SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ the boundless ocean of joy within our Divine self “નમે અરિહલાણું' આપણા આત્મામાં રહેલા અમર્યાદ આનંદના મહાસાગરમાં પ્રવેશ કરવાનું પરમાર છે. “નમો અરિહંતાણં' પરમતત્વના અનુભવ માટેનું મહાન સુત્ર છે. નમસ્કાર મહામંત્રની આરાધનાને વિષય સરળ પણ છે અને અતિગહન પણ છે. નમસ્કાર મંત્રના જાપની સાધનામાંથી અચાન દ્વારા નમસ્કાર માત્ર આત્માના અનુભવ સુધી કેવી રીતે લઈ જાય છે તે આપણે જોયું. પિતાની મિકા અનુસાર સાધકે આગળ વધવા પ્રયત્ન કરશે. - આ વિષયમાં વધુ જાણવાની જીજ્ઞાસાવાળા મુમુલ આત્માઓએ શ્રીનમરકાર મહામંત્રના પરમ સાધક અધ્યાત્મ યોગી પૂજ્ય પંન્યાસ કરવિજયજી મહારાજનું લખેલું સાહિત્ય ખાસ વાંચવું. આ મહાપુરૂષના સાનિધ્ધ દરમ્યાન નમસ્કાર વિષયક જે તાવિક વિચારણિ પ્રાપ્ત થયેલી તે પણ “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર લેખક બાબુભાઈ કડીવાળા” પુસ્તક રૂપે બહાર પડેલ છે. પ્રભુના નામ રૂપ મને ચેતન્યનો મહાભંડાર સમજી ઉપાસના, જપ કે ધ્યાન કરવામાં આવે છે ત્યારે પરમાત્મા કહ૫વૃક્ષની જેમ ફળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005643
Book TitleNamaskar Mantranu Dhyan
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy