SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજી, માતૃભાષા અને સાંપ્રત સમય ડૉ. મોહનભાઈ પટેલ આપણી સંસ્કૃતિમાં ‘મા', ‘માતૃભૂમિ' અને ‘માતૃભાષા'ને ગાંધીવાદીઓના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણીને, પરદેશમાં ખૂબ ઊંચે સ્થાને મૂકેલાં છે. ભણીને અંગ્રેજીમય એટલા બધા થઈ જાય છે કે તેમના ઘરમાં ગુજરાતી ભાષા કોરાણે મૂકાઈ જાય છે. ગાંધીજીએ પોતે ગુજરાતમાં જ્યાં બન્ને ત્યાં સુધી ગુજરાતીઓમાં જ ભાષણો આપ્યાં. માતૃભાષાને પદ્મ, 'મા'નું સ્થાન આપ્યું છે. કમનસીબે, એ માતૃભાષાની અવહેલના, ઉપેક્ષા આપણે એટલી બધી હદે કરી રહ્યાં છીએ કે, ભાષા તો ભૂલીયે, સાથે સાથે આપણા સંસ્કારોને પણ કોરે મૂકી દઈએ છીએ. ભારતીય તરીકે, આપણું જે જીવન હોય તેને આ પરિસ્થિતિ વિકૃત દિશામાં દોરી જાય છે, આ આપણી માતૃભાષા પ્રત્યેની તદન બેદરકારી અને જરૂર વગર પરદેશી ભાષાનો ઉપયોગ. ગુજરાતીમાં લખાશ કર્યું, 'નવજીવન' એમનું સંતાન. એ ગુજરાતી ભાષામાં જ અને અમદાવાદથી પ્રકાશિત થતું. ગાંધીજીએ પોતાની આત્મકથા લખી ગુજરાતીમાં જ અને એનું અંગ્રેજી ભાષાંતર થયું. દુનિયાભરમાં તે લાખોની સંખ્યામાં વંચાવા લાગી. માતૃભાષામાં લખેલાનો કોઈ જ વાંધો ન આવ્યો. લખનાર એક દાખલો આપું. થોડા વરસો પહેલાં એક અનુભવ થયો. વિલેપાર્લેની એક ગાંધીજીને અંગ્રેજી ભાષાની કાંઈ જ જરૂર ન પડી. શાળામાં ગય. થોડા વરસો પહેલાં મનોહર જોશી જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે બે-ત્રણ દિવસ મારા ‘સુપ૨ ફાર્મ’ પર રાજકારણ અને સ૨કા૨ી જવાબદારીઓમાંથી થોડા મુક્ત થવા કુટુંબ સાથે ખૂબ જ શાંતિપૂર્વક સમય ગાળવા આવેલા. સમારંભ પત્યા પછી સ્કુલની પ્રિન્સીપાલ બહેને મને આગ્રહ કરીને કહ્યું કે, ચાલો ને સાહેબ. અમારા બાળકોને મળો. તો ક્લાસરૂમમાં લઈ ગઈ. ત્યારે તેમણે મને વાત કરી. જો, મારું ચાલે તો, હું મુંબઈમાં દરેક મરાઠી વિદ્યાર્થી માટે ગુજરાતીનો અભ્યાસ ફરજીયાત બનાવું. મરાઠી વિદ્યાર્થીઓને જો, વેપાર - ધંધા, વાશિજ્ય સમજવા હોય તો, ગુજરાતી એ વેપારીઓની ભાષા છે. તે જાણવી જરૂરી છે. ‘આ ગુજરાતી માધ્યમના બાળકો છે' એમ કરીને તેમની ગુજરાતી સમજીને - જાણીને જ મરાઠી પ્રજા વેપાર - ધંધાને માર્ગે ઓળખાણ આપી. ચઢી શકો.'' (જોકે, હું જાણતો જ હતો કે, આ તો, મારે ત્યાં બેસીને તેમનાથી બોલાયું. હકીકતમાં, મુંબઈ પાછા જાય. શિવસેનાની સભામાં બેઠા હોય ત્યાં આ જાતનો પ્રસ્તાવ રજૂ જ ન કરી શકે !) સાહિત્ય ક્ષેત્રે પરા, ગુજરાતી ભાષા કંઈ અન્ય ભાષાઓ કરતાં કંઈ ઉણી ઉતરી હોય તેવું મને દેખાતું નથી. મરાઠી ભાષા જોડે સરખામણી કરીએ. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય ભાષામાં રચાતાં સાહિત્યસર્જનની ગુણવત્તાનું માપ હોય તો, અત્યાર સુધીમાં ચાર જ્ઞાનપીઠ એવોર્ડ મરાઠી લેખકોને મળ્યા છે. મુંબઈમાં મરાઠી બોલનાર કરતાં ગુજરાતી બોલનારની વસ્તી અડધી છે. છતાં, તેને પણ ચાર જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે. ઓડીયન્સમાં બેઠેલા બાળકોમાં હું જોઈ શક્યો કે, બે વિભાગ તદ્દન જુદા છે. અળગા પડી આવે છે એક ઈંગ્લીશ મિડીયમ અને બીજો ગુજરાતી મિડીયમ. ઈંગ્લીશ મિડિયમના બાળકો જરા વધારે સ્માર્ટ દેખાય. વરસાદની સિઝન હતી. મેં તેમને કંઈ ગાવાનું કહ્યું. શું ગાયું ? આવ રે વરસાદ, ઘેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. પછી લઈ ગયા અંગ્રેજી માધ્યમમાં. તો ત્યાંના બાળકોને કહ્યું તો તેમણે ગાયું - Rain Rain go away, come another day Rain Rain go away, Little Johnny wants to play. તો જોયું આ ભાષાનો અને માધ્યમનો દુરુપયોગ! આપણી સંસ્કૃતિમાં વરસાદને કોઈ દિવસ જાકારો ન દેવાય. અરે ! અતિવૃષ્ટિ સહન કરી લઈને પણ, અનાવૃષ્ટિ તો નહિ જ. કમનસીબે, આજે તો મુંબઈ શહેરમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે, કોઈ બાળકને, શાળા-કોલેજના વિદ્યાર્થીને પૂછીએ : ‘તારી માતૃભાષા કઈ?' તે સીધો જવાબ આપી શકર્તા નથી. ગાંધીજીની વાતો તો ઘણી કરીએ છીએ. પણ, એ જ ૧૬ ‘સરસ્વતીચંદ્ર' જેવું ઉત્તમ સર્જન ગોવર્ધનરામ ત્રિપાઠી આપે. આપણે જો, ગુજરાતી ભાષાની વાત મુંબઈ પૂરતી મર્યાદિત રાખીએ ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
SR No.526111
Book TitlePrabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy