________________
શ્રાવક કવિ ઋષભદાસજી, કવિદયરત્ન, વગેરે કવિઓની કૃતિઓની અભ્યાસ પૂર્ણ છશાવટ કરી જૈન કવિઓને ન્યાય આપ્યો છે.
તો સાથે સાથે કવિ મેકરણદાદા, સંતકવિયિત્રી લલ્લેશ્વરી, કાયમુદીન ચિસ્તી, કવિ પ્રીતમ, જેવા કવિઓની કવિતા વિષયક આલેખન અતિ રસપ્રદ બન્યું છે. ગંગાસની, કવિ બ્રહ્માનંદ મીરાં, નરસિંહ પૂજ્યપાદ સ્વામી વગેરીના કાવ્યોની મીમાંસા આ ગ્રંથને અતિ સમૃદ્ધ બનાવે છે.
ગુજરાતી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે અનેક વિદ્વાનોની કલમને તાજી રાખવામાં ગુણવંત ફાળો વિશિષ્ટ છે. આ ગ્રંથના કવિઓ કબીરા, મીરા, નરસિંહ, ગંગાસની તથા અન્ય જૈન કવિઓ આનંદધનજી, ઉપાધ્યાય યશોવિજયજી વગેરેના કાવ્યોમાં આત્મચિંતન છલોછલ ભરેલું છે. જૈન દર્શન કર્મવાદ અને મોશના સંદર્ભે પારદર્શક આત્મચિંતન રજૂ કર્યું
છે અને આત્માની અમરતાના ગાન ગાયા છે તે વાતની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે.
***
પુસ્તકનું નામ : દામ્પત્ય વૈભવ
સંપાદક
- જાવંત બરવાળિયા
પ્રકાશક
: પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કાર્યો સામે
ઢેબર રોડ, રાજકોટ, ફોન નં. (૦૨૮૧)
૨૨૩૨૪૬૦
મુલ્ય રૂા. ૧૨૫,
દામ્પત્ય-વૈભવ
પાના ૮૦
આવૃત્તિ : જુલાઈ ૨૦૧૭-નવસંસ્કરણ પ્રસ્તુત સંકલન પુસ્તકમાં લગ્નજીવનને
મધુર બનાવવા, દામ્પત્યનો વૈભવ પ્રાપ્ત કરવાની ચાવી આપેલ છે. ગૃહસ્થજીવનમાં પ્રસન્નતા, શાંતિ અને સમૃદ્ધિ આવે, દામ્પત્યજીવનમાં સુમેળ સધાય, સામંજસ્ય રચાય એવો દ્રષ્ટિશ આ લેખો દ્વારા પ્રકટ થયો
છે.
ત્યાગ માંગી લે છે. વિવેકપૂર્ણ પ્રામા સમર્પણ અને કાંઠાસૂઝ લગ્નજીવનમાં સંવાદ અને સુખ સિદ્ધ કરવામાં પ્રેરકબળ બની રહે છે.
xc
દામ્પત્યજીવન સુખમય બનાવવા માટે ઉભયપક્ષે સંપૂર્ણ વિશ્વાસ, પારકાને પોતીકા કરવાની તમન્ના અને સ્વર્દોષદર્શન થવું ઘટે. લગ્ન એ માત્ર કરારનથી. લગ્ન અને ગૃહસ્થાશ્રમ બે હૃદયોનું સાચુજય છે.
લગ્નનો અર્થ એટલે અર્પણ થઈ જવું. સમજણ અને સમાધાન વડે સંસારનું સરોવર શોભે છે. પરસ્પરનું સૌબ્ધ, સંગાથા અને વિશ્વાસથી દામ્પત્યજીવન ખળખળ વહેતી સરિતા જેવું નિર્મળ અને પવિત્ર બને છે.
આ લખાણો માત્ર વાંચીને નહિ પણ લગ્નજીવનના આચરમાં મૂકીને જીવનને મધુર બનાવવાનો સંદેશો આપે છે.
લેખોના શીર્ષકો અને ચિત્રો જીવનના વૈભવની પ્રતીતિ કરાવે છે.
ઘડતરમાં ઉપયોગી છે. આ કથાનકોમાં શુભાશુભ કર્મવિપાકોને પ્રગટ કરનાર દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે. જે આદર્શ જીવનનું દિશા દર્શન કરાવનાર છે.
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર ૧૬નાશોધપત્રોનો સંચય સંપાદક : ગુણવંત બરવાળિયા પ્રકાશક : અબુ સ્પીરિચ્યુઅલ સેંટર સંચાલિત 5.K.PG જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેંટર, પાટકોપર, મુંબઈ ફોનનં.૯૮૨૦૨૧૫૫૪૨
જૈન જ્ઞાનસત્રના વિવિધ વિદ્વાન લેખકોએ - રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પૂ. ડૉ. આરતીબાઈ સ્વામી, પૂ. ડૉ. વિરલબાઈ સ્વામી, ડૉ. ગુલાબ દેઢિયા, ડૉ. માલની શાહ, પારુલ ગાંધી, ડૉ. રતનબેન છાડવા, ડૉ. પ્રવિણભાઈ, ડૉ. છાયાબહેન, ડૉ પાર્વતી ખિરાશી, ડૉ. રેખા વોરા તથા અન્ય લેખકોના વિવિધ લેખો જૈન કથાનકોની સૃષ્ટિના સ્પંદનોનો પરિચય કરાવે છે. સાથે સાથે કથાઓના આસ્વાદ પણ કરાવે છે.
પુસ્તકનું નામ ઃ નોખાં – અનોખાં દામ્પત્ય-લેખક : નીલમ દોશી – શૈલા મુન્શા
પ્રકાશક હર્ષ પ્રકાશન - અલકાબેન પંકજભાઈ શાહ, ૪૦૩, ઓમદર્શન ફ્લેટ્સ, મહાવીર પુસ્તકનું નામ : જૈન કથાનકોમાં શોધના સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી. સ્પંદનો
અમદાવાદ- ૩૮૦૦૦૭,
મૂલ્ય રૂા. ૧૨૦/-, પાના ઃ ૧૮+૧૨૬ આવૃત્તિઃ પહેલ ૨૦૧૭
આ પુસ્તકમાં ‘નોખા-અનોખા'માં જે બાળકોની વાત કરી છે એ બાળકા શારીરિક કે માનસિક રીતે વિકલાંગ છે. અહીં એમની અગ્ર આવડત કે એમની
જૈન ધાનકોમાં સોધન સ્પંદનો' ગ્રંથ તારા જૈન ધર્મની ૩૬ કથાઓનો પરિચય વિદ્વાનોના શોધપત્રો દ્વારા વાચકને થાય છે. વિશ્વભરમાં ધર્મ અને સાહિત્ય એ દુષ્ટાંત કથાઓનો સહારો લીધો છે. પ્રથમિલ દશાના વાચકો માટે ગહન તત્વા સમજવા અધરા છે. પરંતુ દ્રવ્યાનુયોગાનુયોગ પર સવાર થઈ વાચકનો હૃદય સુધીની યાત્રા સફળતાથી કરી શકે છે.
સ્થિતિનો ચિતાર આપીને આંખ ભીંજવવાને બદલે એવા બાળકોની નાની-નાની વર્તણૂંક દર્શાવીને એમની આવડત, હસતાં હસાવતાં એમનામાં છૂપાયેલી શક્તિને ઉજાગર કરવા તરફ અંગૂલિનિર્દેશ કર્યો છે.
શારીરિક કે માનસિક દિવ્યાંગ બાળકોનો
સહજતાથી સ્વીકાર કરી દયાને બદલે ધીરજ, પ્રેમ, સમજણ કુનેહ અને કળથી કામ લેવામાં આવે તો આ બાળકો પણ ચોક્કસપણે ખીલી આજના યુગમાં સ્ત્રીપુરુષનું સ્નેહપૂર્ણ જૈન કથાનકોની વિરાટ સૂષ્ટિ આપી શકે અને પોતાનું જીવન સરળતાથી સરસ રીતે સફળ સહજીવન, બન્ને માર્ગ ઘણી યોગ્યતા અને અમૃત્ય સંપદા છે. કથા સાહિત્ય માનવી ચારિત્ર્ય જીવી શકે. પણ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
નોખાં-અનોખ
ઓક્ટોબર - ૨૦૧૭