________________
છે, તે કરતાં અનેકગણું અધિક વકતૃત્વકળાનું જ્ઞાન ૪૯ અક્ષરના ધ્યાનમાંથી મળે છે. કારણ કે સર્વ ભાષા અને શબ્દ ૪૯ અક્ષરમાંથી ઉત્પન્ન થાય છે. (માત્ર ધમપથ માટે જ આ પ્રયોગથી પ્રાપ્ત થતી શક્તિને ઉપયોગ કરવા વિનંતિ છે.) તેને ધ્યાનને વિધિ નીચે મુજબ છે – - સાધક આત્મા
નાભિનંદ (મણીપૂર ચક) સ્થાનમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિતવે. તેમાં સેળ સ્વરાને અત્યંત સ્થિરતાપૂર્વક ચિંતવે. (૧૬ વરે આ પ્રમાણે છે, , , , ,
, , , , , , , , , , . (૨) તે પછી હદયસ્થાન (અનાહત ચક)માં ચાવીસ પાંખડીવાળું કમળ ચિતવે. તેમાં થી મ સુધીના ૨૪ વણીને ચિંતવે. અને તે કમળની કણિકામાં જ ચિંતવે. ૨૪ વણે આ પ્રમાણે -( , મ, , , , , , , , ૨, ૩, ૪, , , , , , બ, , , , , જ)
૩) તે પછી મુખસ્થાનમાં આઠ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેમાં ૪ થી સુધીના આઠ વર્ણી ચિતવે. આઠ વર્ષો આ પ્રમાણે – (, , ૪, ૫, ૨, ૨, ૩, ૪)
આ પ્રકારે નિત્ય વિધિપૂર્વક સ્મરણ કરતે સાધક શ્રતજ્ઞાનને પારગામી થાય છે, અપ્રતિમ વાકચાતુને મેળવે છે. મહાપુરુષના પૂજા સત્કારને પામે છે, અને ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલ ગતિ (મા)ને પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org