SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પ્રયાગ નં. ૧૧ - સાધનામાં આવતાં વિને શાંત કરવા માટેનો પ્રયોગ : (૧) આઠ પાંખડીવાળા કમળની ચિંતવના કરવી. (૨) કમળની કર્ણિકમાં સૂર્યના તેજ વરૂપ પિતાના આત્માને સ્થાપન કરો. (૩) આંઠ પાંખડીઓમાં ક્રમશઃ નમો અરિહંતાણું. આ આઠ અક્ષર સ્થાપન કરવા. આઠ દિવસ સુધી આ પ્રમાણે સ્થાપન કરી નીચે મુજબ વિધિ કરવી. () પ્રથમ દિવસે જ લખેલું છે તે પાંદડી તરફ લણ રાખી નામો અરિહંતાણને ૧૧૦૦ વખત જાપ કરે. (૫) બીજા દિવસે જે લખેલું છે તે પાંખી તરફ લણ રાખી નમિ અરિહંતાણને ૧૧૦૦ વખત જાપ કર. (૬) તે પ્રમાણે આઠ દિવસ સુધી એક એક પાંખડી તરફ લક્ષ રાખી દરરોજ ૧૧૦૦ વખત જાપ કર. . (૭) ધ્યાન સ્થિર કરી મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની મહા મંગલકારી વિશ્વ વિનાશક શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી ધ્યાન પૂર્વક જપ કર. - . (૮) આ ધ્યાન પૂર્વકના જાપથી સાધનામાં આવતાં વિશ્વો નાશ પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005643
Book TitleNamaskar Mantranu Dhyan
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy