Book Title: Jain_Satyaprakash 1943 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521594/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir DODGE [ ચિ. જે તે - તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ - ટકાઉ -દિક ૯ એ. ૧] મહાતીથી શંખેશ્વરના ભવ્ય જિનમંદિરનો વિશાળ મંડપ [ક્રમાંક ૯૭ For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यमकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश મંત્ર વિક્રમ સ. ૧૯૯૯ : વીરનિ. સ. ૨૪૬૯ : ઇનીસન ૧૯૪૩ क्रमांक | આસો વદિ ર : શુ કે વા ૨ : એકબર ૧૫ | ૧૭ : \. વિષય – દર્શન १ श्री हीरविजयसरिविरचितं महावीरस्तोत्रम् श्री अगरचंदजी नाहटा। ૨ નવમું વર્ષ તત્રીસ્થાનેથી ૩ નૂતન વર્ષની નવી વાર્તા | : શ્રી. મોહનલાલ દીપચંદ ચેકસી : ૪ મુનિશ્રી ચતુરવિજયજીકૃત મેત્રાણાતીર્થની ઉત્પત્તિનું સ્તવન : શ્રી. જેશિ' ગલાલ નાગરદાસ શાહ : ૫ દૃઢ પ્રતિજ્ઞા (કથા) ૬ મુનિશ્રી માનસાગરજીવિરચિત સિહલકુમારચોપાઈ’ને પરિચય : પૂ. મુ. મ. શ્રી કાંતિસાગરજી | ७ कतिपय शब्दों पर विचार श्री मूलराजजी जैन ૮ નિલૅવવાદ . : પૂ. મુ. મ. શ્રી ધુર ધરવિજય) 'ठवणासच्चे : પૂ. 5. મ. શ્રી. વરદમનગર ૧૦ કવિ શ્રી સમયસુંદર ઉપાધ્યાયે કરેલું વિ. સં. ૧ ૬ ૮ ના ભયંકર દુષ્કાળનું વર્ણન : પૂ. મુ. મ. શ્રી મહિમા પ્રભવિજય): ૧૧ શ્રી વિનેગ્નસૂરિ—સ%Rાય : પૂ. ના. મ. શ્રી. વિનયચતીન્દ્રવૃરિકી (૧ર તપાગચ્છાધિપતિ શ્રી વિજય પ્રભસૂરિતા વિ. સ. ૧૭ર ૩ના ક્ષેત્રાદેશપટ્ટક : શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહ : ર૯ ૧૩ ઉ. શ્રી જ્ઞાનસાગરજીગણિતત તીર્થ માલા રતવન પૂ. મુ. મ. શ્રી જયંતવિજયજી: છે ૧૪ વિકમ-વિશેષાંકની ની યેજના , નવી મદદ. આભાર. સમાચાર. સુધારા.. ૩ ૬ની સામે સૂચના-આ માસિક અ ગ્રેજી મહિનાની પંઢરમી તારીખે પ્રગટ થાય છે તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા.. લવાજમ વાર્ષિ ક-બે રૂપિયા : છૂટક ચાલુ અક-ત્રણ આના મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, પ્રક; શનસ્થાન શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીર જાપુર રોડ, અમદાવાદ, For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ॥ वीराय नित्यं नमः॥ नसत्या भाई ६७ [ स ] श्रीहीरविजयसूरिकृतम् श्रीमहावीरजिन-स्तोत्रम् संग्राहक:-श्रीयुत अगरचंदजी भंवरलालजी नाहटा मत्या नमस्कृत्य गुरं गुरुं गुरुं, बुद्धया सतां सर्वदया दयादया। भास्वत्मभावं विभयाभयाभया, मुनित्सतारं मुदरं दरंदरम् ॥१॥ श्रीवीरमहंतमहोमहोमहो-दयं स्तुपे मक्तहितं हितं हि तम् । देवाधिदेवं सुमनोमनोमनो-हारानुभावं सकलं कलंकलम् ॥२॥ श्रीत्रैशलेयोवृजिनो जिनोजिनो-नंगाघरातो ममतामतामता। देयादलं वः परमारमारमा-पीयूषगिर्देवरती रतीरती ॥३॥ श्रीज्ञातपुत्रं विरतारतारता-सिद्धयश्रयध्वं समयामयामया। सदा समाधैर्वसुधासुधासुधा-करो पयं साधु परंपरंपरम् ॥४॥ श्रीवर्दमानो मुमतो मतोमतो, भवावटवाच्च कलं कलं कलम् । तीर्थेतसत्रासदयो दयोदयो-हितोपि कामं जलतालतालता ॥५॥ भदंत देवार्य भवामनाभवा-पतार कामे पिहिते हिते हिते । निःश्रेयसानंदकसे कृतकृते, ज्ञानारतांतोदममाममाममा ॥६॥ अकारिते गाःमुपया भयाधया-प्रस्तो विमुक्तो मितयातयातया । यातंतमाहात्म्यमया मयामया, सितिर्नेघेयां (१) मुरसारसारमा ॥६॥ इत्वं स्तुतो जिनवरोऽखिलभाववेदी, सिद्धार्थभूपकुलकाननकल्पवृक्षः। मरीसितुर्विजयदानगुरोनिनेय मूरीश-हीरविजयेन मुदा प्रसनः ॥८॥ ॥ इति श्री हीरविजयटिकतं वीरस्तोत्रम् ॥ [આ સ્તોત્ર જે રીતે ઉપર કાપ્યું છે તેમાં અસંગતિની દષ્ટિએ પદ નથી થઈ શકે. એને પદ બરાબર કરવામાં આવે તો તે કામની વિશેષ ખૂબી ખાલમાં આવી શકે. તેથી તે કોઈ વિદ્વાન મુનિજ એનો પાહેર લખી મોકલવાની કપા કરશે તે અમે આ સ્તોત્ર કરીથી પ્રગટ કરીશું. તંત્રી | - For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = નવમું વર્ષ == “શ્રી જૈન સત્ય પ્રકાશ” આ અંકે નવમા વર્ષમાં પ્રવેશ કરે છે. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમસ્ત મુનિસમુદાયના પ્રતિનિધિરૂપ જે મુનિસમેલને શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરી હતી તે સમસ્ત પૂજ્ય મુનિસમુદાયને સમિતિ “શ્રી જૈન સત્ય પ્રકાશ” દ્વારા સંતુષ્ટ કરી શકી છે અને તેમને ચાહ મેળવી શકી છે એ અતિ હર્ષની વાત છે. - પૂજ્ય મુનિસમુદાયના સમિતિ પ્રત્યેના આ ચાહ અને મમતાનું જ એ ફળ છે કે દરેક ગચ્છ અને દરેક સમુદાયના પૂ સમિતિને મદદ આપવાને શ્રી સંઘને કે સદગૃહસ્થને ઉપદેશ આપી સમિતિને સમૃદ્ધ બનાવે છે, તેમજ “શ્રી જૈન સત્ય પ્રકાશનાં પૃષ્ઠોને ઉપયોગી લેખથી સમૃદ્ધ બનાવવા માટે પણ દરેક ગચ્છ અને દરેક સમુદાયના પૂજ્ય તરફથી લેખસામગ્રી મળતી રહે છે. અમદાવાદમાં મુનિસમેલન વિ. સં. ૧૯૦ ની સાલમાં મળ્યું હતું. અને “શ્રી જૈન સત્ય પ્રકાશનું પ્રકાશન તે પછી એક વર્ષે એટલે વિ. સં. ૧૯૯૧ માં કરવામાં આવ્યું હતું. આ સમિતિ અને આ માસિકને વિચાર આવતાં મુનિસમેલનને એ અભૂતપૂર્વ, ભવ્ય, પુનીત પ્રસંગ નજર સામે ખડે થાય છે. આથી એમ કહી શકાય કે “શ્રી જૈન સત્ય પ્રકાશ ના નવા વર્ષને પ્રારંભ એ મુનિસમેલનના વાર્ષિક સંભારણારૂપ છે. આ નવમા વર્ષની મહત્વની વાત તે માસિકને ૧૦૦ મે ક્રમાંક વિક્રમવિશેષાંક' તરીકે પ્રગટ કરવાની અમારી યોજના છે. અમને આશા છે કે વિદ્વાને અને ધનવાને બન્ને તરફથી આ અંકને સમૃદ્ધ બનાવવામાં અમને સંપૂર્ણ સહકાર મળશે. - નવ વર્ષ જેટલું જીવન એ એક માસિક માટે બહુ મોટી વાત ન ગણું શકાય. સમસ્ત મુનિસમુદાયના પ્રતિનિધિરૂપ અને સમસ્ત શ્રીસંઘની સંપત્તિરૂપ આવું માસિક તે અમર થવું જોઈએ, એમ અમને લાગે છે. શ્રમણપ્રધાન સમસ્ત શ્રી સંઘની મમતા અને કૃપાદ્રષ્ટિથી આ માસિક આર્થિક ચિંતામાંથી મુક્ત બની પોતાનું જીવન અમર બનાવે એમ ઈચ્છીએ. શ્રી સંઘ અને શાસનની સેવાના મનોરથ સેવતા અને નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. –તંત્રી. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતન વર્ષની નવી વાત લેખક શ્રીયુત મેહનલાલ દીપચંદ શેકસી. શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક એ રાજનગર મુનિસંમેલનની સ્મૃતિનું જીવંત સંભારણું છે. આસમાની-સુલતાનના વિવિધ રંગી પડછાયા વચ્ચે એણે આઠ વર્ષને પ્રવાસ પૂરો કરી દીધો છે. આછા-પાતળાં સાધને, જાતજાતની અગવડો, જૈન સમાજનું જ બોજ અવનવી ચર્ચાઓથી ડહોળાતું વાતાવરણ, જગતભરમાં પ્રસરી રહેલી યુદ્ધની ભીષણ આંધિ અને નાણાકીય સ્થિતિ માટે સતત્ ચિંતા હોવા છતાં, સાચે જ માસિકે પિતાના ધ્યેય માટે શક્ય પ્રયત્ન કર્યા છે એટલું જ નહીં પણ જૈન-જૈનેતર જનતામાં પોતાની સુંદર છાપ પાડી છે, અને પિતાની અગત્ય પુરવાર કરી આપી છે. આઠમા વર્ષની અંત સુધીના ૯૬ અંકમાં જે ત્રણ વિશેષાંક આપ્યા છે એ કોઈ પણ સાહિત્યપ્રેમીને આનંદ ઉપજાવે તેવા હેઈ લાયબ્રેરી અને પુસ્તકાલયના શણગાર રૂપ છે. એ ઉપરાંત અંક ૪૩ જૈન ધર્મમાં પણ માંસાહારને સ્થાન છે એવી ખૂણે-ખાંચરેથી ટાણે-કટાણે બહાર આવતી હવાને મૂળથી ઉચછેદન કરતી સામગ્રીના સંગ્રહરૂપ છે. અને અંક ૮૫ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની પ્રતિભા અને સરસ્વતી ઉપાસના સબંધમાં સુંદર પ્રકાશ પાડનાર લેખોથી અલંકૃત કરાયેલ છે. એ અંક વાંચ્યા પછી હરકોઈ તટસ્થ દ્રષ્ટિવાળા અભ્યાસને સહજ લાગે કે આવા પ્રતિમા સંપન્ન અને સમર્થ વિદ્વાનને, ગુજરાત સબંધી નવલકથાઓ લખનાર શ્રી. મુનશીજીએ કપિત પાત્ર “મંજરી'ને સોગ ક૯પી પોતાની કલમને હલકી પાડી છે એટલું જ નહિ પણ કપનાના પ્રદેશમાં ઉડવા જતાં હદ ઉપરાંતની છૂટ લઈ એતિહાસિક નવલકથાના આશયને ઉણપ પહોંચાડી, સાહિત્યના સુંદર ક્ષેત્રને કાબરચીતરૂં બનાવી મૂકયું છે. આ આગળ પડતા અંકની વાત થઈ. એ ઉપરાંતનાં પૃષ્ટમાં જે મસાલો ભરવામાં આવ્યું છે એ નવનવી વાતોથી ભરપૂર છે. એમાં જૈનધર્મ કે એના સાહિત્ય અથવા તો મૌલિક તત્વ પર થયેલા આક્ષેપના રદિયા પણ છે, શોધ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બળોની કથાઓ પણ છે, પ્રાચીન રાસાઓ કે જૈનધર્મને લગતી જાતજાતની માહિતીઓ પણ છે. ભૂતકાળની આ યાદ આજે તાજી કરવાનો આશય તો એક જ છે કે આવું સુંદર માસિક વતી રહેલા ચર્ચા-વંટોળમાં જરા પણ અથડાયા વગર નવમા વર્ષમાં પ્રવેશે છે. “નવ'ના અંકની ખૂબીને તે પાર આવે તેમ નથી. એને વર્ગ કરતાં “એકયાસીને આંક આવે તેમાંના આઠ અને એકને સરવાળે કરીએ તે નવ થાય. અર્થાત્ એ અંકની એવી ખૂબી છે કે ગણિતમાં એને જે જે રૂપાંતરે પ્રાપ્ત થાય છે એમાં તે પિતાનું સ્વરૂપ જાળવી રાખે છે. આપણે પણ આ માસિકને નવમા વર્ષમાં આર્થિક દષ્ટિએ એટલી હદે સંગીન બનાવી દેવાની અગત્ય છે કે જેથી એ જે ઉદ્દેશથી કામ કરી રહેલ છે એ સંપૂર્ણપણે બર આવે અને એ પણ નવના અંક માફક પિતાનું ગૌરવ અખંડ જાળવી શકે. આ માસિકને હજુ ઘણી રીતે સમૃદ્ધ બનાવવાનું છે. એમાં સાહિત્યની કંઈ કંઈ પગથીએ પાડવાની બાકી છે. ચિત્રકળામાં તો માત્ર હજુ એકડે એક જેવું છે. એ ઉપરાંત સાહિત્યની બીજી દિશાઓ પણ છે. ટૂંકમાં કહીએ તે એ હિંદી ભાષામાં નિકળતા “કલયાણ” માસિક જેવું કિવા ઈગ્લીશમાં પ્રગટ થતા કલકત્તાના “મેડન રીવ્યુ” જેવું કદમા અને લેખસામગ્રીમાં પરિણમવું જોઈએ. એની સમિતિના ત્રણ સૂરિ મહારાજે અને ત્રિપુટી તેમજ મુનિશ્રી વિદ્યાવિજયજી અને એ દિશામાં લઈ જવા કમર કસે તો કંઈ જ અશકય નથી. પાંચ પુની એ સમિતિ સાચે જ જુદી જુદી શક્તિઓથી પૂર્ણ ભરેલી છે. અલબત, શ્રીમાનોએ અને શક્તિવંતએ સંપાદકને આર્થિક ચિંતાના ભારથી મુક્ત બનાવી દઈ નવમા વર્ષને ચિરસ્મરણીય કરી દેવું જોઈએ. ખુશી થવા જેવી વાત તો એ છે કે આ નવીન વર્ષને સંક ક્રમાંક ૧૦૦ મ અંક “વિક્રમ-વિશેષાંક” તરીકે વિશિષ્ટ રીતે પ્રગટ થનાર છે. આ પ્રકારની સમિતિની મહેચ્છાને જૈન સમાજ જરૂર વધાવી લે. એની હજાર નકલે કહાડવી પડે તેવી માંગ નેંધાવે. સાહિત્ય પ્રેમીઓ સુંદર લેખની રસવતી એ અંક રૂપી થાળમાં પીરસે અને લક્ષ્મીનંદને ઉદારતાથી દાન દઈ એને ગલ્લે ઉભરાવી મેલે! સુવુ કિ બહના? For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી ચતુરવિજયકૃત મેત્રાણા તીર્થની ઉત્પત્તિનું સ્તવન સંપાદક : શ્રીયુત જેશિંગલાલ નાગરદાસ શાહ, મેતા વિક્રમની એગણીસમી અને વીસમી સદીના સંધિકાળે થયેલા જૈન કવિ મુનિ શ્રી ચતુવિજયજીએ મેત્રાણા તીની ઉત્પત્તિનું આ સ્તવન રચેલું છે. તેમના કાળમાં જ મેત્રાણા તીથી ઉત્પત્તિ થયેલ હેાવાથી તે વધુ વિશ્વસનીય ગણી શકાય. પ્રથમ દૂહા અને પછી ઢાલ-એમ ચાર વખત દૂહા અને ચાર ઢાલ મળી એકંદર ૪૦ કડીમાં કળશ સાથે કાવ્ય સપૂર્ણ થયેલ છે. એમાં વણુ વેલી વિગતાનું અવલોકન કરતાં પહેલાં એને ટ્રક સાર જોઈ લઈ એ. કર્તા કહે છે- સંવત ૧૯૦૦ લગભગ (તપાસ કરતાં સ. ૧૮૯૯ માં પ્રતિમાજી પ્રગટ થયેલ છે. ) સિદ્ધપુરથી પાંચ ગાઉ દૂર આવેલ મેત્રાણા ગામમાં પર્યુષણના આગલા દિવસે એટલે કે શ્રાવણુ વદ ૧૧ ના દિવસે લવારણ્ ખાઇ માંનાં કે જેએ સુતારને ધવા કરતાં હતાં તેમની દીકરી ખાઇ જવલને સ્વપ્ન આપીને તેમની કાઢમાંથી ચાર પ્રતિમાએ પ્રગટ થઈ. તે પ્રતિમાજીને ધરની પરસાળમાં પધરાવી તેની ભક્ત કરે છે. પર્યુષણ પછી બહારગામના સંધાને ખબર પડતાં દર્શનાર્થે આવે છે અને વિવિધ પ્રકારે પ્રભુની ભક્તિ કરે છે. તે પછી સધાએ મળીને એક સુંદર મદિર ઉત્તર દિશાના દ્વારવાળું બનાવ્યું અને તેમાં શ્રી ઋષભદેવજીને મૂળનાયક તરીકે સ્થાપી માહ સુદ તેરસ ને ગુરુવારે પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. ઇત્યાદિ.’ મૈત્રાણાજી તીર્થં મેસાણાથી કાકાસી-મેત્રાણારેડ લાઈન ઉપર આવેલ છે. કાકાસી– મેત્રાણારાડ સ્ટેશનથી મેત્રાણાજી એક માઈલ થાય છે. અને ત્યાંથી બળદગાડીની સગવડ મળી શકે છે. દરરાજ ગાડીના ટાઇમે ચોકીયાત યાત્રાળુએને લેવા માટે સ્ટેશન ઉપર આવે છે. દૂરથી જ સુવ`કળશયુક્ત મંદિરનાં દર્શન થતાં આત્મા ભક્તિભીના થાય છે. મદિર રમણીય અને ભવ્ય છે. મેત્રાણા તીર્થાંના વહિવટ પ્રથમ સિદ્ધપુરના શેઠ ન્યાલચંદ ડાસાભાઈ કરતા હતા. પર'તુ તે સદ્ગત થતાં હાલમાં છ ગૃહસ્થાની કમીટી તે તીના વહીવટ કરે છે પાનસર અને ભાયણીજીથી પણ આ તીથ' પ્રાચીન છે. પરંતુ એક તરફ હાવાથી યાત્રાળુઐની આવક કંઈક એછી રહે છે. ગામનાં હવાપાણી પણ સારાં છે. એક વખત જરૂરથી દત કરવા લાયક આ તી છે. તપાસ કરતાં પ્રથમ ચાર પ્રતિમાજી ચૌમુખજી તરીકે નીકળેલ હતાં, પરંતુ દેરાસરમાં ત્રણ પ્રતિમાજી એક લાઈનમાં અને એક પ્રતિમાજી મૂળનાયકના નીચેના ભાગમાં સ્થાપન કરેલ છે. હવે કવિ વિષે સ્તવનના કળશમાં કરેલા ઉલ્લેખ ઉપરથી જણાય છે કે તે આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિજીના શિષ્ય મુનિશ્રી જિનવિજયજીના શિષ્ય મુનિશ્રી નવલવિજયજીના શિષ્ય હતા. તેમની અન્ય કૃતિએ આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે—સ્તવન ચાવીસી (સ. ૧૯૦૨), ખીજનું સ્તવન. સિદ્ધપુરમાં ( સ. ૧૮૭૮ ), આત્મશિખામણુ સઝાય, અષ્ટમીનું સ્તવન, વધુ માનસ્તુતિ, સીમ ધરજિવિનતિ. તા. કે..: તપાસ કરતાં માલુમ પડયું છે કે લવારના ઘેરથી સધના મકાનમાં પ્રભુને સ્તવનમાં જણાવ્યા પ્રમાણે માહ સુદ તેરસને ગુરુવારે પધરાવેલ છે, અને અત્યારે પણ માહુ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬] શ્રી જૈન સત્ય પ્રકાશ સુદ તેરસના દિવમે વરસગાંઠ ઉજવાય છે. પરંતુ નવીન દેરાસરમાં પ્રભુને સં. ૧૯૪૭ માં અખાત્રીજને દિવસે પ્રતિષ્ઠિત કરેલ છે. મૂળ કાવ્ય” ( દૂહા ). સરસતી શ્રી વરદાઈક, સાસનનાયક રીધ; ગુર્જર દેશ સોહામણું, પાટણવાડો પરસીધ. ૧ બાવન તફે જાણિઈ, સિધપુર સુલતાન ગાઉ પાંચ તિહાં થકી, મેત્રાણે મંડાણું સંવત એગણ સઈકા સમેં, શ્રાવણ માસ મઝાર; વદિ તીથી એકાદસી, સોમવાર સુખકાર. પરવ પજુસણુ પુરે, પ્રગટિ પ્રતીમાં ચાર બાઈ માંનાં તસ દિકરી, જવલ નાતે લવાર. તસ નંદન ચાર છે, પતભક્ત તે નાર; મેત્રાણાપુરમંડ, સુણુયે સઉ અધીકાર. તસ મહીમા તેહને કહું, ભવીયણ થઈ ઉજમાલ; સાંભલજે સહુ કે તુમે, પસરી મંગલ માલ. (ઢાળ ) (દેશી. વૅછુઆની ) સુપનું દિધું સાહેબે, અમે આવ્યા છીએ ત્યાં રે લોલ; પુત્રી મા પ્રતે ઈમ કહે, ઈહાં સે અચંભે એહ રે લાલ. સુ. ૧ તતખણ ઉઠી તે બહુંજણી, ચકીયે બેઠી જાય રે લોલ; ઘર બંધ કરવા ભણિ, માતા પુત્રી કહે આય રે લાલ. સુ. ૨ નાત તે જાણે લવારની, પિણ કસબું સુત્રધાર રે લાલ કેઢ હતી ઘર આગલેં, લેવાં છેડાં તેણુ વાર રે લાલ. સુત્ર ૩ છોડાં વેણુ સુંડલી ભરે, વલી કરે છોડની આલ રે લાલ; આલે (૨) ખણતાં થકાં, પ્રભુ પલાંઠી નીહાલ રે લાલ. સુ૦ ૪ અરહિ પરહિ રજ પરિ કરે, એહવે દિઠા પ્રભુ પેખ રે લાલ, જુગલ (૨) ને જોડલે, પુરવ પછમ મુખ રે લાલ. સુ. ૫ પિખી પ્રતીમાં ચારઓ, નયણે નરખી નીહાલ રે લોલ, ધન (૨) શ્રી જિન સાસનેં, હો મંગલ માલ રે લોલ. સુ. ૬ પુરવ પુન્ય પ્રવેગથી, આવ્યા શ્રી જિનરાય રે લોલ; રુષભ શાંતિ કુંથું પદમ જે, ચતુર નામે પ્રભુપાય રે લાલ. સુ૭ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેત્રાણા તીથની ઉત્પત્તિનું સ્તવને ( દુહા ) પ્રગટયા પુન્ય સંજોગથી, અતુલી બલે અરીહંત બાઈ માંનાં તસ દિકરિ, પુરવ પુન્ય મહંત. આગતા સ્વાગત સાચવે, દિપ ધુપ કુલમાલ અરચા અર નવનવી, સંઘ થયે ઉજમાલ. વચન અગોચરથી વદે, પ્રભુજી પરમ દયાલ; રામણથી આવિયા, અને પમ કાંતિ રસાલ. (ઢાળ) (દેશી. હે હલધર, હવે કામ કરવું, નેમી પરાક્રમ મેટું.) પ્રભુ દયા કરી રાજ પધાર્યા, આજ સફળ દિન માહરે આંકણી. ઈહાં બેઠા પ્રભુ મુખ જોવે છે, ઘણું (૨) રીદયમાં રાજ હેવે છે; દરીસણ કરતાં દુખકાં ખવે છે, પ્રભુ દયા કરી રાજ પધાર્યા. ૧ તસ પરીકર સહેલો મળીઓ છે, ગાંમનો લોક પિણું ભલી છે; સરવે વધામણું દેવા વલીઓ છે, પ્રભુ દયા કરી રાજ પધાર્યા. ૨ ભેર ભુગલ સરણાઈ સાજે છે, પંચસબદી વાજાં વાજે છે; પ્રભુમુખ જોતાં અંબર ગાજે છે, પ્રભુ દયા કરી રાજ પધાર્યા. ૩ તસ ઘર ઘરની પડસાલા છે, લેઈ તીહાં પ્રભુને પધરાવે છે; નીત (૨) મંગલીક ગાવે છે, પ્રભુ દયા કરી રાજ પધાર્યા. ૪ પરવ પજુસણ દિન જાવે છે, ઠામ (૨) તે ઓછવ થાવે છે; પરવ પછી બહુ સંઘ આવે છે, પ્રભુ દયા કરી રાજ પધાર્યા. ૫ પસરી કીરત જગ જાંણી, જિનમુખથી તે સૂણિ વાં; કહે ચતુર ચિતમાં આણી, પ્રભુ દયા કરી રાજ પધાર્યા૬ ( દુહા ) ખજમતમાં ખેડા રહે, ઉભા કરે અરદાસ; આસપાસ રચનાઓ રચે, ઘટ (૨) લીલ વિલાસ. સાનીધકારી સાહેબા, પરભુજી પરમ કૃપાલ; જગનીધી જગ તું જ, સ્તવું તુઝ ગુણમાલ. ( ઢાળ ) મન મેહન જિનરાયા, હું તે પ્રેમે પ્રણમું પાયા; મુઝ આણંદ અંગ ન માયા રે. મન. ૧ મત્રાંણે મહારાજ વીરાજે, જસ ચોત્રીસ અતીશય છાજે; વાણું પાંત્રીસ ગુણ ગાજે રે. મન ૨ પરસાદ મનહર સુંદર કિ, ઉત્તર દિસે મુખ પરસીધે; પરભુ દરીસણ કરી સુખ લીધો રે. મન ૩ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ કે માહ માસ મનેહર માહ રે, તીથી તેરસ ભૃગુવારે સુકલ પક્ષ સુવીચારે રે. મુલનાયક જિન 2ષભ વીરાજે, આસપાસ જિન પડિયા છાજે; એ તો દિન (૨) ચઢતે દીવાજે રે. મન ૫ આજ મહોદય માટે હમારે, દેખી મુખ દરીસણુ તાહર; કહે ચતુર તે પાર ઉતારે રે. મન૬ ( દૂહા ) દરીસણથી સુખ સંપજે, દરીસણથી દુઃખ દૂર, તુમ દરીસણ સુખ સંપદા, હું પામું ભરપૂર. ૧ મેહ મિથ્યા મત પરીહરિ, જેહ ધરેં તુઝ ધ્યાન, તેહના વંછીત પુરવે, આપે બહુલે દાન. ૨ ( ઢાળ) (દેશી. ભીજન વંદે મુની ઝાંઝરીય.) તિરથ થાપન ભવી તમે વંદે, વંદિને આણંદો રે, પંચમ આરે પડીમાં પ્રગટિ, બલીહારિ સુખકંદો રે. તિ૧ દેસદેસથી સંઘ બહુ આવે, મેવાણે મન ભાવે રે, પુજે અરસેં જિનને નીહાલે, આણંદ અંગ ન ભાવે રે. તિ. ૨ મહિમા મટે ઈણ જુગમાંહે, પસ છે ભલી ભાત રે, જે સમરે તેહના વંછીત પુરે, અહાનીસ દિન રાતે રે. તિ નરને ઇંદ્ર રાજ રાજેસર, મહારાજા જિન રાજે રે; ભવ (૨) ચરણ કમલની સેવા, દેવ દેવાધી દીજે રે. તિ) ૪ ચાર નિવારક ચ્યારે જિનવર, પ્રગટ થયા તતખેવ રે; ચતુરવિજય જિન ધ્યાન ધરતાં, નવલ પ્રગટ નેહ રે. તિ, ૫ - ( કળસ ) ૨ષભ શાંતિ કુંથું જિનવર, પદમ પ્રભુને પ્રણમીઠું, ઘન સુઘન સૂવાસ સુંદર, કનક કચેલે અરચી. દોડધુપ પુફ માલ, બહુવીધ પગર પુરિએ શ્રી જિનશાસન ભક્તિ કરતાં, સકલ સંકટ ચુરીએ. શ્રી વિજયપ્રભ પાટ મુનીવરા, જિનવિજય ચિત થાઈએ; નવલવીજય જિન સેવા કરતાં, મન વંછીત ફલ પાઈએ. ' ૩. । इति श्री मेत्रांणाजिनस्तषन-फुलमाला संपूर्णम् । For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - દઢ પ્રતિજ્ઞા [ એક ઐતિહાસિક કથા ] [૧] પ્રતિજ્ઞા-ગ્રહણ આચાર્ય શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજની અપૂર્વ દેશનાશક્તિએ જનતાનું ખૂબ જ આકર્ષણ કર્યું હતું. જુસ્સાદાર મીઠી વાણું, ઉજજવલ ચારિત્ર, અગાધ શાસ્ત્રીય જ્ઞાન અને નમ્રતા આદિ ગુણોથી તેમને પ્રભાવ ખૂબ પડતો. એમના ભવ્ય લલાટ ઉપર દેખાતી ત્રણ રેખાઓ તેમના જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રભાવને જાણે વ્યક્ત કરતી હતી. વિદ્યુતસમ ચમકારા મારતી તેમની આંખો મોટા મોટા રાજા-મહારાજાઓને પણ મહાત કરતી અને તેમના ચરણે નમવા ખેંચતી હતી. એમનું ભવ્ય અને સૌમ્ય મુખારવિંદ કૂરમાં ક્રર માનવીને પણ શાંત બનાવી દેતું. આવા પ્રતાપી આચાર્ય મહારાજ વિહાર કરતા કરતા એક વખત ઉંદિરા ગામમાં પધાર્યા. ગામની જનતા તેમને ધર્મોપદેશ સાંભળી કૃતકૃત્ય બની. એ હતા તે જૈનાચાર્ય, પરંતુ તેમને એ સર્વવ્યાપી ઉપદેશ સાંભળી મનુષ્યમાત્ર કલ્યાણનો અર્થો બની જતો. આખું ગામ આ પ્રતાપી પુરુષને ભાવથી નમતું અને તેમની ભક્તિ કરી પિતાને કૃતકૃત્ય માનતું. સુરિજી મહારાજની નિષ્પરિગ્રહિતાથી બધા મુગ્ધ થતા. તેઓ ગૌચરી, પાણી કે સંયમપાલનમાં અનિવાર્ય ઉપકરણ સિવાય કશુંયે લેતા નહિ. ધનવાને ધન આપવા જાય, ખેડુતો ધાન્ય આપવા જાય, ઝવેરીઓ ઝવેરાત લઈ જાય, તો આ ત્યાગમૂર્તિ આચાર્ય બધાયને પ્રેમથી સમજાવતાઃ “સાધુને શરીરને ભાડું આપ્યા સિવાય ચાલે તેમ નથી એટલે આહાર પાણી લે છે. બાકી બીજા કશાની આવશ્યક્તા નથી. કંચન અને કામિનીને ત્યાગ એ તો અમારું જીવનસૂત્ર છે. જે સાધુઓ દ્રવ્ય સંગ્રહે, જમીન રાખે, ધાન્ય સંગ્રહે તે પછી સાધુ અને ગૃહસ્થમાં શું ફેર ?” “ઉંદિરા” ગામની જનતાના આગ્રહથી સૂરિજી મહારાજે અહીં વધુ સ્થિરતા કરી હતી. આવતીકાલે આચાર્ય મહારાજ વિહાર કરવાના હતા એટલે આજે પુષ્કળ માનવમેદની ઉપદેશ સાંભળવા આવી હતી. સરિજી મહારાજે ઉપદેશની ધારા વહાવતાં છેવટે જણાવ્યું મહાનુભાવો ! तं च मांसं च सुरा च वेश्या, पापद्धिचौर्य परदारसेवा । पतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ (જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચૌરી (અદત્ત), અને પરદારગમન, આ સાતે વ્યસને દુનિયામાં ઘરમાં ઘેર નરકમાં લઈ જનારાં છે.) - આ વ્યસનોને સેવનાર પ્રાણુ દુર્ગતિને ભાગીદાર બને છે. જે તમારા આત્માનું કલ્યાણ કરવું હોય અને શાશ્વત સુખના ભોક્તા થવું હોય તે આ વ્યસનને ત્યાગ કરે ! - સુરિજી મહારાજની વાણુએ જાણે બધાને પીગળાવી નાંખ્યા. આબાલવૃદ્ધ દરેકે ઊભા થઈ દઢ પ્રતિજ્ઞા લીધી કે આજથી અમારે સાતે વ્યસનો ત્યાગ છે. સજન શેઠ અને તેમના આખા કુટુએ પણ દઢ પ્રતિજ્ઞા કરી લીધી અને સાતે વ્યસનોનો ત્યાગ કર્યો. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ સૂરિજીએ છેવટે કહ્યું: “ મહાનુભાવા ! આ વ્યસન-ત્યાગની પ્રતિજ્ઞાનું બરાબર દઢતાથી પાલન કરજો.” અને સૂરિજી મહારાજ ખીજે દિવસે વિહાર કરી ગયા. સજ્જન મહેતાનું કુટુંબ પણ સુખી સુખી થઈ ગયું. શ્વેતાછ સમજવા લાગ્યા કે આ બધા ધર્મને પસાય છે. [ ૨ ] ઉદ્ભય અને અસ્ત સજ્જન મહેતાને ત્યાં લક્ષ્મીની છેા ઉછળતી હતી. કુટુમ્બમાં વૃદ્ધિ થતી જતી હતી. જનતામાં યશ અને કીર્તિ વધતાં જતાં હતાં. આજુબાજુનાં ગામેામાં પણ મહેતાજીની પ્રામાણિકતા, ધમ'પ્રિયતા, ન્યાયપ્રિયતાનાં વખાણ થતાં. તેમાંયે તેમની દયા ભાવનાની તા ચેાતરક ખૂબ જ તારીફ થતી. સજ્જન મહેતાને ધર્મગુરુના ઉપદેશ બરાબર લાગ્યા હતા. રાજ પ્રાતઃકાલમાં પ્રતિક્રમણ સામાયિક સ્વાધ્યાય પૂજા ભક્તિ વગેરેથી પરવાર્યા પછી જ તે બહાર જતા. પહેલા ધ અને પછી વ્યવહાર. આખા કુટુમ્બમાં તેમની ધર્મક્રિયાની છાપ પડતી. આમ સુખમાં દિવસે ચાલ્યા જતા હતા. પણ કાઈના બધા દિવસ એક સરખા જતા જ નથી. ચડતી અને પડતી, ઉદય અને અસ્ત, તડકાને છાંયડા ચાલ્યા જ કરે છે. સજ્જન શેઠ પણ એ નિયમમાંથી કેમ બાદ રહી શકે? તેમની મહાનુભાવતા, ઉદારતા અને દયાળુતાનેા કેટલાક ગેરલાભ પણુ લેતા. તેમનાં ખેતરામાં ઘણીવાર અનાજ ચેારાતું. શેઠે ઘણા પ્રયત્ન કરાવ્યા પણ હાંશિયાર ચાર હાથ જ ન આવે. એકવાર શેઠ પોતે જ ખેતરમાં સતાઈને રહ્યા. સાથે યુવાન પુત્ર પણ હતા. બરાબર મધ્ય રાત્રે ચાર કદાવર માણુસેા હાથમાં કુહાડી લઈ ખેતરમાં પેઠા. શેઠે એક પછી એક ચારે પડછાયાને ખેતરમાં પેસતા જોયા અને શેઠ સળવળ્યા, ધીમે પગલે આગળ વધ્યા અને એક આંબાના ઝાડની એથે ઊભા રહ્યા. ચારે જણા વાતે કરતા આવતા હતા. શેઠે એ ચારેયના અવાજ પાર્ખ્યા અને એ ચારેય પેાતાના ચિરપરિચિત પુરુષો લાગ્યા. એ ચારેને જોઈ શેઠ એક વાર તેા ચમકયા. એમની નસેામાં ક્ષત્રિયનું લેાહી ફરતું હતું, એ જેવા કલમશૂર હતા એવી જ તલવાર પણ ચલાવી જાણતા હતા. શેઠે ક્ષણુભર વિચાર કરી સિદ્ધગર્જના કરી વચલા ખેતે બે હાથથી પકડયા. શેઠના બાવડામાં એવું જોર હતું કે પકડમાં આવનાર રાડ પાડવા લાગ્યા, જે સાંભળી બીજા બે જણ નાસી જવા લાગ્યા. પણુ શેઠના છોકરાએ એકને છુટી કુહાડી મારી નીચે પાડી દીધે!. બધાયને આશ્ચર્ય થયું કે આ છે ક્રાણુ ? ચારમાંથી એકેય શેઠને ન ઓળખી શકયેા. યાના અવતાર ગણાતા શેઠની તાકાત અને બળની આ લકાને ખબર જ ન હતી. બન્ને જણાએ છૂટવા માટે ઘણાં વલખાં માર્યાં, પણ બધું નકામું ગયું, એટલે કરગરવા લાગ્યા. શેઠે કહ્યું: અરે કમનસીબેા ! આ તમને શું સૂઝયું ? મારા રાટલા ખા, રૂપિયા લ્યા અને ચેરીયે મારી જ કરે છે ? યાદ રાખજો ! મહારાજા સિદ્ધરાજ જયસિંહદેવનું રાજ્ય તપે છે, જે ખાવડામાં બળ હોય તેા સામી છાતીએ લડવા આવે. કાયરની જેમ ચારીના ધંધા કરી જાતને હલકી કાં પાડેા છે ? ચારે જણુ ખૂબ શરમાઇ ગયા. ધરતી મારગ આપે તે જાણે તેમાં પેસી જવાનું મન થયું. આખરે તેમણે શેઠની મારી માગી, અને કાલાવાલા કર્યાં. શેઠની ઉદારતા અને દયાએ જોર કર્યું. અને યાગ્ય શિખામણુ આપી શેઠે તેમને જવા દીધા. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] દઢ પ્રતિજ્ઞા [ ૧૧ ] મહારાજા સિદ્ધરાજનું રાજ્ય આવા વિરથી જ શોભે છે. ચારે જણા શેઠનો અહેસાન માનતા વાતો કરતા ઘર તરફ ચાલ્યા. પણ એમાં એક વધુ નીચ સ્વભાવનો હતો તેના મનમાં ચેન નહેતું. એના હૃદયમાં કિન્નાની આગ સળગી રહી હતી. એક વાણુ મને પકડે? અરે, ચાર જણને એ પહોંચ્યો? જાણે એના દિલમાં દાહ ઊડ્યો હતો. એ છેલ્લા ચાલ્યા વિના ઘેર ગયો. શેઠના ખેતરમાં હવે ચોરી નથી થતી. શેઠે કોઈને કાંઈ વાત કરી નહિ, પણ વા વાત લઈ જાય એમ અનેક જાતના ગપાટા ઉડયા. છ મહિના પછી એક વાર શેઠના ખેતરમાં અને ઘરોમાં એક સાથે ભયંકર આગ લાગી. જાણે અગ્નિ દેવતા પિતાની સહસ્ત્ર જિહા રૂપી ઝાળથી પ્રગટી ઊ. ક્ષણવારમાં તેણે બધું બાળી-જલાવી ખાખ કરી નાખ્યું. શેઠ અને તેમનું કુટુમ્બ પહેરેલે વચ્ચે જીવ બચાવી બહાર નીકળી ગયું. શેઠને ચોપડા અનાજ ઘાસ અને ઘર બધુંય બળીને ભસ્મ થયું. પણ શેઠનું રૂવાડુંયે ન ફરક્યું. તેમણે વિચાર્યું. જે મારા તગદીરમાં હતું એ બન્યું, ભાવિ કાણુ મિથ્યા કરી શકે? આખા ગામમાં વાત ફેલાઈ, કોણે આગ લગાડી ? પાપ છાનું ન રહ્યું. પણ શેઠે તે મૌન જ રાખ્યું. એમણે તે ફરિયાદ ન કરી કે તપાસે ન કરાવી. ભાવિ કે મિથ્યા કરી શકે છે. ઉદય અને અસ્ત એ તો દુનિયાને અચલ નિયમ છે. [૩] પરીક્ષા સજજન શેઠે ફરીથી વ્યાપાર શરૂ કર્યો, પણ એમાં ફાવટ ન આવી, એકવાર સ્વપ્નમાં તેમનાં કુલદેવીએ આવીને કહ્યું “ખંભાત જા! તારો ઉદય ત્યાં છે.” બીજે દિવસે શેઠ કુટુંબ સહિત ઉપડયા. જતાં જતાં પિતાની જન્મભૂમિને પ્રણામ કર્યા, હવે તે અંજલ હશે ત્યારે આવીશ! જય જન્મભૂમિ ! રસ્તામાં જતાં એક નાનું ગામડું આવ્યું. અહીંથી ખંભાત નજીક જ હતું. શેઠે વિચાર્યું શહેરમાં આપણને કોણ ઓળખે? ગામડુ સારૂં, અહીથી ખંભાત કયાં છેટું છે? એક રંગરેજનું ઘર ભાડે રાખી સજન મહેતા કુટુંબ સહિત તે ગામડામાં રહેવા લાગ્યા. સામે જ સુંદર નાનું જિનમંદિર હતું. ઉપાશ્રય પણુ પાસે જ હતો. શેઠ નિયમિત ધર્મારાધન કરવા પૂર્વક વ્યાપાર ચલાવવા લાગ્યા. શેઠના ઘરના ફળીયામાં બે ગાયો બાંધવામાં આવતી. શેઠાણી બધું ઘર કામ સંભાળતાં હતાં. ત્યાં માસામાં એકવાર ખૂબ વરસાદ પડયા પછી તરફ કાદવ કાદવ થયો. તેમાં રાત્રે ગાયે તોફાન કર્યું અને તે ખીલે છડી નાઠી. શેઠ મુશ્કેલીએ ગાયને શોધી લાવ્યા અને ફરીથી ખોલે ઠોકવા માંડે ત્યાં નીચેથી ખણખણ અવાજ થવા માંડ્યો. શેઠાણી પાસે જ ગાયને પકડીને ઊભાં હતાં. તેમણે આ મીઠે રણકાર સાંભળી શેઠને કહ્યું: “સાંભળતા નથી, કંઈક અવાજ થાય છે તે.” ફરીથી જોરથી ખીલે ઠેકતાં અવાજ વધારે સ્પષ્ટ સંભળાયો. શેઠ પણ ચમક્યા, ખાંપી લઈ ખોદી કાઢયું. ત્યાં તે એક કઢાઈ દેખાઈ. શેઠ વધુ ચમક્યા. ધીમેથી માટી કાઢી બરાબર જોયું તો જણાયું કે કઢાઈમાં કપડા નીચે કંઈક છે. કપડું ખસેડ્યું તે અંદર ચમકારા થઈ રહ્યા હતા. “ઓહ આ તે સોના મહોરો !” શેઠાણી બેલી ઊડ્યાં. શેઠે પણ ખાત્રી કરી લીધી. આ પછી શેઠશેઠાણી વચ્ચે વાતચીત ચાલી For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૯. શેઠાણી—કાઈ અત્યારે જાગતું નથી. ધીમે રહીને આ કઢાઈ ઉપાડી લ્યે! એટલે થયું. આપણું દાળદર ગયું. જે થાય તે સારા માટે, આપણા પુણ્યને ઉદય થયા. ' શેઠ— પણ તને ખબર છે ? આ ધન આપણું નહિ, પણ મકાનમાલિકનું જ કહેવાય.’ શેઠાણી—“ એવું કશું નહિં. આપણને મળ્યું માટે આપણે જ તેના માલિક. ’’ શે—“ મારે નિયમ છે કે કાર્યનુંયે અદત્ત લેવું નહીં. '' રોઠાણી—“ એ બધું પછી વિચારજો, પહેલાં કઢાઈ લઈને ધરમાં મૂકી દેવા દ્યો.” શેઠ—“ આ અન્યાયનું અદત્ત ધન આપણા ધરમાં જઈજ ન શકે.' એની વાંત સાંભળી જુવાન પુત્ર જાગ્યા અને બહાર આવીને એ દૃશ્ય જોતાં જ ઉત્સાહમાં આવી ગયા. પુત્ર—“ મા, ચાલ, આપણે બન્ને કઢાઇ ઉપાડી લઇએ. શેઠ—“ એટા, એમ ઉતાવળા ન થઈએ. ઉતાવળે આંબા ન પાર્ક. શાંતિ રાખ. આપણે શ્રાવક છીએ. આવી મુદ્ધિ આપણાથી કેમ થાય ? મકાનમાલિકને જ આ બધી સેાના મહારા આપવી જોઈએ. ” ત્યાં તે। સહવાર પડી. પાસેના ધરમાંથી સજ્જન મહેતાના સબંધીએ આવ્યા. બધાએ ધન રાખવાની ઇચ્છા બતાવી, પણ એક સજ્જન મહેતા જ નિશ્ચલ રહ્યા. આ ધન ઉપર આપણા લગારે હક્ક નથી, એના ઉપર તેા મકાનમાલિકને અને સિંહ તે। મહારાજા સિદ્ધરાજદેવને જ હક્ક પહેાંચે. સજ્જન શેઠ પેાતાની પ્રાતઃકાલીન પ્રતિક્રમણાદિ ક્રિયા કરી, પૂજન આદિ કરી મકાનમાલિક રગરેજને ખેાલાવી લાવ્યા અને સેાના મહારાની કઢાઈ પાસે લઈ ગયા. ર’ગરેજ—“ શેઠજી, આમાં મને શું ખતાવે છે ? અત્યારે આ ઘર તમારું છે, એટલે આ ધન પણ તમારું જ કહેવાય. ’ શેઠ-“ ના ભાઈ, મકાનમાલિક તમે જ છે. અમે તે ભાડુઆત છીએ. આ ધન–આ સાના મ્હારે। તમારી છે તે તમે લઈ જાશે. ’ રંગરેજ—“ શેઠજી, તમારી સત્યપ્રિયતા અને ધમપ્રિયતા જોઈ મને આનંદ થાય છે. શ્રાવક જૈન આવા પ્રામાણિક, સત્યપ્રિય અને ઉદાર જ હોય. શેઠજી, હું તમને ઠીક કહું છું, આ ધન મ્હારુ' નથી. હું તેના માલિક થવાને લાયક નથી. મેં આ આખું મકાન એકવાર નહિં, બે વાર નહિ, અરે એકવોશ વાર ખાદાવ્યું છે. મ્હારા નસીબમાં હાત । મને પહેલાં જ ન મળત ? માટે તમને કહું છું, તમે જ આ ધન રાખેા.” _r સજ્જન ભાઈ, હું તેા ન્યાયથી કમાઉં એ જ ધન મ્હારું. હું કાર્બનું અત્ત લેતેા જ નથી. પારકાનું ધન હું શા માટે લઉં ?’ શેઠાણી—-“ પણ હવે આ ધન અદત્ત ન કહેવાય. તેમજ આપણને જરૂર પણ છે. આ ગરીબાઇ ક્યાં સુધી વેઠવી ? ” સજન—“તું ન સમજી ! જમીનમાં પડેલા ધનના આપણે માલિક કેવી રીતે થઈ શકીએ ? આ ધન આપણું નથી એ તે ચોક્કસ જ છે. ભાઇ રંગરેજ, તું લઇ જા, નહિ તે હું તે। આ કઢાઈ મહારાજ સિદ્ધરાજ દેવને પહાંચાડીશ. ’' For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] દૃઢ પ્રતિજ્ઞા [૧૩] રંગરેજ–“હા, એ ઠીક છે.” સજજન શેઠ રંગરેજની પ્રામાણિકતા અને યુક્તિ ઉપર ખુશી ખુશી થઈ ગયા. અને તે જ દિવસે ગાડું જોડી કઢાઈ લઈ ખંભાત પહોંચ્યા. રસ્તામાં સજજન મહેતાએ વિચાર્યું આવી ગરીબાઈ છતાં રંગરેજે ધન લેવાની ઈચ્છા જ ન કરી, એ જેવું તેવું કાર્ય નથી. ધન્ય છે એ રંગરેજની નિસ્પૃહવૃત્તિને ! મહેતા ખંભાત આવી ઉપાશ્રયે ગયા અને ધર્મશ્રવણ કર્યું. ત્યાં ઉપાશ્રયમાં જ ઉદાયન મહેતા મલ્યા. સજજને બધી વાત કરી. ઉદાયનને એમ થયું; ધન્ય છે આના પ્રતિજ્ઞા-પાલનને ! આવી ગરીબાઈ છે, મહેનત કરી મુશ્કેલીથી ધન કમાય છે, છતાં આ મળેલું પારકાનું ધન લેવાની આની વૃત્તિ નથી. ઉદાયન મહેતા સજ્જનને પિતાને ઘેર લઈ ગયા. સ્વામીભાઈ તરીકે તેની ખૂબ આગતા સ્વાગતા કરી. ત્યાં તે સમાચાર આવ્યા કે મહારાજા સિદ્ધરાજ ખંભાત પધારવાના છે. થડા દિવસોમાં જ મહારાજા આવ્યા. પ્રજાએ રાજાનું ખુબ સન્માન કર્યું. દરબાર ભરો. ઉદાયન મહેતાએ સજજનને સભા વચ્ચમાં જ હાજર કર્યા. રાજાને પહેલાં કંઈક આશ્ચર્ય થયું. આવા માણસનું રાજસભામાં શું કામ છે? ત્યાં તે બે મજૂર કઢાઈ લઈને આવ્યા. ઉદયન મહેતા–“બાપુ, સજજન શેઠને એમના મકાનમાંથી સોના મહોર ભરેલી કઢાઈ મળી છે. એ પિતે તે અન્યનું ધન લેતા નથી. તેમને અદત્તને નિયમ છે એટલું જ નહિ, જૈનધર્મો હોવાના પ્રથમ ગુણલક્ષણ “ ન્યાયોપાર્જિત વિભવઃ” ના ઉપાસક છે એટલે તેમણે આ કડાઈ મૂલ માલિકને આપવા માંડી, તેણે પણ ન રાખી એટલે શેઠ પિતે કડાઈ લઈ આ ધન આપણને આપવા આવ્યા છે.” સિદ્ધરાજ –“કેમ શેઠ, આ સોના મહોરે તમે રાખોને, તેમાં તમને શું વાંધો છે? રાજ્યને કાંઈ કમી નથી.” સજ્જન—“બાપુ, આ ધન મહારું તે નથી જ. હું તે ન્યાયથી કમાયેલા ધનને જ માલિક થઈ શકે. વળી આ અદત્ત પણ ગણાય.” રાજાને મનમાં થયું: ધન્ય છે તેની ઉદારતાને, નિસ્પૃહતાને અને પ્રામાણિકતાને. જેના રાજ્યમાં આવી પ્રામાણિક પ્રજા વસે, એ રાજ્ય પણ ધન્યાહં છે. પછી મહારાજાએ કહ્યું: “ઠીક છે, કડાઈ મૂકી જાઓ! કાલે પાછા મને મળજે, જરૂરી કામ છે.” આખા દરબારમાં સજન મહેતાની અને રંગરેજની વાહવાહ થઈ રહી હતી. કોઈ સજન મહેતાને તે કઈ રંગરેજને વખાણતું. એમ બન્નેની પ્રશંસાની સુવાસ ફેલાઈ રહી. જાણે સજન મહેતાની પ્રતિજ્ઞાની અગ્નિપરીક્ષા પૂર્ણ થઈ. [૪] સોરઠનું મંત્રીપદ. બીજે દિવસે દરબાર ખીચોખીચ ભરાયે હતાઉદયન મહેતાને સિદ્ધરાજે પૂછ્યું: સજજન શેઠને શું આપીશું? મને તે લાગે છે કે આવા પુરુષની કદર કરવી જ જોઈએ.” ઉદાયન–“બાપુ, આપ જાણકાર છો. આવા માણસને તે રાજયમાં ખેંચી લેવા જોઈએ.” સિદ્ધરાજ–હાં હાં ઠીક યાદ કર્યું. હમણું સેરઠમાં બુદ્ધિમાન, ઉદાર અને પ્રામાણિક For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- -- [ ૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ દંડનાયકની જરૂર છે. સજજનની આખમાં તેજ છે, બેલી ઉપરથી ખાનદાન અને વ્યવહારદક્ષ પણ લાગે છે. તેમજ બહાદુર પણ હશે જ.” ઉદાયન–“હાં, તે ઠીક છે, એને જ દંડનાયક બનાવો. બાપુ, મને પણ આ વ્યક્તિ લાયક જ લાગે છે. ” | દરબારમાં સિદ્ધરાજ જયસિંહે સજજન મહેતાની દઢ પ્રતિજ્ઞાની પ્રશંસા કરી, અને સાથે જ જાહેર કર્યું કે સજજન મહેતાને સોરઠના દંડનાયક નીમવામાં આવે છે. મહેતા મંત્રી અને દંડનાયક પદના અધિકારી બની સિરાષ્ટ્રમાં આવે છે. ત્યાંનાં શુભ કાર્યો અને તેમની કાર્યદક્ષતાનું અવલોકન આપણે આ જ માસિકના અંક ૯૫-૯૬ માં કર્યું છે. અને સત્યનો જય જ થયો. તેમની પ્રતિજ્ઞા ફળી અને તે ઉચ્ચ અધિકારના સ્વામી બન્યા. [૫] પાપનું ફળ આજે ઘણે વર્ષો સજન મહેતા પિતાની જન્મભૂમીમાં આવ્યા છે, તે કેવળ એક રાજ્યાધિકારી તરીકે જ નહિ પણ વતનના સપુત તરીકે. ગુર્જર રાષ્ટ્રના એક તેજસ્વી નક્ષત્ર માફક પ્રકાશમાન સજજન શેઠને ગામ લેકેએ ખૂબ જ પ્રેમથી સત્કાર્યા. સજજન શેઠે દંડનાયક બન્યા પછી જન્મભૂમીમાં મકાન બનાવ્યાં હતાં, જમીન સંભાળી લીધી હતી અને તેમના કુટુમ્બીઓ-ભાઈઓ એ બધું સંભાળતા હતા. મહેતાજીના ગ્રામપ્રવેશ વખતે આખુ ગામ સામે ગયું હતું. ઢેલ ત્રાંસાં વાગતાં હતાં. કુમારીકાઓ મંગળગીત ગાઈ રહી હતી. ત્યાં રસ્તા ઉપર એક ઝાડ નીચે એક રોગી બેઠો હતો. તેના શરીર ઉપર માંખો બમણતી હતી. તે દુાખથી પીડાતો હતો. ગામવાળા એને જોઈ હે ચઢાવી આગળ ચાલતા થયા. ત્યાં તે મહેતાજી સકુટુમ્બ ત્યાં આવ્યા. જાણે કોઈ દેવતા આવ્યો હોય એવા એ ભવ્ય લાગતા હતા. ત્યાં બધાની વચ્ચે પેલે રેગી દોડી આવ્યો. દૂરથી મહેતાજીને પગે પડી આંખમાં આંસુ લાવી બોલ્યોઃ સત્યને જય અને પાપના ક્ષય”. જય હે સજજન મહેતાને. બાપુ, મને ન ઓળખ્યો? હું જ તમારા ઘર-ખેતરને આગ લગાડનાર પાપીઓ ! પાપનું ફળ ભોગવવા હજી જીવત અને તમારાં ઘર-ખેતર બાળ્યાં તેનું ફળ ભોગવું છું. બાપુ, મેં પાપ કરવામાં પાછું નથી જોયું. તમે સત્યના અવતાર તે જીત્યા અને હતું એથી ઘણું પામ્યા. અને હું તો મારાં ઘોર પાપનુ ફળ ભોગવું છું.” મહેતાજી પણ આ જોઈ કમકમી ઊઠ્યા. તેના શરીરમાંથી પરૂ વહ્યું જતું હતું. તેના પગનાં આંગળાં ગળી ગયાં હતાં. એનું દુઃખ જોઈ શેઠને થયું “ કર્મ ન છૂટે રે પ્રાણાયા.” શેઠ બોલ્યા : “ભાઈ, હું તે તને તારા પાપની માફી આપું છું. કર્મરાજા પાસે મારું કે તારું કેઈનું નથી ચાલતું, છતાંયે તને હું દુઃખ નહિ આપું, તું મારે ઘેર રહેહું તારી દવા કરાવીશ. તારી બધી વ્યવસ્થા કરીશ. તું ગભરાઈશ નહિ. હમણાં જ તારી વ્યવસ્થા કરું છું. પણ ત્યાં તો રેગી દોડ નાઠા અને “પાપને ક્ષય ” બોલતા બોલતા ચાલ્યો જ ગયો. તેના પગ હેતા ઉપડતા છતાં ગયો. સજજન મહેતાની ઉદારતા અને મહાનુભાવતાની બધાએ પ્રશંસા કરી. અને કર્મનાં ફલ કેવાં ભેગવવા પડે તે પણ રોગીયાથી સમજ્યા. સજજન મહેતા અમર થઈ ગયા. N. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી માનસાગરજીવિરચિત “સિહલકુમાર-ચોપાઈ”નો પરિચય લેખકઃ પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિસાગર, સાહિત્યાલંકાર, રાજનાંદગામ (C. P) પ્રાચીન જૈન ગુર્જર સાહિત્ય અત્યન્ત સમૃદ્ધ છે. અને એ વિદ્યાવિલાસી જૈન મુનિઓને આભારી છે, જેમણે પોતાની માતૃભાષામાં પોતાના ધર્મના સૂક્ષ્માતિસૂક્ષ સિદ્ધાન્તો અતિ સરલતાથી સર્વસાધારણની જ્ઞાનવૃદ્ધિ માટે રજુ કર્યા. જૂની ગુજરાતી ભાષાનું સાહિત્ય બે ભાગમાં વિભાજિત થઈ શકે છે. ગદ્યમાં અને પદ્યમાં. ગદ્યમાં મૌલિક સાહિત્ય બહુ ઓછું છે, અને જે છે તેમાં ઘણે ભાગ અનુવાદિત છે, જેમકે ટબાઓ, બાલાવબોધ આદિ. પદ્યમાં પણ અમુક વિષયોના ગ્રન્થોના ભાવાનુવાદે અવશ્ય મળે છે, છતાં પણ મૌલિકતા વાળા રાસાઓ આદિની સંખ્યા પણ વિશાળ છે. અને એવા પ્રતિભાસંપન્ન અનેક કવિઓ થઈ ગયાં છે, જેમને ફાળે આ દિશામાં અદ્વિતીય છે. એમનાં કાવ્યો પણ એવાં છે કે જેમાં સાહિત્યશાસ્ત્રનાં તમામ લક્ષણો ચરિતાર્થ થાય છે. “ અર્થે રસાત્મિજં વાન્ ” કાવ્યને આત્મા રસ છે. રાસાએ નવે રસથી પૂર્ણ રહે છે. કોઈ કઈ રાસાઓમાં તો એટલો બધે રસ ઉભરાઈ જાય છે કે, વાંચનારથી રાસનું વાંચન છોડાતું જ નથી. ઉદાહરણ તરીકે નેમવિજ્યજીને “શીલવતીનો રાસ”. આવી કવિતાને મુખ્ય વિષય ધર્મ–દાન, શીલ, તપ, ભાવના હોય છે, તે પણ ