________________
“ગુમાઈ છે, ગુમાઈ છે, ગુમાઈ છે,
માહોલ છે. “ગોળ કેરી ભીતલડી, શેરડી કેરા સાંઠા, ટોપરડે તો કોન્વેન્ટ સ્કુલના કંપાઉન્ડમાંથી,
છાપરી છાઈ, બચ્ચાં બારણાં ઉઘાડો' આપણો પરિચિત માહોલ, પલક મીંચવા - ઉઘાડવાની
પરિચિત શબ્દો, બાળકોને જરૂર વધુ ગમે જ. આપણામાંથી જે કોઈ એક ક્ષણ ગુજરાતી,
મળતું હોય તેનાથી બાળકોને પરિચિત કરશું તો ગુજરાતી પણ લખતી વાંચતી એક પેઢી,
તેમને ગમશે, એ માટેની તેમની વાંચનભૂખ પણ ઊઘડશે અને નિશાની છે, “કાનુડાએ કોની મટુકી ફોડી ?”
નવું શોધવાની અને વાંચવાની ઝંખના જાગશે. એક વાત આપણી એમ પૂછો
ગુજરાતી પ્રજા માટે કહેવાય છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં તો કહેશે, “જેક એડ જીલની’
સદાકાળ ગુજરાત.' પ્રીતિ સેનગુપ્તા કે પન્ના નાયક અમેરિકન ગોતીને પાછી લાવનાર માટે
સિટિઝન હોવા છતાં ગુજરાતીને ભૂલ્યા નથી અને પ્રવાસવર્ણનો કોઈ ઈનામ નથી
દ્વારા અને કાવ્યો દ્વારા સમૃદ્ધ નજરાણાં ધરે જાય છે. એ ગુજરાતી કારણ કે એ હંમેશ માટે ગુમાઈ ચૂકી છે.”
ભાષા માટે ઓછા ગૌરવની વાત નથી. ભાષાને સંસ્કૃતિ-સંસ્કાર-સમર્પણ-મમતાનું ભાથું
| ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો, અસ્મિતાનો બાળકોને ખ્યાલ બંધાવનાર, માતા માનનારા દરેક માટે આ આંખ ઉઘાડનાર છે. આવે એટલા માટે અંગ્રેજી માધ્યમ હોય કે ગુજરાતી માધ્યમ, બંનેમાં અત્યારે ગુજરાતી માટે જે પરિસ્થિતિ છે તેનું એમણે કરવું જોઈએ
ઈતિહાસ-ભૂગોળ જેવા વિષયો ગુજરાતીમાં શીખવવા જોઈએ અને તેવું સચોટ વર્ણન કર્યું છે. ગુજરાતી ભાષા મૃતઃપાય ન બની જાય તે પણ સરળ અને રોચક રીતે, તો બાળકોને ઈતિહાસ, ભૂગોળમાં તે માટે ભેખ લેનારાની સંખ્યા પણ ઓછી નથી. ફાધર વાલેસ
જરૂર રસ પડે જ, અને જે તે વિષયો વિશે તે વધુ વાંચવા પ્રેરાય અહીં રહ્યા ત્યાં સુધી ગુજરાતી ન હોવા છતાં પણ પૂરા ગુજરાતી.
અને ગુજરાતી ભાષાને તે વધુ આત્મસાત કરે. ભાષા જ વ્યક્તિનું બન્યા. ગુજરાતી ભાષામાં, ગુજરાતની સંસ્કૃતિ - સંસ્કારને પૂરેપૂરાં
ઘડતર કરે છે. હમણાં હમણાં આપણે ત્યાં I.Q. અને E.Q. બે ઉતાર્યા. ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજળું રહે તે માટે શ્રી મહેન્દ્રભાઈ
શબ્દોની બોલબાલા છે. I.Q. એટલે બુદ્ધિ ક્ષમતા તો અંગ્રેજી કે મેઘાણી જે પ્રયાસો “અર્ધી સદીની વાચનયાત્રા” દ્વારા કરે છે તે
ગુજરાતી કોઈની પણ તેની બુદ્ધિમતા પર આધાર રાખે છે. પણ સરાહનીય અને વંદનીય છે. મહેન્દ્રભાઈ સાથે શ્રી રમેશભાઈ સંઘવી
E.Q. એટલે કે સંવેદનશીલતાનું શું? મારા મતે સંવેદનશીલતા પણ જોડાયા છે. જો હાથમાં આવે અને નજર ફેરવવાની તસ્દી
આપણા માટે જરૂરી છે, અને તે આપણી ગુજરાતી ભાષા દ્વારા જ લઈએ તો ગુજરાતી સાહિત્યમાંથી મંથન કરીને તારવેલા નવનીત
મળે છે. બાળપણની વાત કરીએ તો બાળક જ્યારે ‘બા મને ચપટી પર આપણે જરૂર ઓવારી જઈએ, એના મીઠા આસ્વાદને મન ભરીને
વગાડતાં આવડી ગઈ' કે “પેલાં પંખીને જોઈ મને થાય..' ગાય મમળાવીએ. અને કહીએ કે આપણું ગુજરાત પણ કંઈ કમ નથી.
