SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] રિત નિર્ણયની સમીક્ષા [ ૩૧૭ મલ્લિનાથ સ્ત્રી તીર્થકર છે. છતાં તેઓને સ્ત્રી અને પુરુષ બન્ને રીતે સંબોધવામાં આવે છે. સમજી શકાય તેવી વાત છે કે--તેવીશ તીર્થકરો પુરુષ છે અને માત્ર બે મલ્લિનાથ એક જ સ્ત્રી છે. તો સામાન્ય વર્ણનની સરળતાને ખાતર તેમને પુરુષરૂપે સંબોધે તે તે કંઈ ગેરવાજબી નથી. વ્યાકરણ અને વ્યવહાર જાતિભેદના વિચિત્ર પ્રયોગોને પણ ટેકા આપે છે. જેમકે– लिंगव्यभिच रस्वावदुच्यते । स्त्रीलिंगे पुल्लिंगामिधानं तारका स्वातिरिति । 'स्वातितारा ' यहां स्त्रीलिंगका पुल्लिंगमें प्रयोग किया गया है । દિગમ્બરીય પખંડાગમ, ધવલશાસ્ત્ર, પૃષ્ઠ ૬૪. = ળ જૂઠું (શબ્દકોશ) સુમ : પુo, ગમ : Tina શરૂના ગુણસ્થાનોમાં અશુભ યોગના સમયે બધી પુણ્ય-પાપ પ્રકૃતિઓને બંધ થાય છે. તેમજ છઠ્ઠા આદિ ગુણરથાનોમાં શુભ યોગના સમયે પણ બધી પુણ--પાપ પ્રકૃતિઓનો બંધ થાય છે. છતાં અનુભાગબંધની અપેક્ષાએ પ્રાધાન્ય ઘા મવનિત એ ન્યાયે આ સૂત્રની અર્થવ્યવસ્થા કરવામાં આવે છે. –તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૬. સ્ત્રીસભા: જેમાં પુરુષોની હાજરી હોય છે, છતાંય રસ્ત્ર પ્રધાન સભા તે સ્ત્રી સભા. પંચાંગુલી: અંગૂઠો તે નર જાતિ છે છતાંય આંગલીઓ જ હોવાથી આ શબ્દ-- પ્રયોગ પણ વાજબી મનાય છે. આ તો ભાષાશાસ્ત્ર અને વ્યવહારની વાત થઈધર્મશાસ્ત્ર પણ નૈગમ નથી લેકવ્યવહારને જ અનુસરે છે. ખરી રીતે તો તીર્થકર ભગવાનને ત્રણ વૈદમાંથી કઈ વેદ જ હોતો નથી. દિગમ્બર આચાર્ય કુંદકુંદના બેધપ્રાભૂતની ગા. ૩૩ના પદની ટીકામાં દિ આ. શ્રતસાગરજી સાફ જણાવે છે કે – વેદ–સ્રીપુંનપુંસવેત્રથમઘેડતઃ કોવિ વે નારિત (g. ૨૦૨ ) કેવી સાદી અને સીધી વાત છે ? જે કે ભૂત સંજ્ઞાથી તેઓ પુરુષ, સ્ત્રી કે નપુંસક હોય, પણ હવે તો તેઓ અવેદિજ છે. આ સ્થિતિમાં અવેદી હોવાના કારણે ભ. મલ્લિનાથને પુરુષરૂપે પણ સાધવામાં આવે તો તે ખોટું નથી જ. અદી દશા પ્રાપ્ત થતાં એકલે શુદ્ધ આત્મા જ રહે છે અને આત્મા કે જીવની નરજાતિ છે તે પછી જૈનાચાર્યો ભ. મહિલનાથને માટે કાર્બટૂંકૂ કરતમહું મfઈ જેવા પુરુષપ્રયોગો વાપરે તો તે ભૂલ નથી જ. અસ્તુ. શ્વેતામ્બરે માને છે કે ભ. મલ્લિનાથ શ્રી તીર્થકર છે. હવે આપણે પરિપત્ર તરફ નજર દોડાવીએ. પરિપત્રમાં ભ૦ મલ્લિનાથને પુરુષ હેવનાં બે કારણે કચ્યાં છે: (१) भगवान मल्लिनाथ पुरुष थे, तब ही उनका नाम पुल्लिंगरूप 'मल्लि' लिखा है, (૨) ચઢિ મëિનાથ સ્ત્રો હોતે તો હેં ‘ત્રિફળત' ઝિક્યા હોત ' આ બન્ને પિકીનું પહેલું કારણ આ. નિ. ગા. ૨૨૧-૨૨૨માં બંધ બેસે તેવું નથી, કેમ કે તેમાં વપરાયેલ વચનપ્રયોગો પરથી ખાસ લિગભેદ પાડી શકાય તેમ નથી, For Private And Personal Use Only
SR No.521624
Book TitleJain_Satyaprakash 1946 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy