________________
નમસ્કારનું ઉપર મુજબ તાત્વિક વરૂપ કલિકાલસવણ શ્રી હેમચંદ્રાચાર ભગવાને બતાવ્યું છે, તેનું રહાર જયારે સાધના દ્વારા સમજાય છે, ત્યારે સવે પાપ (કમીને) મૂળમાંથી ઉખેડી નાખવાની અને શ્રેષ્ઠ મંગલ રૂ૫ આત્મસ્વરૂપે પ્રાપ્ત કરાવવાની નમસ્કારની અચિંત્ય શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા થાય છે.
- સક્ષત પ્રણિધાનમાં પરમેષિ પદેનું આલંબન હેય છે અને મંત્ર માં ચિત્તવૃત્તિની એકતાનતા સાધવાની હોય છે અથવા મધ્યપ સાથે સાધકેતન્મયીભાવ સાધવાને વાય છે.
નમસ્કાર મંત્રના જાપ અને ધ્યાન દ્વારા વિશિષ્ટ આવો થાય છે, તેમાંના કેટલાક નીચે મુજબ છે.
નવકાર મંત્રમાં નવપદેને ત્યારે આપણે તીવ્ર રમતાથી જાપ કરીએ છીએ અને મનમાં અધિણિત પચ પરમેષ્ટિ ભગવંતે સાથે તન્મય બની જઈએ છીએ ત્યારે કોઈ અગમ્ય પ્રદેશમાં આપણે પ્રવેશ થાય છે. પ્રારંભમાં મંત્રના અક્ષરો સફેદ ચળકતા જેવા અને તેમાં એકાગ બનવું જોઈએ અને તીવ્રપણે મંત્રના અક્ષરેમાં એકાગ્ર થતાં તે અણનાં દ્વાર ખૂલી જતાં તેમાંથી નીકળતા અમૃતના કુવામાં સ્નાન કરતાં આપણા સાળા રાગ, શાક,
ખ, ભય, ચિંતા નાશ થઈ જતાં હોય એવું મને સુખ, સ્પતિ, આનદ અને નિયતાથી આવે ને ભાઈ જતા હશે તેવું અનુભવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org