh ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #53 -------------------------------------------------------------------------- ________________ who speak Gujarati as the first language. As per Census, the number of Gujarati-speaking people in the US is progressively rising, and the figure now stands at 287,367. Never the less, Gujarati language with due veneration has been introduced in Government offices and Consulates. There are separate forms available in some consulate for individuals who use Gujarati as their first language and translators are certainly made accessible for those who do not comprehend English dialect. This is when we realize, and can reveal the fact that it is through mother tongue that the bondage is thriving on this foreign land. Although English and Spanish is the most dominant language in the United States, Gujarati society is enthralled to use their mother tongue in their dialect and linguistics when they meet a fellow Gujarati. It is this dialect that makes them feel at home, contours them the comfort, ease, and solace. It is the language that serves the embellishment to burgeon amity and warmth within the Gujarati society of a distant land from its culture and heritage. Be it a grocery store or a government office if a Gujarati traces another personnel speaking Gujarati language, the lustrous smile outflows like a rainbow in the wide sky! I do not surprise myself living in New Jersey and around the USA when I hear whispers "Tame Gujarati cho? Hu pan Gujarati !" What a beautiful way to connect and embrace oneself! Allow me to enfold one of the episodes of my life when my older son was 5-year-old. As suggested by my father, I never introduced English to my children in their early age. Though for them to get into a school in the USA, they ought to learn the English language. But I always conversed in my mother tongue-Gujarati with them. My affectionate words in their babyhood were Gujarati and my worldly cuddles for them were in Gujarati. Yes, as they stepped out of the home, when they went to preschool and met friends, they pick up English language, but in the present time, when they are young boys, they are still connected with their roots by means of their mother tongue. I am sure they would never forget their mother tongue as this language was encrypted into their senses when they gained their senses. And it so happened one day. My son met another girl in the playground, who spoke in Gujarati to him, and his expressions amazed me. His ઓક્ટોબર - ૨૦૧૭ smile ensured me, that he felt more connected to her and he ran up to me with a surprise and amusement. He said, "Mummy that girl speaks Gujarati, so does that mean I can marry her when I grow up, as she speaks the same language as me?" His innocence assured me, that if every Gujarati parent hails their child's early days of life with their mother tongue, the rich and glorious Gujarati culture will enthrall rest assured in this world. Being fortunate to reside in New Jersey, It is not my illusion but the fact that majority of Gujarati population here makes sure their children learn their mother tongue. Jain Pathshala facilitates Gujarati language class on regular basis and so does Swaminarayan school of religion and culture. I have visualized that many parents here converse in Gujarati with their children at home and most of them incorporate Gujarati as their first language of parlance within the family, with just one hope that the future of Gujarati language would not belittle and would be conveyed to generations. With the hope that they can go back home and connect to their fellow beings and family. Speak their heart out with their grandparents in their own language. But there also exist parents who consider speaking in Gujarati in society would be considered as a lingo and could be seemed substandard. But it dismays me to learn this fact when such individual does not understand the relevance of accepting their mother tongue as their first language. They adapt to different foreign culture but what about their own culture? Is it not just as important to retain and constrain their own culture? And if we do not foster and cherish our culture in our children then the epoch would be around the corner when they will lose their identity and will not have any inkling about their own heritage and culture where they belong and come from. I foresee such individuals coming from Gujarati heritage to come out of their ambiguity about this illusion that speaking a foreign language would be considered as an enhanced entity. Talking about facts, research has shown that students who chose to select English as their first language and not their mother tongue, often suffer from identity loss and amnesia about their grandparents, great-grandparents, and their ancestors. (Contd. on Page No. 57) પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક 43 Page #54 -------------------------------------------------------------------------- ________________ Jainism Through Ages LESSON - ONE (CONT.) Dr. Kamini Gogri In this article we will study the spread of him and sent Subandhu to ask for forgiveness but the Jainism in Bihar latter threw at his dung-hill an incense coal so that Mahavira was closely connected with the most chanakya was burnt alive. significant princes of his home land. He visited the Indisputably authentic material is available about the most important cities of their kingdoms in Bihar on close connection of Bindusara's son, Ashokavardhana his wanderings, Champ, Anga's capital, Mithila in (273-232 B.C.) with Jainas. Ashoka was a great and a Videha, Rajgriha, the capital of Mithila, etc. and he far-sighted ruler, who made it a point to promote the was most respectfully received everywhere. King religious and moral life in his great empire. He Bimbisara (Jainas called him by the name of Shrenik) therefore supported the religious brother-hoods of his of Magadha, the same king, who also patronised lands in a liberal manner. Personally, he Buddha, was considered by the Jaina as a special embraced Buddhism in his later years.Jainas however, admirer of their master. They therefore presumed that opined that he belonged earlier to their religion. In he would be born as a Tirthankara in his later any case, he did not stop in showing equal concern to experience. Even Ajatshatru, Bimbisara's cruel son who the welfare of various sects and he appointed special exposed his father to death by starvation, was well officers to look after individual religious orders. disposed towards Jainas. His successor, Udayi, was in fact, a patron of their doctrine. Ashoka has spoken of Jainas in his seventh column edict (shila-lekha), which deals with the duties of the The religion flourished even under the dynasty of law authorities, saying that he has made arrangements nine 'Nandas', who had (at the time when Alexander that his supervisors of law will, apart from other things, the great marched into India) usurped the throne of deal with the matters of Nigranthas (Jainas) and will the Saisunaga kings, and there was no change in the deal with all the different religious brother-hoods. He situation, even when the last unpopular Nanda king commanded his subjects to show obedience to parents, was relieved of his throne by the great Maurya decent behaviour to saints and ascetics, poor and the king, Chandragupta, the Sandrakottos of the Greeks. Jainas reckon this first historical emperor of India as miserable, asked them to practice charity, generosity, truthfulness, purity, humility and saintliness and also his great Chancellor, Chanakya among Jains. Chanakya is said to be a son of a Jaina layman Chani reminds them of prohibition of injury to the living and a diligent champion of their faith. He is said to beings. He concluded his commands with the intention have weaned Chandragupta from his kindness towards that these may remain valid, as long as his sons and heretics. Thus, due to Chanakya's influence, grandsons rule, as long as sun and moon shine and Chandragupta became a diligent Jaina and bestowed that human beings act according to them. If a person his favours only on them. Finally, he renounced his acts according to them, he obtains salvation in this throne in accordance with the Digambara tradition, and in the other world. became an ascetic and went to Mysore along with Asoka's successors to the throne of Magadha were Saint Bhadrabahu and is said to have lived and died since his son Kunala was blind, his grand sons there at Sravana Belgola in a cave. Dasaratha and Samprati. The Jaina tradition mentions It is said that Chanakya's name was darkened by only of Samprati, who is aid to have resided his envious colleague, Subandhu with Chandragupta's in Ujjain and describes him as a follower of their faith. successor, Bindusara (298-273 B.C.) and he was He is said to have built several Jaina temples and relieved. He therefore distributed his wealth among developed a lively missionary activity and erected Jaina the poor, sat on a dung-hill outside the city and died monasteries even in non-aryan regions. Not much is there by starvation. Bindusara tried his best to pacify known about Jaina faith under the last Maurya rulers પદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અળસાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) Page #55 -------------------------------------------------------------------------- ________________ and the dynasties which replaced them. The Chinese clothed by the sky) and the svetambaras (who clothed traveller, Hiuen-Tsiang, came across numerous in white).This trend gradually led to a complete divide Nigranthas in Vaisali near Rajgriha, Nalanda, and other or schism. It cannot be said how and where the formal places. Jainism appears to have gradually shifted, in separation came in. What is narrated by both the an increasing degree, the centre of its activity from parties, differs widely, because every side tries to show its home land, Bihar to other regions. that it alone represents the ancient Jainism and the The Exodus and the great conflict opposite one had arisen by the succession from the pure faith. However, it has established fairly accurately Significant changes took place in the Jaina order that final divide took place at the end of the first during the period when Jaina faith flourished in the Maurya empire. There was a great famine in Bihar Jain temples of Bihar reveal the influence of Jains during Chandragupta's rule. Bhadrabahu, the head of in the state. Sameda Sikhara was constructed in 1902. the community at that time, realised that it was not This temple is a specimen of modern Jain art and possible either for the people to feed a great number architecture. The Jain Temples reveal the inherent of monks under these circumstances, or for ascetics essence of religiosity which forms the part and parcel to follow all the precepts. He, therefore, thought that of Svetambara and Digambara Jain sects. it was advisable to immigrate with a group of devotees to Karnataka, while the remaining monks stayed back HISTORY OF JAIN TEMPLES IN BIHAR in Magadha under the supervision of his pupil Shri Kundalpur lain Temple in Bihar Sthulabhadra. Shri Kundalpur Digambar Jain Teerth Kshetra is The unfavourable period burdened heavily on situated in Nalanda District of Bihar nearly 4 km ahead Magadha and the monks could not strictly observe all from Nalanda Railway Station. The Teerth Kshetra is the holy customs anymore and maintain the holy 15 km from Bihar Sharif, 15 km from Rajgir, 75 km scriptures. It was therefore found to be necessary to from Gaya and 4km from Nalanda. Nearest Airport acquire the canon anew. A Council was called for the are at Patna, Bodh Gaya. purpose in Pataliputra. This assembly, however, did Shri Kundalpur Digambar Jain Teerth Kshetra is not succeed in putting together the whole canon. When the sacred place of Bhagwan Mahaveer's Garbha, the monks who had emigrated to Karnataka, returned, Janma & Tapa Kalyanaka. There is a huge magnificent they did not approve the resolutions of the Council. temple with beautiful spires in Shri Kundalpur Besides, there surfaced a difference in the ascetic Digambar Jain Teerth Kshetra. The main Idol is an conduct of life between those who had emigrated and attractive Bhagwan Mahaveer's Padmasana idol. those who had stayed back. Further, Lord Parsva Nath's There is an ancient umbrella outside the temple where followers were allowed to wear clothes, whereas foot images of Bhagwan are installed. Mahavira's followers did not wear any clothes. Other Jain Temples in Bihar Mahavira's pupils followed his example, it Bahubali Jain temple is similar to the statue at appears, the ascetics were not generally moving in Shravanbelagola temple at Mysore This temple is nude. Monks staying back in Magadha gave up the situated at Shahabad district of Bihar. Bahubali Jain custom of moving around in nude and got accustomed to wearing white garments. When the emigrants temple has a 15' high statue of Shri Bahubali Swami. The statue in the temple is over an artificial hillock. returned to Magadha, and found that their brothers There are exquisite engravings of flowers, fruits and were wearing white clothes, they had the impression that practices laid down by the Lord had been creepers round the temple. abandoned. On the other side, those who had stayed Mahavir swami, the last Tirthankara had his back and adopted white garments, felt that the Samadhi in Pawapuri in Patna district. An exquisite emigrants were showing undue fanaticism. Thus, there temple has been built inside a tank which has an came an estrangement between the two trends, the attractive mass of lotus flowers. The late Abhoy Kumar stricter one of the Digambaras (those who were Jain of Arrah conceived the idea of reproducing the ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક uu Page #56 -------------------------------------------------------------------------- ________________ Pawapuri temple in Arrah. This temple is a miniature Digambar temples located in Rajgir town, are adorned Pawapuri temple. There is a 40' long bridge with a with ancient and artistic idols, which are worth seeing. width of 4' for reaching the temple. It also has a fine importance of The Place Arra For Jains image of Mahavir Swami. Arra, situated 61 km from Patna, is another strong There are 52 small Chaityalayas in Nandeswar hold of Jainism in Bihar. Many ancient Jain relics, Dwip Mandir temple. Sahasra Kuta Chaitalya temple artifacts and images excavated around Arra show that is under the Adinath temple in Dhanpura, a suburb of Jainism flourished here as far back as 6th century AD. Arrah town. There are 1000 Jain Arhat images that During the past few decades Jains of Arra have been have been installed in this temple. Jain iconography lavishly religious and because of their efforts this area can be seen here completely. The late Makhanlal Jain now boasts of more than 40 Jain temples, which act had Shri Adinath temple built at Dhanpura with the as magnet for tens of thousands of pilgrims every year. images of Lord Adinath, Parasnath and others. Some of these modern Jain temples are replicas of Panchayati Jain Mandir is the result of the combined ancient Jain temples elsewhere and no expense seems efforts of the Jains of Arrah. One thousand Jain images to have been spared in constructing them. have been carved in one stone piece. Several important Excavations in Nalanda- 90 km form Patna- has relics have been collected and preserved here. Several thrown up many archeological gems, which aptly of Jain pilgrims and non-Jain visit this temple every chronicle this town's historic links with Jainism. Once year. there had been a monastic university at Nalanda The late Sukhanath Jain constructed Chaubishi Jain where Lord Mahavira used to teach, however all that temple. There are 24 images of the Tirthankaras today remains is ruins, which have many stories to which are of similar colour as mentioned in Jain tell. In Patna there is a Shwetambar temple and five Agams. Digambar temples. Patna museum is a good place to find ancient Jain artifacts, relics and images unearthed Importance Of Rajgir In Bihar in various archeological diggings across Bihar. Apart Rajgir, or Rajgriha, meaning 'royal abode' was the from the Jain temples, there are various other Jain capital of Magadha Empire in 6th century BC. Situated cultural institutions and a library, known as Jain close to Pawapuri and Nalanda, myriad historical Siddhanta Bhawan. This was established in 1905 by reasons make it a holy place of prime importance for Shri Deo Kumar Jain. There are few charitable Jains. Lord Mahavira is believed to have taught here dispensaries, dharamshalas, a Jain High School and a for 14 rainy seasons, many of his earliest disciples died Degree College named after Haraprasad Das Jain. The here; also, Muni Suvarata, the 20th Jain Tirthankara, Jains of Arrah have been able to revive the lost glory was born here. Contemporary Rajgir is a well known of Shahabad district as a centre of Jain pilgrimage. center for Jainism, it lies just north of the ancient site Patna that spreads over seven barren hills-Vaibhara, Ratna, Saila, Sona, Udaya, Chhatha, and Vipula- surrounding Kamaldah (Patna City): In the area called Kamaldah a valley: an area that is a virtual treasure trove of (Gulzarbagh, Patna) is a high mound of brick ruins on earliest Jain holy places. It is littered with ruins of which two Jain temples stand. There is mausoleum of Jain saint Sthulbhadra and the temple of Sudarshan ancient temples and caves that offer an amazing insight into the past glories of Jainism. On Ratna hill, Swami. there are foot-idols of Neminath, Parshvanath Muzaffarpur Abhinandan Swami, Chandraprabha and Shantinath. Kund Gram: As per Jain tradition Lord Mahavira, the At the foot of Vaibhara Hill are Jain temples built 24th Tirthankar, was born at kundagrama and around 22 hot springs (kunds), which function as public Vaniyagrama was his residence. Both the places was baths. Here devotees or tourists can unwind in the hot either part of or near to Vaishali. While the modern emerald-green waters, that constantly bubble and village of Bania can be taken as representing the site sizzle from the bowels of earth. Shwetambar and of ancient Vaniagrama. The location of Kundagrama પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭ | Page #57 -------------------------------------------------------------------------- ________________ is identified with the modern village of Vasokund, of the cave there are six small figures of Jaina about 2 kms northeast of the gadh mound. Tirthankaras carved in relief and representing Nalanda Padmaprabha, Parshvanatha and Mahavira. Kundalpur : A beautiful Jaisalmer stone temple is Nawada situated close to the ruins of ancient Nalanda University Gonava Jee : Gonava village is situated at around one at Kundalpur. This houses statues of Lord Mahavira, kilometer north of Nawada on Patna-Ranchi road. This Adinath Swami and Gautam Gandharva. This place is is a pilgrimage site for the Jains of both sects. The believed to be the birthplace of Gautam Gandharva, Digambar Jain temple is just by the side of main road the first disciple of Lord Mahavira. An ancient Jain while the Shwetambar Jain temple is behind it. . The temple could also be here. temple is famous and known as place of Nirvana of Lord Mahavira's 1st disciple, Gautam Gandharva. Jalmandir : Pawapuri,which is also known as Apapapuri, the sinless town, is a very sacred Jain Bhojpur pilgrimage. As per Jain Mythology and belief, Lord Bisram : This place is in town called "Arrah" where Mahavira, the greatest propounder of Jainism, there are another 45 Jain temples. Lord Mahavira, attained Nirvana at Pawapuri. Hundred of thousands the 24th Jain Tirthankara, took rest here for some time of his disciples and devotees took away the ashes after during his wanderings, hence this place is called his cremation here. The rush was so great that even Bisram (rest).Jains from every part of the country visit the soils of the area were taken away and it became a Bisram throughout the year. There is a Jain temple tank. Later on, a beautiful temple of white marble was here containing an idol of Lord Mahavira. constructed in the center of the tank to commemorate Masadh : This village is located at around 9-kms the Lord's Nirvana. This temple is known as the southwest of "Arrah" town. An ancient Jain temple Jalmandir. dedicated to Parshwanath is situated here and Samosaran : A beautiful temple honour the place contains eight images, some of them date back to where Lord Mahavira sat to teach his disciples. The ancient time. The temple was completed in the year 1819 A.D. while some of the eight images date back temple is constructed of white marble, rising by low to 1386 A.D. as per archaeological records. steps into several concentric terraces with a beehive shaped shrine on the top containing the footprints of Banka Lord Mahavira. Mandar Hill: It is about around 48-km south of the Bhagalpur town. The hill is about 700-ft high that Maniyar Math : This monument occupies a prominent consists of a huge mass of granite overgrown near position inside the valley, situated on the way to the the summit with low jungle. This hill is believed to be Son Bhandar Caves, almost in the center of the ancient extremely sacred as per the Hindu mythology. The inner city enclosure. Legend is that Srenika or Skand Purana associates Mandar or Sumeru with the Bimbisara had 32 wives to each of which he daily gave famous epic or Puranic story of the Amrita-Manthana new ornaments, and threw the old ones into a well, or the churning of the ocean. The story goes that the which is still shown. This covers a modern small Jain Gods and the Demons (Devas and Asuras) with a view temple as well. to secure amrita (the divine liquor), which is believed Sone Bhandar : There are two rock-cut caves, to confer immortality, used this Mandara or Sumeru adjacent to each other, excavated on the southern face Mountain as the churning stick or rod. The great of the Vaibhara hill, facing the western portion of the mythical serpent, Vasuki, was used as the rope. Due valley. Of them the western one is locally called as to this mythical association, the hill had assumed Son-Bhandar (Gold Treasury). As per Local belief, the considerable religious significance and had been a piece of rock within this space is an ancient wedge place of pilgrimage ever since. Two Jain temples are blocking up the passage to the treasury of gold in the situated on the summit of the hill. Large number of body of the hill. It consists of a rock-cut chamber and Jain pilgrims come here to worship Lord its front part has been fallen. Inside the southern wall Vasupujyanatha. ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક Page #58 -------------------------------------------------------------------------- ________________ Bhagalpur Champanagar: A western suburb of the Bhagalpur town is at present known as Champanagar. In the Kalpa-Sutra this is mentioned as one of the places where the last Tirthankara Mahavira stayed for three rainy seasons in the course of his religious wanderings. According to the prevalent Jain tradition it is believed that Jain Tirthankara Vasupujya was born at Champanagar or Champapuri. There are two Jain temples of considerable size, both entirely built at the expense of the family of Jagat Seth, a supporter. At the nearby hamlet of Kabirpur there is another Jain temple with the footprints or padukas (footwear) of the 24 Jain Tirthankaras with an inscription dated V.S. 1694 or 1637 A.D. Jamui Lachhaur: This is one of jain pilgrimage sites, situated about 8-kms west of Simaria and 7-kms south of Sikandra. It has a large number of Jain temples and dharmshala built in 1874 by Rai Dhanpat Singh Bahadur of Murshidabad, for the benefit of Jain pilgrims, who visit some places in the adjacent hills. (Contd. from Page No. 52) "Soul bondage on a faraway terrestrial chaperoned via mother tongue! Have we ever lent a brainwave to the fact that losing a mother tongue is not just losing a language but losing a connection with your family members, your home, your culture, your heritage where you belong? The truth is, an investigation has proved, that just how much more one can learn if you were to retain your own language. It is a proven fact that students who chose to have English as their second language and keep nurturing their mother tongue as their first language, often land up showing greater academic achievements then the students who chose English as their first language at the outlay of their own language. Take for instance superhero of India - Mohandas Karamchand Gandhi. The man who loved his mother tongue, the man who is known as Father of India, the man who changed history was the man who deliberately acclaimed his mother tongue as his first language. Then why does the generation today not abide by the fact that it is the legacy of this enthralled language and culture that contours their ૫૮ The nearest are about 5-kms of Lachhaur and are marked Muth Boodhroop and Muth Purusnath. These are two small shrines picturesquely situated in the valley between two parallel ranges of hills. In each of these shrines one can find a small statue of Mahavira, one of them dates back to Sambat 1505, and the other appears to be the older one. The temples themselves, however, are of recent date. Some Jains hold Lachhaur to be the birthplace of Mahavir Swami. Kundghat: It is around 6-kms from Lachhaur. There is a temple of Kundeshwari Devi, which is considered sacred by the Jains Once worth visiting these ancient Places. To Be Continued In The Next Issue ☐☐☐ 76-C, Mangal Flat No. 15, 3rd Floor, Rafi Ahmed Kidwai Road, Matunga, Mumbai-400019. Mo: 96193/79589/98191 79589. Email: [email protected] identity? It is this mystical language Gujarati which theatres the role of crusader enabling you to connect yourself to your culture, your identity, your family. While the generation today on foreign land receive the benefits of an English language based education, do we ever impart our concerns towards this generation's cultural identity in their near future? I would say, every parent of the present cohort is entitled to expose their children to an environment of their own native heritage, their own language and should make sure that they are proficient enough to deliver their mother tongue as their dialect when needed. The generation today ought to embrace their skills of voicing their mother tongue with pride! Else, one day they will be left with the reaction of isolation and their cultural identity will be abstruse... One cannot shake hands with a clenched fist... so, will you not connect with an unspoken mother tongue! ☐☐☐ 49, wood ave, Edison, N.J. 08820. U.S.A. [email protected] પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક +1-9175825643 ઓક્ટોબર - ૨૦૧૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ અતીતની બારીએથી આજ પ્રસ્તુતકર્તા : બહુલ ગાંધી ખૂબ જીવન પ્રબુદ્ધ જીવનના વાચકો મુખ્યત્વે વરિષ્ઠ નાગરિકો રહ્યા છે. વૃદ્ધાવસ્થાના સામાન્ય લક્ષણો શરીર અને મનની સંબંધિત નબળાઇ નિરાશાવાદ પ્રતિબિંબિત કરતી વ્યથા ૧ નવેમ્બર ૧૯૭૦માં આજની જીવનસંધ્યામાં ભાદ્રપદની સંધ્યાનાં રંગરોશનીનો અભાવ કેમ જણાય છે?" અને સકારાત્મક આશાવાદી દ્રષ્ટિ ઉજાગર કરતો પ્રત્યુતર ૧૬-૧૧-૧૯૭૦માં "ધડપણનો સાક્ષાત્કાર એની અસર માઠી નહિ પણ મીઠી"ના ચિત્રો રજુ કરેલ છે. "વૃદ્ધાવસ્થા" ઉપર સપ્ટેમ્બર ૧૯૫૮, જુલાઇ ૨૦૦૭, ફ્રેબ્રુઆરી,૨૦૦૭, ફેબ્રુઆરી અને મે ૨૦૧૨, અને મે ૨૦૧૩માં સમયને અનુરૂપ લેખો રજુ થયેલા છે. આ સંસારમાં, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જીવન અને મૃત્યુ શ્વાસ-ઉચ્છવાસમાં અનુભવાય છે ત્યારે આવા લેખો આશા-નિરાશાના પાસાઓ થકી પરિપક્વતા અર્પે છે. આજની જીવનસ ધ્યામાં ભાદ્રપાની સંધ્યાનાંરગરાશનીના અભાવ કેમ જણા જેમાં બધાની ઉમ્મર અને પ્રવૃતિક પરિસ્થિતના સંદર્ભમાં સમગ્ર જીવનની જાત કે આ પ્રમાણે મકવાળી હું અનુભવું છું અર્જેરિસ બધા તેના વેબ કહને તેઓ આવે છે કે, માં આપણા ત્રિ અરિકા તંબ કણ માટે અર દ છે, માનદ છે. દુખવા પી લે છે. આપણે થતાં જોવી જઈને તો છૂટા એક ખ્રિસ્તો જાતની પ્રાર્થના "Now let thyrvnot depart, O Lond has secs thy power and thy glow કચ્છ 8 MDE 117 ધાર્મિક શ્યામ | તુ જેનું ન કુંભઇ, નવેમ્બર ૧, ૧૪૯, નામવાર કરા માટે થનગ પ્ર આવો બનાનું કદી ન ૨૫ જે અનન કહી વગર કહું કે ચા ગયા પદ પૂજા મો પણ જે આમ-ઉથત તેના દોરે છે તે તો તેના તો તેમને 1 પીને હું બે e તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ઘડપણના સાક્ષાત્કાર : જેની અસર માડી નિહ પણ મી! કાને વિરાયને, ખાતે મુત્યુ કે કે જીવન શ્રી માતા જૈન પુત્ર એ પાક પણે છૂટક નકલ ૪૦ ઉંમ આથમની જીવનસધ્યા અમદાવાદથી આ શકાય એમ ના, ના, ૨૫ ઓક્ટોબર-૨૦૧૭ છતાં માઘનો અર્થ મિશ્રા એક તો હું કરી જ ન જ વિમાલયથી પાછા આવી શમ મિશન અને જેવી સંસ્તરી દુનિષાઓામાં પ્રવેશ કરી શકતો. ના બધી જૂની વાતો છે. ઉતાઓ મારા ઉપર અદ્ભુત અસર કરી અને તેથી - સમકૃત્વાના આદર્શ સ્વીકારી શક્યો. સુખ અને દુ રણ છે. બંનેથી એક તત્વ જીવન સાધના માટે પૂરક થઈ શકે, એ વાત ગળે ઊતરૌ. અને તેથી સુખદુ:ખી વળ થી પ્રેરાઇને જીવવું જોઇએ, એમ બધા સાકોની પણ મનમાં વર્શી ગયું, પછી જે નવો સાક્ષાત્કાર થયો તેની વાત કરવા માંગું છું. અને ફૂડ્સ એજેને ઇન્દ્રિયોની લાગણી છે એટલી વાત વય જય છે કે બાજી મા શાળાઓ કે ધ્યેયો, કે નો માં જીવનમાં ઓૐ પૂરી પાડશે. તેની માં મનાતા જનની ખૂબી કડી કરી લે તા. ૧-૧૨-૧૯૭૦ છે કે હેમાં ગુ અને કને પ્રાણી પણ ગણે થત હતું. અને પત્ર-ધત સર્ચ એક ધ બીજ પ્રકારનો ધાજિક પ્રવૃત્તિમાં માન થે જો એનું અને ગત પટેલે વાત આજે જરીર જ ધર્મ બન્નેનો રીપ ઘી કે જાર બંધાતો ન નિવૃત્ત કે છું; નવાદ જરી છે; બારી નબળાઇના મો વાંચન પણ થઈ ગઈ. ઘનું કી મા જ આ જા × જવા કબ્જાનું પણ કબજે કર્યું જ છે, પરિણામે ત મુખ્ય મે, મૂળ અને બેચેન બનાવે છે. પોળો મૂક એક લાગે છે. બે મૃત્યું પાનું મ કોઈ મયંક સ્થાનોની આવે . - આથમતી જીવનસધ્યા અંગે ત, ૧–૧૧–*#01 બુહ જીવનમાં પગ પહેય. “માળી જીવન સંધ્યામાં ભાપાની નાના ગોયની કેમ જણાતા નથી?" મેં જાવા નીચેની નામના અનુયાનમાં ગત પ્રત્યાઘાતો થા તો પતો મિત્રો તરફથી મળી રહ્યા છે, જેમાંના દડા નીચે પ 1ામાં આવે છે – (૧) લોકભારતી સણાસાથી શ્રી ઈસ્માઈલભાઈ પ્રશ્ન જીવન અંગે 1. દબા મારો. તો, વનની ધન્ય છે. જેથી કોઈ પણ છે પ્રભુ જીવન મા તો ૧ શ્રી કાન મીમાં થતું ઇ જો હું તો જે ઉંચા દર્શાળા પાકોન તેને લાડ ગત કાર્યકરનું જેણ પ્રગત હું પાનું વાનું અને જપનું . બહાર બંનેને ઘણા બારી છે. ત મહત્વની છે પણ તેને આ સ્વતંત્ર રીતે મે કો એટલું બુદ્ધ અને " શા ોમાં કાર્યો પણ રણ મેલી મોજ તિ પીજી સાથે ૧૧ માં હતા તે વખતે એહ મળ્યો તો તેને ગરમ ને ઘરે ભાગ પાડે હતો માટે ડુંક લખું તે કે મને ડા જેમાં સી આ બધાજ લેખોને આખા વાંચવા માટે છેલ્લે તેમને જેલ ગોરે શરીર પણ સારું હતું. આ પત્થમાં ચિત્ર આપ્યું છે તે જ છે, પણ મને લાગે છે કે કો ભળે કે કામ તો જાળવીને કર્યું છે, પર અમુક વ કે દર્દીના પેગ નો ખૂબ સારો રહ્યો. તો નિયમિત વિક ળવા, એમ 4 ડે પણ શામ દેશ ક્યા ઉપરાંત દેગામ એટલું ખેંચ્યું શબ્દ જ તે પાક ઠે જોડે ભેગો થયો લાગે છે. નગર તથને પાર કે જેતેની જ જ કાર સ્પષ્ટ છે અને તે એ કે પ બને કે આરામ ચરીરને, એ દેવા “હિત બેસી તો હું છે જે શિર ર - વિના આસમ એ પણ ફરી તાળો મેળવવાની કાળુ માનવી ડાય છે. એના ભાર કે ય ત વગેરે તો અન વધુ આ યું. તા. ૧૬-૧૨-૧૯૦ મળેલાં બીજા બે પુત્રા એનું ઘર પણ તત્ માં જે પાળેલું હું સંખાવવા અને થતો નથી. તેમાં નવજાત ગમી હતો જેને તેઓ સ્નેહપૂર્વક મનિ વખાવે છે. કે લ કગ સે પ્રભુ ન પણ મને છે ની Be શંકા બેરા કારા ૫ પુ (ર) રિયળથી શ્રી બૅટાલાય વાનજી મા નથી થવા શ આ યું કે રા ી વગ ન જય મુરલી ન્હાવાના સાન્તિ માં વ ઈનો વા પીવામાં આવ છે તે રીતે એની પાત્ર યોગભગ સમાજ છે. અને નાં યુદ્ધો લઘુન ડોબાન દ છે. એ છે જે રામ બાજુએ ડ માં આ વાનમાં ચિપલુળ પરિચય ' વહાવે છે. પ્રવેશ મુરબ્બો કહે પરમાનંદ બા કેટલાક મિત્રોનાં સર્વેદના તો અમાપ નથી જ અને નાનાં છેલ્લી પળ કરાવે છે, તેમ પૂગળ ર્ગ જ છે તેમ ાનીનો કર્યો છે, તમે આ સાથે હું સંમત છું કે આપણે પરે 4 બાના હા નવું અને એની અનુભૂતિ કે ન હોય, પણ એને શાને? પરંત્રાન કે અભિાને વધુ ને થયું ખારી, કર અને અભિમુખતા એકતા રાખી શકે તે ચિત્ર જાય કુદરતના તો પ્રેમ માંગિક સૌથી મંગ રાય એ ગાવે નાણાં કાપો પાત દાય ને પ્રશ્ન પિત આ નજર તે માતા પુજા હું કે તે આ પ્રમ પિતા આપણને અાપેડા વિ . હા, ચાનું કહ્યું ત્યાં બે લેયવિહિ કે તુર તાપૂર્વક માનપૂર્વક રહેવા ઘણાને વે છે. એ અસ ક (૨) અમદાવાદથી પ્રા. હરીશ ? હીથી પરમાનંદભાઈ, નવા કાર્ધમાં જૂન અને રી પરિષાર ભાગવાન પરંગ આપે લખ્યું છે. મને ખુબ ફન” નિયમિત મળે ૩ ૬ મા પાડી કાય મ / 163-87-2600 બુદ્ધ અન કેમ્પ વોકપણા બાદ ડૉ કે, નેલના પિત અને અને અનુભૂતિ ત. આત્માર્કના જણ કાળો છે જ્યાં મને જય શ્રી કપ late & વ કરી આ માત્ર વિચ અને કેશ મા છે તેને વે છે. જેથી આપની કી ર અ વ છે. આનું મુ કર્યા જ કરવાનો આ ગામ માત્ર છે. શું કરી જ દાન જ કા કેંતે યુનો છે. થઈ શકી વૃદ્ધ ક યા છે કે કે 10 હું રોજ તેને એ ના થય ને કામ થ img. એવું કોઈ ખમ જ નોમાં વધુ માં થી બે સમયે જે મેં રૂ ને ગદા માટે હું પ કે થી કરવામ રોવિયા તે રો ન પણ કાનનું આ છે કરવા ** * / તિલાલ કે. મહેતા - આ જ અનુને તાને અને કટાક મોદ નુ સરકી માઉં ન છે વા દર સસ્તા વિશે ક્રીકે સર કર્યા વો કતા માને છે માર્ક પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને પિત સમય વિશેષાંક ઇંતુ જો એ. એલ પાને ય ત અને મૈં જઈ જવાય તેવું વાત કર કાનને તણી જ ચચાયત તો નવી ને? ભોંઠો લ કેક વર્ષે પૂર્ણ છે. તો ચોક જા જા રહ્યું છે. કુ કર્યો છે . તેરી પના છે તે કોં માં ચા ની ષ્ટિ અને પાં કંડલા ને તેવી ગાંઠ પણ કહ્યું, 16 નથી પ ી કરી શકાય www.mumbal-Jainyuvaksangh.com પર વાંચો. Abk: ૭-૧૦-૧૦ “હરીોઓ માં ગાળો આપ કહેતી ફરે Page #60 -------------------------------------------------------------------------- ________________ Registered with registar of Newspaper under RNI No. MAHBIL/2013/50453 - Postal Registration No. MCS/147/2016-18. WPP Licence No. MR/TECH/WPP-36/SOUTH/2017. & Published on 16th of Every Month & Posted on 16th of every month at Patrika Channel Sorting Office, Mumbai - 400 001. OCTOBER 2017 PAGE NO. 60 PRABUDHH JEEVAN જો હોય મારો અંતિમ તો.... મારો આ ઓટલાદાવાણી એમાં વચ્ચે કૂદીને આપણી ધારણા પ્રમાણે, e ડૉ. દર્શના ધોળકિયા * બાયોડિયાં ભરવા જઈએ તો આકૃતિને ને નાનપણમાં અમે મિત્રો ઓટલાદાવ સાથોસાથ આપણને એ કબીજા સઢાંને સાથેનો મારો પરિચય નેહરહિમના શબ્દોમાં નામની રમત રમતાં. મારાં મોટાં આંગણામાં નુકસાન પહોંચતું હોય છે. પરિચયપર્વ' બની રહ્યો. જેણે મારા જીવનને પગથિયાં ને ઓટલાની સમૃતિ હતી. આઠેક આ સમજ જેમ જેમ શો ઉતરી ગઈમ સભર કરી દીધું. ચીનની સંત મહાત્મા જ ભેગાં થઈએ ને રમત મંડાય, એક જણ પર તેમ આંતરિક શાંતિને એ ક ઘાટ સાંપડતો રહ્યો. ' છો લાઓત્સએ ઈશ્વરનો પરિચય આપતાં ઈશ્વરનો દાવ આવે. એ બધાંની પાછળ દોડે ને સૌ ઓટલે એમાં પાછી મદદ મળી ને ભળી આપણાં આદિ ટિ કોઈ ચહેરો નથી કારણ કે બધા ચહેરા એના જ ગોઠવાઈ જાય. જે નીચે રહી જાય તેને અડીને કાવ્યોથી માંડીને કાલિદાસ, રવીન્દ્રનાથ, છે' એવું કથેલું જેનો સાક્ષાત્કાર મને પળેપળે આઉટ' કરવાનું. મને દાવ લેવો જરાય ન ગમે. શરદચંદ્ર, તારાશંકર, વિભૂતિભૂષણ, આચાર્ય થતો રહ્યો. મને જ્યારે જેની જરૂરિયાત ઊભી પણ એ તો આવેય ખરો. ને હું ભેંકડો તાણું. રજનીશજી, વ. દેસાઈ, પ્રેમચંદ જેવા અનેક થવાની હોય તે એ સમય આવ્યા પહેલાં જ મારી મિત્રોને મજા પડી જાય ને જાણીને મને દાવ જીવનમરમી સર્જકોના ગ્રંથની જે જીવતરનાં સમક્ષ ખડું થઈ જતું. જેની મે તો પછીથી આપીને જ જંપે. સોપાનનું ચઢાણ સરળ બનાવ્યું. અનુભૂતિ થતી. આવા, કંઈ કેટલાય એ પછીનાં જીવાયેલાં સાડાપાંચ ચમત્કારોએ મને ધન્ય ને રોમાંચિત કર્યાનું આ નાનપણથી મૃત્યુએ મારા સાથે સારો ક્ષણે સાંભરે છે. દાયકાનાં જીવતરને પાછું વળીને જોઉં છું તો નાતો જાળવ્યો. પાંચમે વર્ષે પિતા, પચીસમે | કોઈના પ્રભાવમાં આવી જવાથી તો મને થાય છે કે કેટલા બધા દાવ લેવાના, કહો કે માતા, એની વચાળે અંગત સ્વજનો, લોહીના રામમંત્રે નાનપણથી જ બચાવેલી પણ કોઈ રમવાના આવ્યા? સંબંધોમાં, વ્યવસાયમાં, હયુમાં ભળી ગયેલા આપ્તજનો ને ક્ષણો કોઈના વ્યક્તિત્વના ઘેરાવામાં આવ્યાનું આસપાસ-ચોપાસ જીવાતા રહેલા જીવનમાં વર્તમાનકાળમાં વડીલબંધુ ને ભગિની, પચાસ બન્યું હશે ત્યારે પણ કાળના વહેતા પ્રવાહમાં એ વિભિન્ન ભૂમિકા ભજવાતી રહી ને એનો વર્ષથી મૃત્યુ મારી કસોટી કરતું રહ્યું. પણ વ્યક્તિઓના થયેલાં યથાર્થ દર્શને મને એમના આનંદ સાંપડતો રહ્યો. | મૃત્યુનાં મારી સમક્ષ પ્રગટેલાં વિવિધ રૂપોએ રાગમાંથી મુક્ત કરીને મને બચાવ્યાનુંય બન્યું. | કિશોરાવસ્થા દરમ્યાન માતા રસિકબાળા મને જીવન ને મૃત્યુ બંને વિશે સાવધ કરીમારાં છે. સમય જતાં આવા રાગ ઘસાતા ગયા ને ને વડીલબંધુ ઓ સુધાર-હરેશ પાસેથી આવનારાં મૃત્યુને ઓળખવા માટે તારાશંકર જીવતરના પાઠ શીખાતા રહ્યા. માતાએ મારી કૃત ‘આરોગ્ય નિકેતન' નવલકથાનો નાયક જે મૃત્યુ આવીને મને છોડાવે એ પહેલાં જ મુક્તિ પાંચ વર્ષની ઉમરે જ કાનમાં રામમંત્રની કુંક જાતે વૈદ્ય છે તે પોતા પાસે આવતા રોગીઓનાં મળ્યાનો અહેસાસ પણ મને સાંપડયાનું મારેલી જે આજ સુધીનો મારો દીક્ષામંત્ર બની મૃત્યુને ઓળખતાં ઓળખતાં છેવટે પોતાના અનુભવાયું છે. રહ્યો, એ ક્ષણથી પરમતત્વનો ખયાલ મારે મન મૃત્યુનાં ઝાંઝરને સંવેદી શકીને ધન્ય થયો છે. આજે મારે માટે ઉગતી દરેક નવી પ્રભાતે જીવનનિષ્ઠાનો ને એ સંદર્ભમાં આસ્તિકતાનો એ અનુભવને આત્મસાત કરવામાં મારાં મારે કેવી રીતે નીવડવાનું આવશે એનું અર્થ બની રહ્યો. સ્વજનોનોં મૃત્યુએ મને ભારે મદદ કરી. એ નિરીક્ષણ કરવું મને ગમે છે. જીવનના પ્રવાહમાં | ત્યારથી માંડીને આજપર્યંત મને સમજાતું અર્થમાં ભવિષ્યમાં આવનાર મારાં મૃત્યુને વહેતાં વહેતાં કોઈ જ પ્રકારની છેલ્લી ઇચ્છા કે રહ્યું કે જીવનની એક નિયત આકૃતિ હોય છે. એ ઓળખવાની મારી ઉત્કંઠા વધતી રહી છે. વાસના વિના જ મહાભારતનું મારું પ્રિય આકૃતિના નકશા પ્રમાણો જીવન વણથંભ જીવાતા રહેલા જીવતરના પ્રવાહમાં અનેક વિધાન સ્મરું છું : “દીર્ધકાળ ધુમાડિયા રહેવા ચાલતું રહેતું હોય છે. એને જેટલું દ્રશભાવે ચહેરાઓ મને સાંપડ્યા. એ હતા સ્વજનના. કરતાં, ક્ષણભર ભભૂકીને સમાપ્ત થવું શ્રેયસ્કર જોવાય એટલી એની મજા લઈ શકાય છે ને જો મારા પ્રિય વિદ્યાર્થીઓના, મિત્રોના, આ સ છે.” Postal Authority Please Note: If Undelivered Return To Sender At 33, Mohamadi Minar, 14th Khetwadl, Mumbal - 400004. Printed & Published by: Pushpaben Chandrakant Parikh on behalf of Shri Mumbal Jain Yuvak Sangh & Published from 385, SVP Rd., Mumbai - 400004. Tel. 23820296 Printed at Rajesh Printery, 115, Pragati Industrial Estate, 316, N.M.Joshi Marg, Lower Parel (E), Mumbai - 400 011. Tel. 40032496 / 9867540524, Editor : Sejal M. Shah Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbai - 400004.