________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૧) આદિનાથ--શલાકા (૨) નેમિનાથ-શલાકા (૩) શાલિભદ્રશલાકા
૨૯૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
{ વર્ષ ૧૧
દરેક ધર્માંની, સંપ્રદાયની અને કામની કાઈ ને કાઈ વિશિષ્ટતા હાય છે, આ નિયમ અનુસાર જૈન ધર્માવલંબીએની-જૈન કામની પણ કેટલીક વિશિષ્ટતા છે અને એ રીતરિવાજમાં તેમ જ સાહિત્યમાં નજરે પડે છે. આવી એક મેટા ભાગની વિશિષ્ટતા તે શલાકાની રચના અને એને ઉપયાગ છે. વહેલામાં વહેલા વિક્રમના અરાઢમા સૈકામાં શલાકા રચાયા છે એમ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ જોતાં જણાય છે. એમાં નીચે મુજમના છ શલાકાની નોંધ છે. એ હું રચનાક્રમે આપું છું:—
નામ
ક
વિનીતવિમલ
ઉયરત્ન
(૪) શખેશ્વર--શલાકા (૫) ભરતભાહુબલિશલાકા (૬) નેમિનાથ--શલાકા
દેવવિજય
ઉદયરત્ન
વિ. સં. ૧૭૯૮
મેાતીમાલુ જૈન ગુર્જર કવિએ (ભાગ ૩, ખંડ ૨)ના પૃ. ૧૭૭૭–૮માં શલાકાની પૃષ્ઠ પૂર્ણાંક નોંધ છે. એમાં એના કર્તા અને રચનાવના ઉલ્લેખ ઉમેરી એ હું અહીં આપુ છું, જેથી ઉપર જણાવેલા શલાકા સાથે એની ભિન્નતા કે અભિન્નતા જાણી શકાય.
નામ
પૃષ્ઠ
૧૩૪૫
રચનાવષ ( વિક્રમ ) અરાઢમી સદી એગણીસમી સદી
४८
૪૨
૧૯૦૦
૧૩૪૪
૧૩૫૬
૧૪૭૦
૧૪૦૪
૩૩૩
અષ્ટાપદ--શલાકા જમ્મૂસ્વામિ-શલાકા નેમનાથના શલાકા
در
કર્તા વિનીતવિમલ િિવજય
દેવચંદૃ શ્રાવક વિનીતવિમલ
ઉદયરત્ન
મેાતીમાલુ
કુશવિનય
જોરાવરમલ
૧૩૫૬
ઉદયરત્ન જિનેન્દ્રસાગર
૧૪૪૫
૧૩૪૩
વિનીતવિમલ
૩૪૩
દેવચંદ શ્રાવક
૧૯૦૩
૧ આમ કહેવાનું કારણ એ છે કે વૈષ્ણવ વિણક જ્ઞાતિઓ પૈકી કાઈ કાર્યમાં કેટલાંક વર્ષો પૂર્વે ‘શલેાકા' ખેાલાવવાના રિવાજ હતા એમ છો કહે છે. વિશેષમાં સ્વ. મહીપતરામ રૂપરામે રચેલા વનરાજ ચાવડા એ નામના પુસ્તક (આવૃત્તિ દસમી, પૃ. ૨૯૨) માં એવા ઉલ્લેખ છે કે બ્રાહ્મણામાં સલાકા ભણાતા નથી; શૂદ્ર જ્ઞાતિમાં ભણાય છે; વાણિયાથી મેાચી સુધી સર્વેમાં ભણે છે.”
પૃ. ૨૮૯-૨૯૦માં વરે કહેલા સલાકાની નોંધ છે, અને પૃ. ૨૯૦૦-૨૯૨માં કન્યાએ કહેલા સલેાકાની નોંધ છે. આમ અહી' એ જાતના સલાકા અપાયા છે.
29
در
33
www.kobatirth.org
23
મિરાજુલ–શલાકા પાર્શ્વનાથભરતબાહુબલિ-,, વિજયક્ષમાસૂરિ~,,
વિમલમંત્રી,, વિવેકવિદ્યાસ–,,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,,
રચનાવ
વિ. સં. ૧૭૪૯ પહેલાં
અરાઢમી સદી
વિ. સં. ૧૭૭૦ વિ. સં. ૧૭૮૪
વિ. સં. ૧૭૯૫
For Private And Personal Use Only
અરાઢમી સદી
૧૭૯૮ (દીવાળી)
૧૭૫૯
૧૮૫૧
૧૭૯૫
અર્ાઢમી સદી
અરાઢમી સદી