Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
Catalog link: https://jainqq.org/explore/005643/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્રનું ધ્યાન પ્રયાગ ૮ થી ૧૧ અને ૨ Practice of Jain Meditation By Babubhai Kadiwala પ્રિયંક : પ. પૂ. અધ્યાત્મયોગી, નમરકાર મ‘ત્ર સનિષ્ઠ, યોગામા, ૫, ૫, શ્રી જ શવજયજી મહારાજ સાહેબ લેખક : સ થવી બાબુભાઇ વિરુધરલાલ કડીવાળા : પ્રકાશક : આધ્યાત્મિક સંશોધન અને ધ્યાન કેન્દ્ર બાબુભાઈ ફીવાળા • સોનારિકા ', જૈનનગર નવા શારદામંદિર રોડ, પાલડી અમદાવાદ – ૩, ફોન : ૪૧૯૫૫૪ de los come Page #2 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. પંન્યાસજી ભદ્રકવિજયજીના પ્રેરક સંદેશા સવારે છ વાગે, બપોરે બાર વાગે, સાંજે છ વાગે શિવમસ્તુ સવ જગતઃ એટલે કે પરમાત્માની કૃપાથી સર્વ જીવોનું કલ્યાણ થાઓ તેવી ભાવનાપૂર્વક બાર બાર નવકાર ત્રણ વખત ગણવા. એક જ સમયે એક લાખ માણસે ઉપર મુજબ નમસ્કાર મંત્ર સમરણ કરે, તેમાંથી વિAવની શારિત, રાષ્ટ્રની શાન્તિ, શ્રી સકલ સંઘની શાન્તિનું દિવ્ય વાતાવરણ સર્જન થઈ શકે. તે માટે આપણે સૌ મળીને આપણા મિત્રો, સંબધીઓને પ્રેરણા આપવી. એક લાખ માણસો ઉપર મુજબ એક જ સમયે નવકાર મંત્ર સમરણ કરે તે માટે સૌએ પ્રયત્ન કર. શિવમસ્તુ સવ જગતઃ EXAMPLE Jalin Education International For Personal & Private Use Only www.ainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી કમળાબેનના એકાંતરે ૫૦૦ આંબિલ ની અપૂર્વ તપશ્ચર્યાની અનુમોદનાથે શાહ રતિલાલ જીવરાજ પરિવાર તરફથી સ્વાધ્યાયઅર્થે * સપ્રેમ ભેટ સંવત ૨૦૪૪ માગશર સુદિ ૨ 先蜜蜜聚遂紧密密密密密密密紧密密密 For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ SHADOS DANISTANAS AS DUWAKUSASIASANANASAYAN નમસ્કાર મંત્રનું ધ્યાન મગ ૮ થી ૧૧ અને ૨૭ Practice of Jain Meditation By Babubhai Kadiwala QWADHAMBAHASANAYAH AQ ANASABABanaaaaaa પ્રેરક : પ. પૂ. અધ્યાત્મયોગી, નમસકાર મંત્ર સંનિ, યોગાત્મા, પૂ. ૫. શ્રી ભકરવિજયજી મહારાજ સાહેબ CUISINASASASANANANANANANAIS NON ENING DASHINSAN HINAHANHAS લેખક: સંજી બાબુભાઈ ગિરધરલાલ કડીવાળા : પ્રકાશક : યાત્મિક સંશોધન અને ધ્યાન કેન્દ્ર : બાબુભાઈ કડીવાળા સેનારિકા', જેનનગર . નવા શારદામંદિર રોડ, પાલડી અમદાવાદ - ૭, ફોન : ૧૯૫૫૪ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શ્રી ભદ્રેશ્વર મહાતીર્થમાં સં. ૨૦૪૪ પોષ મહિનામાં પ. પૂ. ગનિક પ્રશાંતમૂર્તિ શ્રી કલાપૂર્ણ સૂરીશ્વરજીની પાવનકારી નિશ્રામાં નમસ્કાર મંત્રની આરાધના માટે નવ દીવસની શિબિરનું આયોજન થયું. તેમાં વિશિષ્ટ કેટિના છાસ આરાધકે પધાર્યા. સાધુ-સાધ્વી ભગવંતે પણ મોટી સંખ્યામાં પધાર્યા. અને સાધનાનું દિવ્ય વાતાવરણ ઉપસ્થિત થયું. આરાધાએ નમસકાર મંત્રની આરાધના દિવ્ય આનંદ અનુભવ્યું. વારંવાર આવી આરાધના શિબિરનું આયોજન કરવાની સાધકેની માગણીના અનુસંધાનમાં ફાગણ માસમાં શ્રી ભીલડીયાજી મહાતીર્થમાં નમસ્કાર મંત્ર સાધના શિબિરનું આયોજન થયું. નમસ્કાર મંત્રની આરાધનામાં ચિત્તની સ્થિરતા માટે શું કરવું તે વિષયમાં પ્રેરણાત્મક નાની પુસ્તિકા માટે સૌ કોઈની માગણીના અનુસંધાનમાં નમકાર મન્નનું ધ્યાન” આ પુરતિકા પ્રગટ કરતાં અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. નમસ્કાર મંત્રની આરાધના શ્રી સંઘમાં સર્વત્ર વ્યાપક છે. નમસ્કાર મંત્રના જાપ અને ધ્યાનમાં પ્રેકટીકલ પ્રેરણાત્મક આ નાની પુસ્તિકા આપ સર્વને ઉપયોગી બનશે. આ પુસ્તિકામાં છાપેલા પ્રાગે “સાલંબન ધ્યાનના પ્રયોગ” ૪૩૨ પાનાના ૩૪ પ્રયોગોવાળા મોટા પુસ્તકમાં છપાઈ ગયા છે. વિશેષ જીજ્ઞાસાવાળાને તે પુસ્તક વાંચવા ભલામણ છે. આ નાની પુસ્તિકામાં નમસ્કાર મિત્રની પ્રાથમિક શરૂઆતથી આત્મ સાક્ષાત્કાર સુધી પહેચવાની દિવ્ય પ્રક્રિયા બતાવી છે જે પૂજ્ય પંન્યાસજી ભદ્રંકરવિજયજી પાસેથી મળેલી પ્રસાદી રૂપ છે. આ પુસ્તકમાં લખેલ કેટલીક હકીકત સાધના દ્વારા જ સમજાય તેવી છે. કેટલીક વસ્તુ ધ્યાન શિબિરનું આયોજન આ પુસ્તકના લેખક દ્વારા કરવામાં આવે ત્યારે પ્રત્યક્ષ પણ સમજી શકાશે. સૌ કોઈ આ પુસ્તકના વાંચન, મનન, નિદિધ્યાસન અને ધ્યાન દ્વારા આત્મકલ્યાણના પંથે આગળ વધે એ જ શુભેચ્છા. લિ. બાબુભાઈ કડીવાળાને પ્રણામ/વંદન For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સાધનાની પૂર્વ તૈયારી (૧) બને ત્યાં સુધી સામાયિક લઈને બેસવું અગર જિનમંદિર, ઉપાશાય કે ઘરમાં શાન્ત સ્થળે બેસવું. સામાન્ય પિકમાં બેસવાથી વધુ લાભ થાય છે. કારણ કે સામાયિકમાં વચ્ચે ઉઠવાનું કે વિક્ષેપ થવાનું નિમિત્ત આવતું નથી. (૨) પાસને બેસી શકાય તે વધુ સારૂં અગર સુખાસને બેસવું.. (૩) પૂવ અગર ઉત્તર દિશા સન્મુખ બેસવું. જિનમંદિરમાં પરમાત્માની સામે બેસીએ તે દિશાનું મહત્વ રહેતું નથી. (ઉનના આસન (ટાસણા) ઉપર ઘસવાથી વધુ અનુકૂળ પડે છે, અને ત્યાં સુધી આસન પણ સફેદ રાખવું. (૫) જિન આશા મુજબ પોતાના ગુણસ્થાનકને અનુરૂપ અનુરાનમાં રક્ત રહેનારને ધ્યાન જલ્દી લાગુ પડે છે. . (૬) શુદ્ધ વ્યવહારનું પાલન કરનારને ધ્યાન શીવ સિદ્ધિ આપે છે. () ધ્યાન કરતાં પહેલાં જગતના સર્વ જીવો સાથે એવીભાવથી ભાવિત બનવું. જીવમાત્રનું કલ્યાણ ઈરછવું. જીવમાત્રને આત્મ સમાન જાણી તેમની સાથે એવી પૂર્ણ વ્યવહાર કરનારને ધ્યાન જલ્દી લાગુ પડે છે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪ ભત્રી ભાવનાના કે ખામેમિ સવ્ય છે, સર્વે જીવા ખમંતુ મે; મિતી એ સવ્ય ભૂસુ, વેર માં ન કેણઈ. શિવમસ્તુ સર્વ જગત, પરહિતનિરતા ભવતુ ભૂતગણુાઃ દેષા પ્રયાતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લેક (૮) હેઠ સહજ રીતે બંધ રાખવા, દાંત એક બીજાને અડે નહિ તે રીતે રાખવા. (ઈ આંખ બંધ રાખવી, સામેથી પ્રકાશ આવતે હોય તેવા સ્થળે બેસવું નહિ નીચેની પ્રાર્થના કરીને પછી આરાધના શરૂ કરવી. (૧) દયાસિન, દયાસિબ્ધ, દયા કરજે, દયા કરજે, હવે આ જંજીરોમાંથી, મને જલ્દી છૂટો કરજે, નથી આ તાપ સહેવાતે, ભભૂકી કમની જવાળા, વરસાવી પ્રેમની ધારા, હદયની આગ બુઝવજે. (૨) જેની આ પ્રથમ ઝરતી, સૌમ્ય આનંદ આપે, જેની વાણી અમૃત ઝરતી, દઈ સંતાપ કાપે; જેની કાયા પ્રશમ ઝરતી, શાતિને બોધ આપે, એવું મીઠું સ્મરણ પ્રભુનું, પંથને થાક કાપે. (૩) તારકતા તુજ માંહે રે, શ્રવણે સાંભળી, તે જાણી હું આવ્યો છું, દીન દયાળ જે તુજ કરૂણાની લહેરે રે, મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ, આગળ કૃપાળ જે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ SUMMUM OXASSOSSEGONSAASAASAASAASAAN 8 હી” અહં નમ: સાલંબન ધ્યાનના પ્રયોગો પાઠ બીજે UUUUUUUUUUBUVUSIKLISUUS નમસ્કાર મહામંત્રનું ધ્યાન નમસ્કાર મંત્રની આરાધના એ મહાન આધ્યાત્મિક સાધના છે. તેની વિશેષતા એ છે કે તે સાધના આબાલવૃદ્ધ, રાજા અને રંક, યોગી અને ભેગી, સર્વ કઈ કરી શકે છે. ખાતાં-પીતાં, બેસતા-ઊઠતાં, સુખમાં કે દુખમાં સર્વ સમયે, નવકારનું સ્મરણ કરી શકાય છે. જન્મતાં પણ નવકાર સંભળાવવામાં આવે છે, જીવનભર પણ નવકાર : ગણવામાં આવે છે, મરતાં પણ નવકાર સંભળાવવામાં આવે છે. માતાના દૂધની જેમ નવકાર સૌને લાભ કરે છે. સર્વ પાપનું મૂળ અહંકાર છે. નમસ્કાર ભાવથી અહં. આ કારને અત End of egoism આવે છે. ધર્મનું મૂળ વિનય છે. વિનય નમસ્કારથી આવે છે. તેથી નમસ્કાર મહાન છે. નમસ્કાર સર્વ પાપને નાશ કરી, શુદ્ધ આત્મસ્વરૂપની For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ કરાવે છે કે જે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ મંગલ છે. જગતમાં અનેક મંગલ છે. કોઈ ગાયને મગલ માને છે. કોઈ કુંકુમને મંગલ માને છે. કોઈ કન્યાને મંગલ માને છે. કોઈ કુંભને મંગલ માને છે. પણ શ્રેષ્ઠ મંગલ કયું? * આત્માનું શુદ્ધ સ્વરૂપ તે શ્રેષ્ઠ મંગલ (Essence of extremity) છે, જે નવકારની આરાધનાથી મળે છે. નવકારની આરાધનાથી પાપને પ્રણાશ અને પુણયને પ્રક થાય છે. સુખનું સર્જન અને દુઃખનું વિસર્જન થાય છે. વિઠ્ઠોને વિછેદ Dissolution of disorder અને મંગલનું મંડાણ થાય છે. સુવિધાઓનું સંવર્ધન અને દુર્ભાગ્યનું દરીકરણ શ્રી નવકારથી થાય છે. ઈરછાઓનું ઉદર્વગમન થાય છે, સત્યનું સંશોધન થાય છે. શ્રી નવકાર એ વિશ્વરને વિનતી છે, જેનાથી અનતના આશીર્વાદ મળે છે. શ્રી નવકાર એ સર્વેશ્વરની શરણા ગતિને મંત્ર છે, જેનાથી પૂર્ણતાને પરમાનંદ (Delight of Divinity) પ્રગટે છે. શ્રી નવકાર ધર્મધ્યાનને ધધ છે, જેનાથી ચિંતાનું ચૂરણ, આપત્તિઓનું અવમૂલ્યન. સૌભાગ્યની સંપ્રાપ્તિ, આત્મસિદ્ધિનું આયોજન, અવિનાશીપણાને આદર્શ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર એ પરમાત્મા સાથે દિવ્ય પ્રણય છે. જેનાથી પૂર્ણતાને પરમાનંદ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર શાકને સંહારક, ભવને ભજનહાર અને ચિંતાને રનાર છે, જેના વડે જીવનમાં શાશ્વતપણાને For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સરશે સમજાય છે, અને પરમેષ્ઠિઓ સાથેના તન્મય, તપ ભાવથી (In tune with Infinite) આપણા આત્માને પરમેષ્ઠિ સ્વરૂપ બનાવી શકાય છે. સર્વ સિદ્ધિએનું સોપાન શ્રી નવકાર છે. જગતનું સર્વશ્રેષ્ઠ, સત્ય, સર્વોત્તમ, આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર શ્રી નવકાર છે. આવા સણ મહામંત્રનું સ્મરણ, જાપ કે ધ્યાન કરતી વખતે આપણું મન ફરે છે તેવી સર્વ સામાન્ય ફરિ યાદ સર્વત્ર છે. આપણા પરમ ઈષ્ટ મંત્રના સમરણ વખતે આપણું મન ફરે-બીજે જાય તે આપણા મનની ખૂબ જ દુખ ભરી-દર્દ ભરી હાલત છે. જ્ઞાની પુરૂષે પણ કહે છેમનુષ્યનું મન મોટા ભાગે આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી પીડાઈ રહે છે. ભય, શોક અને ચિંતાની લાગણીથી વ્યગ્ર રહે. વાના સ્વભાવવાળું બની ગયું છે પરંતુ તે કિલષ્ટ સવભાવવાળા મનુષ્યના મનમાં પણ જ્યારે ભગવાનને પ્રવેશ થાય છે ત્યારે તે મન શાંત, આનંદી અને નિર્ભય બની જાય છે. મનમાં પરમાત્માને લાવવા માટે અનેકવિધ ઉપાય મહાપુરૂષોએ બતાવ્યા છે. નામ રહે આવી મળે, મન ભીતર ભગવાન, મંત્રબળે જેમ દેવતા, હાલે કીધે આવાન. શ્રી માનવિજયજીત પદ્મપ્રભ પ્રભુનું સ્તવન, જેમ કે મંત્ર-દેવતાનું આહવાન કરવાથી મંત્રદેવતાને હાજર થવું પડે છે, તેમ પ્રભુના નામરૂપ મંત્રનું For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સમરણ કરવાથી પરમાત્મા આપણા મનમંદિરમાં મળવા માટે આવે છે. નામ અને નામી કથચિત અભેદ સંબંધ છે. લા શબ્દ બોલવાથી તેને દેખાવ, સ્વા, બધું નજર સમક્ષ આવે છે. રસગુલ્લાં' શબ્દ બોલીએ છીએ ત્યારે કેટલાક રસલુપી માણસને મોઢામાં પાણી આવે છે, તે બતાવે છે કે વસ્તુના નામને વહુ સાથે સીધો સંબંધ છે. તેવી રીતે “અરિહંત” એવા નામને સાક્ષાત્ અરિહંત પરમાત્મા સાથે સીધે સંબંધ છે. માટે કહ્યું છે કે “નામ ગ્રહે આવી મળે, મન ભીતર ભગવાન” માટે પરમાત્માને મેળવવાની તીવ્ર ઝંખના Dynamic Desire આ૫ણામાં ઉત્પન્ન કરવી અને તે ઝંખના પૂર્ણ કરવા માટે ચારે નિક્ષેપે વિવિધ વિવિધ પ્રભુભક્તિ, spall (Dlvotion to Divinity). જૈનશાસનમાં ચાર નિક્ષેપાનું અદ્દભુત તત્વજ્ઞાન છે. ભાવ નિક્ષેપે તો અતિ ઉપકારી છે જ, પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ પણ એટલા જ ઉપયોગી છે. પ્રથમ ભૂમિકા નમસ્કાર મંત્રની આરાધના તે નામ નિક્ષેપની આરાધના છે. જેને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા રોગશાસ્ત્રમાં પદસ્થ ધ્યાન કહે છે. પ્રથમ નમસ્કાર મંત્રના જાપ વિષયક કેટલીક મહત્વની For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ श्री नमस्कार महामंत्र नमो अरिहंताए नमो सिद्धा नमो ग्रायरिया नमो उवज्झायाए नमोलोएसव्वसाह एसो पंचनमुक्कारो, सव्वपावप्पागासगो मंगलाएवं च सव्वेसिं पढम हवइ मंगलं॥ प्रयोग नं.८ - For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Balin Education Intemational नमो सिदा पदमं हवइ मंगलं एसोपंच नमुक्कारो नमोलोए सव्वसाशं नमोधारिहंतागं नमो आयरियागं For Personal & Private Use Only मंगलाचसन्वेसि सव्वपावप्पएगासायो नमो उवज्झायाणं hi eishlorientes Dr Icirn Page #16 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ વિચારલુા કર્યા પછી નમસ્કાર મંત્રના ધ્યાન વિષયમાં વિચારીશું. આરાધના શરૂ કરતાં નીચેની બાબતાનું લક્ષ આપવું. આસન અને સુદ્રા :—આસન ઊનનું સફેદ રંગનું એસવા માટે રાખવું. એક જ સ્થાન ઉપર બેસી આરાધના કરવી. બહારગામ જવાનું થાય ત્યારે બેસવાનું આસન સાથે રાખવું. પદ્માસને બેસી શકાય તે વધારે સારૂ છે, અગર અધ પદ્માસને બેસવુ, અગર સુખાસને પશુ બેસી શકાય, હોઠે અંધ રાખવા. દાંત એકબીજાને અડાડવા નહિ. જીભ દાંતને અડે નહિ તે રીતે મુખમાં ઉપરના ભાગમાં સીટકેલી રાખવી. દરેક ધ્યાન પ્રયાગમાં આ મુદ્રા રાખવાથી વિશેષ પ્રગતિ થશે. દિશા :—પૂર્વ અગર ઉત્તર સન્મુખ મુખ રાખીને આરાધના કરવી. જ્યારે જિનમંદિરમાં આરાધના કરતા હોઈએ ત્યારે ભગવાનની સન્મુખ બેસીને કરવી. ત્યાં દિશાની ગીતા છે. માલા :—સફેદ સુતર અગર સ્ફટિકની રાખવી. જે માળા નવકાર ગણવા માટે રાખી હોય તેનાથી બીજો મંત્ર જપવા નહી. માળા વડે થાડા દિવસે જાપ કર્યા પછી નધાવત્ત શખાવત્તથી મત્ર ગણવાના અભ્યાસ પાડવા. ન દ્યાવત્તથી ૧૨ ની સખ્યા જમણા હાથ ઉપર ગણુવી. અને શ'ખાવ થી For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ડાબા હાથે નવની સંખ્યા ગણવી. આ રીતે ૧૨ની સંખ્યા નવ વખત ગણવાથી ૧૦૮ થશે. ડાબા હાથે શંખાવત | જમણા હાથે નહાવત ! ૩ ૪ ૫ ૦ | ૩ ૪ ૫ ૧૨ ૨ ૯ ૬ ૦ ૨ ૭ ૬ ૧૧, ૧ ૮ ૭ ૧ | ૧ ૮ ૯ ૧૦ સંખ્યા – ઓછામાં ઓછી ૧૦૮ ની સંખ્યા નવકારના જાપ માટે નિયમિત રાખવી. અનુકુળતા હોય તે વધુ સંખ્યાને સંકલ્પ રાખ. ' સમય –નિશ્ચિત સમયે આરાધના કરવી. બને ત્યાં સુધી દરરોજની આરાધનાનો સમય એક જ રાખ. સૂર્યોદય પહેલાંની છ ઘડી અને ત્રણ સંધ્યા શ્રેષ્ઠ સમય ગણાય. વિસણા આ પ્રમાણે (૧) સૂર્યના ઉદય પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૨) મધ્યાહ પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૩) સૂર્યાસ્ત પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (એક ઘડી એટલે ૨૪ મિનિટ સમજવી.) અગર સૂર્યોદય પહેલાંની ૪૮ મિનિટ અને સૂર્યાસ્ત પછીની ૪૮ મિનિટ. મધ્યાહે ઉપર મુજબ પણ લઈ શકાય. સવારને સમય વધુ અનુકૂળ છે. નવકાર તે સર્વ સમયે ગણવાનો હેય છે. વિશેષ આરાધના માટે ઉપર મુજબ સમજવું. