Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521624/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री ૨ जैन सत्य [3] તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ प्रकाश એક કલ્પિત નિર્ણાયની સમીક્ષા : ७ निर्भान्त तत्त्वालोक ૮. ટો બોર, જાવુ જામ્ય શ્રી સંધને વિન ંતી . મદદ : અગિયારમા 900 380 વર્ષ ૧૧ : અંક ૧૨ ] અમદાવાદ : ૧૫-૯-૪૬ વિષય – ૬ ર્શ ન ૧ વિવર નાવણ્યસમયવિરચિત ચોવીસ જિન-સ્તુતિ. ૨ શલાકાના સંચય 3 જૈન દર્શન ૨૯૮ : પૂ. મુ. મ. શ્રી માનતુ ંગ વજયજી : २८५ 19 પ્રેા. હીરાલાલ . કાપડિયા 00 ૨૯૧ PO શ્રી મેહનલાલ દીપચંદ ચાકસી : . શ્રીવિનયવિજયવિરચિત ‘ઇંદુ પૂ. મુ. મ. શ્રી ધવિજયજી ૫ મૃગાપુત્રના વૈરાગ્ય પૂ સુમ. શ્રી સુશીવિજયજી 10 જી અને ત્યની ખૂલવણીયી થયેલ Acharya Shri Kailassagarsuri Gyanmandir H ૩૧૨ પૂ. મુ. મ. શ્રી નવિજયજી, : પૂ. પુ. મ. શ્રી. વજ્રમવિભ્રમની ૩૧ર CO श्री. अगर चंदजी नाइटा ३२४ વર્ષનુ વિષય-દન : એ જિન પ્રતિમા પ્રગટી [ ક્રમાંક ૧૩૨ : ૩૦૧ : ૩૦૬ लवाजम घणाखरा ग्राहक भाईभोनुं लवाजम आ अंके पूर्ण थाय के एटले जेमनुं लवाजम आ अंके पूरु थतुं होय तेमणे लवाजमना वे रूपिया मोकली आपवा. अने जेमने लवाजम. न मोकलवं होय तेमणे पत्र लखीने तरत खबर आपवी. लवाजमनी रकम अथवा पत्र नहीं मळे तो आगामी अंक बी. पी. थी रवाना करवामां आवशे. ते स्वीकारी लेवा विनंती छे. ACHARYA SRI KA SSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007, *Ph.: (079) 23276252, 23276204-05 Fax : (079) 23276249 For Private And Personal Use Only અમદાવાદના જે ગ્રાહકભાઈએ પાસે એક અથવા વધુ લવાજમ માકી છે તેમને પેાતાના લવાજમની રકમ ફેરિયાને આપી દેવા કે સમિતિને આફિસે પહોંચાડી દેવા વિનતી છે. -વ્ય. Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીસંઘને વિનંતી શ્રી પયુંષણા મહાપર્વ°ની આરાધના નિમિત્ત, સમિતિને સારી સહાયતા માકલી આપવાની છે તે ગામ-શહેરાના શ્રીસઘા અને સન્ગ્રહસ્થાને, અને આ રીતે સમિતિને સહાયતા કરવાની પ્રેરણા કરવા માટે પૂજ્ય આચાર્ય મહારાજ આદિ સર્વ પૂજ્ય મુનિવરોને અમે વિનંતી કરી એ છીએ. - વ્ય. ચાલુ તથા પર્યુષણા મહાપર્વ નિમિત્તે નીચે મુજબ મદદ મળી છે. ૪૫૦) શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ અમદાવાદ (સં. ૨૦૦૧ તથા ૨૦૦૨ ની મદદના) ૧૦૧) શેઠ શ્રી મૂળચંદ બુલાખીદાસ, ખંભાત, ૧૦૦) શેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ, અમદાવાદ. ૧૦૦) શ્રી જન વિદ્યાશાળા, અમદાવાદ, ૧૦૦) પૂ. મુ. મ. શ્રી. દર્શનવિજયજીના સદુપદેશથી જૈન સંધ સમસ્ત, શિવગંજ. ૫૧) પૂ. ૫ મ. શ્રી. કીતિ મુનિજીના સદુપદેશથી વીરનો ઉપાશ્રય, અમદાવાદ. ૨૯) શેઠ શ્રી ભોગીલાલ ચીમનલાલ, અમદાવાદ. ૨૫) પૂ. આ. ભ. શ્રી. વિજયભુવનતિલકસૂરિના સદુપદેશથી શ્રી જૈનસંધ, ઉમેટા. ૨૫) પૂ. મુ. સ. શ્રી ઉમેદવિજયજીના સદુપદેશથી માયલા કાટ જૈન ઉપાશ્રય, વેરાવળ. ૨૫) શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, વઢવાણ કેમ્પ. ૨૨) શેઠ શ્રી સાકરચંદ મણીલાલ, અમદાવાદ (૨૦૦૧-૨૦૦૨ની મદદના) ૨૨) શેઠ શ્રી પરસોતમદાસ ચીમનલાલ, અમદાવાદ. ૨૨) શેઠ શ્રી શાંતિલાલ પરસોતમદાસ, અમદાવાદ. | ૨૦) પૂ. મુ. મ. શ્રી જયંતવિજયજીના સદુપદેશથી જૈન સંઘ, રામપુરા. ૧૫) પૂ. આ. મ. શ્રી વિજયઉમંગસૂરિજીના સદુપદેશથી જૈન સંધ, દેહગામ. ૧૫) પૂ. આ. ભ. શ્રી વિજયભકિતસૂરિજીના સદુપદેશથી શેઠ મૂ. અ.ને ઉપાશ્રય, ખંભાત. ૧૫) પૂ. મુ. મ. શ્રી. વૃદ્ધિચંદ્રજીના સદુપદેશથી શ્રી પાર્ધચંદ્રગછનો ઉપાશ્રય, અમદાવાદ. ૧૫) શેઠ નગીનદાસ કરમચંદ સંઘવીને મંડપ, પાટણ. ૧૫) પૂ. પં. મ. શ્રી. ભાનુવિજયજીના સદુપદેશથી જૈન ઉપાશ્રય, દેવબાગ. ૬ ૧) શેઠ ડાહ્યાભાઈ મલકચંદ, અમદાવાદ, ૧૧) પૂ. આ. ભ. શ્રી. વિજયકુમુદસૂરિજીના સદુપદેથી જૈન પાઠશાળા, ખેરવા. ૧૧) રોક લાલભાઈ હીરાચંદ, મુંબઈ.. ૧૦) પૂ. મુ. મ. શ્રી. નરેન્દ્રસાગરજીના સદુપદેશથી આંબલી પેળનો ઉપાશ્રય, નાનખાતું. ૧૦) પૂ. પં. મ. શ્રી લલિતવિજયજીના સદુપદેશથી જૈન સંધ, સમૌ. ૧૦) પૂ. 9. શ્રી દયવિજયજીના સદુપદેશથી શ્રી સાગરના ઉપાશ્રય, રાધનપુર. ૫) પૂ. આ. ભ. શ્રી. વિજયહિમાચલસૂરિજીના સદુપદેથી જૈન સંધ, ઘાણેરાવ. ૫) પૂ. ૫. મ. શ્રી. નવિજયજીના સદુપદેશથી જન સંધ, આંતરાલી. For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | મમ || अखिल भारतवर्णीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित . श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश નિમા વાણી : ઘાંટારોટ ! અમાવાસ્ (ગુઝરાત) વર્ષ ૨૨ || વિક્રમ સં. ૨૦૦૨ ઃ વીરનિ. સં. ૨૪૭૨ : ઈ. સ. ૧૯૪૬ | સં ૨ || ભાદરવા વદ : રવિવાર : ૧૫ મી સપ્ટેમ્બર રરર કવિવર શ્રીલાવણ્યસમયવિરચિત ચોવીસ જિન–સ્તુતિ સંપૂજ્ય મુનિ મહારાજ શ્રી માનતુંગવિજયજી વિહાર દરમ્યાન સંખલપુરમાંથી એક હસ્તલિખિત પાના ઉપરથી ઉતારેલ કવિવર શ્રીલાવણ્યસમયજીકૃત ચોવીસ જિનસ્તુતિ અહીં આપવામાં આવી છે. કવિ શ્રી લાવણ્યસમયજીની કવિતાની પ્રાસાદિકતા અને રોચકતા માટે વધુ લખવાની જરૂર નથી. ચોવીસ જિન-સ્તુતિ કનક તિલક ભાલે, હર હૈયે નિહાલે, ઋષભ પાય પખાલે, પાપના પંકટાલે; અરચી નવર માલે, કુટરી ફૂલમાલે, નરભવ અજુઆલે,રાગને રોષ ટાલે. અજિત કુણે ન છો, જેહને માન વીત્યો, અનવી વર વદીતો, માનીએ માન વીત્યો; લહેતે સુખ ન ચિત્ય, પૂજ રે માનવી ત્યે, જે જનમન ચિંત્યો, મૂકીયે માનવી ત્યો. ૨ સમવસરણે બઈ, ચિત્ત મોરે પછઠ, અસુખ અતિ અરિઠા, ઉપડ્યા તે અરિઠા; સુપરિકર ગરી, સુખ પામ્યા જ ઈડા, ભવભય મુઝ નીઠા, સંભવ સ્વામી દીઠા. ૩ લહકે શિર ધ્વજાનો, જ્ઞાન કેરો ખજાનો, જિનવર નહિ નાનો, સ્વામી સાચો પ્રજાને; જગે જસ વરવાનો, વિશ્વમાંહે ન છાને, સુત સમરથ માને, માત સિદ્ધારથાને.. ૪ વિષમ વિષય વામી, કેવલજ્ઞાન પામી, દુરગતિ દુઃખ દામી, જે હુઓ સિદ્ધિગામી; હદય ધરી તે ધામી, પૂર પુન્ય કામી, સકલ સુમતિ સ્વામી, સેવિયે શિશ નામી. ૫ મ કર અરથ માહરે, લોભના લોઢ વારો, ભાવિક ભવ મહાર, પિંડ પાપે મ ભારો: નયગતિ નિવારે, ચિત્ત ચિંતા ન ધારે, પદમ પ્રભુ જુહારે, સાંભલો બોલ સારે. ૬ કિય શિવપુર વાસે, સ્વામી લીલા વિલાસો, જયતિ જગ સુપાસે, જેહને દેવ દાસો; વલિય કર્મ ખાસો, રાગ નાઠે નિરાસો, ગુરુગુણગણવાસે, રાગ છે દોષ નાસ. ૭. મદ મદન કુમાયા, ક્રોધ જોધા નમાયા, ભવ ભમર ભમાયા, રોગ સોગા ગમાયા; સકલ ગુણ સમાયા, લખમણું જાસ માયા, પ્રણમે સુજિન પાયા, ચંદ્ર ચંદ્રપ્રભાયા. ૮ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વષ ૧૧ સુવિધિ સુવિધા માંડી, પાપના પૂર છાંડી, ગયણ મદન છાંડી, ચિત્ત ચેખું લગાડી; કુગતિ મતિ વસાડી, મુકિતકન્યા રમાડી, સુણી ન સુણું નમાડી, દેખવાની રૂહાડી. ૯ કનક વરણી પીલા, છણે જીત્યા પ્રમીલા, શિર ધરીય સુરીલા, દૂરે કીધા કુમીલા; પ્રગહિત તપ શીલા, શીતલ સ્વામી લીલા, મ કરીશ વિઅહિલા, જેહને લીલ લીલા. ૧૦ ભવિક નર ભણી, સંતનો માર્ગ લીજે, અહનિશ જિન સમરી, સેવ શ્રેયાંસ કીજે; વિવિધ સુખ વરી, પુન્ય પીયૂષ પીજે, તિમ તમ થર ખીજે, લચ્છીને લાહો લીજે. ૧૧ જસ મુખ અરવિંદે, ઉગીયો કે દિણદે, કર અભિનવ ચંદો, પુન્ય માનો અમદે; નયણે અમીય બિંદો, જાસ સેવે સુરદો, પય નમય નરિદ, વાસુપૂજ્ય જિર્ણદે. ૧૨ અસુખ અસુખ હણવા, સૌખ્યના લક્ષ લેવા, ભવજલધિ તરવા, પુન્ય પાતુ (ભાત)ભરવા; મુગતિ વહુ વરેવા, દુર્ગતિ દાહ દેવા, વિમલ વિમલ સેવા, ચિત્ત ચિંતા કરવા. ૧૩ અકલ નવિ કલાયો, પાર કિણે ન પાયો, ત્રિભુવન ન સમાયો, જેહનો જ્ઞાન માય; જવ જિનવર જાયો, રોગને અંત આયો, હૃદય કમલ ધાયો, તે અનંત સુહાય. ૧૪ ધરમ ધરમ ભાખે, મુક્તિ મારગ દાખે, જગ જિનવર ભાખે, પાપ જાયે પયાખે; વરસ દિવસ પાખે, જે પ્રભુ ચિત્ત રાખે, પુરુષ અણીય આખે, સૌખ્ય તે ચંગ ચાખે. ૧૫ મયગલ ઘરબારી, નાર શંગાર ભારી, નયન કનક ક્યારી, કડી હતી વિચારી; પ્રભુ તમ પરિહારી, જ્ઞાનચારિત્રધારી, ત્રિભુવન જયકારી, શાંત સે જુહારી, ૧૬ વર કનક ઘડાયા, હાર હીરે જડાયા, મુગટ શિર જડાયા, સુર તેજે જડાયા; તિવડિ તડતડીયા, પાપ પૂઠે પડાયા, કુસુમ શિર પડાયા, કુંથુ પૂજિતરાયા. કરમ ભરમ જાલી, પુન્યની નીક વાલી, રતિ અરતિ ટાળી, કેવલજ્ઞાન પાળી; અખય સુખ રસાલી, સિદ્ધિ પામી હાલી, અર અચીશું માળી, આપ રે કૂલ ટાળી. ૧૮ સુણને સુણને હલી, પુન્યની પૂર ઘલી, ઘર તરુઅર વલિ, પૂત પૂતેહિ ભલી; નિત નવ નવલી, ભૂરિ ભેગેહિ કુલ્લી, પ્રણમય જિન મદ્ધિ, ભાસે કલ્યાણવલી. ૧૯ વિગતિ કરી કુલિંગા, પામીયા પુન્ય તંગા, નવિ લગાવી જંગા, દુખ દેવા દુરંગા; જબ હુઆ જિન સંગા, સુવ્રત સ્વામી ચંગા, કરતલે તુરંગા, આલસમાંહિ ગંગા. ૨૦ નમિ નરય નિવારે, માન માયા વિડારે, ભવજલધિ અપારે, હેલ હેલાં ઉતારે; ભગતિ જિન સુધારે, લેભ નાણે લગારે, જિન જુગતે જુહારે, તે સવે કાજ સારે. ૨૧ મુગતિ કુમતિ છોડી, પાપની પાલ ફેડી, ટલી સહેલ ખોડી, મોહની વેલિ માડી; જિન સવે બહુ જોડી, કે નવિ નેમ હેડી, પ્રણમે સુરનર કેડી, નાથ બે હાથ જોડી. ૨૨ જલન જલ વિજોગા, નાગ સંગ્રામ સોગા, હરિ મયગલ મોગા, વાટ ચોરાશી રોગા; સવિ ભયહર લેગા, પામીયા પાસ જોગા, ન રહે કહી વિજોગા, પૂજતાં ભૂરિભોગા. ૨૩ કઠિન કર્મ મહેલી, કાઠીયા તેર ઠેલી, વિમલ વિનય વહેલી, ભાવ ભૂલી ગહેલી; નિસણું હરખ હેલી, ભેટ પામે દુહેલી, રવિ ઉદય પહેલી, વીર વંદો વહેલી. દરગા: For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] શલોકોને સંચય [ ૨૯૧ સર્વ જિન-સ્તુતિ દુરગતિ દુર દુકાલા, પુણ્ય પાણી સુકાલા, જસ ગુણ વર બાલા, રંગે ગાઈ રસાલા; ભવક નર ત્રિકાલા, ભાવે વંદુ મલાલા, જય જિનવરમાલા, નાઈ લચ્છી વિશાલા. ૨૫ આગમ-સ્તુતિ અમીય રસ સમાણી, દેવદેવે વખાણી, લવણરયણ ખાણી, પાપવર્ણિ કૃપાણી; સુણ સુણને પ્રાણી, પુણ્યચી પટરાણી, જગે જિનવર-વાણી, સેવિયે સાર જાણું. ૨૬ દેવી-સ્તુતિ રમઝમ ઝમકારા, નેઉરીચા ઉદારા, કટિ તટ ખલકારા, મેખલા દા અપારા; કમલ રમલ સારા, દેહ લાવણ્ય ધારા, સરસતિ જયકારા, હેજે મે જ્ઞાન ધારા. ૨૭ કલશ તપગચ્છ દિgયર લચ્છી સાયર, એમદેવ સૂરીશ્વરે; શ્રી સંમજસ ગણધાર લેવી, સમયરત્ન મુનીસરો; માલિન ઈદ એમ બંધ, સ્તવ્યા જિન ઉલટ ભણે; એમ લહે લાભ અનંત મુનિવર, લાવણ્યસમય સદા ભણે. આ સ્તુતિઓમાં પહેલી ચોવીશ સ્તુતિમાંથી એક અને રપ-૬-૨૭ એ ત્રણ સ્તુતિ લેવાથી એક યજોડે બને; એવી રીતે ચોવીશ વડા બની શકે તેમ છે. શલકાને સંચય | (લે.-->ો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. ) સંસ્કૃતમાં નીચે મુજબના છ અર્થવાળે બ્લેક’ શબ્દ છે – (અ) પદ્ય, (આ) “અનુષ્ટમાં રચાયેલું પદ્ય, (ઈ.) પ્રશંસા, (ઈ) પ્રશંસાને વિષય, (ઉ) કીતિ અને (૬) કહેવત. પાઇયમાં “શ્લોક’ માટે “સિલેગ” અને “સિલેએ એમ બે શબ્દો છે. એના પદા, કીતિ અને કવિત્વ યાને કાવ્ય બનાવવાની કળા એમ ત્રણ અર્થ થાય છે. સાર્થ ગુજરાતી જોડણીકેશમાં કલેક’ શબ્દ છે. એના ત્યાં ત્રણ અર્થે નીચે મુજબ નોંધાયેલા છે (૧) ચાર ચરણનું પદ, (૨) અનુષ્યભ છંદનું પદ, (૩) (સમાસને અંતે) કીર્તિ, યશ (ઉદા. પુણ્યશ્લેક). | ગુજરાતીમાં “સલેકા શબ્દ છે. એના (૧) સમસ્યા કે મહેણુંવાલી પ્રશ્નોત્તરરૂપ કવિતા અને (૨) વરકન્યાએ પરણતી વખતે સામસામાં બોલવાની લીટીઓ એમ બે અર્થો થાય છે. આમાંથી બીજો અર્થ અત્રે પ્રસ્તુત છે. એને માટે જૈન સાહિત્યમાં શલો, સલ્લો ઇત્યાદિ શબ્દ વપરાયા છે. એનું મૂળ તે સંસ્કૃત શબ્દ “શ્લોક છે, અને એના પ્રશંસા, પ્રશંસાને વિષય અને કીતિ એ સિવાયના અર્થે “શલકાના સંચય” સાથે બંધબેસતા નથી. વિશેષમાં પ્રશંસા ઉપરથી વર્ણન ો અર્થ પણ અહીં નોંધવામાં આવનારા કેટલાક પલકાને લાગુ પડતા જોવાય છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra (૧) આદિનાથ--શલાકા (૨) નેમિનાથ-શલાકા (૩) શાલિભદ્રશલાકા ૨૯૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ { વર્ષ ૧૧ દરેક ધર્માંની, સંપ્રદાયની અને કામની કાઈ ને કાઈ વિશિષ્ટતા હાય છે, આ નિયમ અનુસાર જૈન ધર્માવલંબીએની-જૈન કામની પણ કેટલીક વિશિષ્ટતા છે અને એ રીતરિવાજમાં તેમ જ સાહિત્યમાં નજરે પડે છે. આવી એક મેટા ભાગની વિશિષ્ટતા તે શલાકાની રચના અને એને ઉપયાગ છે. વહેલામાં વહેલા વિક્રમના અરાઢમા સૈકામાં શલાકા રચાયા છે એમ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ જોતાં જણાય છે. એમાં નીચે મુજમના છ શલાકાની નોંધ છે. એ હું રચનાક્રમે આપું છું:— નામ ક વિનીતવિમલ ઉયરત્ન (૪) શખેશ્વર--શલાકા (૫) ભરતભાહુબલિશલાકા (૬) નેમિનાથ--શલાકા દેવવિજય ઉદયરત્ન વિ. સં. ૧૭૯૮ મેાતીમાલુ જૈન ગુર્જર કવિએ (ભાગ ૩, ખંડ ૨)ના પૃ. ૧૭૭૭–૮માં શલાકાની પૃષ્ઠ પૂર્ણાંક નોંધ છે. એમાં એના કર્તા અને રચનાવના ઉલ્લેખ ઉમેરી એ હું અહીં આપુ છું, જેથી ઉપર જણાવેલા શલાકા સાથે એની ભિન્નતા કે અભિન્નતા જાણી શકાય. નામ પૃષ્ઠ ૧૩૪૫ રચનાવષ ( વિક્રમ ) અરાઢમી સદી એગણીસમી સદી ४८ ૪૨ ૧૯૦૦ ૧૩૪૪ ૧૩૫૬ ૧૪૭૦ ૧૪૦૪ ૩૩૩ અષ્ટાપદ--શલાકા જમ્મૂસ્વામિ-શલાકા નેમનાથના શલાકા در કર્તા વિનીતવિમલ િિવજય દેવચંદૃ શ્રાવક વિનીતવિમલ ઉદયરત્ન મેાતીમાલુ કુશવિનય જોરાવરમલ ૧૩૫૬ ઉદયરત્ન જિનેન્દ્રસાગર ૧૪૪૫ ૧૩૪૩ વિનીતવિમલ ૩૪૩ દેવચંદ શ્રાવક ૧૯૦૩ ૧ આમ કહેવાનું કારણ એ છે કે વૈષ્ણવ વિણક જ્ઞાતિઓ પૈકી કાઈ કાર્યમાં કેટલાંક વર્ષો પૂર્વે ‘શલેાકા' ખેાલાવવાના રિવાજ હતા એમ છો કહે છે. વિશેષમાં સ્વ. મહીપતરામ રૂપરામે રચેલા વનરાજ ચાવડા એ નામના પુસ્તક (આવૃત્તિ દસમી, પૃ. ૨૯૨) માં એવા ઉલ્લેખ છે કે બ્રાહ્મણામાં સલાકા ભણાતા નથી; શૂદ્ર જ્ઞાતિમાં ભણાય છે; વાણિયાથી મેાચી સુધી સર્વેમાં ભણે છે.” પૃ. ૨૮૯-૨૯૦માં વરે કહેલા સલાકાની નોંધ છે, અને પૃ. ૨૯૦૦-૨૯૨માં કન્યાએ કહેલા સલેાકાની નોંધ છે. આમ અહી' એ જાતના સલાકા અપાયા છે. 29 در 33 www.kobatirth.org 23 મિરાજુલ–શલાકા પાર્શ્વનાથભરતબાહુબલિ-,, વિજયક્ષમાસૂરિ~,, વિમલમંત્રી,, વિવેકવિદ્યાસ–,, Acharya Shri Kailassagarsuri Gyanmandir ,, રચનાવ વિ. સં. ૧૭૪૯ પહેલાં અરાઢમી સદી વિ. સં. ૧૭૭૦ વિ. સં. ૧૭૮૪ વિ. સં. ૧૭૯૫ For Private And Personal Use Only અરાઢમી સદી ૧૭૯૮ (દીવાળી) ૧૭૫૯ ૧૮૫૧ ૧૭૯૫ અર્ાઢમી સદી અરાઢમી સદી Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] શકાને સંચય | ૨૯૩ શંખેશ્વર-શલાકા ૧૪૨૪ દેવવિજય ૧૭૮૪ શાલિભદ-, ૧૪૩૯ સિંહ (કનકપ્રિયના શિષ્ય) ૧૭૮૧ આ બધા શલકામાં મૃ. ૧૫૩ ઉપર અપાયેલ જુઠાતપસીને લેાકો અને પૃ. ૧૦૯૪માં અપાયેલ લાશાહનો શકો નોંધવા રહી ગયા છે. એને ગણતરીમાં લેતાં એકંદર સોળ શલકાને ભિન્ન ભિન્ન કૃતિ ગણી શકાય તેમ છે. “સૂર્યપુરનો સુવર્ણયુગ” એ નામના પુસ્તકમાં પૃ. ૮૭–૧૦૫માં લક્ષ્મીવિજયના શિષ્ય અમરવિજયે વિ. સં. ૧૭૭૦માં રચેલો “સિદ્ધાચલનો સલોકે” છપાયેલે છે, વિશેષમાં બાલાભાઈ છગનલાલ તરફથી ઈ. સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ થયેલી શ્રી જૈન સક્ઝાયમાલા (ભા. ૨) માં આ ઉપરાંત નીચે મુજબના પાંચ શેકા છે – ક્રોધને શલાકે (પૃ. ૬૯-૭૦) માનનો , (પૃ. ૭૦). માયાને , (પૃ. ૭૦–૭૧) લોભનો , (પૃ. ૭૧-૭૨) શાલિભદ્રનો , (પૃ. ૪૮-૫૦) આમ એકંદર એકવીસ શલાકા થયા. જન અતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય (પૃ. ૧૯૬-૨૦૨)માં નિયવિજયના શિષ્ય કુંવરજયકુત “શ્રીહીરવિજયસૂરિ-શલોકા” છપાય છે. પણ એને કર્તાએ કોઈ સ્થળે લોકો’ એમ ઓળખાવેલ હેય એમ જણાતું નથી એટલે ખરી રીતે એ ‘સલોકે કેમ ગણાય એવો પ્રશ્ન ઊઠે છે. તેમ છતાં એને પણ “શલોકે' ગણીએ તો કુલ્લે બાવીસ શલેકા થાય છે. આ બાવીસ શલકાને અકારાદિ ક્રમે હવે વિચાર કરીશું– [ ] આદિનાથ- શલોકો યાને અષ્ટાપદ-શલોકો આ પંચાવન કડીને લોકે છે. એમાં આ અવસર્પિણીમાં થઈ ગયેલા ચોવીસ તીર્થકર પૈકી કેણું ક્યાં અને ક્યાં તીર્થમાં સિદ્ધ થયા તેનો ઉલ્લેખ છે. જેમ કે અષ્ટપદ ઉપર આદીશ્વર, ચંપામાં શ્રી વાસુપૂજ્ય, ગિરનાર ગિરિ ઉપર શ્રી નેમિનાથ, પાવામાં વીર પ્રભુ અને બાકીના વીસ સમેતશિખર ઉપર સિદ્ધ થયા. આ શલોકાની પહેલી ત્રણું અને છેલ્લી બે કડીઓ જ. ગૂ. ક. (ભાગ ૩, ખંડ ૨, પૃ. ૧૭૪૫) પૂરી પાડે છે. એમાં આ કૃતિને કર્તાએ “ શકો” એવું નામ આપેલું નથી, છેલ્લી કડીમાં કર્તાએ પોતાનો પરિચય નીચે મુજબ આપે છે – શ્રી વિજે રતનસૂરિ ગછનાયક વારે, ચોસઠમેં પાટ શ્રીપૂજ્ય ત્યારે; કહે વનીતવિમલ કર જોડી, એ ભણતાં આ સંપત દોડી.” આ શકાને પૃ. ૧૩૪૫માં અષ્ટાપદ–શલાકો કહ્યો છે. એ નામ કે આદિનાથશકે એ નામ અણુ કેવી રીતે સમુચિત છે તે સમજાતું નથી. હું તો એનો વિષય જોતાં એને નિર્વાણુતીર્થ–શકે એવું નામ આપવા લલચાઉં છું [ ૨ ] ક્રોધને–શકો શ્રી જેને સજઝાયમાળા (ભા. ૨) માં આ કૃતિ છપાયેલી છે. એમાં અગાર કડી છે. એની પહેલી કડી નીચે મુજબ છે – For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષ ૧૧ “ક્રોધતણે હું કહું સલેકે, એક મને કરી સાંભળજો લેકે છે ક્રોધે મરીને નરકે તે જાય, ક્રોધે ભરીને તિર્યય થાય તો અંતમાં કે કોઈ સ્થળે આ કૃતિના કર્તાનું નામ લેવામાં નથી. એ બનવાજોગ છે કે નામવિનાના અને આના પછી અપાયેલા માન માયા અને લોભને અંગેના શલકા પણ આ જ કર્તાની કૃતિઓ હોય. [ ] જંબૂસ્વામી-શલાકે હીરવિજયસૂરિના સંતાનીય અમરવિજયના રાષ્ય લમ્બવજયની આ કૃતિ છે. એ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પાંચમા ગણધર સુધસ્વામીના શિષ્ય જ બૂસ્વામીને ઉદ્દેશીને હોવી જોઈએ એમ એના નામ ઉપરથી જણાય છે. લાંબ્ધવિજયે શીલાંગરથસંવત્સરદશકમાં એટલે વિ. સ. ૧૮૧૦માં હબિલમચ્છીસ રચ્યો છે. એ ઉપરથી આ શલોકાના રથનાસમય વિષે અનુમાન થઈ શકે. - [ 8 ] જુઠા તપાસનો શિલાકો જે. ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૧પ૩-૪) માં માની પહેલી ત્રણ કેડીઓ અને છેલ્લી ત્રણ કડીઓ ઉપરાંત જુઠા તપાસીનો પરિચય અપાયેલ છે. એમાં કહ્યું છે કે એના દેહસંસ્કાર માટે હિન્દુ મુસ્લિમ વો ઝઘડો થયો. હિન્દુઓ અગ્નિદાહની તરફેણમાં હતા તો મુસ્લિમો દફનક્રિયાની તરફેણમાં હતા. આ શકે વિ. સં. ૧૮૩૬મા વઢવાણમાં એકાણુ કડીમાં રચાયો છે. એના કર્તા શ્રાવક વર્તે છે. [ પ –[ ૮ ] નેમિનાથ-શલોકો આ નામની ચાર કૃતિઓ છે. એ દરેકના ચરિત્રનાયક નેમિનાથ છે-કે જેમની સગાઈ સતી રાજમતી સાથે થઈ હતી. શાતિવિમલાના શિષ્ય વિનીતવમલે ત્રણ લોકો રચ્યા છેઃ (૧) આદિનાથ શલાકો, (૨) નેમિનાથ શલાકા અને (૩) વિમલમંત્રી–ાલાદી. પહેલે આપણે વિચારી ગયા. બીજા શલાકાની શરૂઆતની બે કડી અને છેવટની નવ લીટી જે. ગૂ. ક. (ભા. ૩, નં. ૨, પૃ. ૧૩ ૪–૫)માં અપાયેલી છે. એ ઉપરથી આ શલાકા પાસે કડીને હોય એમ લાગે છે. શિવરત્નના શિષ્ય ઉદયરને અનેક રાસ રચ્યા છે. એમાંને જંબુસ્વામી-રાસ વિ. સં. ૧૭૪૯માં અને હરિવંશ-રાશ વિ. સં. ૧૭૯૯માં રચાયેલ છે. આ ઉપરથી એમણે જે નેમિનાથ-લોકો અને ભારત–બાહુબલિ-લકો રચ્યા છે તેના રચનાસમયનો કંઈક ખ્યાલ આવી શકશે. નેમિનાથનો શ(સ)લોકો એ સત્તાવન કડીની કૃતિ છે. એની બીજી કડીમાં નેમ કરા કહેશું સલોકો” એ ઉલ્લેખ છે. અંતમાં કતાનું નામ છે. આ સંપૂર્ણ શલોકે શ્રી જૈન સઝાયમાળા (ભા. ૨, પૃ. ૭૯-૮૨)માં છપાયેલા છે. મેતીમાલુએ વિ. સ. ૧૭૯૮ના દીવાળાના ટાણે અમદાવાદના પ્રેમપુરામાં નેમિનાથ–ાલકો રચ્યો છે. જે. ગુ. ક. (ભા. ૩, ખ. ૨, પૃ.૧૪૭૦-૧)માં એની પહેલી અને છેલ્લી બબ્બે કડીઓ અપાયેલી છે. એ ઉપરથી આ કૃતિ તોતેર કડીની હોય એમ લાગે છે. શરૂઆતની બીજી કડીમાં “ કર્યું સલોકો સૂત્ર સંભાલ”એવો ઉલ્લેખ છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] શલકાનો સંચય [ ર૯૫ વીશા શ્રીમાળી શ્રાવક દેવચંદ ઉર્ફે સુરેશશિએ ગાંગડમાં વિ. સં. ૧૯૦૦માં નેમિનાથ-લોકો રચ્યો છે. એની પહેલી બે લીટી અને છેલ્લી આઠ લીટી જે. ગૂ. ક. (ભા. ૭, નં. ૧, પૃ. ૩૪૨-૩) માં અપાયેલી છે. આ ઉપરથી આમાં ખ્યાસી કડી હોય એમ લાગે છે. વિશેષમાં ૩૪૩મા પૃઇમાં સૂચવ્યા મુજબ આ કૃતિ સંપૂર્ણતયા ભીમસિંહ માણેક લોકાસ ગ્રહમાં છપાવી છે, પણ મને એ મળી શકેલ નથી. આ શકા સંગ્રહમાં દેવચંદકૃત વિવેકવિલાસ--શકો પણ છપાયેલો છે. [૯]નેમ--રાજુલ-રાલેકે વિષયની દષ્ટિએ આ શલાકે ઉપલી ચાર કૃતિઓથી અભિન્ન છે. આ લોકો વિ. સં. ૧૫લ્માં કુશલવંજયે રચ્યો છે. એ સિવાય આ સંબંધમાં મને કશી વિશેષ માહિતી નથી. રાજુલ એ રામતીનું ગુજરાતી નામાંતર છે. સંસ્કૃત કે પાઈય સાહિત્યમાં આવું નામ હોવાનું જાણમાં નથી. [ ૦ ] પાર્શ્વનાથ-શલોકો વિ. સં. ૧૮૫૧માં જોરાવરમલે આ લોક રઓ છે. એ ઉપરાંત મને આ કૃતિ વિષે વિશેષ ખબર નથી. [ ૧૧ ] ભરત-બાહુબલિ-શલાકે આદિમ તીર્થકર ઋષભદેવજીના બે પુત્રોને ઉદ્દેશીને આ શલેકે ઉદયરને રચ્યો છે. એ કેટલી કડીનો છે એ હકીકતું જાણવી બાકી રહે છે. આની રચના વિ. સં. ૧૯૫– માં થયેલી છે એમ ન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૬ ૬૭, કંડિકા ૯૮૦) ગત નીચેની પંક્તિઓ ઉપરથી જણાય છે. લાંબા લહેકાથી ગવાતા “શલાકા’ની રચના પણ આ શતકમાં પ્રથમ થઈ જાય છે. દા. ત. ૧૭૯ પહેલાં વિનીતવમલકત આદિનાથ શલાકા, ઉદયરત્નકૃત નેમિનાથ શોકે, શાલિભદ્ર શલે (૧૦૭) અને ભરતબાહુબલિનો શક સં. ૧૭૯૫, દેવવિજયનો શખેશ્વર શોકે ૧૭૮૪, મોમામાલ્યુકૃત નેમિ શલક સં. ૧૭૯૮.” [૧૨] માન-શકે આ સાત કડીની કૃતિ છે. “શ્રી જન સજઝાયમાળા” (ભા. ૨)માં એ છપાયેલી છે. ત્યાં એને “સલોકા' તરીકે નિર્દેશ છે. બાકી કૃતિમાં તો કોઈ સ્થળે એવો ઉલ્લેખ નથી. ક્રોધનો લકે રચનારે આ કૃતિ રચી હશે એવી સંભાવના છે. [ ૩ ] માયા-શોકે આ શકે પણ સાત કડીને છે અને એ ઉપર્યુક્ત પુસ્તકમાં છપાય છે. કર્તાએ કઈ સ્થળે એને શલાકા તરીકે નિર્દેશ કર્યો નથી, પણ છપાયેલ પુસ્તકમાં તેમ હેવાથી મેં આ પ્રમાણે નોંધ લીધી છે, [ ૨૪] લંકાશા-શકે આ એક ઐતિહાસિક શકો છે. એમાં ચોવીસ કડી છે. એની પહેલી, ૧૧મી, મી. ૨૦મી, ૨૧મી અને ૨૪મી કડીઓ . ગૂક. (ભા. ૭, નં. ૨, પુ. ૧૦૯૪) માં અપાયેલી છે. આ સમગ્ર કૃતિ મુંબઈ સમાચારના તા. ૧૮----૩૬ના અંકમાં For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ શ્રીમાન લોંકાશાહ એ નામથી પૃ. ૨૩૮થી ૨૪૦માં છપાયેલી છે. એ કેશવજી (લે) ની કૃતિ છે. એની આદ્ય કડીમાં “ગુરૂ પ્રણમી કરઈ સિલોકો” એવો ઉલ્લેખ છે. આ સત્તરમી સદીની કૃતિ છે _[ ૧૫ ] લોભ-શલેકે આ છવ્વીસ કડીની કૃતિ છે. “શ્રી જૈન સજઝાયમાળા” (ભા. ૨)માં એ છપાયેલી છે. એમાં કોઈ સ્થળે કર્તાનું નામ નથી તેમ જ એનો શેકા તરીકે નિર્દેશ છે. પ્રકાશકે એને “સલોકો' કહ્યો છે એ ઉપરથી મેં એની આમ નેંધ લીધી છે. [ ૧૬ ] વિજયક્ષમાસૂરિશલાકો , અરાટમી સદીના જશવંતસાગરના શિષ્ય જિનેન્દ્રસાગરે આ શલકે ર છે. જે. ગુ. ક. (ભા. ૩, ખં ૨, પૃ. ૧૪૪૫-૬)માં આની પહેલી એક કડી અને છેલ્લી બે કડીઓ તેમ જ ટુંક સાર” અપાયેલ છે. આ ઉપરથી આ બાસઠ કડીની કૃતિ હોય એમ જણાય છે. એની ૬૨મી કડી નીચે મુજબ છે – “જસવંતસાગર પંડિતરાયા, જિર્ણદસાગરે ગુરુગુણ ગાયા એહ સિલેક જે નર ભણિયે, લખમિ તસ ઘરે લીલ જ કર.” [ ૧૭ ] વિમલમંત્રી-શાકે જે. ગૂ ક. (ભા. ૭, નં. ૨, પૃ. ૧૭૪૩-૪)માં આની આદ્ય બે કડીઓ તેમ જ અતિમ ત્રણ કડીઓ અપાયેલી છે, એ ઉપરથી આ ૧૧૧ (એકસો અગ્યાર) કડીની કૃતિ હોય એમ લાગે છે. એની રચના વિનીતવિમલને હાથે થયેલી છે, કે જેમણે બીજા બે શલકા રચ્યા છે. આ શકે સુપ્રસિદ્ધ વિમલ મંત્રીને અંગેનો છે. [ ૧૮ ] વિવેકવિલાસ–શકો યાને કાયાનગરીને શલાકે આની પહેલી એક કડી અને છેલ્લી ચાર કડીઓ જૈ. ગૂ ક. (ભા. ૭, નં. ૧, પૃ. ૩૪૩) માં અપાયેલી છે. એ ઉપરથી એ બાણુ કડીની કૃતિ હોય એમ જણાય છે. વિશેષમાં એની પહેલી કડીમાં “કાયાનગરીનો કહું લોકે” એવો ઉલ્લેખ છે એ ઉપરથી મેં એનું બીજું નામ સૂચવ્યું છે. એમાં શરીરની શુચિતા વિષે વિચાર કરાયો હશે એમ લાગે છે. એ શલેકા સંગ્રહમાં પ્રસિદ્ધ થયેલ છે, પણ મારા જેવામાં એ આવેલ નથી. વિ. સં. ૧૯૦૩માં આ “શલાક’ દેવચંદ શ્રાવકે રચ્યો છે. [ ૧૮ ] શંખેશ્વર-શલાકે દીપવિજયના શિષ્ય દેવવિજયે વિ. સં. ૧૭૮૪માં આ શકે રઓ છે. પહેલી ચાર લીટી અને છેલ્લી ત્રણ લીટી જ. ગૂ, ક. (ભા. ૩,નં. ૨, પૃ. ૧૪૨૪)માં અપાયેલી છે. એની બીજી કડીના પૂર્વાર્ધમાં “પાસ શંખેશ્વર શકે કહીશું” એવો ઉલ્લેખ છે. એ ઉપરથી આ શંખેશ્વર પાર્શ્વનાથને અંગે શકે છે એ વાત જાણી શકાય છે. [૨૦-૨૧ શાલિભદ્ર-શલાકે આ નામની બે કૃતિ છે. તેમાંની એક તે જે. ગૂ, ક. (ભા. ૩, ખ ૨, પૃ. ૧૪૩૯) માં ઉલ્લેખાયેલી અને વિ. સં. ૧૭૮૧માં કનકપ્રિયના શિષ્ય સિંહે રચેલી કૃતિ છે. એમાં ૧૪૭ ગાથા છે અને એ રત્નસાગરમાં પ્રકાશિત છે, પણ મારા જોવામાં એ આવેલ નથી. શલકાના નામ ઉપરથી એમ લાગે છે કે એ શાલિભદ્રને અંગે રચાયેલ છે. બીજી કૃતિના લેખક અને તેમ નહિ હોય તો સંશોધક ઋષિ ખેડાજી છે. એમાં એકંદર બેતાલીસ કડી છે. એની પહેલી કડી નીચે મુજબ છે – For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] શકાન સંચય [ ૨૭ “સરસતિ માતા તમ પાયે લાગુ, કહેવા લોકો વરદાન માગું, શાળિભદ્રને કહું રે સલોકે, એક મને કરિ સાંભળજે લોકે.” આ ઉપરથી આ શાળિભદ્રને ઉદ્દેશીને રચાયેલો “સલોકે' છે એ વાત સ્પષ્ટ થાય છે. અંતિમ કડી નીચે પ્રમાણે છે – એહ “સલોકે' સુણે ને ગાય, તેહનાં પાતક દુર પલાય એહ “સલોકે' શોધી શુદ્ધ કે, ઋષિ ખેડાજીનો મનોરથ સીળો, કર આમ આ કડીમાં આ કૃતિને સલોકા તરીકે ઓળખાવાઈ છે. આ કૃતિ સંપૂર્ણ તયા “શ્રી જૈન સઝાયમાળા” (ભા. ૨ માં છપાયેલી છે. [ ૨૨ ] સિદ્ધાચળ–શલોકો આ અમરવિજયની કૃતિ છે. એમાં ૧૪૧ કડી છે, એની છેલ્લી કડીમાં “સલે કે સારો સિદ્ધાચલ કેરો” એવી પંક્તિ છે. એ ઉપરથી મેં આ નામ યોજયું છે. એની બીજી કડી “સંઘવી પ્રેમજીનો કહું રે સલોકે” એ પ્રમાણે શરૂ થાય છે. એ ઉપરથી આને આપણે “સંધવીનો શોકેએ નામે પણ ઓળખાવી શકીએ. આ સંઘવીએ સુરતથી સિદ્ધાચળનો સંઘ કાઢ્યો હતો અને એનું વર્ણન આ શકામાં છે. આ લોકો છપાથેલે છે એ વાત આપણે પહેલાં નોંધી ગયા છીએ. - આ પ્રમાણે બાવીસ શલાકા વિષે અંગુલીનિર્દેશ પૂરા થવા આવે છે એટલે એમાંથી ફલિત થતા કેટલાક મુદ્દાઓ હું રજુ કરું છું – (૧) વિવેકવિલાસ–શલોકો તેમ જ ક્રોધા, માન, માયા અને લેભને લગતે એકેક શકે એ કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નથી, જ્યારે બીજા બધા શલેકા પૌરાણિક કે ઐતિહાસિક વ્યક્તિઓ સાથે સંબદ્ધ છે. (૨) જૈન તીર્થકરો પૈકી પહેલા, બાવીસમા અને તેવીસમા તીર્થકરને લગતા શલોકા છે. તેમાં બાવીસમા તીર્થકરને અંગે પાંચ કૃતિઓ છે અને તેવીસમાને અંગે બે કૃતિઓ છે. (૩) જંબુસ્વામ–શકે, જુઠી તપાસી શકે, પાર્શ્વનાથ-શકે, લોકશાહ-શોકે, વિજયક્ષમારિ-શલે કે, વિમલમંત્રી--કે, શંખેશ્વર-શકે, અને શાલિભદ્ર-શકે એ નામની બે કૃતિઓ તેમ જ સિદ્ધાચલ-લોકો એમ દસ કૃતિઓ ઐતિહાસિક વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. (૪) વિમલમંત્રીને શલોકે સૌથી મોટો હોય એમ લાગે છે. (૫) વિક્રમની અરાઢમી સદીની પૂર્વે કેઈ શકે રચાયેલ હોય તો તે હજી સુધી ઉબલબ્ધ થયો નથી. (૬) શલેકા રચનારામાં મુનિવર્ગને મુખ્ય ફાળે છે (૭) અહીં અપાયેલા બાવીસે શલેકામાંથી મોટો ભાગ અપ્રસિદ્ધ હેય એમ જણાય છે. જે તેમ હોય તો આ બધા શલકા સમીક્ષાત્મક પદ્ધતિએ પ્રકાશિત થવા જોઈએ. કોઈ વિવારસિક વ્યક્તિ કે સંસ્થા આ દિશામાં સત્વર પગલાં ભરે એ અભિલાષા પૂર્વક વિરમું છું. ગોપીપુરા, સુરત, તા. ૨૫-૪-૪ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન લેખક–શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી આજના વાતાવરણમાં વાચનની અભિરુચિ વધી છે, છતાં ધાર્મિક જ્ઞાન મેળવવાની વૃત્તિ કે એ સંબંધી જાણવાની ઈચ્છા બહુ ઓછા પ્રમાણમાં દેખાય છે. જે શિક્ષણ પ્રણાલી પ્રચલિત છે એને અંગે વિદ્યાર્થીના મગજ પર બીજા અભ્યાસનો બોજો વધુ રહે છે એ જેમ એક કારણ છે, તેમ બીજા કારણ તરીકે આપણાં ધાર્મિક પુસ્તકોની રચના જૂની પદ્ધતિની હોઈ, જલદી સમજી ન શકાય તેવી છે એને પણ લેખી શકાય. જો કે ધીમે ધીમે ચાલું કામને અનુરૂપ પુસ્તકો, તત્વજ્ઞાન ઉપર અજવાળું પાડવામાં સહાય કરી શકે એવાં, જુદી જુદી વ્યક્તિઓ તરફથી પ્રગટ થતાં રહ્યાં છે અને એથી લાભ પણ થયો છે. એ દૃષ્ટિથી પૂજ્ય આચાર્ય મહારાજ સદ્દગત શ્રી વિજયધર્મસૂરિજીકૃત “જૈન તત્ત્વજ્ઞાનમ્ નામા સંસ્કૃત પુસ્તકનો ભાવાર્થ જેમ બને તેમ ટૂંકાણુમાં રજુ કરવામાં આવે છે, જે ઉગતી પ્રજામાં જ્ઞાનરુચિ જન્માવશે એવી આશા છે. - પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ નીચે પ્રમાણે છે દર્શન ગણાવે છે. બૌદ્ધ, નિયાયિક, સાંખ્ય, વૈશેષિક, જેમિની અને જૈન. એમાંના છેલ્લા ‘જેનદર્શન’ પરત્વે અહીં સંક્ષિપ્ત દિગ્દર્શન કરવાનું છે. ‘જેના દર્શન'ના પ્રકાશક રાગદ્વેષાદિ આંતરિક રિપુઓને જીતનાર એવા “જિન' છે. અર્ધન, સ્વાદુવાદી, તીર્થકર એવા “જિન”નાં બીજાં પણ નામો છે. એ પ્રકારના ગુણનિષ્પન્ન નામોને લઈ જૈન દર્શન “અહંતપ્રવચન' સ્યાદવાદમત” કે “અનેકાંતદર્શન” તરીકે પણ ઓળખાય છે. આ દર્શનમાં નવ પદાર્થ યાને નવ ત મુખ્યપણે દર્શાવવામાં આવ્યાં છે. એનાં નામ--જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે. એમાં પણ મુખ્યતા છવ–અજીવ રૂ૫ બે તત્ત્વને વરે છે. ચેતના લક્ષણવાળો જીવ કહેવાય છે. ચૈતન્ય એટલે જ્ઞાનોપયોગ. સારી સૃષ્ટિમાં જ્યાં જ્યાં ચેતનપણું દેખાય છે ત્યાં ત્યાં જીવન સદ્દભાવ છે. ચેતના રહિત જે જે છે એ સર્વ જડ યાને અજીવ કહેવાય છે. જ્યાં સુધી અનાદિ કાળથી છવ કર્મનાં આવરણથી ઢંકાયેલો છે ત્યાં સુધી એની સ્થિતિ વાદળાંથી આવૃત્ત થયેલા સૂર્ય જેવી છે. વાદળાં ખસી જતાં જેમ સૂર્ય પિતાની સર્વ કળાએ પ્રકાશી ઊઠે છે તેમ જીવ સર્વ પ્રકારનાં કર્મોથી મુક્ત થતાં પિતાના જ્ઞાન દશન આદિ મૂળ ગુણે દ્વારા સકળ વિશ્વનો જ્ઞાતા-દષ્ટ બની જ્યાંથી પુનઃ અવતાર લેવાને નથી, અગર તો ફરીથી સંસારમાં આવી જન્મ ધારણ કરવાપણું નથી, એવા સિદ્ધિ સ્થાનમાં કાયમનો નિવાસ કરે છે. આ રીતે જીવોના સર્વ પ્રથમ બે ભેદ થાય છેઃ મુક્ત જીવો અને સંસારી જી. મુક્ત જીવો સંબંધમાં ઉપર સામાન્ય ઈશારે કર્યો, વધુ વિગત અંત ભાગે વિચારીશું. સંસારી છે કે જે કર્મોથી ઘેરાયેલા છે એના મુખ્ય