________________
વિચારલુા કર્યા પછી નમસ્કાર મંત્રના ધ્યાન વિષયમાં વિચારીશું.
આરાધના શરૂ કરતાં નીચેની બાબતાનું લક્ષ આપવું. આસન અને સુદ્રા :—આસન ઊનનું સફેદ રંગનું એસવા માટે રાખવું. એક જ સ્થાન ઉપર બેસી આરાધના કરવી. બહારગામ જવાનું થાય ત્યારે બેસવાનું આસન સાથે રાખવું. પદ્માસને બેસી શકાય તે વધારે સારૂ છે, અગર અધ પદ્માસને બેસવુ, અગર સુખાસને પશુ બેસી શકાય, હોઠે અંધ રાખવા. દાંત એકબીજાને અડાડવા નહિ. જીભ દાંતને અડે નહિ તે રીતે મુખમાં ઉપરના ભાગમાં સીટકેલી રાખવી. દરેક ધ્યાન પ્રયાગમાં આ મુદ્રા રાખવાથી વિશેષ પ્રગતિ થશે.
દિશા :—પૂર્વ અગર ઉત્તર સન્મુખ મુખ રાખીને આરાધના કરવી. જ્યારે જિનમંદિરમાં આરાધના કરતા હોઈએ ત્યારે ભગવાનની સન્મુખ બેસીને કરવી. ત્યાં દિશાની ગીતા છે.
માલા :—સફેદ સુતર અગર સ્ફટિકની રાખવી. જે માળા નવકાર ગણવા માટે રાખી હોય તેનાથી બીજો મંત્ર જપવા નહી.
માળા વડે થાડા દિવસે જાપ કર્યા પછી નધાવત્ત શખાવત્તથી મત્ર ગણવાના અભ્યાસ પાડવા. ન દ્યાવત્તથી ૧૨ ની સખ્યા જમણા હાથ ઉપર ગણુવી. અને શ'ખાવ થી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org