તો મા સાથે કે પંખી સાથે તે પૂરું ઓતપ્રોત થઈ જાય છે, અને પૂ. મોરારિબાપુ અને શ્રી રમેશભાઈ ઓઝા એવી વિરલ વ્યક્તિઓ
બાળપણનો આનંદ સહજ તેને મળી રહે છે. યૌવનનો ઉલ્લાસ, છે કે જેમણે ધર્મને સરળ રીતે જનતા સુધી પહોંચાડવા ગુજરાતનાં
રોમાંચ ‘તારી આંખનો અફીણી’ કે ‘સાંવરિયો રે મારો સાંવરિયો, સુપ્રસિદ્ધ કવિઓના કાવ્યો, શેર-શાયરીઓનો ઉપયોગ કર્યો છે. અને ગુજરાતીમાં રસ લેતા કરવા માટે પોતાનો અમૂલ્ય સમય ૬
| હું ખોબો માંગુ ને દઈ દે દરિયો' જેવા ગીતો વડે જ અનુભવાય. ફાળવ્યો છે. આપણું સદભાગ્ય છે કે શ્રી નારાયણભાઈ દેસાઈ જેવા
અને પ્રૌઢાવસ્થાની ધીરગંભીરતાને હિમાલયનો પ્રવાસ', “ધરતીની સમર્થ સાહિત્ય સ્વામી પણ આપણી ગુજરાતી ભવિષ્યમાં ખોવાઈ
આરતી' જેવા માહિતીસભર પુસ્તકો જ ધરવી શકે. વૃદ્ધાવસ્થાને ન જાય તે માટે પુષ્કળ પ્રયાસો કરે છે. કોનાં નામ ગણાવીએ -
ઉંબરે પગ મૂકેલી માતા અને રજાઓ દરમિયાન પુત્ર-પુત્રીઓ કોનાં કોરાણે મુકીએ? એટલી સંખ્યામાં આપણા સાહિત્યકારો આવ્યાં, તેમને વળાવીને પગથિયે બેસી ગયેલી માતાનું હૃદયસ્પર્શી ગુજરાતી ભાષાની ગરિમાને ગુંજતી રાખવાના પ્રયાસોમાં છે. વાન 'વળાવી બા આવી” જેવા કાવ્યોમાં જ મળે. અંગ્રેજી
પણ ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ રાખવું હોય તો સાહિત્યમાં આ બધું છે, પણ આપણી ભાષા સાથેની આપણી સહથી સંનિષ્ઠ પ્રયાસો ઘર અને શાળામાં થવા જોઈએ. અંગ્રેજી આત્મીયતાને કારણે આપણે જુદા જુદા વખતની સંવેદનશીલતાને માધ્યમમાં બાળક ભણો ભલે, પણ ગુજરાતી ભાષામાં સરસ વધુ સારી રીતે અનુભવી શકીએ છીએ. મજાનાં જોડકણાં, સરસ વાર્તાઓ - બકોર પટેલની બાલવાર્તાઓ, માતૃભાષા જ સંબંધોને આગવાં નામ આપે છે. મામા-મામીગીજ ભાઈ બધેકાની બાળવાર્તાઓ, રમણલાલ સોનીની કાકા-ફોઈ-ફુવા-ભાણેજ-ભત્રીજા, નણંદ-ભોજાઈ અને બીજાં કલ્પનાસભર બાળવાર્તાઓ અને બાળગીતોથી માબાપ બંને થોડો અનેક નામ સંબંધોને અપાયાં છે. અને આ નામકરણને કારણે જ સમય કાઢીને બાળકોને પણ પરિચિત કેમ ન કરાવે? સ્નો-વહાઈટની સંબંધો વધુ વ્હાલપભર્યા બન્યા છે. સંબંધોની મીઠાશ કેમ વાર્તા માટે બરફના પ્રદેશમાં જવું પડે, જે આપણે માટે અપરિચિત ગુમાવાય? સંસ્કૃત છોડીને ઘણું ગુમાવ્યું છે. એ ભાષાના
સવિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક