SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિ શતકમ્ ઃ નજરાણું ડૉ. રતનબેન ખીમજી છાડવા ભીતીય પ્રાચીન પરંપરામાં શ્રુતિ અને સ્મૃતિનું ખૂબ મહત્ત્વ હતું. જેમ કે, 'સુર્ય ને સં! તેનું માવવા વાય। અર્થાત્ હે આયુષ્યમાન જંબૂ? ભગવાન મહાવીરે જે કહ્યું, જે મેં સાંભળ્યું છે, તે હું તને કહું છું. આ રીતે સુધર્માસ્વામી પોતાના પર શિષ્ય જંબુસ્વામીને સંબોધન કરી ઉપદેશ આપતા. તે પછી સમય જતાં ધીરે ધીરે પરંપરાગત કંઠસ્થ જ્ઞાન ગ્રંથસ્થ થવા લાગ્યું અને કાળક્રમે આ શ્રુતજ્ઞાન તાડપત્રીય હસ્તપત્રોમાં આલેખિત થયું. ત્યારપછી મુદ્રાયુગ આવ્યો. આમ સમયના વિવિધ તબક્કોમાં પસાર થતાં તેમાં અનેક પરિવર્તન આવ્યા. ઉત્તરોત્તર વિકાસ પણ થયો. જેમાં વર્તમાન યુગમાં વિજ્ઞાને તો હરાફાળ ભરી. જેથી શ્રુતજ્ઞાન પછા મુદ્રકામાંથી ધ્વનિ મુદ્રાના C.D., VC.D., Pendrive, Auclip, Video વગેરે અનેક સ્વરૂપોમાં પરિવર્તિત થવા લાગ્યું. પરમશાંતિની ખોજ માનવી અનંતકાળથી કરી રહ્યો છે એ પરમ શાંતિ કોઈ ગ્રંથોમાંથી... કોઈ ગુફામાં... કોઈ પ્રકૃતિના પ્રાંગણમાં તો કોઈ વિવિધ ધર્મ દર્શનોમાં શોધી રહ્યો છે. પણ ખરેખર! એ પરમ શાંતિ તો માનવીની ભીતરમાં જ છે. એ પરમશાંતિની ઓળખ કરવી અને કરાવવી એ તો સંતો કે ગુરુભગવંતોનું કાર્ય છે. એકવાર તેમો Golden Treasure of shlokas (શ્લોકોનો સુવર્ણકીશ, કંઠાભરણ) ની C.D. સાંભળી. સાંભળતા તેમનું ભક્ત હ્રદય ઝાઝણી ઊઠ્યું, C.D. તેમના મન-હૃદય અને આત્માને સ્પર્શી ગઈ. એમને વિચાર આવ્યો કે જૈન સાહિત્ય તો જ્ઞાનનો ભંડાર છે. તેમાં સ્તોત્ર, સ્તવન, સજ્ઝાય, રાસ વગેરે વિપુલ પ્રમાણમાં આવા એક સેવાભાવી સંત એટલે પરમારાધ્યપાદ પૂ. આચાર્ય ઉપલબ્ધ છે. પણ ઘણાં બધા તેનાથી અજ્ઞાત છે. જન સાધારણ દેવશ્રી ચિદાનંદસૂરિજી મ. સાહેબના શિષ્ય રત્ન પૂ. આલેખન અને સંપાદન મુનિશ્રી મૃગેન્દ્રવિજયજી. પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજય જૈન સાહિત્ય ક્ષેત્રે એમનું મ.સા. જ પ્રદાન પ્રશંસનીય રહ્યું છે. યુવાનવયથી સાહિત્યરુચિ અને શાસ્ત્ર સિધ્ધાંતના અભ્યાસ પ્રત્યે એમની લગની વિશેષ . તેમણે દાદાગુરુ શ્રી મોહનલાલ મહારાજ વિશે ચિત્રાદિષી સમૃધ્ધ એવું સ્મારક ગ્રંથની રચના કરી. જો કે સાહિત્ય લેખન કે સર્જન પાછળની તેમની ભાવના પ્રભુ સમક્ષ અમૂલ્ય અર્થ ધરીને કૃતાર્થ ૪૨ brging Rib eme 10}} Rinis Rich TDI સંગીત સંયોજક દક્ષેશ tet 2 by athle મ h) Sur Rahul, th ધીમે માસ and श्री वासुपूज्यस्थानी L su OUR ghs desitgib has m WS >> અનેવાની રહી છે. તેઓના શબ્દોમાં જ કહું તો, ‘કોઈ ભાગ્યશાળી શ્રીમંતને ભાવના જાગે કે નૂતન જિનપ્રસાદ બંધાવું. પ્રભુની પ્રતિષ્ઠા કરાવું ?' કોઈ શિલ્પી વિચારે કે સુંદર સજીવન શિલ્પ કંડારું ! પા મારા મનમાં હતું કે પ્રભુની અમૃતવાણી અક્ષરરૂપે આલેખું, જે કદાપિ ક્ષર ન થાય. શાશ્વત બની જાય. પૂજ્ય મૃગેન્દ્ર મુનિશ્રીના વિચારના આ બીજનું ધીમે ધીમે સંવર્ધન થતું ગયું. શાસ્ત્રોના અધ્યયન કે સ્વાધ્યાય વખતે હૃદયમાં જે જે ઉર્મિઓ જાગી સ્પંદનો થયા અને એમને લખવાની પ્રેરણા મળતાં એક પછી એક ગ્રંથો સર્જાતા ગયા. જેમ કે પ્રબન્ધ પંચશતી, ભગવાન મહાવીર જીવન દર્શન, Stories from Jainism, પ્રસંગ પંચામૃત હૃદય પ્રદોષ પદ્ધિશિકા, મા ભગવતી સરસ્વતીદેવી વગેરે વગેરે. તેમની લેખનની શૈલી સરળ, સચોટ અને ઉપદેશાત્મક છે. એટલે જ વાચકના હૃદયમાં ઉતરી જાય છે. ૭ o take પ્રસ્તુતિ : શાસન જૈન યોગ ફાઉન્ડેશન, શ્રી tellas (G Matters" " श्री मल्लिनाथ » પાસ કર (51760 40 <ayfisher श्री नेमिनाथ no J iftsoup in 8415) The teball! htk ytzj]hZ મુંબઈ ba WE Taal पार्श्वनाथ 3 41 kijiyed with Im3_ciety betraj KIR 99241</ Zanima & મારી માં છે Lif વર્ષમાં તમ દેવાયા EU ; eto R ઘવાયલમાં ૧૩ Zola પૂર પણ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપણ સમય વિશેષાં મલય મા દે - t tube ૨ શ્રી નનિનો પારંપાર ઓક્ટોબર - ૨૦૧૭ વર્ષા મા ટા વાસ ધિવાસ લટ બાય નમ માટે તો સૂત્ર, સ્તોત્ર કે ગ્રંથોના પદોનું પઠનપાઠન મુશ્કેલ રહ્યું છે, કારણ કે મોટા ભાગે તે સંસ્કૃત, પ્રાકૃતમાં હોય છે. પણ જો તે (પર્યાયરૂપે) શ્રાવ્ય સ્વરૂપે આપવામાં આવે તો સુલભ અને રુચિકર બને. અર્થાત્ સ્તોત્ર, સૂત્રના પો વિવિધ રાગોમાં ગેયરૂપે સંગીતના તાલ-ય સાથે પીરસાય તો જન્મ સાધારણ પણ તેનો લાભ
SR No.526111
Book TitlePrabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy