________________
DAAAA
ADAAHANDS
waaaaaaaaaaaaaaaaASINOSE
છે હી” અહં નમ: સાલંબન ધ્યાનના પ્રયોગ
પાઠ નવમો BUNUNLUKUUEHUUUGNwssus
વર્ણ માતૃકાનું ધ્યાન કલિકાલ સવા ભગવાન શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજે યોગશાસના આમા પ્રકાશમાં પહેલાં ચાર કલાકમાં વણે માતાના સ્થાનને વિધિ બતાવે છે. પ્રાગ ન. ૨૭:
શ્રી સિદ્ધચકયંત્રમાં નવપદ પછી બીજા નંબરનું સ્થાન (બારાક્ષરીના ૪૧ અક્ષરો) વર્ણમાતૃકાને આપવામાં આવ્યું છે. બારાક્ષરી (બારાખડી)ના ૪ થી ૬સુધીના ૪૯ અક્ષરે જે સ્કૂલમાં ભણાવવામાં આવે છે તેને ચાગના ગ્ર “અનાદિ સિદ્ધ વર્ણમાતૃકા”ના નામથી સંબોધન કરે છે. તેનું વર્ણન નીચે મુજબ છે.
(૧) આત્માની શાનશક્તિ તે જ માતૃકા છે.
(૨) માતૃકા જ્ઞાનશક્તિરૂપ હેવાથી તેને “વિશ્વબોધ વિધાયિની” એટલે કે સર્વ પદાર્થોને બોધ કરાવનાર કહે, વામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org