________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસંઘને વિનંતી શ્રી પયુંષણા મહાપર્વ°ની આરાધના નિમિત્ત, સમિતિને સારી સહાયતા માકલી આપવાની છે તે ગામ-શહેરાના શ્રીસઘા અને સન્ગ્રહસ્થાને, અને આ રીતે સમિતિને સહાયતા કરવાની પ્રેરણા કરવા માટે પૂજ્ય આચાર્ય મહારાજ આદિ સર્વ પૂજ્ય મુનિવરોને અમે વિનંતી કરી એ છીએ. - વ્ય.
ચાલુ તથા પર્યુષણા મહાપર્વ નિમિત્તે નીચે મુજબ મદદ મળી છે. ૪૫૦) શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ અમદાવાદ (સં. ૨૦૦૧ તથા ૨૦૦૨ ની મદદના) ૧૦૧) શેઠ શ્રી મૂળચંદ બુલાખીદાસ, ખંભાત, ૧૦૦) શેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ, અમદાવાદ. ૧૦૦) શ્રી જન વિદ્યાશાળા, અમદાવાદ, ૧૦૦) પૂ. મુ. મ. શ્રી. દર્શનવિજયજીના સદુપદેશથી જૈન સંધ સમસ્ત, શિવગંજ.
૫૧) પૂ. ૫ મ. શ્રી. કીતિ મુનિજીના સદુપદેશથી વીરનો ઉપાશ્રય, અમદાવાદ. ૨૯) શેઠ શ્રી ભોગીલાલ ચીમનલાલ, અમદાવાદ. ૨૫) પૂ. આ. ભ. શ્રી. વિજયભુવનતિલકસૂરિના સદુપદેશથી શ્રી જૈનસંધ, ઉમેટા. ૨૫) પૂ. મુ. સ. શ્રી ઉમેદવિજયજીના સદુપદેશથી માયલા કાટ જૈન ઉપાશ્રય, વેરાવળ. ૨૫) શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, વઢવાણ કેમ્પ. ૨૨) શેઠ શ્રી સાકરચંદ મણીલાલ, અમદાવાદ (૨૦૦૧-૨૦૦૨ની મદદના) ૨૨) શેઠ શ્રી પરસોતમદાસ ચીમનલાલ, અમદાવાદ. ૨૨) શેઠ શ્રી શાંતિલાલ પરસોતમદાસ, અમદાવાદ. | ૨૦) પૂ. મુ. મ. શ્રી જયંતવિજયજીના સદુપદેશથી જૈન સંઘ, રામપુરા. ૧૫) પૂ. આ. મ. શ્રી વિજયઉમંગસૂરિજીના સદુપદેશથી જૈન સંધ, દેહગામ. ૧૫) પૂ. આ. ભ. શ્રી વિજયભકિતસૂરિજીના સદુપદેશથી શેઠ મૂ. અ.ને ઉપાશ્રય, ખંભાત. ૧૫) પૂ. મુ. મ. શ્રી. વૃદ્ધિચંદ્રજીના સદુપદેશથી શ્રી પાર્ધચંદ્રગછનો ઉપાશ્રય, અમદાવાદ. ૧૫) શેઠ નગીનદાસ કરમચંદ સંઘવીને મંડપ, પાટણ. ૧૫) પૂ. પં. મ. શ્રી. ભાનુવિજયજીના સદુપદેશથી જૈન ઉપાશ્રય, દેવબાગ. ૬ ૧) શેઠ ડાહ્યાભાઈ મલકચંદ, અમદાવાદ, ૧૧) પૂ. આ. ભ. શ્રી. વિજયકુમુદસૂરિજીના સદુપદેથી જૈન પાઠશાળા, ખેરવા. ૧૧) રોક લાલભાઈ હીરાચંદ, મુંબઈ.. ૧૦) પૂ. મુ. મ. શ્રી. નરેન્દ્રસાગરજીના સદુપદેશથી આંબલી પેળનો ઉપાશ્રય, નાનખાતું. ૧૦) પૂ. પં. મ. શ્રી લલિતવિજયજીના સદુપદેશથી જૈન સંધ, સમૌ. ૧૦) પૂ. 9. શ્રી દયવિજયજીના સદુપદેશથી શ્રી સાગરના ઉપાશ્રય, રાધનપુર. ૫) પૂ. આ. ભ. શ્રી. વિજયહિમાચલસૂરિજીના સદુપદેથી જૈન સંધ, ઘાણેરાવ. ૫) પૂ. ૫. મ. શ્રી. નવિજયજીના સદુપદેશથી જન સંધ, આંતરાલી.
For Private And Personal use only