________________
અને તાત્રયને વિવેણીસંગમ પ્રાપ્ત થાય છે અને તેના પરમાનંદનું અનુભવન સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરાવે છે,
નમ એટલે પરરૂપેણ નાસ્તિત્વ. અરિહતા એટલે સ્વરૂપેણ અસ્તિત્વ. નમે એટલે વિભાવમાંથી છૂટવું. અરિહંતાણું એટલે હવભાવમાં સ્થિર થવું. મે એટલે પરભાવનું વિમરણ અરિહંતાણું એટલે સ્વભાવમાં રમણ. નમે એટલે બહિરાત્મભાવને ત્યાગ.
અરિહંતાણું એટલે અંતરાત્મભાવ દ્વારા પરમાત્મભાવને અનુભવ..
નામ એટલે અહંકારનો નાશ End of Egoism. અરિહંતાણું એટલે નમસ્કારની પરાકાષ્ઠા. નમ એટલે સંસારની અસારતાની કબૂલાત. અરિહતા એટલે મોક્ષ જ સાર છે, તેવી સભાનતા. નમો એટલે જડ-ચેતન્યનું લોહ વિજ્ઞાન.
અરિહંતાણું એટલે ચૈતન્યને સારભૂત સમજી તેમાં સ્થિર થવાની પ્રકિયા.
નમ એટલે પરિઘમાંથી (circumference) એટલે કે સંસારના વિચારમાંથી છૂટવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org