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ જે નિશ્ચિત સમય આરાધના માટે નક્કી કર્યો હોય તે સમયે બીજા કોઈને એપોઈન્ટમેન્ટ આપવી નહી. કારણ કે તે સમયે પરમાત્માની સાથે એપાઈન્ટમેન્ટ અપાઈ ગયેલી 214 %. Appointment with Most High. આ રીતે અમુક ચોકકસ આસને અને મુદ્રાએ. ચક્કસ જગ્યાએ, ચોકકસ સંખ્યામાં, એકસ સમયે ધારાબદ્ધ રીતે જાપ કરવાથી અમુક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ બંધાય છે. જાપમાં સારી રીતે લીનતા ઉત્પન્ન થાય છે. આ નિશ્ચિત આરાધનાના સ્થાને બીજી કઈ વ્યક્તિ આરાધના કરવા બેસે તે તેનું ધ્યાન પણ તે વાતાવરણના કારણે સ્થિર બની જાય છે. મુન મુને સરિ, તિilમરિયા (પચસૂત્ર) સંકલેશ હોય ત્યારે નવકાર વાર વાર જપ, સંકુલેશ ન હોય ત્યારે પણ ત્રણ સંધ્યાએ અવશ્ય જ૫. નવકારના ધ્યાનની બીજી ભૂમિકા - આ રીતે નવકાર મંત્રની આરાધના શરૂ કર્યા પછી ધીમે ધીમે આંખ બંધ કરીને મંત્રના અક્ષરે નજરની સામે હાવવા પ્રયત્ન કર. આંખ બંધ કરીને આપણા ઈષ્ટ મંત્રના અક્ષરે કે આપણા ઈષ્ટદેવની મૂતિ નજરની સામે આવે ત્યાંથી ધ્યાનની શરૂઆત થાય છે. ઉપયોગ જોડાય છે ત્યારે મંત્રાલરે કે મૂર્તિ દેખાય છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૨ जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च। प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ॥... (ગદષ્ટિ સમુરચય.) પ્રથમ ગુણસ્થાનકે માગ સાખ બનેલા સાધકને સમ્યગદર્શનની પ્રાપ્તિના ક્રમમાં સૂર પુરંદર હરિભદ્રસુરીશ્વરજી મહારાજા જિનેશ્વર ભગવંત પ્રત્યે કુશલ ચિત્ત અને પરમાત્માના નમસ્કારને રોગનું અનુપમ બીજ કહે છે. અપુનબંધક અવસ્થામાં આવેલ આરાધક નામરકાર અને જિનભક્તિ દ્વારા યોગમાં પ્રવેશે છે. ચાગનું અનુપમ બીજ પ્રથમ ગુણસ્થાનકે શરૂ થાય છે. ઉ. યશોવિજયજી મહારાજ આઠ દષ્ટિમાં બીજી તારા રષ્ટિમાં આવેલ છવને ઈશ્વરનું ધ્યાન હોય છે તેવું બતાવે છે. સમ્યક્ત્વ પામવા માટેની પ્રક્રિયામાં ઈશ્વર ધ્યાન મહવનું અંગ છે. દર્શન તારા દષ્ટિમાં મનમેહન મેરે, ગામય અગ્નિ સમાન રે-મનમોહન મેરે શૌચ સંતેષ ને તપ ભલું, મનમોહન મરે, સજજાય ઈશ્વર ધ્યાન મનમોહન મેરે. અધ્યાત્મયોગી પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના હસ્તાક્ષરમાં મંત્ર જપ અને મૂર્તિના ધ્યાનનું ૨વરૂપ – For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મત્ર અને મૂત્તિનું મહત્વ – જ્ઞાનતિથી પ્રભુ મૂર્તિનાં દર્શન થાય છે અને અનાહત નાદથી પ્રભુનામના મંત્રને જાપ થાય છે. જાતિ દર્શનનું આલંબન જિનમૂર્તિ છે અને નાદાનું સંધાનનું આલંબન નામ મંત્ર છે. નાજિકુ વાડાસાત ज्योतिरुत्पद्यते पुनः । तत्प्राप्तौ च मनुष्याणां ના રે પણ II RI મંત્રવડે નાદ, બિ૬, કલાને પુનઃ પુનઃ અભ્યાસ થાય છે. નાદ અને કલાના અભ્યાસથી જાતિ ઉત્પન્ન થાય છે, તે ચિન્મય જ્ઞાન જ્યોતિ આત્માનું સ્વરૂપ છે, તેની ઉપલબ્ધિ થવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે. - મંત્રજાપ સ્વાધ્યાય રવરૂપ છે અને મૂર્તિનું દર્શન 'ધ્યાન સ્વરૂપ છે, સ્વાધ્યાયથી ધ્યાન અને ધ્યાનથી સ્વાધ્યાયને પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી આત્મતત્તવ પ્રકાશિત થાય છે. આત્મા નાદ અને જતિ સવરૂપ છે, તેનું પ્રકટીકરણ મત્ર અને મૂર્તિના અનુક્રમે જાપ અને ધ્યાન વડે સુલભ બને છે. નાદનું આલંબન મંત્ર છે અને જયોતિનું આલઅને મૂર્તિ છે. તિરદા પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ –સ્વહસ્તલિખિત ડાયરીમાંથી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપગ જેના પૂર્વકની પ્રત્યેક ક્રિયા ધ્યાન રૂ૫ અને છે. નવકારના અક્ષરોને આંખ બંધ કરીને નજરની સામે લાવવા માટે નીચે મુજબ પ્રયોગ કરવા. પગ ન. ૮: જાપ-પ્રથમ નવકારવાળી આદિના આલંબનથી, શંખાવર્ત, નવાવર્ત આદિથી, અને પછી હદયકમળમાં નવકારના અક્ષરાની ધારણાથી કર. અક્ષરોની ધારણાને અભ્યાસ કરવાની રીત આ પ્રમાણે છે. ' અક્ષરે લેવાની પ્રથમ રીત મહામંત્રોના અક્ષરો સાથે આપણું ચિત્તનું જોડાણ થાય તે માટે શરૂઆતમાં કાળા રંગ ઉપર સફેદ અક્ષરેવાળું છાપેલું કાર્ડ સામે રાખી વાંચવું એક વખત અડસઠ અક્ષરે વંચાય ત્યારે એક જાપ થયે ગાણાય. અક્ષરે વાંચતી વખતે જે અક્ષરો વંચાતા હેય તે અક્ષર ઉપર જ દષ્ટિને ઉપયોગ પણ રાખો, કારણ કે આપણને આ મહામંત્ર બોલ્યાવસ્થાથી સામાન્ય રીતે પ્રાપ્ત થયેલ હોવાથી અતિપરિચિત બનેલા હોય છે. તેથી દૃષ્ટિનો ઉપયોગ જ વાંચતી વખતે જો ઉપર મો’ વાંચતી વખતે “અ” ઉપર, અને વાંચતી વખતે જ ઉપર “જિ વાંચતી વખતે “ત' ઉપર અને “ વાંચતી વખતે જ ઉપર એમ ઉપયોગ અને જાપનું ઉચ્ચારણ આગળ પાછળ થઈ જવા સંભવ છે. એવું ન For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય તે માટે નાનું બાળક માત્ર બારાખડી જ આવડતી હાય અને વાંચતું હોય તે રીતે, ......................... ... ! એમ છુટું છુટું વાંચવું. ધીમે ધીમે અભ્યાસ વધતાં શીધ્ર વાંચતી વેળા પણ ઉચ્ચારણ અને હરિને ઉપયોગ સાથે રહેશે. આ રીતે વાંચીને જાપને અભ્યાસ ચાલુ રહેતાં થોડા સમય પછી આંખ બંધ કર્યા પછી પણ અક્ષરે દેખાવા માંડશે. તે પછી હૃદયરૂપી કે કાગળ ઉપર ધ્યાનરૂપી કલમ વડે પોતાના નામની જેમ પંચપરમેષ્ઠિના નામને લખતા હોઈએ તેવી રીતે એકાગ્રતાથી જાપ કરે. શરૂઆતમાં આવી એકાગ્રતા ન આવે તે પણ ધ્યેય તે તે જ રાખવું જેથી દિનગ્નતિદિન સ્થિરતા વધતી જશે. અક્ષરો જોવા માટેની બીજી રીત ઉપરની રીત મુજબ જા૫ નિયમિત કરવા ઉપરાંત નેત્રો બંધ કરીને અક્ષરે નજર સમક્ષ લાવવા માટે બીજા પણ પ્રયોગ છે. જેમ કે-નેત્રો બંધ કરીને સામે એક કાળું પાટીયું ધારવું, પછી - ધારણાથીજ હાથમાં ચાકનો કકડો લઇને તેના ઉપર જો એમ ધારણુથી લખવું એટલે લખેલું કાશે ન દેખાય ત્યાં સુધી ફરી ફરીને એ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ રીતે પ્રયત્ન કરો. પછી સરિતા લખવું. ફરી ફરી પ્રયત્ન કરવાથી તે દેખાશે. આ રીતે નવે પદ માટે પ્રયત્ન કર. અક્ષરે જોવા માટે આ પ્રયત્ન દરરોજ થોડો વખત કરો અને પ્રયત્નની સાથે પ્રથમની રીત પ્રમાણેને જાપ પણ ચાલુ જ રાખ. અક્ષરે લેવાની ત્રીજી રીત હીરાના દાગીના બનાવવાવાળા પહેલાં ચાંદીના ખાં બનાવે છે તેવું “નમો અરિહંતાણુંનું ચાંદીનું બેખું બનાવવું. તેમાં હીરા સેટ કરવાના બાકી છે. પછી સફેદ હીરાને એક ઢગલે ધાર, પછી આંખે મીંચીને ધારણાથી તેમાંથી હીરા લઈ એક એક હીરા ક્રમશઃ ચાંદીના ખામાં મૂકતાં નવકારના “ને આકાર બનાવે. એ રીતે જો આદિ બધા અક્ષરે ધારણાથી બનાવવા તે અક્ષરે સફેદ હીરા જેવા ચળકતા દેખાશે. પછી નમે સિદ્ધાણંના ચાંદીના ખામાં માણેક, ત્રીજા પદમાં પિખરાજ, ચોથા પદમાં નીલમ, પાંચમાં પદમાં શનીનાં રત્ન જડવાં. આ રીતે કલર જેવાને અભ્યાસ પડશે. એ રીતે દરેક પદના અક્ષરે સ્પષ્ટ દેખાવા શરૂ થયા પછી બીજી આગળની રીતે વધુ અનુકૂળ પડે છે અને સાધનામાં ઝડપી વિકાસ શરૂ થાય છે. અક્ષરે ન દેખાય તે પણ ઉપરની રીતે જાપ ઉપયોગી છે, તેથી એકાગ્રતા તે કળ. 7 For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વાય જ છે. માટે તે પ્રયત્ન ચાલુ રાખો. આ પ્રકારની સાથે પહેલી રીત પ્રમાણે ૧૫ ૭ ચાલુ જ રાખો. કદાચ શરૂઆતમાં અક્ષરે ન દેખાય તે પણ અસર દેખાય છે તે જ ભાવ રાખવે. ધીમે ધીમે પર અસર ખાશે. અક્ષરો ચળકતા ખાવા શરૂ થાય ત્યારે સાધનાની-યાનની શરૂઆત થઈ છે તેમ સમજવું. અરે દેખાય છે ત્યારે મંત્ર સાથે સંબંધ બંધાય છે. મંત્રમાં આપણું ચેતન્ય ભળે છે. આપણા આત્મ પ્રદેશમાં અક્ષર ધ્યાનથી એક કંપન થાય છે જેનાથી અખાડિના મોહનીય કર્મના સંસ્કારે મત થાય છે. આત્માના ગુણ ચિતન્યની દિશામાં વિકાસ થાય છે. આ રીતે નમસ્કાર મંત્રની ચૂલિકાના ચાર પમાં બતાવેલ ફળને અનુભવ શરૂ થાય છે. આવું મહત્વનું ધ્યાન બાળક પણ કરી શકે છે. સફેદ ચળકતા સ્ફટિક જેવા અસર દેખાવા શરૂ થયા પછી બીજે પગ નીચે મુજબ કર. - ધારણાથી માનસિક પૂજા - ત્રણ નવકારનાં ર૭ પહેથી ભગવાનની પ્રતિમાની પણ શ્રેરણાથી બે વખત નીચેના કામે કરવી. - (૧) જમણા પગને અંગુઠા,(૨) ડાબા પગનો અગન, (D) જમરી જાનુ, (૪) ડાબે બનું, (૫) જમણું કાંડું, () હજુ કાંડું, (૭) જમણે ખલે, (૮) ડાબે ખલો, (૯) શિરશિખા, એ કરકસ્થાન ઉપર નવકારના એક એક પદને મા For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વાણી એ નવકાર એ પ(૧ભાલકા, ન ના પ ક અ છે. (૧૧), ૧૨) ,(૧) નાભિકમળ(૧) હ૧, પુનઃ (૧૫) જમણા પગને એણ, (૧૫) ડાબા પગનો અકા. (૧) - જમા , (૧૮) બા આ બીરે નવકાર પૂરે થો અને તથિી નાલિમી હસ્પન પર એ એક જ રતાં ત્રી નવકાર પૂરે થશેઆ રીતે શન, પૂજન, વિનર કરતી વખતે, તેમ જ ધારણારી પ્રતિમા કપીને પણ ત્રણ નવકાર ગણવા, એથી એકાગ્રતાને અભ્યાસ કેળવાય છે, ચિત્તની માગતાના અભ્યાસ માટે અહીં તે માત્ર ફિકસરની કરે છે. જે રીતે સોહાની વિગતવૃત્તિ પરમેષિઓના ધ્યાનમાં શાસ્ત્ર અને તે રીતિકે આ અને આવા પ્રકારના બીજા પણ પણ પ્રયત્ન કરવા પ્રયાશીલ બનવું એ તાત્પર્ય છે. કહે છે કે “પાર પાનાં શૌચણમાષત્તિ અથવું કિયાને અભ્યાસ કાર્યમાં કુશલતા પ્રગટાવે છે. જે બાળકને એકડે ઘૂંટતાં મહિનાઓ વીતે છે, તેવા બાળકો પણ રેજના અમાસથી ચમથ પિતાને અન્યાના દાંતે મળે છે. તેમ - પ્રાર્થનામાં મુકેલ જણાતા પણ તપ અને ધ્યાન સતત અયસ થયા પછી સુકર બની જાય છે, માટે સાધકે જાપ તા ધ્યાનમાં પ્રગતિ સાધવા માટે તેને અભ્યાસ સતત ચાલુ રાખવા પ્રયોગ નં. ૯ ચાગસમ્રા, પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી યોગશાસ્ત્રના For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ આઠમા પ્રકાશમાં પણ ધાનનું વર્ણન કરતાં જણાવે છે કે तथा पुण्यतम मन्त्र', जगत्रितयपावनम् । योगी पंचपरमेष्ठि-मस्कारं विचिन्तयेत् ॥१॥ –ત્રણ જગતને પવિત્ર કરનાર અને અત્યંત પવિત્ર એવા પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રને સાધકે વિશેષ પ્રકારે ચિંતવે, अष्टपत्रे सिताम्भोजे, कणिकायां कृतस्थितिम् । भाषं सताक्षरं मन्त्र, पवित्र' चिन्तयेत ततः ॥२॥ सिद्धादिकचतुष्कं च, विक्रपत्रेषु यथाक्रमम् । चुलापादचतुष्क च, विदिपत्रेषु चिन्तयेत् ॥३॥ –આઠ પાંખડીનું શ્વેત કમળ ચિંતવવું, તે કમળની કણિકામાં એટલે મધ્ય ભાગમાં, સાત અક્ષરવાળા પહેલા પવિત્ર મંત્ર “અમો આરિતાળ” ને ચિંતવ, પછી સિદ્ધાદિક ચાર મંત્રોને દિશાઓનાં પત્રોમાં અનુક્રમે ચિંતવવા અને ચૂલિકાના ચાર પદને વિદિશાનાં પાત્રોમાં ચિંતવવાં. શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરવા માટે કણિકા સહિત અષ્ટદલ કમલમાં શ્રી નમસ્કાર મહામંત્રના નવ પદોની કેવી રીતે સ્થાપના કરવી તેને ખ્યાલ આવે તે માટે અહીં તેનું ચિત્ર મૂકવામાં આવ્યું છે. પિંડસ્થ અને પદસ્થ ધ્યાન આકૃતિ અને રંગના ખ્યાલ વિના થઈ શકતું નથી, એટલે અક્ષરે બને તેટલા સુંદર અને સાહાર કલપવા અને પરમેષિાના વર્ણ પ્રમાણે તેનું ધ્યાન For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ધરવું. અથત “ને ' પદમાં ચંદ્રની બા સમાન વેત વણીને ચિંતવવા. રિસા પદમાં અરણની પ્રભા સમાન રક્ત (લાલ) વણેને તિવવા. “ જારિયાળ' પિઠમાં સુવર્ણ સમાન પીળા વર્ગોને ચિંતવવા. “ કારણયા” પદમાં નીલમ રત્ન સમાન લીલા વણીને ચિંતવવા અને “નમો ને રાજાજ' પદમાં અજન સમાન શયામ વણી ચિંતવવા. આ અક્ષરે જ્યારે બરાબર સ્પષ્ટ અને સ્થિર દેખાય, તથા તેનો રંગ બદલાઈ ન જાય, ત્યારે આપણું મન તેના પર સ્થિર થયું સમજવું. આ રીતે જ્યારે અક્ષરે પર મનની સ્થિરતા બરાબર થાય છે, ત્યારે એ અક્ષરોમાંથી પ્રકાશની રેખાઓ ફૂટતી જણાય છે અને છેવટે તે અદ્દભુત તિમય બની જાય છે. અક્ષરને તિમય નિહાળતાં પરમ આનંદ આવે છે અને આપણું હદયકમળ જે અધમુખ હોય છે, તે ઊવમુખ થવા માંડે છે. નમસ્કાર મંત્રના અક્ષરે તે સામાન્ય અક્ષર નથી પરંતુ ભવાટવીમાં ભૂલા પડેલા પથિકના માર્ગદર્શક છે. નવકારના અક્ષણ અજરામર પદને અપાવનાર જડીબુટ્ટી છે. નવકારના અક્ષરોને જાપ અને ખાન એ આત્મ-અનુભવની દિવ્ય પ્રક્રિયાનાં મંગલમય રોપાન છે. ચિંતામણિ, કહપવૃક્ષ અને કામધેનુ કરતાં અધિક ફળદાયી છે. નવકારના પ્રત્યેક અક્ષર ઉપર ૧૦૦૮ વિવાનો વાસ છે. પ્રત્યેક અક્ષરના અધિષ્ઠાયક છે. ધ્યાન વખતે નીચે પ્રમાણે ભાવના કરી આત્માને For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ભાવિત કરે. પોતાના મનને નીચેના વિવારાથી પણ કરવું. પ્રણિધાન હે પરમ મંગળ નવકાર ! તારા શરણે આવેલો હું એટલું જ માગું છું કે તારા અચિંત્ય જ પ્રભાવથી નિયમિત, અખંડ રીતે, ઉત્સાહથી જ 4 અને એકાગ્રતા સાથે પરમપદની પ્રાપ્તિના છે ઉદ્દેશથી તને આરાધવાનું સામર્થ્ય મારામાં આ પ્રગટે! બસ, તે સિવાય બીજું કઈ પણ મારે જોઈતું નથી. મેરુપર્વત જેટલું સેનું વિશાળ સામ્રાજ્ય, દેવલોક આદિ સંપદાઓ આ બધું મળવું સુલભ છે પણ ભવચકમાં ભાવથી નમસ્કાર મંત્ર મળ અતિ દુર્લભ છે. માટે જાપ વખતે મનને સમજાવવું. “હે મન! આ નવકાર શું ચિંતામણિ છે? કામધેનુ છે? કલ્પવૃક્ષ છે? ના. નવકાર તે આ સર્વથી અધિક છે. કારણ કે ચિંતામણિ, કલ્પવૃક્ષ આદિ કપેલી વસ્તુ આપે છે. પણ નવકાર તે અકલ્પનીય એવું માસ આપે છે, માટે હે મન ! તને હું ભાવથી વિનંતિ કરું છું કે તે નમસ્કાર મિત્રના સ્મરણમાં પણ પણ પ્રમાદ કરીશ નહીં.” . For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ નવકાર સાધનાની ત્રીજી ભૂમિકા Continuous Concentration and Meditation Towards Most High. જગતની સર્વોચ્ચ શક્તિ પ્રત્યે એકાગ્રતા અને ધ્યાન રૂપ-નસરકાર તાત્વિક નમસ્કારનું સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામના ગ્રંથમાં બતાવેલું છે. • તે મૂળ પાઠ નીચે મુજબ છે. 'अई इत्येतदक्षरम्, परमेश्वरस्य परमेष्ठिनो वाचकम, सिदचक्रस्पादिवीजम्, सकळागमोपनिषद्भूतम्, ' લોપિરિપાલિકા, मखिलास्टफळसंकल्पकल्पद्रुमोपमम्, भाशाखाध्यवना થાપાપડિ વિધવા प्रणिधानं चानेनाऽऽत्मनः सर्वतः सभेदस्तदभिधेयेन पभिवः पवमपि चैतच्छाबारम्भे प्रणिध्महे । मयमेव हि तात्विको नमस्कार इति ॥१॥ “બ” એ અક્ષર પરમેશ્વરવા પરનો વાચક છે, સકલ સગાદિ મહરૂપ કલંકથી રહિત, સર્વ છાના રોગ અને એમને વહન કરનાર, પ્રસન્નતાના પત્ર, પતિવર, રવાષિરવ, સવા, એવા પરમાત્મા અરિહંત દેવનો વાષા For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ આ આહ આહઅન, પ્રાિન માટે શકિ. છે. તે પ્રકારના પ્રકારે છે : * * * * * * | (૨) અહીદ પ્રાધાન. - સર મણિધાન અહી પ વાચક જ થાય પિતાનો સંક્વિઝ પાપ તે સમ ખાવાન આ નિર–આ અસરના પાલિકા છે મામ પામે તેમની સાથે ખાતાના આત્માને શવ પર રાવ અથવા આવતા તે ચાર પ્રવિણન છે. આવું અતિ પ્રકિન વિવોને નિબ કરો સાથી અધિક સમય છે. તેથી જ તે પરામસ્વરૂપ “અ”ના ના આ પ્રણિધાનને તાવિક નામ રકાર કહેવામાં આવે છે. માં કે મારે આજુ “ ' અમારે આપ આત્માને વાલે વા. અર્થાત પિતાના માત્માને અહની મધ્યમાં વાસ (પાપન) કરવા કમલેદ પાતાના સન્માન કરત For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારનું ઉપર મુજબ તાત્વિક વરૂપ કલિકાલસવણ શ્રી હેમચંદ્રાચાર ભગવાને બતાવ્યું છે, તેનું રહાર જયારે સાધના દ્વારા સમજાય છે, ત્યારે સવે પાપ (કમીને) મૂળમાંથી ઉખેડી નાખવાની અને શ્રેષ્ઠ મંગલ રૂ૫ આત્મસ્વરૂપે પ્રાપ્ત કરાવવાની નમસ્કારની અચિંત્ય શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા થાય છે. - સક્ષત પ્રણિધાનમાં પરમેષિ પદેનું આલંબન હેય છે અને મંત્ર માં ચિત્તવૃત્તિની એકતાનતા સાધવાની હોય છે અથવા મધ્યપ સાથે સાધકેતન્મયીભાવ સાધવાને વાય છે. નમસ્કાર મંત્રના જાપ અને ધ્યાન દ્વારા વિશિષ્ટ આવો થાય છે, તેમાંના કેટલાક નીચે મુજબ છે. નવકાર મંત્રમાં નવપદેને ત્યારે આપણે તીવ્ર રમતાથી જાપ કરીએ છીએ અને મનમાં અધિણિત પચ પરમેષ્ટિ ભગવંતે સાથે તન્મય બની જઈએ છીએ ત્યારે કોઈ અગમ્ય પ્રદેશમાં આપણે પ્રવેશ થાય છે. પ્રારંભમાં મંત્રના અક્ષરો સફેદ ચળકતા જેવા અને તેમાં એકાગ બનવું જોઈએ અને તીવ્રપણે મંત્રના અક્ષરેમાં એકાગ્ર થતાં તે અણનાં દ્વાર ખૂલી જતાં તેમાંથી નીકળતા અમૃતના કુવામાં સ્નાન કરતાં આપણા સાળા રાગ, શાક, ખ, ભય, ચિંતા નાશ થઈ જતાં હોય એવું મને સુખ, સ્પતિ, આનદ અને નિયતાથી આવે ને ભાઈ જતા હશે તેવું અનુભવો For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ - પરમાત્માની મૂર્તિનું પણ આ રીતે પ્રાન થતાં પરમાત્માના નેત્રમાંથી વરસતા કરણામૃતના વરસાદમાં નાન કરતાં આપણે દિવ્ય આનંદથી છલકાઈ જઈશું. મંત્રના અક્ષરેમાંથી નીકળતી અગ્નિવાળામાં આપનાં બધાં જ પાપ, દુષ્ટ વૃત્તિઓ અને મલિન વાસનાઓ વળીને જામ થતી આપણે અનુભવી. માસરામાંથી વરસતા ગુણેના વરસાદમાં ખાન કરતાં કરતાં આપણે અનેક ગુણેથી પૂર્ણ કરાઈ જઈશું. મંત્રાક્ષ અને પરમાત્માના સર્વાંગમાંથી નીકળતા દિવ્ય પ્રકાશમાં પરમાત્માના પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન છે. અને તે પ્રકાશ ત્યારે આપણને આપણા આત્માને) હતીને પસાર થાય છે, ત્યારે તે પ્રકાશના દિવ્ય તેજમાં દેથી ભિન્ન, કેવળજ્ઞાન આદિ ગુણ લક્ષમીથી ચુત, અનંત આનંદસ્વરૂપ, અવ્યાબાધ સુખથી પૂર્ણ, અચિંત્ય શનિના ભંડાર સ્વરૂપ આપણા શુદ્ધ આત્માનું હરન થાય તેવી દિવ્ય પળ આવશે. પરમાત્માના પૂર્ણ પ્રકાશના આલંબને સ્વસભાના દિવ્ય સ્વરૂપનું દર્શન થયું તે જ સાથે મકાર છે, તેને જ સાચે પુરુષાર્થ કહેવાય. તેનું જ છવાન બને છે કે જે પરમાત્માના આલમને જ આત્માનો અનુભવ કરે છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ - તે જ મહાન આત્મા વન કમ છે, જે ચારિક આ િપતન ઉપયોગમાં લ ન છે. : નમસ્કાર હિતને, વાસિત જેહનું શિર, ધન તેહ કૃતyયને, છવિત તારા પવિત્ત. આ રીતે નવારની આરાધનામાં પ્રગતિ સાધતાં આપણે સાધનામાં આગળ વધીએ છીએ. હવે નવકારની વિશેષ આરાધના માટેના પ્રયોગો જોઈએ. આ નવકારની સાધનાના વિશિષ્ટ પ્રયોગ ખાન પ્રયોગ નં. ૧૦ – | નવકારની આરાધનાની ૧૨ તે અહીં અાવી છે, જે આ જીવનમાં આત્મ-સાક્ષાત્કાર અને ભવાંતરમાં સિમ સામગ્રીસ ચાગ મળતાં કેવળશન અપાવે છે. જિનશાસનમાં કંઈ પણ મહત્વના પ્રસંગે ૧૨ નવકાર ગણવાની પરંપરા ચાલતી આવે છે. તીક્ષા લેવાને પ્રસંગ હોય ત્યારે ના માંડવામાં આવે છે, ચતુર્મુખ ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરેક ભગવાનની સામે એક એક નવકાર ગણીને કરવામાં આવે છે. આ રીતે છપાનના પ્રવેગ, ઈ d , હોય ત્યારે, તીર્થમાળાના પ્રાગે જ રીતે દરેક શાળા વાનની સામે એક નવકાર ગાવાથી તમ સાત સામે ચાર નાકાર રોડ હિપમાં થાય છે, પ્રદક્ષિણામાં ૧૨ નવકાર માને છે વિના: For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સતી આવે છે. આવી પણ તાકાર ગણવાન (૧૨) બાર રાતે બતાવે છે, (૧) ત્રણ ચાગ' મનરાગ, વનવણ, કાપાગ લેનાપૂ પ્રાણ નાર અાવે. અને સ્થિર કરી, નમસ્કારમાં પડવી. વનથી નવારના પહો હયાર કરવું. મનને જગતની શોમાં ભટાd પાણી વાળીને નમારના અણુમાં (૨) રાજુ કરણ – A B C - A કરણ એટલે ઉપર મુજબ મનપાગ, વાચનયા, કાપાગ લેને કરવું: A B કરાવણ એટલે મને આવો જગતને સોત્તમ મહામંત્ર નવકાર મળે, તે નવકાર. ચવલ મો. જગતના અનત જીવોને નમસ્કાર મંત્ર-ય પરમણિ મંત્ર, પ્રભુનું શાસન મળ્યું નથી, તે સવને મળે તેવી ભાવનાતે શવ C અનમોબ, ત્રણ જીવનમાં વણે કાળ અસંખ્ય આત્મા પરમેષિ નમવારની આરાધના કરતા હોય છે, તે ચાનું અનુમાન કરવું. ગણ કરામાં જગતના સવા વય સંપાન થાય છે. જેને માન્યા છે તેનું અનુમાન, મા, માતર તેને મળે તે હાલના, તે સમય વિતા For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ અને સંબંધ થાય છે. મારિ ભાવોથી ભાવિત થવું તે ધ્યાનના અનુસંધાન માટેનું પરમ રસાયણ છે.' મેરીકામો હાથ ભાજધ્યાન ઉજવાણા धर्मध्यानमुपस्कनु, तडि तस्य सायनम् ॥ (ગશાસ્ત્ર ચોથે પ્રકાશ) મિત્રી, પ્રમાદ, કરુણા, માધ્યમ્સ આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રયોજવી, કેમ કે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટ કરે છે, (૩) દશે પ્રાણ રેડવાપૂર્વક નમસ્કાર કરે - આપણા દશે પ્રાણ જગતની અન્ય વસ્તુઓમાં જેડાચેલા છે, ત્યાંથી છોડાવી, શે પ્રાણ પરમેષ્ટિ નમસ્કારમાં એડવા. પાંચ ઈન્દ્રિયે, મનબળ, વચનબળ, કાળ, શ્વાસ છાવસ અને આયુષ્ય આ દશ પ્રાણ છે. નમસ્કાર વખતે પાંચ ઈન્દ્રિયના ઉત્કૃષ્ટ પ્રશસ્ત વિષયને અનુભવ કરવો. અરિહંત પરમાત્માની વાણી પાંત્રીસ ગુણથી યુક્ત હોય છે. ભગવાન સુમધુર માલકોશ રાગમાં સમવસરણની મધ્યમાં બેસીને દેશના આપે છે. પ્રભુની દેશનાના શબ્દમાં નિયને જડવી. સિદ્ધ ભગવતેના મહાસૌન્દર્યથી ભરપૂર જોતિ સ્વરૂપ આશુત-અરૂપી એવા રૂપને નિહાળવામાં નેત્રક્રિયાને તેડવી. આચાર્ય ભગવતેના શીલની સુગંધમાં વાનિયને તેડવી. ઉપાધ્યાય ભગવતેના સવાખાના For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૯. સુમધુર રસમાં રસનેનિયને તેડવી, સાધુ ભગવંતના અતિ મધુર શાતિ આપનાર સ્પર્શમાં સ્પર્શનેન્દ્રિયને જોડવી. . ઉપરના પાંચ સર્વોત્તમ વિષયમાં પાંચ ઈન્દ્રિયે જોડાઈ જવી જોઈએ. મનબળ, વચનબળ, કાચબળને નમસ્કારમાં વિશેષ સ્થિરતાવાળું બનાવવું. શ્વાસ છુવાસને પણ તેમાં જ વણી લે અને આયુષ્યબળના પ્રતીક રૂપે હદયના ધબકારામાં નમસ્કારને વણી લે. આ રી દો પ્રાણ નમસ્કારમાં જોડવા. (૮) સાત ધાતુ જોડાય તે રીતે નમસ્કાર કરવા - “રંગ લા સાતે ધાત–પ્રભુશું રંગ લાગ્યો” નમસ્કારના સ્મરણ વખતે સાતે ધાતુ પ્રભુસ્મરણમાં જોડાઈ જવી જોઈએ. “અ! હું ધન્ય છું, કૃતપુય છું કે આજે મને ભવચકમાં અતિ દુર્લભ એ નમરકાર મંત્ર અરણ કરવા માટે મલે છે! કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અતિ પ્રભાવશાળી પરમેષિ પહેના મરણમાં છે પ્રાણ! હે મન ! હે મારા શરીરની સાતે પા ! તમે જોડાઈ જાઓ. આજે અનતકાળનું દુખહારિદ્રય અને કૌભાંગ્ય નાશ કરવાનો અવસર મળ્યો છે. આજે સુખ, શાન્તિ, આનંદ અને નિર્ભયતા તથા આત્મઅનુભવ પ્રહ કરવા પરમેષિઓને અતિ કીમતી વેગ મળ્યો છે. તે તમે સાવ સાવધાન થઈ નમસ્કારમાં રાત બને.” રાવી કઈ વિશિષ્ટ ભાવના શરૂઆતમાં કરી લેવી, જેમાં રાશિત થયેલી સાત ધાતુ નમરકારમાં જોડાઈ જાય. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ (૫) સાડાત્રણ કરોડ ગામશક વિસ્તર પૂર્વ કે નમસ્કાર કરવા મયણાસુરીને અમૃતિયા વખતે રામાંચ થયા છે. અતિશય ખાય, સભ્રમ, અભાવ, અતિ બહુમાન અને અત્યંત આકર જ્યારે થાય છે, ત્યારે શમાંચ” થાય છે. અને તે અમૃતિયાનું લક્ષણ છે, માંધળાને ચક્ષુની પ્રાપ્તિ થાય છે. નિન મનુષ્યને નિધાનની પ્રાપ્તિ થાય છે, જન્મથી મહારાગીને આશષ્યની પ્રાપ્તિ થાય છે, ત્યારે જેવુ આશ્ચય, મહાભાવ અને આનદ થાય તેવુ આશ્ચય મહાભાવ અને આનંદ, પરમેષિ ભગવતીના નમસ્કાર વખતે થાય છે અને ત્યારે તે થી સમગ્ર રામરાજી વિશ્વસ્વર ચાય છે. ગાપણને પદ્મ ઈષ્ટ કલ્પવૃક્ષ કે ચિંતામણિ સમાન વસ્તુ મળે ત્યારે શમાંચ અને વિસ્મય થાય છે, તે રીતે પરમ ઈષ્ટ નવકાર પ્રાપ્ત થવાથી રામરાજી વિકસ્વર થઈ જાય ત્યારે પ્રત્યેક શમ નવકારને પાકારે છે, તેવા ભાવ ધારણ કરવા. નવકાર ગણાય છે એક વખત, પરંતુ પ્રત્યેક રામમાં વ્યાપક તેની અસર હાવાથી ફળ મળે છે સાડા ત્રણ કરોડ વખત ગણવાનું. ' (૬) આત્માના અસંખ્ય · પ્રદેશ. નવકારમાં લીન અન્યા છે, નવકાર આપણા આત્માના પ્રદેશે-પ્રદેશે વ્યાપ્ત અની ગયા છે તેવા ભાવ ધારણ કરવા. આવા ભાવથી નવકાર ગણાયે એક વખત પણ આત્માના પ્રત્યેક પ્રો For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ તે રાખવાથી ફળ મળો ચાસંwથત ગણવાનું, પર કે અસંખ્ય વખત ગવાય તેટલી વિણહિ તે વખતે થાય છે, - (૭) અહીથી હવે અક્ષર અનસર રૂપ ધારણ કરશે. થી ૧૨ સુધીના નમસ્કારમાં નીચે મુજબ ભાવ આવશે - નમવું એટલે પરિણમવું. પરિણમવું એટલે તત સ્વરૂપ બનવું, તરાકાર ઉપયોગે પરિણમવું, તત સ્વરૂપ બનવું એટલે તે રૂપ હોવાનો અનુભવ કરે. અને છેવટે તપ બનવું એટલે તે રૂપ થઈને રહેવું. અહીં પાંચે પરમેષિાને અહિત પ્રભુમાં સમાવી લેવા. આપણા આત્માના સોપશમ ભાવના જે ગુણે, શન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ અમુક અંગે ખુલ્લા છે, તે અત્યારે વિભાવમાં પડેલા છે. પરપુદગલ અનુયાયી અનેલા છે. તે ક્ષયોપશમ ભાવના ગુણને પરમાત્મ-સ્વરૂપના અનુયાયી બનાવીને છેવટે આત્મસ્વરૂપના અનુયાયી બનાવવા. - એટલે પ્રથમ પરમાત્મ-સ્વરૂપના અવલંબનવાણું આમારું ચિતન્ય બનાવવાનું છે. પરમાત્મ-સ્વરૂપ અનુયાયી - આપણી ચેતના બનાવવાની છે. પરપુદ્ગલના રંગે રંગાયેલી આપણી ચેતનાને પરમાત્મગુણેના રંગે રંગાયેલી બનાવવાની છે. તેની પ્રક્રિયા ૭મા નવકારથી શરૂ થાય છે. - સાતમ નમસ્કાર ક્ષાપશમ ભાવથી અંશતઃ ખુલ્લા થયેલા આપણા જ્ઞાન અને દશનગુણને પરમાત્માસ્વરૂપમાં For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ હર. એડવાપૂર્વક કરવાનું છે. જ્ઞાનગુણનું કાર્ય “વણવાનું” છે. દશનગુણનું કાર્ય “રુચિ” કરવાનું છે. તે શાનદર્શન અને ગુણોને પરમ વિશુદ્ધ પરમાત્મતત્વમાં જોડવા. પરમાત્માના અનંત ઉપકાર અને પરમાત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપને જાણી તેમાં જ રુચિ કરવી. તેમાં જ ભક્તિના પ્રકર્ષપૂર્વક પ્રેમ કર. (૮) ક્ષયે પશમ ભાવથી અંશતઃ ખુલલા થયેલા આપણા ચારિત્રગુણને પરમાત્મણવરૂપમાં જોડવાપૂર્વક આઠમે નમસ્કાર કરે. ચારિત્રગુણનું કાર્ય રમણતા કરવાનું છે. અત્યારે રમણતા પરપુદગલમાં એટલે કે વિભાવમાં છે, ત્યાંથી છોડાવી સ્વભાવમાં સ્થિર એવા પરમાત્મ- વરૂપમાં આપણે રમણતા કરવાની છે. રમણતા કરવાની શક્તિને (ચારિત્રગુણને) પરમાત્મામાં જોડવી. એટલે પરમાત્માના ગુણે-પરમાત્માના ઉપકા રે, પરમાત્માના પરમવિશુદ્ધ કેવળજ્ઞાન, પરમાનંદ, અવ્યાબાધ સુખ, અચિંત્ય શક્તિ આહિમાં રમણતા કરવી તે આઠમો નમસ્કાર છે. (૯) આત્મા અનંત શક્તિને ધણી છે. તેમને કેટલોક ભાગ ક્ષયે પશમ ભાવથી અત્યારે ખુલે છે. તે શોપશમ ભાવની શક્તિને પરમાત્મતત્વમાં રમણતા, તાપતા, તન્મયતાના કાર્યમાં ફેરવવી, એટલે આપણી સપૂણે શક્તિને પરમાત્મતત્વ સાથે તન્મય, તપ બનાવવી, તે નવમે નમસ્કાર છે. ઉપયાગને પરમાત્મા આકારે પરિમાવે. (In tune with infinite) જે રીતે સાકર, દૂધમાં For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ નાખવાથી ઓગળી જાય છે, તે રીતે મનને પરમાત્માના સ્વરૂપમાં ઓગાળી નાખવું. To harmonize our Self with Divine Power, “દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે. પ્રભુ પ્રભુતા હયહીન, થત સ્વરૂપી રૂપે તન્મયી છે, તસ આવાહન પીને . (પીન એટલે પુખ) – શ્રી દેવચંદજી કૃત ૧૨ મા ભગવાનનું સ્તવન ૭-૮-૯ આ ત્રણ નમસ્કારમાં આપણે ચેતન્ય પરમાત્માના સવરૂપમાં તન્મય, તદ્રુપ બન્યું છે. આપણું રતન્ય સંપૂર્ણપણે પરમાત્માના સ્વરૂપમાં લીન, તલ્પ, પરમાત્મ-સ્વરૂપને અવલંબેલું બને, ત્યાં સુધી ૭-૮-૯માં કહ્યા મુજબની આરાધના કરવી કે અહીં સાધકની પરિણતિ આ પ્રમાણે છે. આત્માના પશમ ભાવના દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીચ ગુણ તે સર્વ પ્રભુની પ્રભુતાથી લીન થયા છે. બહુમાન અરિહંતનું 0 રુચિ અરિહંત પ્રભુના અનંત ગુણ-સ્વરૂપમાં છે. ઉપપગ અરિહંતના સ્વરૂપમાં લીન છે. રમણતા પરમાત્માના hપમાં જ છે, વીશક્તિ-જિનભક્તિને વિશે જ કાર્યશીલ છે. અહી સોપશમ ભાવની આત્મગુણની સર્વ પ્રવૃત્તિ રિહંત પરમાત્માના ગુણને વિષે તન્મયપણું પામી છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ (૧) સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા કહે છે કે – શાપથમિક ગુણ સર્વ થયા તુજ ગુણ રસી, સત્તા સાધન શક્તિ, વ્યકતતા ઉલસી.” અહીં સુધી અરિહંત આકાર ઉપગ હતો. હવે ઉપયોગ આકાર આત્મામાં પ્રવેશ થાય છે. પરમાત્મ ઉપચાગમાં સંપૂર્ણ લીનતા આવવાથી પરમાત્મા સાથે એકત્વ-અભેદ ધ્યાન અહીં શરૂ થયું છે, શુદ્ધ તત્વ રસ રંગી ચેતના રે, પામે આત્મ સ્વભાવ આભાલબી નિજ ગુણ સાધતે ૨, પ્રગટે પૂજ્ય સ્વભાવ. (શ્રી દેવચંદ્રજી કૃત ૧૨ મા ભગવાનનું સ્તવન હવે અત્યારે આપણે આત્મા અરિહંત આકારવાળે અન્ય છે, કારણ કે જે ઉપયોગમાં આપણે સ્થિર બની છીએ, તે આકારવાળે આપણે આત્મા થાય છે.* અત્યારે આપણો ઉપયોગ પરમાત્મા આકારમાં સ્થિર તાને પામે છે, તે પરમાત્મ આકારવાળા બનેલા આપણું આત્માને આપણે જોઈએ છીએ. પરમાત્માના ઉપયોગમાં પરિણમેલા એટલે વિશુદ્ધ આત્મચેતન્યમાં લીન બનેલ જ ઉપયોગથી ઉપચાગવાન આત્મા અભિન્ન (એ) છે. s For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ આપણા આત્માને આપણે જોઈએ છીએ અને જાણીએ. છીએ, તે દર્શનશાનના ઉપયાગપૂર્વક ૧મ નમસ્કાર થયા, (૧૧) ચાગ્નિ એટલે આત્મરામણુતાપૂર્વક ૧૧ મે નમસ્કાર છે. પરમાત્મા વિશુદ્ધ આત્મચેતન્ય સ્વરૂપ છે. અને આપણે આત્મા તદાકાર રૂપે તેમાં પરિણમે છે. એટલે કે આપણે આત્મા વિશુદ્ધ આત્મચેતન્ય રૂપે પરિ. મેલે છે, તેમાં ચારિત્રગુણ રેડવા આત્મરમતા હવે શરૂ થઈ છે. ઉપર મુજબ પરમાત્માના અને ઉપહાણથી આપણા આત્મસ્વરૂપમાં રમણતાપૂર્વક ૧૧મા નમસ્કાર થયા. (૧૨) વીર્ય ગણ જેટલા અંશે ખુલ્લો છે તે શાપશમભાવી વય દર્શનશાન ચારિત્ર વને સહકારી બને છે અને તેનાથી સ્વરૂપ સ્થિરત્વની શક્તિ પ્રાપ્ત થાય છે. સાચાપથમિક ગુણ સર્વ થયા તુજ ગુણ રસી, સત્તા સાવન શક્તિ, વ્યતતા ઉલસી.” - વીર્યગુણ (૯શન, જ્ઞાન, ચારિત્રને સહકારી બનવાથી) આત્મસત્તામાં રમણતા-તન્મયતા–તપતા અને એકત્વતા માટેની શક્તિ વ્યક્ત કરે છે. અહીં આત્મસ્વરૂપમાં રમહતા, તન્મયતા, સ્થિરતા આવે છે. તે સ્થિરતા અંતમુહ ટકે તે શપણુણી મંડાઈ કેવળરાન થાય. તેથી કહ્યું કે, . “હવે સંપૂરણ સિદ્ધિ તી શી વાર છે, દેવચંદ્ર જિનરાજ જગત આપનાર છે.” આ વાત પૂજ્ય શ્રી દેવજી મહારાજના પિતાના For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ લખેલ ટબમાં આ રીતે છે: “એમ શુદ્ધ નિમલ તરવ શ્રી અરિહંતદેવ સિદ્ધ ભગવાન તેના રસે (સાધકની ચેતના) રંગાણી તેહના ગુણની ભેગી જે મારે (સાધકની) ચેતનામયી અન્ય વિકલપ ટાળી અનુભવી ભાવના સહિત પ્રભુ વરૂપે (સાધકની ચેતના) રસીલી થઈ તે વારે તે ચેતના, પિતાના આત્મસ્વભાવને પામે. આત્મસ્વભાવ રુચિ (સમ્ય દર્શન) આત્મસવભાવ ઉપયોગી (સભ્ય જ્ઞાન) આત્મસવભાવ રમણી (સમ્ય ચારિત્ર) આત્મા અનુભવી થાય ... એટલે પહેલાં હું (પરમાત્મા જે જ) અનંત ગુણી છું એ નિધોરરૂપ સમગ્ર દેશના પ્રકાશે, સ્યાદવાદ સત્તાનું ભાસન (જ્ઞાન) થાય, પછી જે સત્તા પ્રગટી તેહને (તેમાં) રમણ અનુભવ ચારિત્ર ગુણ પ્રગટે, પછી નિરાવરણ કેવળજ્ઞાન નીપજે (પ્રગટે) એ પરમ પૂજ્ય શ્રી અરિહંતને પૂજવાથી પિતાને પૂજ્ય સ્વભાવ પ્રગટે. “(જિનવર પૂજા રે તે નિજ પૂજના રે)” નવકારની સાધનાની ૧૨ રીતે આપણે જોઈ એક પછી એક ચઢતી ભૂમિકાની આરાધના આપણા જીવનમાં વિકસિત થતી જાય તેવા સંકલ્પપૂર્વક આગળ વધવું. પરમાત્મા આપણને જરૂર સહાય કરશે. પરમાત્મા તે કલ્પવૃક્ષ છે. તેમના ચરણ-કમળમાં કરેલ શુભ સંકલ્પ અવશ્ય ફળદાયી બને છે. કેટલુંક વધુ તત્વજ્ઞાન ઈશું એટલે નવકારની For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ અચિંત્ય શક્તિ ઉપર આપણને પૂર્ણ થતા અને સાધના દ્વારા અનુભવ પણ થશે. નમો = About turn પાછા ફરવું. (દુન્યવી વસ્તુ સંબંધના વિચારમાંથી). au foaig'= Turning towards the Divinity દુન્યવી વસ્તુઓ સંબંધી વિચારમાંથી પરમાત્મા તરફના પ્રયાણને મંત્ર છેઃ “નમો અરિહંતાણું.” Namo is the turning point from fanta to . Namo is the turning point from subconscious to superconsious. આપણા ચિતન્યને પરવ્ય(પુદગલ દ્રવ્ય)ના સંબંધમાંથી છોડાવવાની અને આત્મ-સ્વરૂપમાં સ્થિર કરવાની પ્રક્રિયા “નમો અરિહંતાણુંના ધ્યાનમાં છે. - નમવું = પરિણમવું. પરિણમવું = તત સ્વરૂપ બનવું, (તદાકાર ઉપગે પરિણમવું) તત્ સ્વરૂપ બનવું = તે રૂપ હવાને અનુભવ કરે, અને છેવટે તે રૂપ થઈને સ્થિર રહેવું. . પરમાન અને અનુભવવાની પ્રક્રિયા નમસ્કાર ભાવમાં છે. પરમાત્માના ધ્યાન દ્વારા પરમાત્માની પૂર્ણતાને દિવ્ય • પ્રકાશ આપણા અંતર-આત્મામાં ઝીલી શકાય છે, અને તે દ્વારા આત્મસ્વરૂપના અનુભવરૂપ રત્નત્રયીમાં રમણતા For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ અને તાત્રયને વિવેણીસંગમ પ્રાપ્ત થાય છે અને તેના પરમાનંદનું અનુભવન સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરાવે છે, નમ એટલે પરરૂપેણ નાસ્તિત્વ. અરિહતા એટલે સ્વરૂપેણ અસ્તિત્વ. નમે એટલે વિભાવમાંથી છૂટવું. અરિહંતાણું એટલે હવભાવમાં સ્થિર થવું. મે એટલે પરભાવનું વિમરણ અરિહંતાણું એટલે સ્વભાવમાં રમણ. નમે એટલે બહિરાત્મભાવને ત્યાગ. અરિહંતાણું એટલે અંતરાત્મભાવ દ્વારા પરમાત્મભાવને અનુભવ.. નામ એટલે અહંકારનો નાશ End of Egoism. અરિહંતાણું એટલે નમસ્કારની પરાકાષ્ઠા. નમ એટલે સંસારની અસારતાની કબૂલાત. અરિહતા એટલે મોક્ષ જ સાર છે, તેવી સભાનતા. નમો એટલે જડ-ચેતન્યનું લોહ વિજ્ઞાન. અરિહંતાણું એટલે ચૈતન્યને સારભૂત સમજી તેમાં સ્થિર થવાની પ્રકિયા. નમ એટલે પરિઘમાંથી (circumference) એટલે કે સંસારના વિચારમાંથી છૂટવું. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ અરિહતા એટલે મધ્યબિન્ડ center (આત્મા)માં થિર થવું, નામ = approach (પ્રયાણ). અરિહંતાણું = towards absoluteness (પૂર્ણતા તરફ.) નમે = Direction (લક્ષ્ય કેન્દ્રિત કરવું) સિદ્ધાણું =towards destination (યેય તરફ) આ બને પદના ધ્યાન દ્વારા પરમાત્મા સાથે એકત્વ (oneness with Immortality) સધાય છે. માટે નમસ્કાર મંત્રના નમસ્કાર્ય શ્રી અરિહંત અને શ્રી સિહ ભગવતમાં વૃત્તિને વિલીન કરવાથી, અર્થાત જેવી રીતે સાકરને દૂધમાં નાખવાથી, તે દૂધમાં ઓગળી એકમિક થઈ જાય છે, તે રીતે મનને પરમાત્મામાં ઓગાળી નાખવાથી પરમાત્મામાં (જે ઉપલક્ષણથી આપણું પિતાનું જ સવરૂપ છે) એટલે આત્મામાં મન તદાકાર રૂપે પરિપણમવાથી શાશ્વત, સિહ, બુદ્ધ, નિરંજન, નિષ્કલંક, ચુત, ચિદાનંદઘન, ચેતન સ્વરૂપ, અનલ અવ્યાબાધ સુખ સવરૂપ, અનલ આનંદના દિવ્ય ડારસ્વરૂપ આત્મસ્વરૂપમાં તન્મયતા, તદુપતા, એકત્વ અને સ્થિરતા રૂપ મહાન સિલિતું ફળ પ્રાપ્ત થાય છે, અને ત્યારે જ આત્મઅનુભવ દ્વારા પરમાનને આવા મળે છે. * નમો અરિહંતાણું is the Master Key to enter For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ the boundless ocean of joy within our Divine self “નમે અરિહલાણું' આપણા આત્મામાં રહેલા અમર્યાદ આનંદના મહાસાગરમાં પ્રવેશ કરવાનું પરમાર છે. “નમો અરિહંતાણં' પરમતત્વના અનુભવ માટેનું મહાન સુત્ર છે. નમસ્કાર મહામંત્રની આરાધનાને વિષય સરળ પણ છે અને અતિગહન પણ છે. નમસ્કાર મંત્રના જાપની સાધનામાંથી અચાન દ્વારા નમસ્કાર માત્ર આત્માના અનુભવ સુધી કેવી રીતે લઈ જાય છે તે આપણે જોયું. પિતાની મિકા અનુસાર સાધકે આગળ વધવા પ્રયત્ન કરશે. - આ વિષયમાં વધુ જાણવાની જીજ્ઞાસાવાળા મુમુલ આત્માઓએ શ્રીનમરકાર મહામંત્રના પરમ સાધક અધ્યાત્મ યોગી પૂજ્ય પંન્યાસ કરવિજયજી મહારાજનું લખેલું સાહિત્ય ખાસ વાંચવું. આ મહાપુરૂષના સાનિધ્ધ દરમ્યાન નમસ્કાર વિષયક જે તાવિક વિચારણિ પ્રાપ્ત થયેલી તે પણ “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર લેખક બાબુભાઈ કડીવાળા” પુસ્તક રૂપે બહાર પડેલ છે. પ્રભુના નામ રૂપ મને ચેતન્યનો મહાભંડાર સમજી ઉપાસના, જપ કે ધ્યાન કરવામાં આવે છે ત્યારે પરમાત્મા કહ૫વૃક્ષની જેમ ફળે છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ मुखपद्यम् जाम . वर्णाक्षर ध्यान Bh પ્રયોંગ નં. ૨૭ ना :::: 1 15 क JE.4 Bhoochene For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ અહંનું ધ્યાન શક્તિાગણની દિવ્યપ્રક્રીયા શક પ્રયોગ નં.-૩૦ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રયાગ નં. ૧૧ - સાધનામાં આવતાં વિને શાંત કરવા માટેનો પ્રયોગ : (૧) આઠ પાંખડીવાળા કમળની ચિંતવના કરવી. (૨) કમળની કર્ણિકમાં સૂર્યના તેજ વરૂપ પિતાના આત્માને સ્થાપન કરો. (૩) આંઠ પાંખડીઓમાં ક્રમશઃ નમો અરિહંતાણું. આ આઠ અક્ષર સ્થાપન કરવા. આઠ દિવસ સુધી આ પ્રમાણે સ્થાપન કરી નીચે મુજબ વિધિ કરવી. () પ્રથમ દિવસે જ લખેલું છે તે પાંદડી તરફ લણ રાખી નામો અરિહંતાણને ૧૧૦૦ વખત જાપ કરે. (૫) બીજા દિવસે જે લખેલું છે તે પાંખી તરફ લણ રાખી નમિ અરિહંતાણને ૧૧૦૦ વખત જાપ કર. (૬) તે પ્રમાણે આઠ દિવસ સુધી એક એક પાંખડી તરફ લક્ષ રાખી દરરોજ ૧૧૦૦ વખત જાપ કર. . (૭) ધ્યાન સ્થિર કરી મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની મહા મંગલકારી વિશ્વ વિનાશક શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી ધ્યાન પૂર્વક જપ કર. - . (૮) આ ધ્યાન પૂર્વકના જાપથી સાધનામાં આવતાં વિશ્વો નાશ પામે છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ (૯) જાપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પર માત્મામાં ધ્યાન સ્થિર રાખી જપ કરવા. જપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની ઉપસ્થિતિ કાર્યસિદ્ધિનું પ્રધાન અંગ છે. શ્રી નમસ્કાર મઘની અચિંત્ય શક્તિઓ : Economjcally Effective-Shree NAMASKAR Maha Mantra. અર્થશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક શ્રી નમસ્કાર મહામંત્ર. Constitutionally Correct. બંધારણની દષ્ટિએ શાશ્વત સત્ય. Politically perfect. રાજકીય દષ્ટિબિંદુમાં સત્કકતા. Mathematically Mature. ગણિતશાસ્ત્રની દષ્ટિએ ઉત્કૃષ્ટ શ્રી નવકાર. Psychologically Sensitive. માનસશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક Astrologically Assured. તિશાસ્ત્રની દષ્ટિએ વાસ્તવિક સત્ય શ્રી નવકાર Geographically Genutine. ભોગોલિક દષ્ટિએ સૌરચ-મી નમસ્કાર મહામંત્ર Science of Supremacy. આત્મવિજ્ઞાનને પ્રયાગ. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Comyutor of Cosmic Communion Spree NAVKAR. વિશ્વ સાથે સમલૈગ સાધવાની મહાન પ્રક્રિયા રૂપ શ્રી નવકાર. Art of life - NAMASKAR. નમસ્કાર એ જીવનની કળા છે. Foundation of Faith-Shree Namaskar. શ્રાને પાયા-શ્રી નમસ્કાર મહામંત્ર. Fulfiment of Faith. થતાની સરવાણી-શ્રી નવકાર, Creator of Charactership. ચારિત્રગુણને સર્જક-શ્રી નવકાર. Produces of Peace. શાંતિપ્રદાયક નમસ્કાર મહામંત્ર International Prayer-Shrec Navakar. સકલ વિશ્વને માન્ય મંત્ર-શ્રી નવકાર Turning point from Sub-conscious to Super-conscious. વિભાવમાંથી સ્વભાવમાં જવાની પ્રક્રિયા નાપામાં છે. Generator of Joy-Shree Namaskar Mantra. આનંદને ઉત્પાદક-નમસ્કાર મંત્ર. Master Key to enter in to the boundless Ocean of Joy-within our Divine self. ' “નમો અરિહંતાણ”-પરમાનામાં પ્રવેશ પરમાર For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Direct Discipline towards Divinity. “સર્વોત્તમ શિસ્ત” શ્રી નવકાર. Divine Song of Soul-Shree NAVAKAR. આત્માનું દિવ્ય સંગીત-શ્રી નવકાર, Direct dialling to Divinity. પરમાત્મા સાથે સીધી વાતચીત કરવાની કળા “નમે અરિહંતાણું'માં છે. Hot line to Parmatma Shree NAVAKAR. : પરમાત્મા સાથેના જોડાણની પ્રક્રિયા સ્વરૂપ શ્રી નવકાર. Supermental Seminar of Supreme Authorities --Shree Navakar and Navpad. વિશ્વની સર્વોત્કૃષ્ટ શક્તિઓને ભંડાર-નવકાર અને નવપદો. Intellectually Appealing. બુદ્ધિને સંતોષ આપનાર શ્રી નવકાર. Surrender to Supremacy-NAMASKAR MANTRA. સગ્નની શરણાગતિ-નમસ્કારમંત્ર. End of Anxiety. ચિંતાચૂરક-શ્રી નવકાર. Dissolution of Difficulties. દુખવિનાશક-શ્રી નવકાર. Supermost Art and Secret of Cosmos. વિશ્વની સર્વોત્કૃષ્ટ કળા અને સિદ્ધિઓનું ગુપ્ત રહસ્ય નમસ્કાર ભાવમાં છે, For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ A Key to Cosmic Secret-NAMASKAR. આત્માના ગુપ્ત ભંડારની ચાવી નમસ્કાર છે. NAMO' is entering in to Abundant energyઅચિંત્ય શક્તિના વિધાનનું પ્રવેશદ્વાર નમસ્કાર ભાવ છે. Higher Mathenetics. સર્વોચ ગણિત-શ્રી નવકાર. A Key to Radiant-Success-Shree Navkar. જવલંત સફળતાની ચાવી-શ્રી નવકાર. Royal Road to Self-Realisation. સામસાક્ષાત્કારને રાજમાર્ગ, Scientifically Secured-Shree NAVAKAR, and NAVPAD, નવકાર અને નવપદે એ વિશ્વ ઉપરનું સ્વય સિહ, સકૃષ્ટ મહાવિજ્ઞાન છે. Cosmic Dynamo of Sels-Realisation. - આત્મસાક્ષાત્કારની અનુભવસિદ્ધ પ્રક્રિયા. Spirititually Supreme-Shree NAVAKAR. સર્વોત્તમ આધ્યાત્મિક શા-શ્રી નવકાર, Essence of Agam-Shree NAVAKAR. ચૌદપૂર્વ સાર-શ્રી નવકાર. આ સુધારાના વિસ્તૃત વિવેચન માટે આ પુસ્તક વાંચે “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર” લેખક બાબુભાઈ કડીવાળા. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ DAAAA ADAAHANDS waaaaaaaaaaaaaaaaASINOSE છે હી” અહં નમ: સાલંબન ધ્યાનના પ્રયોગ પાઠ નવમો BUNUNLUKUUEHUUUGNwssus વર્ણ માતૃકાનું ધ્યાન કલિકાલ સવા ભગવાન શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજે યોગશાસના આમા પ્રકાશમાં પહેલાં ચાર કલાકમાં વણે માતાના સ્થાનને વિધિ બતાવે છે. પ્રાગ ન. ૨૭: શ્રી સિદ્ધચકયંત્રમાં નવપદ પછી બીજા નંબરનું સ્થાન (બારાક્ષરીના ૪૧ અક્ષરો) વર્ણમાતૃકાને આપવામાં આવ્યું છે. બારાક્ષરી (બારાખડી)ના ૪ થી ૬સુધીના ૪૯ અક્ષરે જે સ્કૂલમાં ભણાવવામાં આવે છે તેને ચાગના ગ્ર “અનાદિ સિદ્ધ વર્ણમાતૃકા”ના નામથી સંબોધન કરે છે. તેનું વર્ણન નીચે મુજબ છે. (૧) આત્માની શાનશક્તિ તે જ માતૃકા છે. (૨) માતૃકા જ્ઞાનશક્તિરૂપ હેવાથી તેને “વિશ્વબોધ વિધાયિની” એટલે કે સર્વ પદાર્થોને બોધ કરાવનાર કહે, વામાં આવે છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ (૩) તે બુરિમાન પુરુષના જ્ઞાનમય તેજનું માતાની જેમ જતન, પરિપાલન અને વિશાધન કરનારી હોવાથી માતૃકા કહેવાય છે. () માતૃકા આત્માની પરમ તિ છે. (૫) બારાક્ષરીના અ થી હ સુધી ૪૯ અક્ષરેનું ચોગશાસ્ત્રમાં બતાવેલ આવું ધ્યાન કરનાર સાધક શ્રુતજ્ઞાનને પારગામી થાય છે. આ ૪૯ અારો Raw Materialખાણમાં રહેલા કાચા હીરાના સ્થાને છે અને જિનાગમ Polished-તેયાર હીરા સમાન છે. આ ૪૯ અરેના ધ્યાનમાં તન્મય બનનાર સાધકને સકલ આગમમાં રહેલાં રહસ્ય, હાથમાં રહેલ આમળાની જેમ સ્પષ્ટ અનુભવમાં આવે છે. (૬) કોઈપણ શબ્દ અગર ભાષા ૯ અક્ષરોમાંથી બને છે. જિનેશ્વર ભગવંતની વાણી ૪૯ અક્ષરમાંથી ગૂંથાય છે. ગણધર ભગવતે દ્વાદશાંગીની રચના ૪૯ અક્ષશિના જુદી જુદી રીતે સંકલન દ્વારા કરે છે. જગતને સર્વ લોકિક અને લોકોત્તર વ્યવહાર ચલાવનારી મહાશક્તિ તે આ ૪૯ અક્ષરારૂપ વર્ણમાલા છે. તેનું ધ્યાન કરનારને અપ્રતિમ વાણીને પ્રવાહ મળે છે. (Influent Flow) વર્ણમાલાનું ધ્યાન કરનારને કાંઈ પણ કહેવું હોય તે શબ્દ શોધ પડતું નથી. શાને તેની પાછળ દોડતા આવવું પડે છે. એક હજાર વક્તત્વની કળા (Art of Speaking) ના પુરતક વાંચવાથી જે વક્તત્વ કળા માટેનું જ્ઞાન મળે For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ છે, તે કરતાં અનેકગણું અધિક વકતૃત્વકળાનું જ્ઞાન ૪૯ અક્ષરના ધ્યાનમાંથી મળે છે. કારણ કે સર્વ ભાષા અને શબ્દ ૪૯ અક્ષરમાંથી ઉત્પન્ન થાય છે. (માત્ર ધમપથ માટે જ આ પ્રયોગથી પ્રાપ્ત થતી શક્તિને ઉપયોગ કરવા વિનંતિ છે.) તેને ધ્યાનને વિધિ નીચે મુજબ છે – - સાધક આત્મા નાભિનંદ (મણીપૂર ચક) સ્થાનમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિતવે. તેમાં સેળ સ્વરાને અત્યંત સ્થિરતાપૂર્વક ચિંતવે. (૧૬ વરે આ પ્રમાણે છે, , , , , , , , , , , , , , , . (૨) તે પછી હદયસ્થાન (અનાહત ચક)માં ચાવીસ પાંખડીવાળું કમળ ચિતવે. તેમાં થી મ સુધીના ૨૪ વણીને ચિંતવે. અને તે કમળની કણિકામાં જ ચિંતવે. ૨૪ વણે આ પ્રમાણે -( , મ, , , , , , , , ૨, ૩, ૪, , , , , , બ, , , , , જ) ૩) તે પછી મુખસ્થાનમાં આઠ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેમાં ૪ થી સુધીના આઠ વર્ણી ચિતવે. આઠ વર્ષો આ પ્રમાણે – (, , ૪, ૫, ૨, ૨, ૩, ૪) આ પ્રકારે નિત્ય વિધિપૂર્વક સ્મરણ કરતે સાધક શ્રતજ્ઞાનને પારગામી થાય છે, અપ્રતિમ વાકચાતુને મેળવે છે. મહાપુરુષના પૂજા સત્કારને પામે છે, અને ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલ ગતિ (મા)ને પામે છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ - આત્માની અખૂટ સંપત્તિના ખજાનાને ખેલવાની દિવ્ય ચાવી રૂપ બાબુભાઈ કડીવાળાના લખેલા નીચેના ક પુસ્તકો વાંચવા આપને ખાસ ભલામણ છે. (૧) જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર પૃષ્ઠ ૨૦૦ (૨) શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક જીવન રહો પૃથs ૪૦ ૦. (૩) સાલ બન ધ્યાનના પ્રયોગો (ચોત્રીસ પ્રાગા) પૃષ્ઠ ૪૩ ૨ છે ધ્યાનના ચિત્રો સાથે. . (૪) સાલ બન યાનના પ્રયોગો, પ્રયાગ ૧ થી ૭ નાની પુસ્તિકા. (૫) મહાવિદેહ સ્થાન પ્રયોગ, પ્રયોગ ન. ૩૪ નાની પુસ્તિકા. ૪ (૬) નમસ્કાર મંત્રનુંયાન (નાની પુરિતક!) કે (૭) નવ પદનું ધ્યાન (નાની પુસ્તિકા) (૮) જીમમૂ તો કરાલ અને ધ્યાન (નાની પુસ્તિકા) છે (૯) જઝૂલત સફળતાની ચાવી (માટું પુસ્તક) (પ્રેસમાં છે) આ પુસ્તિકાઓ પૂ. સાધુ-સાવી, ભગવાને, આપના મિત્ર અને સંબધી એના જીવનમાં પ્રેરણા રૂપ બનવા માટે આપના તરફથી પહોંચાડી અપૂર્વ લાભ પ્રાપ્ત કરશે. સિદ્ધચક્ર પૂજન, આય બિલની ઓળી તપશ્ચર્યાનાં પારણાં, પ્રતિષ્ઠા આદિ પ્રસ'ગામાં નાની પુસ્તિકા પ્રભાવના રૂપે આપી શ્રી સંધના માર્ગને વહેતે રાંખવામાં નિમિત્તરૂપ બને. પ્તિસ્થાન : * બાબુભાઈ કડીવાલા - સોનારિકા ” જૈનનગર - પાલડી, અમદાવાદ-૭ ફોન : ૪૧૯૫ ૫૪ જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, દોશીવાડાની પાળ અમદાવાદ- ૯ ફેશન : ૩૯૭૦૬ VALA! SPEECEMEKAZI Walt on ternamna Bersona lly Page #62 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ ગીત (રચનાર : બાબુભાઈ કડીવાળા) 1. અબ સોંપ દિયા ઇસ જીવનકે, ભગવાન તુમ્હારે ચરણો મેં'; (2) મેં હું શરણાગત પ્રભુ તેરા, રહો ધ્યાન તુમ્હારે ચરણાં મે'. (2) 2. મેરા નિશ્ચય બસ એક વહી, મૈ તુમ ચરણેકા પુજારી અનું; અપશુ કર 6 દુનિયાભરકા, સુખ પ્યાર તુમ્હારે ચરણે મેં'. 3. જે જગમેં રહું તો ઐસે રહે, 1 જયુ જલમેં કમલકા કુલ રહે; હૈ મન વચ કાય હૃદય અપs, ભગવાન તુમ્હારે ચરણો મે 4. જીહાં તક સંસારમે બ્રમણ કરું, તુજ ચરણે મે જીવન કૈ લ ; તુમ સ્વામી મેં સેવક તેરા, ધરું ધ્યાન તુમ્હારે ચરણે મે 5. એ નિર્ભ ય હ તુજ ચરણે મેં', | આનદ મંગલ હૈ જીવનમે; આતમ અનુભવ કી સુપતિ, - મિલ ગઈ હૈ પ્રભુ તુજ ભક્તિ મેં. (2) 6. મરી ઈચછા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉં મે; ઈસ સેવક કી હર રગ રગ કા, | હા તાર તુમ્હારે હાથ મેં. (2)