________________
તે રાખવાથી ફળ મળો ચાસંwથત ગણવાનું, પર કે અસંખ્ય વખત ગવાય તેટલી વિણહિ તે વખતે થાય છે, - (૭) અહીથી હવે અક્ષર અનસર રૂપ ધારણ કરશે.
થી ૧૨ સુધીના નમસ્કારમાં નીચે મુજબ ભાવ આવશે - નમવું એટલે પરિણમવું. પરિણમવું એટલે તત સ્વરૂપ બનવું, તરાકાર ઉપયોગે પરિણમવું, તત સ્વરૂપ બનવું એટલે તે રૂપ હોવાનો અનુભવ કરે. અને છેવટે તપ બનવું એટલે તે રૂપ થઈને રહેવું. અહીં પાંચે પરમેષિાને અહિત પ્રભુમાં સમાવી લેવા.
આપણા આત્માના સોપશમ ભાવના જે ગુણે, શન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ અમુક અંગે ખુલ્લા છે, તે અત્યારે વિભાવમાં પડેલા છે. પરપુદગલ અનુયાયી અનેલા છે. તે ક્ષયોપશમ ભાવના ગુણને પરમાત્મ-સ્વરૂપના અનુયાયી બનાવીને છેવટે આત્મસ્વરૂપના અનુયાયી બનાવવા. - એટલે પ્રથમ પરમાત્મ-સ્વરૂપના અવલંબનવાણું આમારું ચિતન્ય બનાવવાનું છે. પરમાત્મ-સ્વરૂપ અનુયાયી - આપણી ચેતના બનાવવાની છે. પરપુદ્ગલના રંગે રંગાયેલી આપણી ચેતનાને પરમાત્મગુણેના રંગે રંગાયેલી બનાવવાની છે. તેની પ્રક્રિયા ૭મા નવકારથી શરૂ થાય છે. - સાતમ નમસ્કાર ક્ષાપશમ ભાવથી અંશતઃ ખુલ્લા થયેલા આપણા જ્ઞાન અને દશનગુણને પરમાત્માસ્વરૂપમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org