બે ભેદ છેઃ ૧. સ્થાવર અને ૨. ત્રસ. સ્થાવર પૃથ્વી, જળ, તેજ, વાયુ અને વનસ્પતિરૂપ પાંચ છે. ત્રસ બિ, તિ, ચલ અને પંચ-ઈંદ્રિય યુક્ત ચાર પ્રકારે છે. ઘર્ષણ–છેદન આદિથી જેમનો સ્વભાવ અચેતન થવાનો છે છતાં જેઓમાં નિમ્ન ઉદાહરણથી ચેતનત્વની પ્રતીતિ સહજ થઈ શકે છે એવા For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] જૈન દર્શન [ ૨૯ પૃથ્વી આદિ પાંચ પ્રકારમાં માત્ર સ્પર્શ ઈદ્રિય હોવાથી તેઓ એકેન્દ્રિય તરીકે ઓળખાય છે. એમાં પાછા બે ભેદ પડે છે. સૂક્ષ્મ તથા બાદર, બાદર=ધૂલ. સૂક્ષ્મ એકેંદ્રિય જીવો સકલ લેકમાં વ્યાપેલા છે. બાદર એકેંદ્રિય જીવો અમુક નિયત સ્થાનમાં જ હોય છે. પૃથ્વીકાયમાં પર્વત, પરવાળા વગેરેનો સમાવેશ થાય છે, જેમાં હાનિવૃદ્ધિ થતી નજરે જોવાય છે, એ છવત્વની નિશાની છે. જળ તરીકે દરિયાના પાણીને ઘૂઘવાટ, કુવામાં આવતી નવી સેરે જીવપણું સિદ્ધ કરે છે. તેજ યાને અગ્નિના જીવોમાં સામગ્રીના સભાવે વૃદ્ધિ, અભાવે ક્ષીણુતા થતી જોઈ શકાય છે, એ જીવદશાની નિશાની છે. વાયુના હલન-ચલનથી એના જીવત્વ અંગે શંકા ધરવાપણું નથી રહેતું. એ જીવોના ઉત્પાત અંગે ઉદ્ભવતા વા, વંટોળ કે મોટાં તોફાનો એ તો અનુભવનો વિષય છે. આજના વિજ્ઞાનયુગમાં શ્રી. જગદીશચંદ્ર બેઝની અને ત્યાર પછીની શોધોથી વનસ્પતિમાં જીવ છે એ વાત પુરવાર કરવાનું બાકી રહેતું જ નથી. સૂમ દષ્ટિથી વિચારતાં પૃથ્વી આદિ પાંચે કાય યાને સમૂહમાં જીવત્વ રહેલું છે એ સહજ સમજાય છે. એકેદ્રિયની દષ્ટિએ જેઓ ઓછા ક્ષેત્રમાં જોવાય છે અને પચેંદ્રિયની દૃષ્ટિથી જેમનામાં ઇયિની વિકલતા યાને ઓછાશ છે તે છેવો વિકલૈંદ્રિય કહેવાય છે. ત્રસના ચાર પ્રકારમાં તેઓ ગણાય છે, તે નીચે મુજબ-બે ઇન્દ્રિય સ્પર્શ રસના યુક્ત; શંખ કેડા પરા ચંદનગવી. ત્રિક્રિય સ્પર્શ રસના ધાણુ યુક્ત; કુંથુ–માંકડ-ઇન્દ્રગોપાદિ. ચૌદ્રિય - ઉપરની ત્રણ સાથે ચોથી ચક્ષુ મેળવતાં ચાર ઈદ્રિયવાળા જીવોમાં ભમરા, માખો, વીંછી, પ્રમુખ જાણવા. સ્પર્શ રસના નાક નેત્ર અને કાન રૂપ પાંચ ઇન્દ્રિયવાળા જીવો પચંદ્રિય કહેવાય છે અને તેમના ચાર પ્રકાર છે – ૧ તિર્યચ, ૨ મનુષ્ય, ૩ નારકી, ૪ દેવતા. માછલાં, મગર, હાથી, સારસ, હંસ, આદિનો સમાવેશ તિર્યંચમાં થાય છે. બીજા પ્રકારમાં સમાઈ જતાં મનુષ્યો તો આપણું નજર સામે છે. માનવોકના હેઠળના ભાગમાં વસનારા તે નારકાના જીવો છે અને મુખ્યતયા એ માનવકના ઉપરના ભાગે વસનારા દેવો એ ચોથા પ્રકારમાં છે. ભવનપતિ આદિ દેવો અલેકમાં પણ વસે છે. આ રીતે સામાન્ય જ્ઞાન સંસારી જીવો સંબંધમાં થયું ગણાય. જીવની ઉત્પત્તિની દ્રષ્ટિએ આ ત્રણ શબ્દ ખાસ જાણવા જેવા છે–૧ ઉપપાતજા, ૨. ગર્ભજ ૩. સંમૂછિમ. દેવ તથા નારકીના છ અનુક્રમે શયા તેમ જ વજકુંડીમાં ઉપજતાં હોવાથી ઉપપાતાજા કહેવાય છે. - ગર્ભમાં ઉત્પન્ન થાય તે ગર્ભજ. મનુષ્ય અને તિર્યંચ નિમાં એ રીતે જીવો ઉત્પન્ન થાય છે. સમૂછિમની ઉત્પત્તિમાં ગર્ભાજની માફક પુરુષ અને સ્ત્રી જાતિના સંયોગની જરૂર રહેતી નથી. મનુષ્યના શ્લેષ્મ-મૂત્ર આદિ ચૌદ સ્થાનકે અંતર્મુહૂર્તના આયુષ્ય વાળા જે જીવો ઉત્પન્ન થાય છે તે સંમૂછિમ મનુષ્ય કહેવાય છે. તિર્યંચ યોનિમાં પણ સમૂર્ણિમ જ ઉત્પન્ન થાય છે. પણ તેમનું આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય એ નિયમ નથી. વિકલેંદ્રિય જીવો સક્કિમ જ હોય છે. દેવનિમાં દેવ અને દેવી એમ બે જાતિ હોય છે, નારકોનિમાં સર્વ નપુંસક જ હોય છે. તિર્યંચ અને મનુષ્યમાં પુરુષ સ્ત્રી અને નપુંસક એમ ત્રણ પ્રકાર છે, પણ સંમછિમ છો તો નપુંસક જ હોય છે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ જીવોનાં શરીર પાંચ પ્રકારનાં કહ્યાં છે–૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તૈજસ અને ૫ કામણ. આપણી ચક્ષુ સામે જે શરીર દષ્ટિગોચર થાય છે એ ચામડાના દેહને ઔદારિક તરીકે ઓળખાય છે. વૈક્રિય શરીર જાત જાતના ફેરફાર થઈ શકે તેવું હોય છે. આહારક શરીરની ઉત્પત્તિ વિદ્યાના બળથી કરી શકાય છે. તેજસ શરીર દ્વારા જ ભક્ષણ કરાતો આહાર પચાવાય છે અને કામણ શરીર તો આત્મા સાથે દૂધ ને પાણી માફક જે કર્મસમૂહ મળે છે તે સમૂહનું નામ છે. આહારક તથા તૈજસ કામણ મળી ત્રણ શરીર સર્વ તિર્યંચ મનુષ્યોને હોય છે. દેવ, નારકમાં ઔદારિકના બદલે વૈક્રિય શરીર હોય છે. વિશેષતા એટલી છે કે મનુષ્ય લબ્ધિના બળે વૈક્રિય શરીર રચી શકે છે. આહારક રચવાની શક્તિ તો જ્ઞાનબળથી સકલ પદાર્થના જ્ઞાતા એવા ચૌદપૂર્વમાં જ હોય છે અને એ મહાત્માઓ કંઈ સૂમ પદાર્થ અંગેની શંકાના નિવારણ અર્થે સર્વજ્ઞ પ્રભુ પાસે જવામાં કરે છે. પરભવ જતાં જીવને પણ તૈજસ કામણ ૩૫ શરીર યુગલ હોય છે જ. એના બળવડે જ છવ ભવાંતરમાં ગતિ કરે છે. આ રીતે આપણે જીવ સંબંધી સામાન્ય માહિતી મેળવી. છવ કહો કે આત્મા કહે એમાં કંઈ ફેર નથી. ઉભય સમાન અર્થવાચી શબ્દો છે. જો કે વ્યુત્પત્તિના આધારે અર્થકરણમાં એને જુદી રીતે ઘટાવાય છે. આત્માની વ્યાખ્યા બાંધતાં કહેવામાં આવ્યું છે કે-જે કર્મનો કર્યા છે, તેમ જ એના ફળનો ભક્તા છે, જુદી જુદી ગતિમાં સંક્રમણ કરે છે અને કમસમૂહનો સદંતર નાશ કરતાં નિર્વાણ પામે છે અર્થાત સંપૂર્ણપણે આત્મસાક્ષાત્કાર કરે છે યાને પિતાના મૂળ ગુણમાં સ્થિત થાય છે તેનું નામ “આત્મા છે. જેઓ “જીવ’ પદાથ માં માનતા જ ન હોય એમને માટે બંધ–મેક્ષ આદિ અન્ય તત્ત્વની વાતો નકામી છે. જગતની વિચિત્રતા જે નજરે ચઢે છે-રાય--રંક, ગરીબ-તવંગર, સુખી-દુઃખી, બળવાન–નિર્બળ, તંદુરસ્ત–રોગી આદિ જે જોડલાં દેખાય છે એ પાછળ બારીકાઈથી વિચારણા કરવામાં આવે તો સહજ સમજાય તેમ છે, કે એ વિલક્ષણતા કોઈ અન્ય ચીજને આભારી છે. એ અન્ય ચીજનું નામ જ કર્મ” છે. આ કર્મનો ચોગ જીવને ક્યારે થયો એ કલ્પી શકાય તેમ નથી. ખાણમાં પેદા થતાં સુવર્ણ સાથે માટી આદિના મિશ્રણની માફક જીવ સાથેને કમને મેળાપ અનાદિ છે. આ જોડાણ સરિતાના પ્રવાહ સમું છે. એમાં જુદાં જુદાં નિમિત્ત મળતાં વૃદ્ધિ–ક્ષય થતો રહે છે. અને પૂર્ણ ઉપચાર કરવાથી જેમ સેનું સર્વથા કચરા વિદ્ગણું થઈ શુદ્ધ બને છે તેમ જીવ પણ કાયમને માટે કર્મ રહિત બની જાય છે. આમાની એ નિર્મળ દશાનું નામ જ સિદ્ધઅવસ્થા. બીજ જે સંપૂર્ણપણે બળી ગયું હોય છે એને ફરીથી ઉગાડવાનો પ્રયત્ન કરાય તે તે નકામો જાય છે, કેમ કે એમાં ઊગવાની શક્તિ નથી. એ રીતે કર્મબીજનો જડ મૂળથી નાશ કરાય તે ભવબમણું રહેતું જ નથી, એ કમને સમાવેશ બીજા “અછવ' તત્ત્વમાં થાય છે. '(ચાલું For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપધ્યાય શ્રીવિનયવિજયવિરચિત ‘ઇંદુદૂત’ [ એક જૈન ખંડકાવ્યના ટ્રૅક પરિચય ] લેખક:—પૂજ્ય મુનિ મહુારાજ શ્રી રધરવિજયજી ખડકાવ્યનું સ્વરૂપ ને તેની ઉપાદેયતા ‘ ઇન્દ્વદૂત ' એ એક ખંડકાવ્ય છે. ખંડકાવ્ય એટલે મહાકાવ્યના એક અંગનુ વિસ્તારપૂર્વકનું વર્ણન. મહાકાવ્યમાં શૃંગાર, વીર અને શાન્તમાંથી કાઈ પણ એક રસ પ્રધાન; તે પ્રસંગે પ્રસંગે વિવિધ રસાનું પાણુ; એક મુખ્ય નાયક; દેશ-નગર--નીતિ--ઋતુ વગેરેનું વન; આથી વધારે સર્વાં; કાર્ય એક સમાં જુદા જુદા છન્દો; યમક- ખડ્ગ-અન્ય-ચક્રબન્ધ-ધનુન્ધ વગેરે અન્ધા; શરૂઆતથી સમાપ્તિ સુધી એક સરખા રસ જળલાઈ રહે, વિરસપણું ન ઉપજે ઇત્યાદિ હાય છે. જ્યારે ખંડકાવ્યમાં તેમાંના કાઈ પણુ એક ભાગનું વિશદ વર્ણન હોય છે. આદિથી અન્ત સુધી પ્રાયઃ એક જ છન્દ હોય છે. કાઈ કાઈ સ્થળે અન્તમાં બે ચાર સૂક્તો જુદા છન્દમાં હોય છે. મહાકાવ્ય માટી નવલકથા સરખું છે તેા ખંડકાવ્ય નવલિકા-ટૂંકી વાર્તા સમાન છે. મહાકાવ્યથી ભિન્ન ભિન્ન વિયેાની સમજ જે એક સાથે પડે છે તે તેમાંના એક એક વિષયની વિશદ સમજ ખંડકાવ્યથી પડે છે. અર્થાત્ મહાકાવ્યના કાઈ પણ એક અંગને વિસ્તારથી જાણવા માટે ખંડકાવ્ય જ વિશેષ ઉપાદેય છે. દૂતકાવ્યનું સ્વરૂપ ખંડકાવ્યેા અનેક પ્રકારનાં હાય છે, છતાં સૌથી વિશેષે મળી આવતાં ખંડકાવ્યે દૂતકાવ્યા જ છે. સેંકડોની સંખ્યામાં દૂતકાવ્યો રચાયાં છે. દૂત-સંદેશવાહક, ખખરસમાચાર લઈ જનાર. જુદે જુદે સ્થળે રહેલા સંસારી આત્માઓને અરસપરસ સમાચારની લેવડદેવડ કરવાના પ્રયેાજના ગણનાતીત હાય છે. તેવા અસંખ્ય પ્રયાજના યશ લખાતા લેખાને મુખ્યત્વે સાત વિભાગમાં વહેંોંચી શકાય છે: ૧. વ્યાપારલેખ, ૨. મદન--કામદેવ-લેખ, ૩. સ્નેહલેખ, ૪. રાલેખ, ૫, શાલેખ, હું આનન્દેલેખ અને ૭ ધ લેખ—એમ સાત પ્રકારે સન્દેશ માકલવામાં આવતા લેખા છે તેમાં—— (૧) વ્યાપારલેખ—વ્યવહારિયા-વ્યાપારી વસ્તુના ક્રય વિક્રયને અંગે—માલની લેણાદેણી માટે જે પત્રવ્યવહાર કરે છે--સન્દેશ પાઠવે છે તે વ્યાપારલેખકહેવાય છે. આજ પણ વ્યાપાર માટે પત્રવ્યવહાર મેાટા પ્રમાણમાં ચાલે છે. (૨) મદન-કામદેવલેખ—વિષય રાગથી વિઠ્ઠલ અનેલાં નાયક-નાયિકા વગેરે કામિએ જે એક બીજા ઉપર લેખ માકલાવે તે અનંગ લેખ કહેવાય છે. નાયક કે નાયિકા સામા પક્ષ ઉપર દૂતીદ્વારા જે સન્દેશ પાઠવે છે તેને પણ આમાં જ સમાવેશ થાય છે. કાવ્યામાં આવા અનગ—મનલેખેાનું અનેક સ્થળે ચિત્રણ આવે છે. કાઈ કાઈ સ્થળે વન ઉપવનમાં વિહરતા વિલાસીએ પ્રણયીજન ઉપર ક્રમળના પત્ર પર કે અન્ય કાઈ વૃક્ષના સામળ પાંદડા પર લાકડાની સળીથી, નખથી કે છેવટ કંઈ પણ સાધન ન હોય For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષ ૧૧ તો આંગળીમાંથી રક્ત–લોહી કાઢીને તેથી પ્રણય–સન્દશ જણાવે છે. મદનલેખને એક સુમનરમ પ્રસંગ કવિ કાલિદાસે “અભિજ્ઞાનશાકુન્તલ'માં ત્રીજા અંકમાં નિરૂપ્યો છે. (૩) નેહલેખ-સ્વજન સમ્બન્ધીઓ એક બીજા ઉપર જે કુશલ સમાચાર જણાવે છે, તે સ્નેહલેખ કહેવાય છે. વ્યવહારમાં ઘણા એવા કાગળપત્રો લખાય છે. (૪) રાષલેખ–આ લેખ મોટે ભાગે રાજાઓ લખે છે. એક રાજા બોજા રાજાને પિતાની સત્તા મનાવવા માટે દૂત મોકલે છે, લેખ લખે છે. તેમાં પોતાનાં પ્રાબલ્ય–શક્તિ સત્તામદ ભભૂકતાં હોય છે, અને સામા ઉપર તિરસ્કાર કાંઈક કાંઈક બતાવેલ હોય છે. છેવટ આજ્ઞા ન સ્વીકારે તો યુદ્ધનું આહ્વાન–આમંત્રણ હોય છે. રાજકથામાં રસ લેતા લોકોને આ લેખ સુવિદિત છે. (૫) શેક લેખ–આ લેખ પોતાના પરિચિતોને નિજદુ:ખની હકીકત જણાવવા માટે લખાય છે. પોતે કે પિતાના સ્વજનો માંદા હોય, અને કાંઈ આપત હોય તે સર્વ આ લેખમાં આવે છે. મરણના સમાચાર ( કપડાં ઉતારીને વાંચજો જેવા) કાળી શાહીથી આ લેખ જણાવે છે. ) આનન્દલેખ—આ લેખમાં હર્ષ–આનન્દના ખબર આપવામાં આવે છે. વિવાહ-સીમન્ત- પુત્રજન્મ વગેરે સમાચાર કુમકુમ છાંટણ છાંટી લાલ સ્યાહીથી આ લેખમાં જણાવવામાં આવે છે. (૭) ઘર્મલેખ– ધાર્મિક પ્રસંગે એક બીજાને જણાવવા માટે આ લેખ લખવામાં આવે છે. મુનિઓને પૂર્વ જ્ઞાનનું અધ્યયન કરાવવા માટે શ્રી શ્રવણ સંઘે ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહસ્વામીજી ઉપર સન્ડેશ મોકલ્યો હતો તે ધર્મલેખ. ‘અમો વાદ કુમુદચંદ્ર સાથે વાદ માટે ત્યાં આવીએ છીએ વગેરે ? સન્દશ શ્રી વાદિ દેવસૂરિજી મહારાજે પાટણના શ્રીસંઘ ઉપર મોકલ્યો હતો તે પણ ધમ લેખ. એ સિવાય મુનિઓને જ્યાં ચતુર્માસ રહેવાનું હાય, શ્રીસંઘને જે મુનિઓને રાખવાના હોય તે સંધ-તે મુનિવરો પોતાના ગુરુમહારાજ ઉપર-ગચ્છનાયક ઉપર પત્ર લખે આજ્ઞા મેળવે; શ્રી પર્યુષણ પર્વની આરાધના, સાંવત્સરિક્ષમાપના, વગેરેના સન્દશા એક બીજા ઉપર મોકલાવે; અન્ય પણ શાસનપ્રભાવવાતાં ના સમાચાર અરસપરસ જણાવે; કેટલાએ ધાર્મિક વ્યવહાર આદિના પ્રશ્નોના ખુલાસા મેળવે વગેરે સર્વ ધર્મલેખો કહેવાય છે. આ સાતે પ્રકારના લેખોનું ટૂંક સ્વરૂપ ઉપાધ્યાયજી શ્રાવિનયવિજયજી મહારાજે આનન્દલેખમાં ટૂંકમાં જણાવ્યું છે. તે આ પ્રમાણે– स सप्तधा लेख उदीरितो ज्ञ , पृथक्पृथक्कार्यफलापदर्शी । ध्यापारलेखः १ कुसुमेषुलेखः २, स्नेहस्य लेखः ३, स्फुटरोषलेखः ४ ॥ शोक ५ प्रमोद ५ प्रभवौ च लेखो, यो धमलेखः ७ स च सप्तधा स्यात् । तत्रादिमो यो व्यवहारिलोकैः संलिख्यते कामिजद्वितीयः॥ भवेत् तृतीयः स्वजमिथो य-स्तुयो विपशक्षितिनायकाभ्याम् । • स पञ्चमो यः स्वजनातिशंसो, षष्ठो विवाहादिषु लिख्यते यः॥ अयं पुनः सप्तम एव लेखो, लेखेषु सर्वेषापि सार्वभौमः । पदे पदे पुण्यफलोवयेन, या परहब शर्मसिद्धिः।। For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ]. ઇદુદ્દત [ ૩૦૩ स्वस्तीति बीजं जिनवर्णनं च, मूलं पुरीवर्णनमेव शाखाः । पुष्पाण्युदन्ता गुरुवर्णनं च, फलं लसल्लेखसुरद्रुमेऽस्मिन् ॥ लेखो हि प्रायः पिशुनेभ्यो रक्षणा: सज्जनेभ्यश्च दर्शनीयः । દૂતકાવ્ય લખવાની પ્રણાલિ કાળજૂની છે. મહાકવિ કાલિદાસ પૂર્વનાં પણ દૂતકાવ્ય ઉપલબ્ધ થાય છે. તો પણ દૂતકાવ્યો લખવાનો વિશેષ પ્રચાર મહાકવિ કાલિદાસ પછી થયો છે. મહાકવિ કાલિદાસનું “મેઘદૂત” આજ પણ દૂતકાવ્યમાં પ્રથમ સ્થાન અનુભવે છે. મેઘદૂતની પાદપૂર્તિરૂપે પણ અનેક કાવ્યો રચાયાં છે. આ “ઇદૂત - એક ધર્મલેખ છે. તેની રચના મેઘદૂતને મળતી છે. આગળ ઉપર તેનું સામ્ય બતાવવામાં આવશે. દૂતકાવ્યોમાં દૂત તરીકેની પસંદગી મોટે ભાગે ગગનવિહારિઓની કરવામાં આવે છે. ઘણુંખરું પક્ષિઓ, પવન, ભાનુ, ચન્દ્ર, મેઘ વગેરે હોય છે. મન-ચિત્ત પણ દૂત કરાય છે. વસ્તુસ્થિત્યા જે શીઘે જઈ શકે તે દૂત કરાય છે. ઈદૂત”નું રચનાબાજ જિનવર--ગણધર ભગવંતોના વિરહે અહંત સામ્રાજ્યના સમ્રાષ્ટ્ર આચાર્ય મહારાજાઓ છે. શાસનનું સુકાન સૂરિ ભગવંતોના હાથમાં છે. નાયકની કૃપાદૃષ્ટિ ઉપર અનુયાયના વિકાસને આધાર છે. વિનીત અનુયાયિઓ ઉપર નાયકોની કૃપા સહજ રહે છે. અઢારમી સદીના પૂર્ણ પ્રતાપી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજની કૃપા સમ્પાદન કરવા ‘ઇદૂત” રચાયેલ છે. પ્રસંગ એમ હતો કે તપાગચ્છની પાટે પૂજ્ય શ્રી વિજયહીરસૂરિજી મહારાજ પછી પૂજ્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજ આવ્યા. ત્યાર બાદ તપાગચ્છમાં કેટલાએક અરસપરસના વિરોધને અંગે બે શાખા પડીઃ મૂળ ચાલી આવતી શાખામાં પૂ. વિજયસેનસૂરિજી મહારાજની પાટે પૂજ્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ પધાર્યા, ને જુદી પડેલી શાખામાં શ્રી વિજયતિલકસૂરિજી મ. ને તેમની પાટે શ્રી વિજયાનંદસૂરિજી મ. થયા. આ બન્ને શાખાઓ અનુક્રમે દેવસૂરગચ્છ અને અણસુરગચ્છ નામે પ્રસિદ્ધ થઈ કેટલીયે આન્તરિક ખટપટોને કારણે તે સમયે મુનિઓ આ શાખામાંથી તે શાખામાં ને તે શાખામાંથી આ શાખામાં જતા આવતા હતા. આ “ઈન્દુદૂત” કાવ્યના કર્તા પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વિનયવિજ્યજી મહારાજ મૂળ તે દેવસુરગચ્છમાં જ હતા, પણ થોડે કાળ આણસુરગચ્છમાં પણ રહ્યા હતા ને પુનઃ દેવસૂરગચ્છમાં આવી ગયા હતા. અહીં પૂ. વિજયદેવસૂરિજી મ. ની પાટે પૂ. શ્રી વિજયસિંહસૂરિજી મહારાજ સ્થાપન થયા હતા. પરંતુ પૂ. દેવસૂરિજી મ. ની હયાતીમાં જ તેઓશ્રી કાળ કરી ગયા, એટલે પૂ. શ્રી વિજયપ્રભસૂરિજી મ. પાટે આવ્યા. પૂ. વિજયપ્રભસૂરિજી મ. પટ્ટ પર આવ્યા, એ કેટલાએકને પ્રથમ તો પસંદ ન હતું, પણ પાછળથી તેમનું વર્ચસ્વ-પ્રતાપ જોઈ સર્વે તેમના શાસન નીચે આવ્યા હતા. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪] શ્રી જૈન સત્ય પ્રકાશ ( [ વર્ષ ૧૧ પૂ. વિનયવિજયજી મહારાજે આ “ઈન્દુદૂત” કાવ્યદ્વારા આચાર્ય મ. પ્રત્યેની પોતાની પૂર્ણ ભકિત વ્યકત કરી છે. કાવ્યકલા માટેના અન્ય પ્રયોજનો તો “ઈન્દુદૂત'ની રચનામાં છે જ. ઈન્દુત'ના રચયિતા આ કાવ્યકા કર્તા ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ છે. ન્યાય, વ્યાકરણ, સાહિત્યને આગમ એમ ચાર પ્રકારની વિદ્યામાં તેઓશ્રી પ્રવીણ હતા. તે તે વિષયના તેઓશ્રીએ અનેક ગ્રન્થ ગૂંથા છે. તેમની કવિત્વશકિત રોચક ને ગંભીર હતી. તેમણે અનેક દૂતકાવ્યો લખ્યાં છે, જેમાં ઈદૂત’ મુખ્ય છે. સંસ્કૃત, પ્રાકૃત ને ગુજરાતી એમ ત્રણે ભાષામાં સુન્દર પદ્યરચના તેઓશ્રીને હસ્તગત હતી. જયદેવ કવિના ગીતગોવિન્દને મળતું શાન્તરસના અખલિત પ્રવાહને વહેવરાવતું “શાન્તસુધારસ કાવ્ય તે તેમની અપૂર્વ કાવ્ય કૃતિ છે. તેમની કૃતિઓ મોટે ભાગે લોકભોગ્ય છે. આજ પણ જનતા તેમની કૃતિએનું રસપૂર્વક પઠન-પાઠળ અને વાચન કરે છે. શ્રેષ્ઠી તેજપાલ અને સતી રાજશ્રીના તેઓ પુત્ર હતા. તેમણે બાલ્યવયમાં દીક્ષા ગ્રહણ કરી હતી. મહોપાધ્યાય શ્રી કીતિવિજયજી મહારાજ તેમના ગુરુ હતા. તે સમયના મહાતાકિક શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજને તેમના પ્રત્યે સ્નેહભાવ હતો એટલું જ નહીં પણ પૂજ્યભાવ પણ હતો. ગ્રન્થલેખનમાં એક બીજાનો પૂર્ણ સહકાર રહેતો ધર્મ પરીક્ષા જેવો, શાસ્ત્રીય ગંભીર વિષયોને આગમ ને યુક્તિથી વિશદ કરતો, એક મહાગ્રન્થ ઉપાધ્યાયજી મહારાજે રચ્યો છે. તેમાં તેમણે પૂર્ણ મદદ કરી હતી, જે માટે ઉપાધ્યાયજી મહારાજ પોતે જ તે ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવે છે: महोपाध्यायश्रीविनयविजयश्चारुमतिभिः ___ प्रचक्रे साहाय्यं तदिह घटनासौष्ठवमभूत् ॥ प्रसपत्कस्तूरीपरिमलविशेषाद् भवति हि, प्रसिद्धः शंगारस्त्रिभुवनजनानन्दजननः ॥१॥ એ સિવાય તેમની “શ્રી શ્રી પાલરાસ” નામની કૃતિ અધૂરી હતી તે ઉપાધ્યાયજી મહારાજે પૂર્ણ કરી હતી, તે હકીકત પ્રસિદ્ધ જ છે. રાસની પ્રશસ્તિમાં ઉપાધ્યાયજી મહારાજે પોતે તેમને માટે જે લખેલ છે તે તે બન્ને વચ્ચેના સમ્બન્ધને સમજવા માટે ને તેમના ગૌરવને માટે પૂરતું છે— સુરિ હરિગુરુની કીતિ, કીતિ-વિજય ઉવજઝાયાજી, શિષ્ય તાસ શ્રી વિનયવિજયવર, વાચકગુણ સહાયાજી; વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહાજી, સૌભાગી ગીતારથ સારથ, સંગત સખર સનેહા. તાસ વિશ્વાસભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયાજી, શ્રી નવિજયવિબુધ પયસેવક, સુજસવિજય ઉવજઝાયાજી; ભાગ થાકતો પૂરણ કીધો, તાસ વચન સંકોજી, તેણે વળી સમકિત દષ્ટિ નર, તેહ તણે હિત હેતેજી.” For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] ઇંદુદ્દત [ ૧૦૫ પૂ. શ્રી વિનયવિજયજી મહારાજનો ચારિત્રપર્યાય ઓછામાં ઓછો ૫૦ વર્ષનો હતો, તે તેમના બનાવેલ ગ્રન્થના સંવત ઉપરથી જાણી શકાય છે, ને તેથી તેમનું આયુષ્ય આશરે પોણસો વર્ષ ઉપરનું હોવું જોઈ એ એમ લાગે છે. તેમનો વિહાર મોટે ભાગે ગુજરાત--મારવાડ ને માળવામાં હતો. આ “ઇન્દુદૂત” કાવ્ય લખ્યું ત્યારે તેઓશ્રી મારવાડમાં આવેલા જોધપુર નગરમાં ચતુર્માસ હતા. “ઈન્દુતને પરિચય પ્રથમ શ્લોકમાં મંગલ અને પ્રતિજ્ઞા કરી પછી છ લોકમાં જોધપુર નગરનું સુન્દર વર્ણન કરેલ છે. આઠમા શ્લોકમાં પિતે ત્યાં ચતુર્માસ રહ્યા છે ને ભાદ્રશુકલા પૂર્ણિમાને દિવસે ચન્દ્રમાને દેખે છે. ૯મા શ્લોકથી ૭૦મા શ્લોક સુધી ૨૨ શ્લોકમાં ચન્દ્રમાનું સ્વાગત,કુશલપ્રશ્ન,દૂરદૂરથી આવેલા વિશ્રામ લેવાનું કથન,તેનું ને તેના પરિવારનું પરોપકાર-- પરાયણ વણન વિશદ રીતે કરેલ છે. ૩૧મા શ્લોકમાં ગન્તવ્ય સ્થળનો નિર્દેશ કરેલ છે. ૩૨માથી ૮૫માં શ્લોક સુધી માગવર્ણન છે. જોધપુરથી સુરત સુધીના માર્ગનું આ વર્ણન ભૌગોલિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું છે. આજે પણ એ માર્ગ અવરજવર કરાય છે. માર્ગમાં સુવર્ણગિરિ, જાલોર, સિરોહી, આબુ, અચલગઢ, સિદ્ધપુર, અમદાવાદ, વડોદરા ને ભરૂચ થઈને સુરત જવાનું સૂચવ્યું છે. તે ઉપર જણાવેલ સર્વ સ્થળોનો સુન્દર પરિચય કરાવ્યો છે, જે એતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. આમાં સ્થળે સ્થળે કાવ્ય છટા તરવરે છે. ત્યારબાદ સુરતના સીમાપ્રદેશનું વર્ણન ૮૫મા શ્લોકથી શરૂ થાય છે. ૯૩મા શ્લોક સુધી તે છે. ૯૪માં લેકમાં સુરતના કિલ્લાનું વર્ણન છે. ૯૫મા શ્લેકમાં ગોપી નામના સરોવરનું વર્ણન છે. ૯૬માથી ૧૦૦મા સુધી પાંચ લોકમાં સુરતનું સુન્દર વર્ણન છે. પછીથી સાત શ્લોકમાં ગોપીપુરના ઉપાશ્રયનું, તેમાં વ્યાખ્યાનશાળા--સિંહાસન-પાદપીઠ વગેરેનું વર્ણન છે. ત્યારબાદ ૧૪ શ્લોકમાં પૂજ્ય શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજનું ભકિતપૂર્ણ વર્ણન છે. પછીથી પાંચ શ્લોકમાં તે પૂજ્યશ્રીનાં દર્શન કરી પા૫પંક પ્રક્ષાલન કરવા તે પૂજ્યશ્રીના ગુણગાન શ્રવણ કરવા, અને એકાન્ત સમય જોઈને સન્ડેશ જણાવવા ચન્દ્રમાને સૂચન કરેલ છે. છેવટના પાંચ શ્લેકમાં વિજ્ઞપ્તિ છે. મેઘદૂતને ઈન્દૂતરનું સામ્ય એક તો “મેઘદૂત” અને “ઈન્દૂત” એ બન્ને એક જ છન્દમાં છે--બનેમાં મન્દાક્રાન્તા છન્દ છે. મેદદૂત’ની માફક “ઈન્દુદૂત'માં પણ પ્રસંગે અર્થાન્તરન્યાસની સુન્દર ઘટના કરવામાં આવી છે. કેટલેક સ્થળે ભાવસામ્ય સુન્દર યોજાયેલ છે, જેમ કે – आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसार्नु वप्रक्रीडापरिणतगजप्रेक्षणीयं दृदर्श ॥२॥ (मेघदूत) साघुः सैष प्रहरचिगमे भाद्रराकारजन्याः प्राचीशैलोपरिपरिगतं शीतरश्मिं दृदर्श ॥८॥ (इन्दुदन) प्रीतः प्रीतिप्रमुखवचनं स्वागतं व्याजहार ॥४॥ (मेघदूत) ...कान्तं तमिति रजनेः स्वागतं व्याजहार ॥९॥ (इन्दुदत) याश्चामोघा वरमधिगुणे नाधमे लब्धकामा॥६॥ (मेघदूत) याञ्चाभंगे भवति लघुता नैव सा किन्त्वमुष्य ॥२७॥ (इन्दुदत) For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ ઇત્યાદિ. માર્ગવર્ણન માર્ગમાં આવતાં સ્થળાનો સુન્દર પરિચય તે સર્વ મેઘદૂત સરખો જ છે. એ સર્વ છતાં કપના ને યોજના ગ્રન્થકારની સ્વતંત્ર છે. મેઘદૂત ગારિક છે ને આ ભકિતપૂર્ણ છે. છતાં વાંચતા “મેઘદૂતીથી જરી પણ અ૮૫ આનન્દ થતા નથી એ કવિની વર્ણન કરવાની ખૂબી છે. ઈન્દુત'નું પ્રકાશન આ “ઈન્દુત’ સૌથી પ્રથમ નિર્ણયસાગર પ્રેસમાં મુદ્રિત કરાવીને પાંડુરંગ જાવજીએ કાવ્યમાલના ૧૪મા ગુચ્છમાં પ્રકાશિત કરેલ છે. તે ઘણું જ અશુદ્ધ છપાયેલ છે. સંપાદક જૈનધર્મથી વિશેષ પરિચિત નહીં હોવાને કારણે ગ્રન્થકર્તાનું નામ પણ જાણી શકેલ નથી ને તે જ કારણે કાવ્યની નીચે એક ટિપ્પણ કરેલ છે કે एतद्ग्रन्थकर्तुर्नाम ग्रन्थदर्शनेन तु स्फुटं नोपलभ्यते पुस्तकमप्यस्याष्ट पत्रात्मकमेकं प्रायोऽशुद्धमुपलब्धम् । બીજું આત્માનન્દ સભા તરફથી પ્રસિદ્ધ થયેલ વિજ્ઞપ્તિત્રિવેણુ'ની પ્રસ્તાવનામાં આ કાવ્યને સુન્દર પરિચય આપવામાં આવ્યો છે. ને ત્રીજું જૈન સાહિત્યવર્ધક સભા તરફથી ટૂંક સમયમાં પ્રકાશ કામની ટીકા સાથે સારા રૂપમાં પ્રકટ થનાર છે. તેને આપવાદ અને મહત્ત્વ તો તે કાવ્ય જેવાથી જ ખબર પડે. રસિકો તેને વાંચે, વિચારે ને કાવ્યકર્તાની જેમ ગુરુભકિત કેળવે એ જ અભિલાષા. રામનગર સાબરમતી, સં. ૨૦૦૨ના ભાદ્રપદ શુકલ નવમી, ગુરુવાર. મૃગાપુત્રનો વૈરાગ્ય લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજયજી ૧ જન્મ, લગ્ન અને જાતિસ્મરણ જ્ઞાન સ્વર્ગ સમ ભાસતું, નંદનવન સમ ઉદ્યાનેથી દીપતું, રાજમહેલ અને હવેલીઓથી શોભતું, વળી દેવાલયો અને ધર્મસ્થાનકેથી ગૌરવવંતુ અને ધન ધાન્યાદિકથી ભરપૂર એવું સુગ્રીવ નામનું પ્રસિદ્ધ નગર હતું. ત્યાં પ્રજાપ્રિય જૈનધમી બળભદ્ર નામે બળવાન રાજા રાજ્ય કરતો હતો. તેને શિલાદિ ગુણોથી અલંકૃત જૈનધર્મપરાયણ મૃગાવતી નામે પટ્ટરાણ હતી. મૃગાવતીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. રાજાએ પુત્રજન્મોત્સવ ઉજવી પુત્રનું નામ બળથી પાડ્યું, પણ લોકમાં એ મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધિ પામ્યો. બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતો મૃગાપુત્ર કુમાર અવસ્થાને પામ્યો. અને વિદ્યા અને પુરુષની બહેતર કળા વગેરેમાં પ્રવીણ બન્યો. યુવાઅવસ્થા પ્રાપ્ત થતાં મૃગાપુત્રને બત્રીસ રાજકન્યાઓ સાથે પાણગ્રહણ કરાવ્યું. દોગંદક દેવની જેમ રાજમહેલમાં ભોગ વિલાસ ભોગવતો, નાટક-ચેકટ નીરખતો, બત્રીસ રાજકુમારીઓને ભરથાર મૃગાપુત્ર ધર્મનું આરાધાન કરતો વર્ષો વીતાવી રહ્યો છે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] મૃગાપુત્રને વૈરાગ્ય [ ૩૦૭ એક સમયે નારીઓથી પરિવરેલે મૃગાપુત્ર રાજમહેલના ઝરૂખામાં બેસીને નગરનું નિરીક્ષણ કરી રહ્યો છે. ગ્રીષ્મ ઋતુના મધ્યાહનના સૂર્યો ભૂતલને ધખધખતું કરી મૂક્યું છે. ભલભલાને પણ પગ મૂકતાં ફરફેલા ઊઠે એવી ભૂમિ તપી રહી છે. આવા સમયે પણ જંગમ કલ્પતરુ સમા જીવનિકાયના રક્ષક એક મુનિવર ઉઘાડા પગે અને ઉઘાડા માથે રાજમાર્ગ પર થઈને પસાર થઈ રહ્યા છે. તેમના દેહ પર સૂર્યનાં કિરણે પ્રસ્વેદનાં બિન્દુએને ટપકાવી રહ્યા છે, અને બન્ને ચરણ દાઝી રહ્યા છે. ઉઘાડું મસ્તક ધખધખી રહ્યું છે. છતાં મુનિવર સમભાવે એ પરિસહ સહી રહ્યા છે. જાણે ની દીક્ષાનો સાક્ષાત અવતાર જ ન હોય ! અને આવા સદ્ગુણના ભંડાર સમા મુનિવર પર દૃષ્ટિ પડતાં જ મૃગાપુત્રે હાથ જોડી મસ્તક નમાવી ભાવથી નમસ્કાર કર્યો. અને મુનિવરનાં દર્શન થતાં જ મૃગાપુત્રને આત્મા હર્ષિત થયો, એટલું જ નહિ પણ આવું રૂપ મેં પૂર્વે કયાંઈક દીઠું છે, આવા મુનિને મેં કયાંઈક નિહાળ્યા છે, એમ તેનું હૃદય વિશેષ પ્રકુલ્લિત થવા લાગ્યું. આમ ઊહાપોહ થતાં મૃગાપુત્રને મૂછ આવતાં, પૂવ ભવને જણાવનારું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અને તે દ્વારા તેમણે પિતાને પૂર્વ ભવ નિહાળે; અડી ! પૂર્વભવે મેં ચારિત્ર પાળ્યું હતું અને તે ચારિત્રના પ્રભાવથી હું દેવલોકમાં ઉત્પન્ન થયો હતો. અને ત્યાંથી અવીને અહીંયાં હું આવ્યો છું. બસ ! હવે તે એ ચારિત્રમાર્ગમાં પ્રયાણ કરી મુક્તિનાં શાશ્વતાં સુખ મેળવું તો જ ખરો. હવે મારે આ સંસારનાં કોપનિક સુખ ન જોઈએ, હવે તો માતાપિતાની અનુમતિ લઈ ચારિત્રના પુનિત પંથે પ્રયાણ કરી આત્મકલ્યાણ સાધી મુકિતપુરીમાં પહોંચું એ જ આંતરિક અભિલાષા છે. આ રીતે મનમાં સંકલ્પ કરી મૃગાપુત્ર જ્યાં જનક-જનેતા છે ત્યાં આવી પહોંચ્યો, અને બેલ્યો૨ પ્રત્રજ્યા માટે માતા-પિતાને વિનંતિ [૧] હે માતાપિતા ! મને મારા પૂર્વ ભવનું જાતિસ્મરણ જ્ઞાન દ્વારા દર્શન થયું છે. મેં પૂર્વ ભવમાં પંચ મહાવ્રત પાળ્યાં છે. નરકગતિ અને તિયચ ગતિનાં દુઃખો જે મેં ભગવ્યાં છે તે પણ સાંભરી આવ્યાં છે. તેથી મારું મન સંસારયી ઉવિગ્ન થયું છે, પ્રવજ્યાના પંથે પ્રયાણ કરવાની મારી અભિલાષા છે. માત્ર આપની અનુમતિની જ રાહ છે. [] હે માતા પિતા! મેં પૂર્વ કિપાક વૃક્ષના ફળ પેઠે પ્રથમ ભોગવતાં મીઠાં અને પરિણામે કટુ વિપાકવાળાં અત્યંત દુ:ખદાયક એવા ભેગો ભગવ્યા છે. [૩] હે માતાપિતા ! આ દેહની ઉત્પત્તિ અશુચિમાંથી જ થયેલી છે. આ દેહમાં આત્મા અલ્પ કાળ પર્યત જ રહેવાને છે. વળી આ દેહ જન્મ જરા તથા મૃત્યુ રૂ૫ દુઃખનું, અને રોગનું ભાજ–ઘર છે. તેથી પાણીના પરપોટાની માફક ક્ષણભંગુર એવા આ દેહમાં લેશમાત્ર પણ હું રતિ પામતો નથી. [૪] હે માતપિતા ! મારે પણું પરવશપણે એક સમયે આ નગર, વાડી, ઘર, પુત્ર, સ્ત્રી, બહેન, ભાઈ, માતા, પિતા, સ્વજન, કુંટુબી પરિવાર વગેરે તજી પરભવમાં અવશ્ય જવું પડશે, એટલું જ નહીં કિન્તુ આ દેહને પણ ત્યાગ કરી જવું પડશે. જે માણસ સાથે ભાતું લીધા સિવાય ગ્રામાંતરે જાય છે, તે ક્ષુધા વષાથી પીડાઈને દુઃખી થાય છે. એ રીતે જે મનુષ્ય ધમાયા કર્યા સિવાય અર્થાત પુણ્ય પી ભાતું સાથે લીધા For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ વિના પરભવમાં જાય છે, તે વ્યાધિ અને રોગથી પીડાઈને દુઃખી થાય છે. માટે આ જન્મમાં ધર્મ કરીને પુણ્ય રૂપી ભાતું સાથે લઈને પરભવમાં જવું સારું છે. [૫] હે માતાપિતા! કોઈનું ઘર બળવા માંડયું હોય ત્યારે ઘરધણ પોતાની આજીવિકા અથે, બળતા ઘરમાંથી જેમ સારભૂત વસ્તુને બહાર કાઢે છે અને અસારભૂત વસ્તુને છોડી દે છે, તેમ જન્મ જ રા અને મરણથી બળતા એવા આ સંસારમાં આપની અનુમતિ મેળવી, મારા આત્માને તારીશ અર્થાત સંયમ સ્વીકારી આત્માનું કલ્યાણ કરીશ, માટે કૃપા કરી મને પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરવાની અનુમતિ આપે ! ૩ માતાપિતાની સમજાવટ આ પ્રમાણે પુત્રનું વૈરાગ્યવાહી કથન સાંભળી માતાપિતા મોહવશાત પુત્રને સંસારમાં રાખવા ચારિત્રની દુષ્કરતા સમજાવતાં કહે છે – [૧] હે પુત્ર! તું દીક્ષા લેવાની વાત કરે છે, પણ સાધુધર્મ અતિ દુષ્કર છે. સાધુને તો સંયમને ઉપકારક એવા અનેક મૂળ અને ઉત્તર ગુણ ધારણ કરવા પડે છે, અને વિશ્વના સકળ પ્રાણુ પર સમભાવ રાખવો પગે છે, શત્રુ અને મિત્રને એક સરખા ગણવા પડે છે. અને જીવન પર્યંત પ્રથમ પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત પાળવું પડે છે, [૨] હે પુત્ર! સાધુપણામાં સદા અસત્યને તિલાંજલી દેવી પડશે, હિતકારક સત્ય વચન બોલવું પડશે, અને ક્રિયામાં સદા સાવધ રહેવું પડશે. તે પણ દુષ્કર છે. [૩] હે પુત્ર! દાંત ખેતરવા માટે સળી માત્ર જોઈતી હશે તો તે પણ માલિકની રજા સિવાય લેવાય નહિ, અનવદ્ય (એટલે દોષ વિનાના અર્થાત અચિત્ત તથા પ્રાસુક) તેમ જ એષણીય એવા આહાર પાણી ગ્રહણ કરવાં પડશે. તે પણ કલિષ્ટ છે. [૪] હે પુત્ર! અબ્રહ્મચર્યની વિરતિ કરવી, જીવન પર્યત મહાદુર્ધર બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરવું અને કામભોગ સમ્બન્ધી સુખથી સદા નિવૃત થવું એ અત્યંત દુષ્કર છે. [૫] હે પુત્ર! ધન, ધાન્ય, દ્ધિ પદ અને ચતુષ્પદાદિ શ્રેષ્ઠ પ્રકારના આરંભને પરિત્યાગ અને નિમમત્વ પાળવું અતિ દુષ્કર છે. [૬] હે પુત્ર! ચારે પ્રકારના આહારના ત્યાગરૂ૫ રાત્રિભોજનનો ત્યાગ જિન્દગી પર્યત કરવો એ અતિ દુષ્કર છે. [૭] હે પુત્ર! ભુખ, તૃષા, તાઢ, તાપ,ડાંસ તથા મચ્છરથી થતી વેદના સહન કરવી, આક્રોશ (એટલે દુર્વચન) સહવાં, દુઃખકારક ઉપાશ્રયમાં રહેવું, ડાભના સંથારામાં સૂવું અને મેલન પરિસહ સહન કર, આ બધું કિલષ્ટતમ છે. r૮હે પુત્ર! કઈ તાડના કરે, કઈ તર્જના કરે, કોઈ બંધન કરે તે તથા ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ફરવું વગેરે પરિસહ સહવા તે અત્યંત દુષ્કર છે. [૯] હે પુત્ર ! તું શરીરે અતિ સુકમાળ છે, તું સંયમ પથે જવા ઉમવંત થાય છે, પણ શ્રમણપણું પાળવાને તું સમર્થ નહીં થાય. [૧] હે પુત્ર! જેમ ગંગાના પ્રવાહની સામે તરવું અથવા હાથ વડે સમુદ્ર તરો દુષ્કર છે, તેમ ગુણના મહાસાગર સમે સંયમમુદ્ર તર અત્યંત દુષ્કર છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ મૃગાપુત્રના વૈરાગ્ય [ ૨૦૯ [૧૧] હે પુત્ર! જેમ રેતીના કાળિયા ખાવા દુષ્કર છે, તથા તરવારની ધાર પર ચાલવું દુષ્કર છે, તેમ ચારિત્ર તપ પાળવા પણ મહાદુષ્કર છે. [૧૨] હે પુત્ર! જેમ મેરુ પર્વત ત્રાજવાથી તાળવા દુષ્કળ છે તેમ નિશ્ચળ નિઃશ’ક એવું શ્રમપણું પાળવુ દુષ્કળ છે. [૧૭] માટે હે પુત્ર ! પંચેન્દ્રિયનાં વિષય સુખને ભાગવ, પછી ભુકતભાગી થઈને સુખેથી સંયમને સ્વીકારશે. હમણાં તે ભાગવિલાસ ભાગવવાનેા સમય છૅ,ત્યાગ કરવાના નથો. ૪ મૃગાપુત્રની મક્કમતા માતાપિતાનું કથન સાંભળી મૃગાપુત્રે તેમને સમજાવતાં કહ્યું: [૧] હે માતાપિતા ! આપે જે સંયમની દુષ્કરતા દેખાડી, તે એમ જ છે. પરંતુ જે વ્યકિત આ લેાકમાં નિસ્પૃહી અને તૃષ્ણા તથા મમતાથી રહિત થાય છે, અને જેસાચે સાચા વૈરાગી છે, તેને ચારિત્ર પાળતું લેશ પણ દુષ્કર નથી. હું પણ નિસ્પૃહી છું, સાચે સાચે વૈરાગ્યવાન છું, સંસારના કાઈ પણ પદાર્થ પ્રત્યે હવે મને પ્રેમ નથી. વળી આ ચારિત્રનાં કષ્ટો કરતાં ભયંકર કષ્ટો આ જીવે નરકાદિકમાં અનતી વાર ભાગવ્યાં છે. [૨] હે માતાપિતા ! આ મનુષ્યલેાકમાંની ઉષ્ણુ વેદના કરતાં અનંતગુણી ઉષ્ણ વેદના અશાતા રૂપ નરકમાં આ જીવે ભોગવી છે. નરકનીભીમાં પગ ઊંચા અને માથું નીચે એ રીતે ઊધે મસ્તકે રહી, અગ્નિથી ધખધખતી લેાઢાની કઢાઈમાં આ જીવ અનતી વાર પકાયા છે. વળી દાવાનળ સળગવાથી જેમ મારવાડની ધૂળ ધખધખે, તેના કરતાં અનતગુણી ધખધૃખતી નરકની કલબ વાળુકા નદીની રેતીમાં આ જીવ અનંતી વાર દાઝયો છે. [૩] હે માતાપિતા ! પરમાધામીથી વૃક્ષની ડાળીએ પગ ઊંચા અને માથું નીચું એ રીતે ઊંધે મસ્તકે સખ્ત બંધાયેલા, અને નીચે રહેલ કુંભમાં લટકતા એવે આ જીવ કરવતથી લાકડું વહેરાય તેમ પૂર્વે અનતી વાર વહેશણા છે. ઘણા તીક્ષ્ણ એવા કાંટાથી ભરેલા શીમળાના વૃક્ષે પરમાધામીએ બાંધીને આ જીવને ધસ્યા છે. [૪] હે માતાપિતા ! નરકમાં પાપકર્મના ઉદયથી આ જીવ અળશીનાં પુષ્પા જેવી શ્યામવર્ણી તરવાર, ભાલા, ત્રિશૂળ અને અન્ય અનેક હથિયારા વડે છૂંદાયા, ભેદાચા અને ચૂરેચૂરા થયા. વળી નરકમાં ડાંસના જેવી તીક્ષ્ણ અને લેાઢાના જેવી મજબૂત ચાંચવાળા ઢંક અને ગીધ પક્ષીઓએ બળાકારે આ જીવનાં આંખા અને નાક અનતી વાર ખેંચી કાઢવાં. આવી ઉગ્ર વેદ્યનાથી અત્યંત વિલાપ કરતાંય છૂટકારા થયા નહી. નરકમાં જ્યારે તૃષા લાગતી ત્યારે વૈતરણી નદીમાં જઈ પાણી પીતાં ક્ષુરધારાથી (અસ્રાની ધારથી) આ જીવનું ગળું છેદાઇ ગયું. જ્યારે હું નરકમાં તાપથી અત્યંત તપ્યા, ત્યારે છાયા માટે અસિપત્ર વૃક્ષના વનમાં ગયા, ત્યાં પણ તલવારની ધારા જેવાં પાંદડાંથી હું છેદાયા. [૫] હે માતાપિતા ! નરકમાં પરવશ પડેલા એવા હું, મૃગની માફક છેતરાઈ તે ધન અને ગૂંચવણુવાળી જાળવડે પાશમાં બધાયા અને પરમાધામીએ મને ઘણી વાર ખાન્ચેા. વળી કુહાડા અને કુરશી વડે સૂચાર જેમ વૃક્ષને કાપે છે તેમ નરકમાં હું કૂંડાયે, છેદાયેા. લુહાર જેમ લાઢું ટીપે તેમ નરકમાં પરમાધામીએ વડે હું અનંતી વાર મરાયા, ફૂટાયા, ભેદાયા, તેમ જ ચૂરેચૂરા કરાયે). હે માતાપિતા! આ રીતે નરકમાં અત્યંત ભાકર અને અતિક્રુસ્સહ એવી વેદનાએ આ જીવે સહન કરી છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ [૬] હે માતાપિતા. સ્થાવર પૃથ્વી, અપૂ, તેલું, વાઉ અને વનસ્પતિકાય) અને ત્રસ (બેઇન્દી, તે ન્દી, ચરીન્દી, અને પચેન્દ્રી) ના ભવમાં ટાઢ, તાપ, ભૂખ, અને તૃષાદિક અશાતા વેદનીય સહન કરી છે, આંખ મીચીન ઉઘાડીએ એટલી વાર પણ શાતાવેદની એટલે સુખ ભોગવ્યું નથી. [] માટે હે માતાપિતા ! આવાં આવાં ઉત્કટ દુઃખ આગળ દીક્ષાનાં દુઃખા શા હિસાબમાં છે? આત્મા જ્યાં પ્રબળ થયો કે તેને તો તે (સંયમનાં) દુઃખ સુખરૂપે ભાસે છે. અને જ્યાં સુધી સંયમનાં કષ્ટો નહીં સહીએ ત્યાં સુધી અજરામર પદ દૂર જ છે. તીર્થકરો, ચક્રવતીઓ, મહપીઓ અને મહાપુરુષાએ પણ જયારે સંયમનાં કષ્ટો સહન કર્યા ત્યારે જ ભવનો અંત કરી શક્યા અને પ્રાંતે પરમ પદને પામી શક્યા. માટે હું પુનઃ પુનઃ આપને નમ્રપણે કહું છું કે રાપ આપના પુત્રનું કલ્યાણ ઈચ્છતા હા, આપના પુત્રને પરમ પદનો ભાગી બનાવવા હોય, આપના પુત્રને જન્મ જરા મરણાદ બંધનો દૂર કરાવવાં હોય, તે પ્રજ્યાના પુનિત પંથે વિચરતા સુખ પૂવક અનુર્માત આશા આપશે. પુત્રનાં આવા વૈરાગ્યવાહી વચનાએ માતા પતાના હૃદય પર સચોટ અસર કરી. ૫ માતાપિતાની ફશ સમાવટ એટલે માતાપિતાએ મૃગાપુત્રને કહ્યું કે, ભલે તું સવમના પુનિત પંથે પ્રયાણ કર, પણ તું સુકુમાર પ્રકૃતિની માનતો છા, પગન. પઢનારા , બત્રીસ રાજકમારીનો ભરથાર છે, રાજ્યની ઋદ્ધ સિદ્ધિને ભોગવનારા છા, ભાવીને સમ્રાટ છે, સુખ સાહ્યબીથી પરિવરલે છો. ભર અત્યારે તું નીમી હોવાથી આ સર ને તિલાંજલી દઈ દે, પણ કદાચ દીક્ષામાં તું રોગથી ઘેરાઈ જઈશ, તા તારી ત્યાં સારસંભાળ કોણ કરશે ? ઔષધાદિ કોણ આપશે? તારી ખબર કોણ લેશે કે અહીં તો હજારો નાકર-ચાકરો ખમાખમા કરે છે, વિદ્યા હાજર ને હાજર છે. ઓષધી તયાર છે. ત્યાં તે આમનું કંઈ પણ નથી. શરીરનો ભરોસો નથી કે કયારે રોગથી ઘેરાય. માટે હે પુત્ર ! દીલામાં તો કદાચ ઔષધા મળે તો પણ તેનો ઉપયોગ કરાતા નથી તેથી દીક્ષાની માગ કલર્ટ છે. ૬ મૃગપુત્રને વિજયઃ સંયમનો સ્વીકાર અને પાલન માતાપિતાનું કથન સાંભળી મૃગાપુત્ર કહ્યું કે, હે માતાપિતા ! આપે જે કર્યું તે સત્ય છે. પણ હું આપને પૂછું છું કે અરણ્યમાં રહેલા હરણિયા તથા અન્ય પક્ષિઓને જ્યારે રોગ ઉત્પન્ન થાય છે, ત્યારે તેમના રોગની ચિકિત્સા કોણ કરે છે? કયા વૈદ્ય તેમની સારસંભાળ લે છે ? -જેમ મૃગ સ્વેચ્છાએ એકલે અરણ્યમાં ભ્રમણ કરે છે, તેમ હું પણ સત્તર પ્રકારનાં સંયમ અને બાર પ્રકારનાં તપ વડે વીતરાગ પ્રભુએ પ્રરૂપેલા ધર્મનું પાલન કરીશ. અને હે માતાપિતા ! સંયમના એ પુનિત પંથે પ્રયાણ કરવામાં અને જીવન પર્યન્ત સંયમ પાળવામાં ઉદ્યમવંત થયેલે એવો હું આધિ-વ્યાધિ-ઉપાધિને દૂર કરી, રાજ્યની ઋદ્ધિ-સિદ્ધિ-વૈભવાદિ અને ભોગવિલાસને ત્યાગ કરી, મુનિપણું સ્વીકારી,મૃગ જેમ ઉંચી ઉંચી ફલાંગ મારે છે, તેમ હું પણ સાધુપણાની ઉચ્ચ શ્રેણીએ ચઢી ઉચ્ચ દશાને મોક્ષદશાને પ્રાપ્ત કરીશ.. કદાચ કર્મયોગે મુનિપણમાં મને રોગ ઉત્પન્ન થશે તે પણ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૧૧ મૃગાપુત્રને વૈરાગ્ય સમભાવે સહી લઈશ પણ ઔષધાદિ લઈશ નહીં. વળી જેમ મૃગ વનમાં નવનવાં સ્થળે પરિભ્રમણ કરે છે, તેમ હું પણ મુનિઅવસ્થામાં અનિયતપણે ભિન્ન ભિન્ન સ્થળે વિહાર કરીશ. શારીરિક રોગના અભાવે બેતાળીશ દોષ રહિત ફાસુક આહારપાણની ગવેષણામાં નવા નવા સ્થળે જઇ આહાર પાણી ગ્રહણ કરીશ, અને છેવટે નિરાહારી થઈ આત્માને ઉચ્ચતમ સંયમરસથી તરબોલ કરી, સકળ કમનો ક્ષય કરી, મુક્તિસ્થાનને પ્રાપ્ત કરીશ. જ્યારે માતાપિતાએ અંતિમ દલીલ રજુ કરી ત્યારે પુત્રે ઉપરોકત કથનથી રહસ્ય ભરેલે પ્રત્યુત્તર આપી માતા-પિતાનાં મન હરી લીધાં, એટલું જ નહીં કિન્તુ સંયમના પુનિત પંથે પ્રયાણ કરવાની અનુમતિ પણ મેળવી લીધી. અને માતાપિતાને પણ પુત્ર પ્રત્યે કહેવું પડયું: “હે પુત્ર! જેમ તમને સુખ ઉપજે તેમ કરી, તેમાં અમારી અનુમતિ છે.” . એ રીતે મૃગાપુત્ર દીક્ષા માટે માતાપિતાની અનુમતિ લઈને સાંસારિક અનેક પ્રકારના મમત્વને, જેમ સર્પ કાંચળીને ત્યાગ કરે તેમ, સર્વથા ત્યાગી દીધું. વળી તે મૃગાપુત્ર, કાઈ ડાહ્યો પુરુષ લૂગડા ઉપર લાગેલી ધૂળને ખંખેરી નાખે તેમ, રાજવૈભવની સર્વ ઋદ્ધિ-સિદ્ધિ, માતા પિતા પુત્ર સ્ત્રી મિત્ર વગેરે સ્વજન કુટુંબ પરિવારાદ એ સર્વનો ત્યાગ કરી, સંસારની મોહજાળને છોડી, ભોગવિલાસને તિલાંજલી દઈ, કર્મકટકને ચૂરવા, ચોરાશી લાખ જવાનિના ફેરા મટાડવા, અને મુકિત-- મંદિરમાં બિરાજમાન થવા, સંયમના પુનિત પંથે ચાલી નીકળ્યા. આજથી મૃગાપુત્ર મુનિપણામાં સાવધાન રહી સંયમનું સમ્યફ પ્રકારે પરિપાલન કરવા કટિબદ્ધ થયા, અને સિંહની જેમ સંયમનું પાલન કરવા ઉદ્યવંત બન્યા. જે કંચનવણું કાયા રાજપિપાક અને અલંકારોથી દીપતી હતી તે કાયા અત્યારે મુનિવેષથી શોભી રહી છે. જે મસ્તક કાળા ભમ્મર સુંવાળા વાળથી શોભતું હતું અને મુકતાદિકથી દીપતું હતું તે મસ્તમ અત્યારે મુંડ થઈને આરિસા સદંશ ભાસી રહ્યું છે. જે હાથમાં તીણ ખાદિ ઊછળતાં હતાં તે હાથમાં અત્યારે રજોહરણ અને મુહપત્તિ ૬ પી રહ્યાં છે. જે પગ મખમલી ગાલીચા ઉપર પડતા તે પગ અત્યારે જમીન પર પગલાં પાડી રહ્યા છે. જે છત્રપલંગ પર પોઢતા હતા તે અત્યારે જમીન પર સંથારા પર સૂઈ રહ્યા છે. જે સોનાના થાળમાં રસવંતી બત્રીસ પ્રકારની રસોઈ જમતા હતા તે અત્યારે કાષ્ઠ પાત્રમાં નીરસ આહારાદિ લઈ રહ્યા છે. જે રાજરમણીઓ સાથે ભોગવિલાસો ભેગવતા હતા તે અત્યારે વતી બની વિરતી વનીતાની સાથે આનંદ કલ્લોલ કરી રહ્યા છે. જે રાજવૈભવનો ભાર વહન કરતા હતા તે અત્યારે સંયમનો ભાર રૂડી રીતે વહન કરી રહ્યા છે. આમ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્ત અને બાહ્યાભંતર તપ એ સર્વને વિષે મૃગાપુત્ર મુનિ વિશેષ ઉદ્યમવંત થયા. અનુકશે મૃગાપુત્ર મુનિ વસ્ત્ર-પાત્રા પર મમત્વભાવ રહિત, અહંકાર રહિત, બાહ્યાભ્યતર સંયોગ રહિત, ઋદ્ધિગારવ રસગારવ અને શાતાગારવ રહિત, તથા ત્રસ જીવ અને સ્થાવર જીવ પર રાગદ્વેષ રહિત થયા. એટલે સર્વ પર સમદષ્ટિ વાળા થયા. વળી તે લાભ અને અલાભમાં, સુખ અથવા દુ:ખમાં, જીવવામાં અથવા મરવામાં, નિંદા અથવા પ્રશંસામાં, માન અથવા અપમાનમાં સમચિત્તવાળા થયા. વળી તે મુનિ ક્રોધ, માન, માયા અને લેભરૂપ ચાર કષાયથી; મન, વચન અને કાયાના દુષ્ટ વ્યાપારરૂપ ત્રણ દંડથી; માયાશલ્ય, નિયાણુશલ્ય અને મિથ્યાત્વશલ્ય એ ત્રણ શલ્યથી; આ લોકભય, પરલોકભય, આદાન For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૧ ભય, અકસ્માતભય, મરણભય, અપયશભય અને આજીવિકાભય એ સાત ભયથી; હાસ્યથી, શોકથી, નિયાણાથી, અને રાગદ્વેષરૂ૫ બંધનથી રહિત થયા, અને સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતમાં શુભ ધ્યાન યોગથી ઉપયોગવંત થયા. ૭ મા સંલેખણા અને મોક્ષગમન – એ રીતે મૃગાપુત્ર મુનિરાજ મતિ-શ્રુતજ્ઞાનાદિક વડે, યથાખ્યાતચારિત્ર વડે, શુદ્ધ શ્રદ્ધારૂપ દર્શન વડે, બાર પ્રકારનાં બાહ્યાભંતર તપ વડે, પંચમહાવ્રતની પચીશ ભાવના વડે અથવા અનિત્યાદિક બાર ભાવના વડે, પોતાના આત્માને સમ્ય રીતે ભાવતા અનેક વર્ષો પર્યત સામાન્ય પર્યાય પાળી, પ્રાંતે એક માસની સંલેખણ કરી, સકલ કર્મનો ક્ષય કરી, ભવ ભ્રમણ દૂર કરી, ચાર ગતિનું ગમનાગમન નિવારી, મેક્ષ નગરમાં સિધાવ્યા. ઉપસંહાર હે મહાનુભાવ વાચ! મૃગાપુત્ર ઋષિવરનું આવું વૈરાગ્યવાહી જીવન વાંચી, સાંભળી, હૃદયમાં ઉતારી જેમ મૃગાપુત્ર સાંસારિક ભોગવિલાસોથી નિવૃત્ત થયા તેમ તમે પણ નિવૃત્ત થાઓ! મહાપ્રભાવક મહાયશસ્વી એવા મૃગાપુત્રનો માતાપિતા પ્રત્યે સંસારની અસારતા સૂચવતો સચોટ સદુપદેશ, તેમનું તપથી પ્રધાન એવું ઉત્તમ ચરિત્ર સાંભળી સુખની પ્રાપ્તિના કારણરૂપ તથા મોક્ષના ગુણને લાવનારી એટલે અનંતજ્ઞાન અનંતદર્શન અનંતચારિત્ર અને અનંતવીર્ય વગેરે ગુણેને પ્રાપ્ત કરાવનારી એવી ધર્મરથની ધૂંસરીને ધારણ કરો! જેમનું આદર્શમય જીવન અનેક જીવોને ઉપકારક થઈ પડે તેવું છે, એવા મૃગાપુત્ર મુનિપુંગવને અમારા કોટી કોટી વંદન હૈ ! અને રથ ની ભૂલવણી થયેલ એક કથિત નિર્ણયની સમીક્ષા [ભ, મહાવીરસ્વામીએ વિવાહ કર્યો હતો; ભ. મલ્લિનાથ સ્રોતીર્થકર હતા.] લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) [ક્રમાંક ૧૨૮-૧૨૯ના પૃ. ૨૩૫થી ચાલુઃ આ અંકે પૂર્ણ ૩–કુમાર શબ્દના અર્થો એ નક્કર વાત છે કે રાજાઓના સંબંધમાં વપરાયેલે “કુમાર” શબ્દ રાજકુમારીને જ સૂચક છે. છતાંય . જેનાચાર્યો, દિગમ્બર જૈનાચાર્યો અને શબ્દસાક્ષરો કુમારનો શું અર્થ બતાવે છે તેને પણ સાથોસાથ જોઈ જઈએ. ૧–શબ્દ કોષમાં “કુમાર”ના અર્થો નીચે મુજબ મળે છે. (૨) યુવરાગ વુમાર મઝૂંટાર (અભિધાનચિંતામણિ કાં.૨૪૬) (૨) યુવરાગતુ મારો મર્રવાર | (અમરકેષ વ. ૭, લે. ૧૨) (૨) કુમારવા–મારા IIIRIઝમાન વાસે . ( અભિધાન રાજેન્દ્ર પૃ.૫૮૮) For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भर १२ કલ્પિત નિર્ણયની સમીક્ષા [ ३१३ (४) कुमारी । वनस्पति विशेष, पारपाई (५) दिक्कुमारी-शायामां रखेनारी वाया. (६) कोमार तनु तिगिच्छा, रसायणं विसभूदखार तंतं च । सालंकियं च सल्लं, तिगछदोसे तु अट्टविहो ॥३३॥ (भूसायार प२ि० १, हि. . सुनी श्रमता ) (७) १. पांच वर्षको अवस्थाका बालक, २. पुत्र-बेटा, ३. युवराज, ४. कार्तिकेय, ५. सिन्धुनद, ६. तोता, सुग्गा, ७. खरासोना, ८.. सनक सनन्दन सनत् और सुजात आदि कई ऋषि, जो सदा बालक ही रहते हैं, ९. युवावस्था या उससे पहिलेकी अवस्थावाला पुरुष, १०. एक ग्रह, जिसका असर बालकों पर होता है। સંક્ષિપ્ત હિંદી શબ્દસાગર પૃ. ૨૪૪. (८) वहां आज भी 'कुमार' उस व्यक्तिकी संज्ञा है, जिसके पिता या बडे भाई जीवित हैं। उनकी मौजूदगीमें, वह चाहे तिनसौसाठ वर्षका बूडा ही क्यों न बन जावे और उसके पांच सात संतान भी हो जावे फिर भी वह 'कुमार' हो कहलाता रहेगा, राजपुताने के सारे क्षत्रियवंश और वैश्योंके सम्पूर्ण कुल, इस बातकी राजघोषणा कर रहे हैं, अरे 'कुमार' शब्द तो घरके बडे बूढे पुरुषोंकी जीवित अवस्थामें संतान शब्दके अर्थका वाचक है । ' विवाहित' और ' अविवाहित ' आदि अर्थोसे इसका सम्बन्ध ही कया ? भारतके सभी क्षत्रिय नरेशों तथा शेठ शाहुकारोंके घरोमें, घरमें बाप या बड़े भाई ओंकी मौजूदगीमें छोटे पुत्रोंको आज 'कुमार साहब' 'कुंवरसाहब' या 'कंव-साहब' कहकर पुकारते हैं। पित ४था समीक्षा प्रत्युत्तर, पृ० १०६. (૯) મારવાડ અને રજપૂતાનામાં આજે પણ જમાઈને માટે મોટે ભાગે “કંવર સાહેબ શબ્દ જ વપરાય છે. આ પ્રમાણે કુમાર શબ્દના અનેક અર્થો થાય છે. દરેક સ્થાને રાજકુમાર યુવરાજ અર્થમાં પણ તેનો ખાસ પ્રયોગ કરવામાં આવે છે. ર–વેતામ્બર માન્ય જૈન આગમાં કુમાર શબ્દ યુવરાજ અર્થમાં વપરાયો છે, જે વસ્તુ આપણે આ. નિ. એ. ૨૨૧, ૨૨૨ અને તેની ટીકામાં ઉપર દર્શાવી ગયા છીએ. આ. .. न. पा. २२६मां पण पाय तीथ ने पढमवए पवइया नानी वयमा दीक्षा सेनार તરીકે બતાવ્યા છે. આ શબ્દ પ્રયોગ પણ “કુમાર શબ્દ’ના પ્રતિધ્વનિ રૂપે જ છે. 3-हिमभ्यय२ शास्त्रीमा ५ भार'नो अथ रामार यो छ, नही એ પાંચે તીર્થકરોને કુમારનો પ્રયોગ આપી, રાજકુમાર તરીકે જ જાહેર કર્યા છે. જેમકે – वासुपूज्यस्तथामल्लिनेमिः पाश्र्वाथ सन्मतिः । कुमाराः पंच निष्क्रान्ताः पृथिवीपतयः परे ॥१॥ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૧ माने वासुपूज्य मल्लिनाथ नेमनाथ पार्श्वनाथ और महावीरस्वामी ये पांच तीर्थकर राजा बने विना ही मुनि बने, और शेष उन्नीस तीर्थंकर पृथ्वीपति माने राजा बनकर बादमें मुनि बने । ૫૦ ચંપાલાલજી કૃત ચર્ચાસાગર. ચર્ચા ૯૩, પૃ૦૯૨. (૨) તિદુબળવઢાળસામિ, કુમારદારે વિ સવિયતવશ્વરŌ | वसुपुज्जसुयं मलि, चरमतियं३ संधुवे णिच्चं ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામી કા િક્રયાનુપ્રેક્ષા તથા ચર્ચા-૯૭ (૨) મુવા મારારે, ત્રિરાકર્ષાયનન્તરાશિઃ | अमरोपनीतभोगान्, सहसाभिनिबोधितोऽन्येद्युः ॥७॥ अर्थ - अनन्त गुणोंकी राशि ऐसे उन भगवान् महावीरस्वामीने कुमारकाल के तीस वर्ष तक देवोंके द्वारा प्राप्त हुए गंध पुष्पमाला वस्त्राभूषण आदि भोगोपभोगका उपभोग किया । तिस वर्षके अनन्तर ही किसी एक दिन वे विरक्त हुए, उसी समय लोकांतिक देवोंने आकर उनकी प्रशंसा और स्तुति की । (આ॰ પૂજ્યપાદકૃત નિર્વાણકિત, શ્લો॰ ૭; દિ દશભકત્યાદિસંગ્રહ પૃ. ૧૨૩) સાફ વાત છે કે દિગમ્બર શાસ્ત્રો પણ ભગવાન વાસુપૂજ્ય સ્વામો વગેરે પાંચ તીર્થંકરાને કુમાર શબ્દથી બ્રહ્મચારી નહીં કિન્તુ રાજકુમાર યાને યુવરાજ તરીકે જ ઓળખાવે છે, છતાંય તે પાંચે તીથ કરાને માત્ર ‘કુમાર' શબ્દના આધારે બ્રહ્મચારી માની લેવાય, એ કેટલી અજ્ઞાનતા છે ? અતુ ૪—ભ. મહાવીરસ્વામી વગેરેના વિવાહ, તીકરા પરણે કે ન પરણે એ બાબત અંગે શ્વેતામ્બર દિગંબરામાં કંઈ મતભેદ નથી. પરન્તુ અમુક તીર્થંકરા અને પરિપત્રના ઉલ્લેખ મુજબ તે ખાસ કરીને મહાવીરસ્વામીએ વિવાહ કર્યાં હતા કે નહી, એ વાતના મતભેદ છે. તે તે પણ તપાસી લઈએ. જે યુગમાં સામાન્ય માબાપે। પણ પેાતાના બાળકને નાની ઉંમરમાં પરણાવી દેતા હાય તે યુગમાં રાજા--રાણી પેાતાના રાજકુમારને ત્રીશ ત્રીશ કે તેથી વધુ વર્ષો સુધી વગર પરણ્યા રહેવા દે આ વાત જ ગળે ઊતરે તેવી નથી. એટલે માતાપિતા, કુટુંબ, મિત્રા અને પ્રજા તે। તેમને પરણાવવાને તૈયાર જ હાય. છતાંય જો રાજકુમાર પરણવા ન ઇચ્છે તેા તેણે ઘણી યુક્તિએ અને બળેા અજમાવીને રસ્તા કાઢવા પડે છે. વર્તમાનકાળના ચેાવીશ તીર્થંકરામાં એ તીર્થંકરાએ આવા ઉપાયા ચેાળ પેાતાના વિવાહની સખ્ત મના કરી છે; જે વસ્તુ તો કરાના ચિરત્ર ગ્રંથૈામાં સુંદર રીતે વર્ણવેલ મળે છે. તે સિવાયના આવીશ તીર્થંકરા માટે આવી કંઈ ઘટના બન્યાનું વણુન મળતું નથી એટલે તે ખાવીશ તીર્થંકરા રાજા હા કે રાજકુમાર હૈ। પણ તે અવિવાહિત રહ્યા ઢાય અને તેનાં માતાપિતા વગેરેએ તેમ ચલાવી લીધું' હોય એ વસ્તુ જ માનવા જેવી નથી. વળી તા"કર વિવાહિત પણ હોય અને અવિવાહિત પણ હોય એ બાબતમાં શ્વેતામ્બર For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] કહિપત નિર્ણયની સમીક્ષા [ ૩૧૫ દિગમ્બરોનો એક મત છે. એટલે ભગવાન વાસુપૂજ્ય વગેરે પાંચ તીર્થકરોને ખાસ બ્રહ્મચારી કે ખાસ વિવાહિત માનવાથી અમુક સાંપ્રદાયિક માન્યતાનું પોષણ થાય છે એ વાત પણ અહીં નથી. છતાંય આપણે જોઈએ છીએ તેમ ત્રણ તીર્થકરોના વિવાહ માટે બને સંપ્રદાયોમાં મતભેદ છે. તે આ પ્રમાણે છે: ૧- શ્વેતામ્બરો ભ. મલિનાથ અને ભ. નેમનાથને બાળબ્રહ્મચારી માને છે. અને તે સિવાયના બાવીશ તીર્થકરોને વિવાહિત યાને ગૃહસ્થી માને છે. -દિગમ્બરે ભ. વાસુપૂજ્ય, ભ. મલ્લિનાથ, ભ. નેમનાથ, ભ. પાર્શ્વનાથ અને ભ. મહાવીર સ્વામી એ પાંચ તીર્થકરોને બ્રહ્મચારી માને છે અને તે સિવાયના એગણીશ તીર્થકરેને વિવાહિત યાને ગૃહસ્થી માને છે. ઉપરના પરિપત્રમાં ચાર તીર્થકરો માટે કંઈ ન સૂચવતાં માત્ર “ભ. મહાવીરસ્વામી પણ બ્રહમચારી છે,” એ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એટલે અત્રે માત્ર તે પૂરતો જ વિચાર કરો એગ્ય ધાર્યો છે. વેતામ્બરો માને છે કે–વર્ધમાન કુમાર રાજા સમરવીરની પુત્રી યશોદાને પરણ્યા હતા. તેનાથી તેમને પ્રિયદર્શના નામની પુત્રી થઈ હતી. વર્ધમાનકુમારે તેણીનું લગ્ન પોતાના જ ભાણેજ જમાલી સાથે કર્યું હતું અને તેણુને શેષવતી નામે પુત્રી થઈ હતી. જમાલી કુમારે પણ ભ. મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધો, પરંતુ પછી વિચારભેદ ઊઠવાથી તેઓથી અલગ પડી પિતાનો નો સંપ્રદાય ચલાવ્યો હતો. જમાલી કુમાર એતિહાસિક વ્યક્તિ છે અને દુનિનો (સત્યને છુપાવનારા) પૈકીના પહેલા નિદ્ભવ છે. દિગમ્બરો માને છે કે–વર્ધમાન કુમાર યાને ભ. મહાવીર પરણ્યા જ નથી, તો પછી યશોદા, પ્રિયદર્શના, જમાલી અને શેષવતીના હોવાની તો વાત જ શી કરવી. શ્વેતામ્બર અને દિગમ્બરોનો આ માન્યતાભેદ છે. તેનાં કારણો તપાસીએ તે આ મતભેદ હોવો જ જોઈએ, એમ માનવું એ કંઈ વિશેષ પડતું નથી. કારણે નીચે પ્રમાણે છે: ૧. દિગમ્બર સ્ત્રીમેના વિરોધમાં સ્ત્રીમુક્તિ અને સ્ત્રીચરિત્ર ઇત્યાદિની મના કરે છે અને તેના જ અનુસધાનમાં માને છે કે-તીર્થકરોને પુત્રો થાય, કિન્તુ પુત્રી ન જ થાય. તીર્થકરો ભલેને ચક્રવતી થાય અને સોળ હજાર રાણુઓને પરણે પણ તેમાંની કઈ રાણી પુત્રીને તો જન્મ ન જ આપે. આ સિદ્ધાત અટલ છે, અફર છે. તીર્થકરને કદાચ પુત્રી થાય તો તે આશ્ચર્ય રૂ૫ જ મનાય. - હવે જે પ્રિયદર્શનાનું અસ્તિત્વ માનીએ તો આ દિગમ્બરીય નિયમને વિરોધ આવે છે. માટે દિગમ્બરો વર્ધમાન કુમારના વિવાહની જ મના કરે છે. - ૨. દિગમ્બર મત એ પણ ૯ નિવો પિકીને એક નિદ્ધવ સંપ્રદાય છે. આ વસ્તુને ભૂંસી નાખવા માટે દિગમ્બર આચાર્યોએ નિહ્નવોને ઇતિહાસ જ ઉડાડી દીધો છે. આ સ્થિતિમાં તેઓ “જમાલી”નું અસ્તિત્વ સ્વીકારે જ શાના? પિતાને સનાતન કરાવવા માટે નિહોના ઇતિહાસને વિનાશ એ જ તેઓને માટે શ્રેયકર વસ્તુ હતી—છે. - ૩. દિગમ્બર સાહિત્યની રચના અર્વાચીન છે. વેતામ્બર સાહિત્યમાંથી મન માની વસ્તુઓ લઈ તે સાહિત્ય ઊભું કરેલ છે, આ દશામાં દિગમ્બરીય સાહિત્ય પૂરી એતિહાસ વસ્તુને રજુ ન કરે એ પણ બનવા જોગ છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ || શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ આવાં આવાં કારણોથી દિગમ્બરો ભગવાન મહાવીર સ્વામીના વિવાહની મના કરે છે. - ડો. પિટર્સને સાહેબ તો ભ. મહાવીરસ્વામીના વિવાહના વિષયમાં પુરાવા સાથે જાહેર કરે છે કે–દિગમ્બરીય પુરાણમાં પણ ભ. મહાવીર સ્વામીને વિવાહ જણાવેલ છે. (ચે થો રીપોર્ટ પૃ. ૧૬૮, હરિવંશપુરાણુ વગેરે.) ઉક્ત પરિપત્રમાં દિગમ્બરોના મતે ભ. મહાવીરસ્વામી બ્રહ્મચારી હોવાનું જણાવ્યું છે તે સાચું હોય કે જૂઠું હોય, પરંતુ સાથે સાથે આવશ્યક નિર્યુક્તિના આધારે ભ. મહાવીરસ્વામીને બ્રહ્મચારી ઠરાવવા લખ્યું છે, તે તો તદ્દન પાયા વિનાની જ કલ્પના છે, જે વસ્તુ આપણે પહેલા મુદ્દામાં બતાવી ગયા છીએ. પ–ભ. મલ્લિનાથ તીર્થકરી હતા. તે પરિપત્રમાં ભ. મલ્લિનાથજી પુરુષ હેવાનું સિદ્ધ કરવા કોશિશ કરી છે. એટલે આ પાંચમા મુદ્દાને પણ ઉકેલ કરી લઈએ. જેન સાહિત્ય સ્ત્રીને પુરુષની સમકક્ષામાં સ્થાપે છે; સ્ત્રી જાતિને જિનપૂજા, જિનદીક્ષા અને મેક્ષની અધિકારિણી માને છે; અને આશ્ચર્ય ઘટનારૂપે સ્ત્રીને તીર્થંકર પદની અધિકારીણું પણ માને છે. ૧૯મા તીર્થંકર “શ્રી મલ્લિનાથ તે સ્ત્રી તીર્થકર છે, એમ વેતામ્બર સાહિત્ય સપ્રમાણ માને છે. દિગમ્બરો નગ્નતાના એકાન્ત આગ્રહને કારણે વસ્ત્રાપાત્ર ધારીને મુકિતના અનધિકારી માને છે. અને સ્ત્રી જાતિને તો, તે સર્વથા નગ્ન રહી શકે તેમ જ નથી એટલે તીર્થંકરની પુત્રીપણે જન્મ, જિનપૂજ, ક્ષાયિક સમ્યકત્વ, જિનદીક્ષા અને મુક્તિની સર્વથા અનધિકારિણી માને છે. એ ભૂલવું ન જોઈએ કે દિગમ્બર વિદ્વાનો મનસ્વીપણે જ ઉપર મુજબ માને છે. બાકી દિગમ્બર શાસ્ત્રો તો સ્ત્રી જાતિને ક્ષાયિક સમ્યક્ત્વ, જિનપૂજા, જિનદીક્ષા અને મુકિતની બરાબર અધિકારિણી માને છે. દિગમ્બર ગ્રંથના થોડાંએક પ્રમાણો વાંચકાની જાણ માટે નીચે ટાંકુ છું – - વરાંગચરિત્ર સર્ગ ૧૫, ૨૩; કથાકેશ-ગૌતમચરિત્ર અધિકાર ૩, વગેરેમાં સ્ત્રીઓએ કરેલ જિનેન્દ્રપૂજા, અભિષેક આદિનું વર્ણન છે. વરાંગચરિત્ર સર્ગ ૩૦; આદિપુરાણ પર્વ ૨૪, ૪૭; ઉત્તરપુરાણુ પર્વ ૬૮, ૭૧, ૭૪, ૭૬; હરિવંશપુરાણું પર્વ ૨૬, ૬૩, ૬૪, ૧૨, ૧૦ ઇત્યાદિ; શ્રીમુક્તિ પ્રકરણ શ્લેક ૨૮ થી ૪૬; સમાધિ શતક; ગમ્મસાર કર્મકાંડ ગા. ૩૦૦, ૩૦૧, ૩૫૪, ૩૮૮, છવાકાંડ ગા. ૭૧૪, ૭૨૩; સાગારધર્મામૃત અ૦ ૮ શ્લ૦ ૩૯ મૂલાચાર અ૦૪; નીતિસાર; છેદપીંડ; પખંડાગમ ધવલાટીકા સૂત્ર--૪૯, ૧૨૬, ૧૩૪, ૧૪૪ થી ૧૪૮, ૧૫૬ થી ૧૬૧ વગેરેમાં સ્ત્રીઓની જિનદીક્ષા અને સ્ત્રીમુકિતનાં સ્પષ્ટ વિધાન છે. ષટ્રખંડાગમમાં તો એક સમયે કેટલી સ્ત્રી ક્ષેપક બને–મુકિત જાય, ઇત્યાદિ સંખ્યાને પણ નિર્દોષ છે. દિગમ્બર સિદ્ધાતોના આટલા આટલા પુરાવાઓ છતાં જે દિગમ્બર સમાજ સ્ત્રીઓને જિનપૂજા, જિનદીક્ષા કે મુકિતની અધિકારિણી જ ન માને તે દિગમ્બર સમાજ સ્ત્રી તીર્થ કરી મલ્લિનાથ તીર્થકરી લેવાનું તે માને જ શાને ? For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] રિત નિર્ણયની સમીક્ષા [ ૩૧૭ મલ્લિનાથ સ્ત્રી તીર્થકર છે. છતાં તેઓને સ્ત્રી અને પુરુષ બન્ને રીતે સંબોધવામાં આવે છે. સમજી શકાય તેવી વાત છે કે--તેવીશ તીર્થકરો પુરુષ છે અને માત્ર બે મલ્લિનાથ એક જ સ્ત્રી છે. તો સામાન્ય વર્ણનની સરળતાને ખાતર તેમને પુરુષરૂપે સંબોધે તે તે કંઈ ગેરવાજબી નથી. વ્યાકરણ અને વ્યવહાર જાતિભેદના વિચિત્ર પ્રયોગોને પણ ટેકા આપે છે. જેમકે– लिंगव्यभिच रस्वावदुच्यते । स्त्रीलिंगे पुल्लिंगामिधानं तारका स्वातिरिति । 'स्वातितारा ' यहां स्त्रीलिंगका पुल्लिंगमें प्रयोग किया गया है । દિગમ્બરીય પખંડાગમ, ધવલશાસ્ત્ર, પૃષ્ઠ ૬૪. = ળ જૂઠું (શબ્દકોશ) સુમ : પુo, ગમ : Tina શરૂના ગુણસ્થાનોમાં અશુભ યોગના સમયે બધી પુણ્ય-પાપ પ્રકૃતિઓને બંધ થાય છે. તેમજ છઠ્ઠા આદિ ગુણરથાનોમાં શુભ યોગના સમયે પણ બધી પુણ--પાપ પ્રકૃતિઓનો બંધ થાય છે. છતાં અનુભાગબંધની અપેક્ષાએ પ્રાધાન્ય ઘા મવનિત એ ન્યાયે આ સૂત્રની અર્થવ્યવસ્થા કરવામાં આવે છે. –તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૬. સ્ત્રીસભા: જેમાં પુરુષોની હાજરી હોય છે, છતાંય રસ્ત્ર પ્રધાન સભા તે સ્ત્રી સભા. પંચાંગુલી: અંગૂઠો તે નર જાતિ છે છતાંય આંગલીઓ જ હોવાથી આ શબ્દ-- પ્રયોગ પણ વાજબી મનાય છે. આ તો ભાષાશાસ્ત્ર અને વ્યવહારની વાત થઈધર્મશાસ્ત્ર પણ નૈગમ નથી લેકવ્યવહારને જ અનુસરે છે. ખરી રીતે તો તીર્થકર ભગવાનને ત્રણ વૈદમાંથી કઈ વેદ જ હોતો નથી. દિગમ્બર આચાર્ય કુંદકુંદના બેધપ્રાભૂતની ગા. ૩૩ના પદની ટીકામાં દિ આ. શ્રતસાગરજી સાફ જણાવે છે કે – વેદ–સ્રીપુંનપુંસવેત્રથમઘેડતઃ કોવિ વે નારિત (g. ૨૦૨ ) કેવી સાદી અને સીધી વાત છે ? જે કે ભૂત સંજ્ઞાથી તેઓ પુરુષ, સ્ત્રી કે નપુંસક હોય, પણ હવે તો તેઓ અવેદિજ છે. આ સ્થિતિમાં અવેદી હોવાના કારણે ભ. મલ્લિનાથને પુરુષરૂપે પણ સાધવામાં આવે તો તે ખોટું નથી જ. અદી દશા પ્રાપ્ત થતાં એકલે શુદ્ધ આત્મા જ રહે છે અને આત્મા કે જીવની નરજાતિ છે તે પછી જૈનાચાર્યો ભ. મહિલનાથને માટે કાર્બટૂંકૂ કરતમહું મfઈ જેવા પુરુષપ્રયોગો વાપરે તો તે ભૂલ નથી જ. અસ્તુ. શ્વેતામ્બરે માને છે કે ભ. મલ્લિનાથ શ્રી તીર્થકર છે. હવે આપણે પરિપત્ર તરફ નજર દોડાવીએ. પરિપત્રમાં ભ૦ મલ્લિનાથને પુરુષ હેવનાં બે કારણે કચ્યાં છે: (१) भगवान मल्लिनाथ पुरुष थे, तब ही उनका नाम पुल्लिंगरूप 'मल्लि' लिखा है, (૨) ચઢિ મëિનાથ સ્ત્રો હોતે તો હેં ‘ત્રિફળત' ઝિક્યા હોત ' આ બન્ને પિકીનું પહેલું કારણ આ. નિ. ગા. ૨૨૧-૨૨૨માં બંધ બેસે તેવું નથી, કેમ કે તેમાં વપરાયેલ વચનપ્રયોગો પરથી ખાસ લિગભેદ પાડી શકાય તેમ નથી, For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૧ છતાંય આપણે ઉપર જોઈ ગયા છીએ તેમ ભ. મલ્લિનાથ માટે પુરુષલિંગને પ્રયોગ કરવામાં આવે તો તે પણ સાપેક્ષ હાઈ ને વાજબી છે. પરિપત્રમાં બતાવેલ બીજું કારણ તો અસત્યમૂલક છે જ. આપણે પહેલા મુદ્દામાં જ જણાવી ગયા છીએ કે આ. નિ. ની ઉકત ગાથાઓમાં નથી સ્ત્રી પાણિગ્રહણની વાત કે નથી પુરુષપાણિગ્રહણની વાત. પછી આવી કલ્પનાઓનો અર્થ જ શો છે? તે ગાથાઓમાં પાંચ તીર્થકરને માત્ર રાજ્યની ઈચ્છા રહિત બતાવ્યા છે, રાજ્ય અને સ્ત્રી રહિત બતાવ્યા નથી. એટલે પરિપત્રનું બીજુ કારણ તે બ્રમમૂલક છે, અસત્ય છે. એટલે આવશ્યક નિર્યુકિત ગાથા ૨૨૨ના નવઝા પદના આધારે ભ૦ મલ્લિનાથને પુરુષ ઠરાવવા મથવું એ સાવ થોથી કલ્પના જ છે. વાસ્તવમાં ભગવાન મલ્લિનાથ તે સ્ત્રી તીર્થકર છે, અને તે પણ એક આશ્ચર્યકારી ઘટના રૂપે જ બન્યું છે. મને વિશ્વાસ છે કે દિગમ્બર વિદ્વાનો પિતાનાં શાસ્ત્રોને અનુસાર વદિ સ્ત્રીમુકિત માનવને ઉદાર બનશે તો તેઓ સ્ત્રી તીર્થકરી માનવાની એકાંત મનાઈ નહીં જ કરે. ૬–પરિપત્ર દાતાની મનભાવના શ્રીમાન લંકાશાહે વિ. સં. ૧૫૨૮માં લોકામન સ્થાપ્યો. તેમાંથી સ્થાનક માર્ગ પ્રવર્યો. આ સંપ્રદાયમાં શરૂથી અત્યાર સુધી સંસ્કૃત ભાષાને સ્થાન મલ્યું નથી-વ્યાકરણને આવકાર મલ્યો નથી. અજમેરમાં સ્થાનકમાગ મુનિસમેલન મળ્યું ત્યાર પછી તેના સાધુઓએ સંસ્કૃત પ્રાકૃત તરફ ધ્યાન આપ્યું અને બ્રાહ્મણ પંડિતો મારફત મુસ્થાન જેવાં કલ્પિત સૂત્રો અને સૂત્રેપર કલ્પિત ટીકાઓ બનાવવાનું આરંભી દીધું છે. તાજી જ વાત છે કે સ્થાનકમાગી સાધુ ઘાસીલાલજી કે જેઓ પહેલા કરાંચી તરફ હતા અને હાલ પ્રાય: કાઠિયાવાડમાં વિચરે છે તેમણે સાથે ૪ પંડિતો રાખ્યા છે અને ઝડપથી નવી નવી ટીકાઓ તૈયાર કરાવી રહ્યા છે એટલે તે સમાજમાં સંસ્કૃત માટે મોટે ભાગે આવી દશા પ્રવર્તે છે. - શ્રી કાનજી સ્વામી તે સંપ્રદાયના સાધુ છે. તેઓ કદાચ સંસ્કૃત પાકૃતના વિદ્વાન તે હશે. એમાં શંકા કરવાનું કંઈ કારણ નથી. કેમ કે તેઓ તે સંપ્રદાયમાં કાઠિયાવાડના કોહીનૂર તરીકે પ્રસિદ્ધ હતા. હવે માત્ર પ્રશ્ન એ છે કે તેઓએ શું આવશ્યક નિર્યુક્તિ ગાથા ૨૨૧, ૨૨૨ વગેરેના ઉપર દર્શાવેલ સંસ્કૃત ટીકાપાઠ જોયા નહીં હોય? તે વિષયના પૂરા પાઠો જોયા વિના આવા પરિપત્રો ફેલાવવા એ તો કેઈ પણ સજજનને શોભે તેવી વસ્તુ નથી. અને તે તે વિષયના સાચા પાઠે જાણ્યા પછી આવા જાડા પરિપત્રો ફેલાવવા એ તો દુર્જનને પણ શોભે તેવી વસ્તુ નથી. તે પછી સોનગઢઆશ્રમના સંચાલકે આવા છૂપા પરિપત્રો કેમ આપે છે? ખૂબી તો એ છે કે આવો જૂઠો પ્રચાર પોતાના નામે નહીં કિન્તુ પં. અજિતકુમાર વગેરેના નામે જ કરવામાં આવે છે. આનું કારણ શું? એનો કોઈ ખુલાસો કરશે ખરા કે? આવા આવા પરિપત્રના પ્રચારમાં તેમની મનોભાવના શી છે? તે તે તેઓ જ જાણે, અથવા જ્ઞાની જાણે. પરંતુ આપણને તે એ એક વાત જાણવાની જરૂર મળે છે કે તેઓ પોતાના વિચારોના ફેલાવા માટે આવા આવા ઉપાયે યોજે છે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] નિર્ભોક્ત તાલેક [ ૩૧૯. આ સપૂર્ણ લેખનું પરિશીલન કર્યા પછી વાચકે સમજી શક્યા હશે કે પરિપત્રનાં જાહેર કરેલ ટિપણ તે માત્ર ટિપ્પણું જ છે, તે મૂળ, નિર્યુકિત કે ટીકાની વસ્તુ નથી. અને તે ટિપ્પણુ પણ પાઠને સંગત પણ નથી. એટલે કેરી ભ્રમણું રૂપે જ છે. દિગમ્બર વિદ્વાનો આવશ્યક નિર્યુકિતને આગળ ધરી પાંચ તીર્થકરોને બ્રહ્મચારી અને ભ૦ મલ્લિનાથને પુરુષ હોવાનું ફેલાવે છે તે તદ્દન જૂઠે પ્રચાર છે. તે માટે અર્વાચીન દિગમ્બર પંડિતોની જે માન્યતા છે તે પણ પાયા વિનાની છે. ન માલૂમ આવા આશ્રમના સંચાલકો ક્યા હિસાબે એવી થેથી વાતોની વકીલાત કરવા નીકળી પડ્યા હશે? આમ કરીને તો તેઓએ પિતાની પંડિતાઈનું પ્રદર્શન જ કરાવ્યું છે. ઉપસંહાર અંતે પરિપત્રના પ્રચારકોને હું હિતભાવે જણાવું છું કે તેઓએ પિતાના પ્રચાર માટે જેલા આ ઉપાયો પ્રશસ્ય કોટિના નથી. તેઓ આવી અસત્ય વાતો પર ઇમારત ન ચણે અને વાસ્તવિક રીતે સત્યના પક્ષપાતી બની રહે, એ જ તેઓના માટે હિતાવહ છે. વાચકોને પણ મારી સૂચના છે કે આવી વાડાબંધીઓ સંહારક તોથી જ ઓત-- પ્રોત હોય છે. તેમાં સુધારાના નામે દેશ અને ધર્મને છિન્નભિન્ન કરી નાખે છે. માટે સમજુ મનુષ્યોએ આવી વાડા વાડીથી સદંતર અલગ જ રહેવું જોઈએ. નવા નવા સંપ્રદાયના નિયામકો કેવા કેવા પાસાઓ ફેંકે છે, તે સમજી લેવું જોઈએ. જેમને બુદ્ધિ, વિચારશકિત, વિવેકદષ્ટિ અને સ્વહિતકામના છે તેમણે આવાઓથી સાવચેત રહેવું જોઈએ. ઈતિશમ निर्भान्त तत्त्वालोक [दान-शील-तप-भावनादिध मिकविशिष्टव्याख्यानरूपो निबन्धः] प्रणेता-पूज्य मुनिमहाराज श्रीवल्लभविजयजो [क्रमांक-१२६ से शुरू : गतांक से क्रमशः इस अंकमें सम्पूर्ण ] मनुष्य जीवनका सार रूप यह धर्म सम्यग्ज्ञान सम्यगदर्शन और सम्यकचारित्र स्वरूप या श्रुत और चारित्ररूप है, इस बातको हम पहले कह चुके हैं। धर्मका क्षेत्र अति विस्तृत है धर्मकी जितनी भी प्रशंसा की जाय थोडी है, धर्मके महत्त्वका प्री तरह वर्णन करनेवाले तो केवल सर्वज्ञ भगवान ही है। फिर भी मैंने अपनी अल्प बुद्धिके अनुसार धर्मका जो लक्षणपूर्वक वर्णन किया है वह पूरे धर्मके महत्त्वके वर्णनके सामने नगण्य है, बहुत कम है। धर्मके विशेष महत्वको नहीं समझते हुए कितने लोगोंने धर्मकी उत्सूत्र प्ररूपणा की है और धर्मविरुद्ध भाषण किये हैं, जैसे-तेरहपन्थ मत के आद्यप्रवर्तक ज्ञानभिक्षु भिक्षुस्वामीजीने अपनी ' अनुकम्पा ढाल ' नाम की पुस्तकमें लिखा है कि कोई मात पितारी सेवा करे दिनरात, वले मनमाना भोजन त्यांने खवाय । बले कांवड कान्धे लिया फिरे त्यारी, वले बेहूं टंकोग स्नान करावे ताई । ओ उपकार संसार तणा छे, संसार तणो उपकार करे छे, तिणरे निश्चय संसार वघे ते जाण " ઢિાઢ ૨૨ p. ૧૨]. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra -- ३२० ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष ११ अर्थात् कोई दिनरात मातापिताकी सेवा करे, उन्हें मन मानो वस्तु खिलावे, कावड में बिठाकर उनको कन्धे पर लिये फिरे, दोनों समय उन्हें स्नान करावे तो ये सब संसार बढानेवाले उपकार हैं अर्थात् मातापिता गुरुजन आदिकी सेवा करना पाप है, यह है जंगमयुगप्रधान कहे जानेवाले भट्टनायक तेरह पंथमत के जन्मदाताका सैद्धान्तिक विचार, मगर मेरे ख्यालसे इनकी ये उक्तियां मिथ्यात्वसूचक और दुर्बोधतापूर्ण हैं, क्योंकि विश्व के सभी सभ्य समाज इसी बात को स्वीकार करती हैं और मुझे भी प्रसंगवश उपदेशमें कहना है किपड़ता www.kobatirth.org 66 माता मित्रं पिता चेति स्वभावात्त्रितयं हितम् । कार्यकारणतश्चान्ये भवन्ति हितबुद्धयः ॥ " अर्थात् माता, पिता और मित्र ये तीनों स्वभाव से ही हित हैं और इनके अतिरिक्त तो कार्य-कारण के वश से ही हित होते हैं। यहां माता पिता और मित्रको स्वाभाविहित बुद्धि कहा है यानी माता पिताकी सेवा सुश्रूषा मित्रके साथ मैत्रीय - आचरण हित है - कल्याणकारक है धर्मरूप है । वास्तवमें माता पिता गुरुजनकी सेवा परम कर्त्तव्य है, और माता, पिता गुरुजनों की सेवा नहीं करनेवाले- उनकी निन्दा करने वाले कृतघ्न हैं, पापी हैं और साक्षात् नरपशु हैं । तत्त्वदर्शी आचारनिष्ठ अनेक ऋषियोंने तो अपने धर्मग्रन्थोंमें यथास्थान साक्षात् उपास्य देव माता पिता और गुरुको ही कहा है, जैसे Acharya Shri Kailassagarsuri Gyanmandir पिता स्वर्गः पिता धर्मः पिता हि परमं तपः । पितरि प्रीतिमापन्ने प्रियन्ते सर्व देवताः ॥ 16 अर्थात् निरतिशय सुखदायक होनेसे पिता ही स्वर्ग है, पिता ही धर्म है और पिता ही है; पिता प्रसन्न होने पर सभी देव प्रसन्न होते हैं । माता कितनी पूजनीय है इस बातको संक्षिप्त रूपमें एक कवि कहते हैं किजननी जन्मभूमेश्च स्वर्गादपि गरीयसी . अर्थात् जननी -- जन्म देनेवाली (माता), जन्मभूमि से और स्वर्ग से भी कहीं अधिक बड़ी है । यहां माताको जन्मभूमिसे और स्वर्ग से भी बहुत बड़ी कहा है । जन्मभूमि कितनी पूजनीया है यह सभी इतिहासप्रेमी जानते हैं और आज भी अपनी जन्मभूमि की स्वतंत्रता के लिये ही जवाहर जैसे भारतके लाल, राजेन्द्र जैसे भारत के रत्न, और गांधी जैसे भारतभूमिकी विभूति सब कुछ करने को सहने को तैयार हैं तथा कितने ही मातृभूमि भक्त मातृभूमि की सतत निश्चल सेवामें अपने प्राणोंको समर्पण कर अपने बना गये तथा अनेकों बना रहे हैं। यह है मातृभूमि की वन्दनीयता का दृष्टान्त, मगर जननी मातृभूमि से भी अधिक पूजनीय है, क्योंकि किसी भूमि पर या पराघीन जन्मभूमि पर अधिकार करना मनुष्य का एक पुरुषार्थ है, किन्तु उस पुरुषार्थकारी नाम को अमर एक सामान्य For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४ १२ નિર્માન્ત તવાલેક ३२१ स्वतंत्रताधिकारी की भी जन्मदात्री होने से मातृभूमि से बडी अधिक रूपेण पूजनीया माता अवश्य है। इसी तरह स्वर्ग से भी अधिक सुखदेनेवाली होने के नाते या जन्म देनेके कारण स्वर्गसे भी अधिक बड़ी पूजनीया माता है यह सुतरां सिद्ध है।। इसी तरह गुरु भी परम उपास्य देव है, गुरुका अर्थ है अज्ञानरूपी अंधकारनाशक ज्ञानरूपी प्रकाशदायक । वास्त वमें सांसारिक महादुःखसे छुटकारेका मार्ग बतलानेवाले सच्चे गुरु ही हैं। विना गुरुकी कृपासे अज्ञान दूर नहीं होता। गुरु सच्चे सेवाके पवित्र स्थान हैं। सारांश यह निकला कि माता, पिता, गुरु, साधुजनों की सेवा अवश्य करने योग्य है। मगर धर्म विश्वानि मन्यन्ते यं तमेव सुदुधियः ।। पापानि खलु मन्यन्ते तेषां वदग्ध्यमीक्ष्यताम् ॥ दुर्वाधहतबुद्धीनां मुक्तीनां खण्डनेऽपि हा ।। भाताह त्रपा चित्ते किं कुर्यो विवशस्ततः ॥ पिज्योः सेवाऽपि पुत्रस्य भवबन्धनकारिणी । यत्र तत्र कथङ्कारं भवेद्धर्मविवेचना ॥ दुनिया जिस बातको धर्म मानती है, बहुतसे मूढ लोग उसो धार्मिक बातको पाप मानते हैं । इनकी पण्डिताई को बुद्धिमान् लोगोंको छोड देनी चाहिये । वस्तुतत्त्व के देखने में असमर्थ-बुद्धिबालोंकी उक्तियों के खण्डन करनेमें भी विद्वानों के हृदय में कभी कभी लज्जा हो जाती है, क्योंकि उनका अपलाप ही बुद्धिहोन मदोन्मत्त के जैसा रहता है। लेकिन क्या किया जाय ? धर्म की स्वरूप रक्षा के लिये, भगवान् वीतराग की आज्ञा के संस्थापन के लिये, विवश होकर कुछ जैसा तैसा भी कहना पड़ता है । जिसके सैद्धान्तिक बिचार में मातापिता की सेवा भी भवबन्धन करनेवाली है अर्थात् पाप है, उसमें धर्म की विवेचना किस प्रकार की जाय, मातापिताकी सेवाको पाप बतानेवाले विवेकहीन हैं-उत्सूत्रभाषी हैं। भिक्खुजी के ही समान भ्रमविध्वंसनकार श्रीजीतमलजीने भी मातापिताकी सेवामें अनर्गल ही प्रलाप किया है। क्यों न करें ? या वैसा लिखना उनको योग्य ही है, क्योंकि दुनियामें 'पुत्रः पित्र्यनुरूपकः' या " यथागुरुस्तथा शिष्यः" यह परम्परासे प्रसिद्ध है, अतः जीतमलजोको भी मातापिताकी सेवाको पाप बतलाना कोई उतना विशेष नहीं। आप महाशयने अपने 'भ्रमविध्वंसन' के पृष्ठ ४७ और ४८ पर मातापिताकी सेवाको पाप सिद्ध करने के लिये यथाशक्ति अपनी बुद्धि का पूर्ण परिचय दिया है, यहां तक कि अपने कपोलकल्पित मतकी स्थापना के लिये और भिक्खुजीकी अनुकम्पाटालकी स्थापना के लिये ' उववाई सूत्र ' के अर्थका भी अनर्थ कर दिया है । अब हम ‘उवाई सूत्र' के उस पाठको पाठकोंके सामने उपस्थित करते हैं, जिसके वास्तविक अभिप्रायको नहीं समझकर इनकी ऐसी विरुद्ध प्ररूपणा है, वह पाठ यह ह कि For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३२२] શ્રી જૈન સત્ય પ્રકાશ [वर्ष "से जे इमे गामागारनगर जाब सनिवेसेसु मणुआ भवंति, पगइभद्दआ पगइउवसन्ता पगइतणुकोहमानमायालोमा मिउमद्दवसंपन्ना अल्लीणा विणीया अम्मापिओउ सस्सुसगा अम्मापत्ताण अणतिकमणिज्जवयणा अप्पिच्छा अपारंभा अप्पपरिग्गहा अप्पेणं आरंभेणं अप्पेणं आरंभसमारंभेणं वितिकप्पेमाणा बहुइं वासाई आउयं पालयंति पालिता कालमासे कालं किच्या अणुत्तरेसु वाणमंतरेसु देवत्ताए उववत्तारो भवंति तं चेव सव्वं णवरं ठिति चोदसवाससहस्साई ॥" -(उववाई सूत्र, प्रश्न ७) इसका सारांश यह है कि गांव नगर आदि सन्निवेशोंमें रहनेवाले जो आदमी प्रकृति (स्वभाव) से ही भद्रक (परोपकारी) हैं, स्वभाव से ही उपशान्त हैं और स्वभाव से ही क्रोध मान माया और लोभ को प्रतनु (अल्प) किये हुये हैं, अहंकार रहित होकर गुरुके आश्रयमें रहते हैं, विनीत हैं, मातापिताकी बातको पालते हैं, मातापिता की सेवा शुश्रूषा करते हैं, अल्पारंभी अल्पपरिग्रही हैं, और अल्प आरंभ समारंभ से अपनी जीविकाको चलाते हैं, वे अनेक वर्षांतक अपनी आयुको पूरी करके कालके समय में मृत्युको पाकर वाणत्यंतर नामके देवलोकमें दे ता होते हैं, वहां वे चौदह हजार वर्षतक रहते हैं, शेष पूर्ववत् है । यह ऊपर के पाठ का अर्थ है। ___अब यहां उपर्युक्त पाठके भावार्थ से साफ साफ प्रगट होता है कि मातापिता और गुरुजनों की सेवा में पाप नहीं हैं बल्कि पुण्य है, क्योंकि क्रोध मान माया लोभ ये नरककी निशानी है, मगर अल्प क्रोध, मान, माया लोभ के होते हुये भी विनीत होकर जो मातापिता और गुरुजनोंकी सेवा करता है वह चौदह हजार वर्ष तक देवलोक (स्वर्ग) में रहता है अतः इस सूत्र से माता पिता की सेवा को पुण्य होने में और भी पुष्टि ही हुई। आश्चर्य तो इस बातका है कि भ्रमविध्वंसनकारने भिक्खुजीको विरुद्ध प्ररूपणाकी पुष्टि के लिये या अपने कपोलकल्पित कुमतकी स्थापना के लिये उववाई सूत्रको लिखकर उसके अर्थ का अनर्थ किया है। अथवा यों कहिये कि उपर्युक्त उववाई सूत्र के आशय को भ्रमविध्वंसनकारने भ्रमयुक्त हो कर अच्छी तरह नहीं समझा। इसी लिये तो मातापिता गुरु साधु सन्तोंकी सेवामें पाप बतला रहे हैं । इस लिये मिथ्यात्वयुक्त विवेकहीनोंके वचनोंको सज्जन पुरुष छोड़ देते हैं । विवेकहीन स्वार्थान्धों का वचन धर्महीन है और भवसागर में डुबोनेवाला है। मातापिताकी सेवा निःशंक होकर करनी चाहिये इसीमें बुद्धिमत्ता है, मनुष्यत्व है और धर्म है। ___सम्यग्ज्ञानदर्शनचारित्र धर्म है या श्रुत और चारित्र धर्म है अर्थात् मोक्ष साधक है, अर्थात् तिपाईरूप मोक्ष के सम्यग्ज्ञानदर्शनचारित्र तीनों पाये हैं, अथवा यों कहिये कि गाड़ीरूप मोक्ष के श्रुत और चारित्र ये दोनों पहिये हैं। धर्मकी विशद व्याख्यामें औदार्य For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५४ १२ ] નિર્માત તત્વલોક [४२३ अर्थ में उस श्रुत चारित्र धर्म को पूर्ण करने में प्रथम अनेक लौकिक धर्म को भी स्वीकार करना ही पड़ता है, क्यांकि किसी वृक्षके पूर्ण विकास के लिये प्रथम उसकी जडका मजबूत होना अत्यन्त आवश्यक है। लौकिक धर्म लोगोंके आचरणोंको सुधारनेवाला है इसी लिये स्थानांगसूत्र के दशमें स्थान में दश प्रकार के धर्म बतलाये हैं, जैसे "गामधम्मे, नगरधम्मे, रदधम्मे, पाषण्डधम्मे, कुलधम्मे, गणधम्मे, संघधम्मे, सुयधम्मे, चरित्तधम्मे, अस्थिकायधम्मे ।" -[ स्थानाङ्गसूत्र, स्थान १०] अर्थात् प्रामधर्म, नगरधर्म, राष्ट्रधर्म, पाखण्डधर्म, कुलधर्म, गणधर्म, संघधर्म, श्रुतधर्म, चारित्रधर्म, अस्तिकायधर्म ये दश प्रकारके धर्म कहे गये हैं। इन प्रत्येक धांकी विशद विवेचना पृथक् पृथक शास्त्रकाराने की है। कहने का तात्पर्य यह है कि धर्मका क्षेत्र बहुत विशाल है, धर्मकी व्याख्या अत्यन्त विशद है, किन्तु धर्म के विशेष व्याख्यान को-विशेष महत्त्वको अपने संकुचित हृदयसे नहीं समझ कर बहुत लोग शास्त्रअनुमोदित माता पिता गुरुजनादि को सेवा का धर्म नहीं मानते, ऐसे व्यक्ति उत्सूत्रभाषी हैं और शास्त्र के रहस्योंको नहीं जानते हैं। अतः बुद्धिमाना को चाहिये कि मातापिताका सेवामें पाप कहने वालों के उत्सूत्र भाषणको किसी तरह भी ध्यानमें नहीं लायें, इसीम सर्वथा भलाई, सुखशान्ति और आनन्दमंगल है अर्थात् शास्त्रानुमोदित आगमप्रमाणपूर्ण सम्यगज्ञान दर्शन चारित्र धर्म है, श्रुत चारित्र धर्म है, और दान, शील, तप, भावना, परोपकार, जीवक्या, कृतज्ञता, मातापिता-गुरुजन-साधु सन्त आदिकी सेवा धर्म का ही अंग है अर्थात् धर्म है। इस धर्मके पालन करने में निःसन्देह सुख है, शान्ति है और कल्याण है। - इस तरह धर्मक सुविस्तीर्ण अभिप्राय को, धर्म के गंभीर अर्थको और धर्मके सूक्ष्मतम तत्त्वोंको नहीं समझने क कारण कितने लोग शास्त्रसे विरुद्र धर्मकी प्ररूपणा करते हैं, धर्मके वास्तविक अर्थका अनर्थ करते हैं, कल्पतरकल्प धर्मवृक्ष पर कुठाराघात करते हैं जैसे-भ्रमकार जीतमलजीने भ्रभ० के पृष्ठ ४८ पर लिखा है कि " अठे दश धर्म दश स्थविर कहा, पिण सावध निरवध आलखाणा, अने दश दान कह्या ते पिण सावध निरवध पिछाणणा । धर्म अने स्थविर कहा छ पिण लौकिक लोकोत्तर दोन छै जिम जम्बूद्वीपपन्नत्ति में तीन तीर्थ कह्या मागध वरदाम प्रभास पिण आदरवा योग्य नहीं तिम सावध धर्म स्थविर दान पिण आदरवा योग्य नहीं सावध छाड़वा योग्य छे." ___आपके इस अपलाप का असली अभिप्राय यह है कि श्रुत और चारित्र धर्म के अर्थात् आपकी राय में संवर और निर्जरा धर्म के अलावा प्रामादिक आठों धर्म सावध हैं यानी प्रामादिक आठों धर्म को आप पाप बतला रहे हैं, मगर श्रीमानजी को यह नहीं सझा कि प्रामावि धर्म के बिना श्रुत-चारित्र धर्म का पालन कैसे हो सकेगा और न यही समझ पाये कि त चारित्र के अतिरिक्त यदि आठों धर्म पाप हैं तो दिव्यदर्शी ने पृथक पूर्वक नाम For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३२४ ] શ્રી જૈન સત્યપ્રકાશ [वर्ष ११ निर्देश क्यों किया ? और न स्थानाङ्ग सूत्र के स्थान ५ को ही देखनेके लिये आपने कष्ट किया। सूत्रपाठ यह है:- " धम्मं चरमाणस्स पंचणिस्ता ठाणा पण्णत्ता तंजहा-छकाये, गणे, राया, गिहपती शरारं ।" --[ स्थानाङ्ग स्नान ५ ] ___ अर्थात् श्रत और चारित्र पालन करनेवाले व्यक्ति के ५ पांच सहायक होते हैं, जैसेछः काया, गण, राजा, गृहपति और शरीर । वास्तव में विना ग्रामधर्म के, विना नगरधर्म के, विना राष्ट्रधर्म के और विना संघधर्म के श्रुत चारित्र धम का पालन अत्यन्त कठिन और असंभव-सा है और यह बात एकदम प्रत्यक्ष है, जैसे, मान लिजिए कि कोई सच्चा साधु है वह अपने श्रुत चारित्र का पालन करता है, सच्चे धम का उपदेश करता है और जब वह संयोग वश ऐसे स्थानमें आ जाय जहां का ग्रामधर्म ठीक न हो, या राष्ट्रधर्म ठीक न हो या नगरधर्म अच्छा न हो अर्थात् साधु के धर्म के प्रतिकूल प्रामादि धर्म हो तो वहां किसी तरह भी श्रुत चारित्र का पालन कठिन है। इस तरह कोई नामधारी साधु है मगर श्रुत चारित्र से कोसों दूर है और वहांका ग्रामधर्म, राष्ट्रधर्म अच्छा है तो वहां अवश्य साधु की खबर ली जा सकती है और चाहें तो साधु अच्छे बन सकते हैं वा उन्हें उचित दण्ड मिल सकता है। अतः श्रत चारित्र के अलावा आठो धर्मों को पाप कहना अविवेकता का परिणाम है । धर्म ही की तरह दश विध स्थावरों की भी इन्होंने विरुद्ध प्ररूपणा की है। वास्तव में ये धर्म और थेरे (स्थविर) के जैसे नाम है वैसे गुण हैं। पाप ही पाप कहलाता है मगर जिसमें धर्म है वह पाप नहीं है अर्थात् धर्म है। मातापिता की सेवा धर्म है। ग्रामादि धर्म माक्ष में सहायक होने से धर्म है, धर्म की व्याख्या यह है धर्मः शर्मलदास्पदं विनयते धर्म मुनिः संश्रितो धर्मेणाभिहताः सुदुष्कृतिथयाः धर्माय यत्नं कुरु । धर्मान्नास्ति परं शुभास्पदमलं धर्मस्य नित्यं जयो धमें सर्वमतिः सदा प्रभवतात् भो धर्म ! दिव्यं दिश ॥ ॥ ॐ शान्तिः ॥ (समाप्त) दो और 'फागु' काव्य लेखक : श्री. अगरचंदजी नाइटा श्री जन सत्य प्रकाश के क्रमांक १२६, १२७ में फागु' काव्योंके सम्बना यो लेख प्रकाशित हुए हैं। जिस समय ये लेख प्रकाशित हुए थे, में सिलहटमें था भतः विशेष प्रकाश नद डाल सका। अब कुछ नवीन जानकारी दी जा रही है For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भ४ १२ ] દિ ઓર “ફાગુ” કાવ્ય [ ३२५ पूर्व लेखमें जिन काव्यों का परिचय दिया गया है उनमें से निम्नोक्त ५ काम्य हमारे संग्रहकी सं. १४९३ की लिखित खरतरगच्छीय स्वाध्याय पुस्तिकामें हैं१ स्थूलीभद्र फाग, गा. २७ । २ नेमिनाथ .फाग, गा. १५, समधर । ३ भरतेश्वर चक्रवर्ती फाग गा. २०। ४ " गा. ४५,२ राजशेखरसूरि । ५ जीरावलि- पार्श्वफाग, गा. ३०, मेल्नंदन, सं १४३२ । इसके अतिरिक्त १ पुरुषोत्तम पांच पांडव फाग गा. २४ इस प्रतिमें और है एवं जैसलमेर भंडारकी अन्य एक प्रतिमें २ जिनचंद्रसूरि (जिनप्रबोधसुरि. पट्टधर) फागु मा २५ का मप त्रुटित (गा. ६ से १०) काव्य और मिला है। इन दोनोंका आदि-अंत नीचे दिया जाता है । नं. २ को पूर्ण प्रति किसी सजनको उपलब्ध हो तो हमें सूचित करने का अनुरोध है । १ पांच पांडव फागुआदि- पडु नरेसर निय कुमरु, परिणाविय साणंदु । हत्थिण'उरि पुगि आवियउ, साथि करिउ गोविंदु ॥१॥ अंत जादव पांडव कुमर हवे, ते गुणहि समिद्धा । उत्तिम धम्म पवित्त गुत्त, बिहु भुवःण प्रसिद्धा । राजकरत: धरह जगत्र रिखि तोरथ वंाउ । जा वित्थारह रिद्धिवृद्धि, पावहु चिरु नंदउ ॥२४॥ २ जिनचंद्रसरि फागुआदि- अरे पणमवि सामिउ संतिजु, सिव पाउलि उरि हारु । अरे अणहिलवाडा मंडणउ, सवह तिहुयण सारु । अरे जिणयबोहसूरि पाटिहि, सिरि संजमलिरि-कंतु । अरे गाहवउ जिणचंदसूरिगुरु, कमल देवि कउ पुत्तु ॥२॥ अंत- सिरि जिणचंइसरि फागिहि, गायहिं जे अति भावि । ते बाउल अरु पुरुसला, विलसहि लिव सुर साथि ॥२५॥ विशेष-१-पूर्वोक्त लेखमें लब्धिरचित नेमिनाथ फागुका उल्लेख है । लब्धिका पूरा नाम लब्धिकल्लोल है । उनकी आर भी अनेक रचनाओं में संक्षिप्त नाम लब्धि आया है । २-अठारहवीं शताब्दी के पूर्वाध (ख. राजहर्षरचित) के पीछेका कोई फागु काव्य नहीं मिलता । १९ वीं शताब्दी में इनके स्थान पर छोटे छोटे होरीके पदोंका प्रचार हुआ। 1 इसी प्रकार पदमरचित नेमिनाथ फागु (गा. १४) भी हमारे संग्रहकी अन्य प्रतिमें है। ... प्राचीन गुर्जर काव्य संग्रहके अनुसार इसको पत्र संख्या २५ है, पर हमारी प्रतिमें - पक्कियोंवाली १८ गाथाओंको ३६ मान कर २७+१८ गाथाभोंका अंक ४५ दिया है। . . जैन गुर्जर कविओ भा. ३, पृ. ४२२ में हमारे संग्रहको उक्त प्रतिसे उसका उद्धरण लिया है, पर एक तो वहाँ फागुफे बदले रास लिख दिया है, जब कि प्रतिमें फागु लिखा है एवं इसके अंतिम चिरुनंदउ' पाठको 'विरनंदउ' पढकर उसका कर्ता वीरनंदन लिख दिया है.. जो अफ नहीं प्रतीत होता । For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકારનું अगियारमा वर्षनुं विषय-दर्शन પ્રાંતિકાર શ્રાવણ વદ પાંચમની રાતે (તળાજા મૂર્તિખંડન સંબંધી “વંદેમાતરમપત્રની વાર્તા) : 2 निर्धान्त डिण्डिम : पू. मु. म. श्री. वल्लभविजयनी : 4 તળાજાની દુર્ઘટના અંગે ભાવનગર રાજ્યની જાહેરાત निर्धान्त तत्त्वालोक : पू. मु. म. श्रो. वल्लभविजयजो : 188,218,278,319 મહાપુરુષોનાં ચિત્રપટનો વિરોધઃ પૂ. મુ. મ. બી. ન્યાયવિયજજી : 215 છે અને સ્થ ની ભૂલવણુથી થયેલ એક કલ્પિત નિર્ણયની સમીક્ષા : પૂ. મુ. મ. શ્રી. દર્શનવિજયજી : 235, 312 ભૌગોલિક કોષમાં જણાતી ગંભીર ભૂલ 5. લાલચંદ્ર ભ. ગાંધી : 269 સંપાદકીય અગિયારમું વર્ષ શેઠ શ્રી પ્રતાપસિંહ મોહાલાલભાઈના અવસાન અંગેની સમિતિની વ્યવસ્થાપક કમિટિનો ઠરાવ : અંક 7 : ટાઈટલ-૨ પર્વાધિરાજ આવે છે. આપણે જાગીએ તો સારું . દ. દે. અંકલ૦-૧૧ ટ ટાઈટલ–૨ રુતિહાસ, શિ૯૫, સ્થાપત્ય મનિઝમિકા શાખાની ઉત્પત્તિનું સ્થાન : પૂ. મુ. મ. શ્રી ન્યાયવિજયજી : 31 કલિંગનું શત્રુંજયાવતાર તીર્થ: પૂ. ઉ. મ. શ્રી. સિમુનિજી : 81 'नेभिदूत' के कर्ता विक्रम दिगम्बर थे ? : श्री जगरच दजी नाहटा પ્રાચીન જૈન ધર્મ: શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી નડિયાદના એક જિનમંદિરની પ્રતિમાઓના લેખ : શ્રી ચીમનલાલ લ. ઝવેરી : 101, 143 કેટલાંક પ્રાચીન સ્થાન : પૂ. મુ. મ. શ્રી ન્યાયવિજયજી નદયા પ્રમાણે સ્પષ્ટાપો કુછ ગ્રામ વાતે : શ્રી ચંદ્રની નારા : 192 તેરમી સદીની શિલ્પકળાનો નમૂનો અને ગૂજ ર મ ત્રી વસ્તુપાળ-તેજપાળ : શ્રી ચીમનલાલ લ. ઝવેરી: અંક છ : ટાઈટલ-ર આર્ય કાલકના સહાયક શક સાહએ : પૂ. ઉં. મ. શ્રી. સિદ્ધિમુનિજી : 199 શ્રી રાજાશામ શાળા : શ્રી નારની નાહટા : અંક છ : ટાઈટલ-૩ કલ્પસત્ર અને કાલકાચાય કથા લખાવનાર બાવક સિંહરાજની પ્રસસ્તિ : શ્રી. 5. અંબાલાલ કે. શાહ : 225 राजगच्छ-पावली : श्री भंवरलालजी.नाहटा સમમ આગામે લખાવનાર બે સંધવી ભાઈઓની પ્રશસ્તિ : શ્રી. પં. અંબાલાલ કે. શાહ : 273 સાહિત્ય પહાવાગરણ અને હિંસાનાં ગુણનિષ્પન્ન નામ : છે. હીરાલાલ 2. કાપડિયા : 5 एक अप्रतिम जैन महाकाय : श्री मंबरमकाजी नात्य For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नगरकोटके तीन स्तवन और विशेष ज्ञातव्य : श्री. अगरचंदजी नाहटा : 27 ખિમત્રષિનું પારણું : શ્રી ભોગીલાલ જ. સાંડેસરા : અહિંસાના સાઠ પર્યાય : પ્રો. હીરાલાલ 2. કાપડિયા : 42 તત્ત્વાર્થભાષ્યની પજ્ઞતા : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : 57 જાલેર ચિત્ય પરિપાટીને સંપાદનમાં ભૂલો : પૂ. 5. મ. શ્રી. કલ્યાણવિજયજી : 61 શ્રાવક ડુંગરકૃત ખંભાતચિત્ય-પરિપાટી : પૂ. મુ. મ. શ્રી. રમણિકવિજયજી दीवालीकल्पकी एक सचित्र प्रति : श्री भंवरलालजी नाहटा : 67 ગણિ' શબ્દની ઉ૫પત્તિ ઇત્યાદિ. પ્રો. હીરાલાલ ર. કાપડિયા કંઈક શંખેશ્વર સાહિત્ય : શ્રીમતી 3. શારલેટે ક્રાઉઝ : 73 ખિમ (ક્ષમ) ષિના અભિગ્રહો : શ્રી. પં. લાલચંદ્ર ભ. ગાંધી : 94 જાલર ચિત્ય પરિપટીના સંપાદનમાં ભૂલો” સંબંધી ખુલા : શ્રી. પં. અંબાલાલ છે. શાહ : અંક 4 : ટાઈટલ-૨ સં. ૧૮૫૧માં રાધનપુરનિવાસી સુરાશાહે કરાવેલ મીયાગામના શાંતિજિનમંદિરની પ્રતિષ્ઠાનું સ્તવન : પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયજી : 97 ખિસકોલી સંબંધી જેન ઉલ્લેખ : પ્રો. હીરાલાલ ર. કાપડિયા : 106 દ્વાર નૈન જ્ઞાનમાર બન્યત્ર પ્રાણ પ્રથા દૂ: શ્રી. મંવરાત્રી ના : 113 ત્તિ રંડવ સરથાન મૌર કસી નિવૃત્તિ : શ્રી મા. 2. કુળ : 135 શ્રી શ્રી સારવાચક વિરચિત શ્રી ફલવર્ધિ પાર્શ્વનાથ સ્તુતિ : શ્રીમતી શાર્લોટ ક્રાઉઝે : 138 બે હારી--કાવ્યો : પૂ મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી 161 મહુધાના ગાંધીના દેરાસરમાંનાં તીર્થકર પ્રભુનાં તેર સુંદર ચિત્રો : શ્રી. ચીમનલાલ લ. ઝવેરી : 165 આપણું “ફાગુ' કાવ્ય : પ્રો. હીરાલાલ 2. કાપડિયા : 169 મુનિ અમૃતવિજ્યજી વિરચિત ત્રેસઠ શલાકાપુરુષ આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચાર ગર્ભિત સ્તવન : પૂ. મુ. મ. શ્રી રમણિકવિજયજી : 193 " આપણું “ફાગુ' કાવ્યો” સંબંધી થોડી સૂચના : શ્રી. 5. લાલચંદ્ર ભ. ગાંધી : 212 માધ્યસ્થ- સમીક્ષા : પૂ. મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી : 223 સં. ૧૮૨૭નો એક પત્ર : પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયજી : અંક 8-09 : ટાઈટલ -2 અજ્ઞાત કવિરચિત જંબુસ્વામી-ફાગ : શ્રી. ભોગીલાલ જ. સાંડેસરા : 228 (जैन साहित्य विषयक एक जर्मन ग्रंथके) अनुवादकी आवश्यकता : છે. વનાણીવાળી જૈન : 233 त्रैलोक्यप्रकाशमें 'सुर्लाब' : डॉ. बनारसीदासजी जैन : 258 ફાગુ કાવ્યો વિષેની પં. લાલચંદ્રભાઈની સૂચના વિષે કંઈક જ્ઞાતવ્ય : શ્રી. ચીમનલાલ લ. ઝવેરી : 266 उपदेशतरंगिणीके कुछ शब्द : प्रो. मूलराजजी जैन कविचक्रवर्ती श्रीपालरचित शतार्थी : श्री अगरचंदजी नाहटा - 286 શકાને સંચય : પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : 21 : 271 For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત “ઈંદુત’ : પૂ. મુ. મ. શ્રી ધુરંધરવિજયજી : 301 दो और 'फागु' काव्य : श्री अगरचंदजी नाहटा : 324 ચરિત્ર, કથા, વર્ણન, ઉપદેશ, પ્રકીર્ણ પદ્માવતી અને ધારણું : શ્રી મેહનલાલ દીપચંદ ચેકસી જૈન તપ અને અણહારી વસ્તુઓ H શ્રી વૈદ્યરાજ હિમ્મતલાલ કે. શાહ ધન સાર્થવાહ : પૂ. ઉ. મા. શ્રી. સિદ્ધિમુનિજી: (ક્રમાંક 119 થી ચાલુ) : 15, 35 મૂર્તિ પૂજાનો પ્રભાવ : પૂ. . મ. શ્રી. ભકરવજયજી : 22, 45, 69 ખાંડના ઉપયોગ અંગે અગત્યનો ખુલાસોઃ પૂ. આ. ભ. શ્રી. વિજયપદ્મસુરિજી : 41 પાટલીપુત્રની યશોગાથા : શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી : 88 અહિંસક શક્તિને અપૂર્વ વિજયઃ પૂ. મુ. મ. શ્રી. કનકવિજયજી : 121 જૈન ધર્મમાં તપવિધાન : શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી નૈતિક સત્ય પ્રકાશ : પૂ. ઉ. મા. શ્રી. સિદ્ધિમુનિજી : 147 રાત્રિભોજનનિષેધ : પૂ. મુ. મ. શ્રી. સુશીલવિજયજી : 153 સંક્ષિપ્ત શંખામ્નાય : પૂ. ઉ. મ. શ્રી. સિદ્ધિમુનિજી : 185 શિવજહાજ-તીર્થાધિરાજ : પૂ. મુ. મ. શ્રી. મહિમાપ્રવિજયજી : 187 આરાધક ભાવના : પૂ. આ. ભ. શ્રી. વિજયપત્રસૂરિજી : 242 મેધા વાત્સલ્યનાં મોંઘાં મૂલ્ય : પૂ. ઉ. મા. શ્રી. સિદ્ધિમુનિજી, , : 247 મૃગાપુત્રને વૈરાગ્ય : પૂ. મુ. મ. શ્રી. સુશીલવિજયજી તત્ત્વજ્ઞાન નીવ વંધ શૌર મેક્ષા રાત્રિ : ડૂ મા. ઇ. શ્રી. બિનહરસાગરસૂરિ : 92, 108 ભિન્ન ભિન્ન જીવોનું આયુષ્ય : પૂ. મુ. મ. શ્રી. અભયસાગરજી જ્ઞાનસારના સર્વનયાયાષ્ટકનું વિવેચન : શ્રી. પિોપટલાલ મો. મહેતાઃ અંક 5: ટાઈટલ–૨ અષ્ટકમ-સ્તવન : પૂ. મુ. સ. શ્રી. જયંતવિજયજી : 283 જૈન દર્શન: શ્રી. મેહનલાલ દીપચંદ ચોકસી - સ્તુતે, સ્તોત્ર, સ્તવન આદિ મમિનન્ત્ર--પંચમ : પૂ. મુ. મ. શ્રી. સમયસાગરની : અંક 2: ટાઈટલ-૨ વિ. સં. ૧૭૦૩માં રાજહર્ષગણિ વિરચિત ચતુવિશિતિ જિન--સ્તવન પૂ. મુ. મ. શ્રી. કાંતિસાગરજી : 62 આહડપુરમંડન શ્રી ધર્મ જિન સ્તવન : પૂ. મુ. મ. શ્રી રમણિકવિજ્યજી અંક 4: ટાઈટલ-૨ શ્રી પ્રોતિવિમલવિરચિત શ્રી ગોડી પાર્શ્વનાથ. સ્તવન : પૂ.મુ. મ– શ્રી. પ્રેમવિજ્યજી : 129 તચામૃતમાવના : પૂ. મા, મ. શ્રી. વિનયપદ્મgrગી : અંક 6 : ટાઈટલ–૨ મુનિ શ્રી હર્ષવિજયવિરચિત શીલની સજઝાય: પૂ. મુ. મ. શ્રી. રમણિકવિજયજી; અંક 6 : ટાઈટલ-૩ श्री विघ्नहरस्तोत्र : पू. आ. श्री. विजयपद्मसूरिजी : 257 કવિવર લાવણ્ય સમય વિરચિત વીસ જિન–સ્તુતિ : પૂ. મુ.મ. શ્રી. માનતુંગવિજયજી : 289 તા 298 (ચાલુ) For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેજિનપ્રતિમાજી પ્રગટયાં થરાદ તાલુકાના લાલપરા ગામના કોળી મેહા પરમતના ખેતરમાંથી. હળ હાંકતાં શ્રાવણ શુદિ 10 ને બુધવારના રોજ સાંજના છ વાગતાં મે જિનપ્રતિમાજી. પ્રગટ થયાં હતાં. તેમાં 1 આશરે રાા ફુટ ઊચાં શ્રી આદીશ્વર (અથવા વિમળ નાથ) પ્રભુનાં છે. એનું લ’છન સાફ દેખાતું નથી. અને બીજાં આશરે 1-1aaaa ફટ ઊંચાં શ્રી શાંતિનાથ પ્રભુનાં છે. અને તેના ઉપર આ પ્રમાણે લેખ વંચાય છે संवत् 1519 वर्षे असाड सुद 9 सोमवार श्रीमाली शातीब...श्री शान्तिનાથની જિં શાસિતં ગતિષ્ઠિત શ્રી નાનો છે શ્રી રૂક્યા શી વિકાચप्रभसूरि। પહેલા પ્રતિમાજી ઉપરનો લેખ બરાબર ઉકલતા નથી. અત્યારે આ પ્રતિમાજી એટા ગામમાં પરાણા દાખલ રાખવામાં આવ્યાં છે. એટામાં દેરાસર નથી, ફક્ત શ્રાવકના બે જ ઘર છે.. પ્રતિમાજી ભવ્ય અને કળાના નમૂના રૂપ છે. સુધારા શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ગયા અ કમાં છપાયેલ પં'. લાલચંદ્ર ભ. ગાંધીના ‘ભોગેલિક કેષમાં જણાતી ગંભીર ભૂલ” શીર્ષક લેખના પૃ. ૨૬૯ની છેલ્લેથી બીજી લીટીમાં ‘ભસી' છપાયું છે તેના બદલે ‘ભરડી’ સુધારીને વાંચવું. કાળધર્મ. અમદાવાદમાં શ્રાવણ વદિ 4 ના રાજ, પૂ. આ. ભ. શ્રી. વિજયપ્રતાપસૂરિજી મ. નો શિષ્ય પૂ. મુ. મ. બી. ધનંજયવિજયજી મ. કાળધર્મ પામ્યા. ગોધરામાં ભાદરવા શુદિ 5 ના રાજ, પૂ. આ. ભ. શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ. મુ. મ. શ્રી. ભકિતવિજયજી કાળધર્મ પામ્યા. For Private And Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 380 3 શ્રી જૈન સત્ય પ્રકાશ દરેક વક્સાવવા યોગ્ય . શ્રી જેન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક | (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય છે આના (ટપાલ ખચેના એક આની વધુ). (ર) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસો વર્ષના જૈન ઈતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અ'ક H મૂલ્ય સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક સમ્રાટ્ર વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 24 6 પાનાંના દળદાર સચિત્ર અક : મૂલ્ય દાઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કા [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપેાના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અક : મૂલ્ય ત્રણ આના, - કાચી તથા પાકી ફાઇલ * શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચીયા, પાંચમા, આઠમા, દસમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિર’ગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ''41 ૪''ની સાઈઝ, સોનેરી બેડ 2. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચ ના ઢ આના ). શ્રી જેનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. લવાજમવાર્ષિક બે રૂપિયા ? છૂટક ચાલ અંક-ત્રણ આના મુદ્રક:-મંગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરાક, પે. એ. નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ, પ્રકાશક:—ચીમનલાલ ગોકળદાસ શાહ શ્રી ચૈનલ મે" સત્યપ્રકાશી કે સમિતિ કાર્યાલય, જેશ ગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal use only