________________
અને સંબંધ થાય છે. મારિ ભાવોથી ભાવિત થવું તે ધ્યાનના અનુસંધાન માટેનું પરમ રસાયણ છે.'
મેરીકામો હાથ ભાજધ્યાન ઉજવાણા धर्मध्यानमुपस्कनु, तडि तस्य सायनम् ॥
(ગશાસ્ત્ર ચોથે પ્રકાશ) મિત્રી, પ્રમાદ, કરુણા, માધ્યમ્સ આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રયોજવી, કેમ કે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટ કરે છે, (૩) દશે પ્રાણ રેડવાપૂર્વક નમસ્કાર કરે -
આપણા દશે પ્રાણ જગતની અન્ય વસ્તુઓમાં જેડાચેલા છે, ત્યાંથી છોડાવી, શે પ્રાણ પરમેષ્ટિ નમસ્કારમાં એડવા. પાંચ ઈન્દ્રિયે, મનબળ, વચનબળ, કાળ, શ્વાસ છાવસ અને આયુષ્ય આ દશ પ્રાણ છે.
નમસ્કાર વખતે પાંચ ઈન્દ્રિયના ઉત્કૃષ્ટ પ્રશસ્ત વિષયને અનુભવ કરવો.
અરિહંત પરમાત્માની વાણી પાંત્રીસ ગુણથી યુક્ત હોય છે. ભગવાન સુમધુર માલકોશ રાગમાં સમવસરણની મધ્યમાં બેસીને દેશના આપે છે. પ્રભુની દેશનાના શબ્દમાં
નિયને જડવી. સિદ્ધ ભગવતેના મહાસૌન્દર્યથી ભરપૂર જોતિ સ્વરૂપ આશુત-અરૂપી એવા રૂપને નિહાળવામાં નેત્રક્રિયાને તેડવી. આચાર્ય ભગવતેના શીલની સુગંધમાં વાનિયને તેડવી. ઉપાધ્યાય ભગવતેના સવાખાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org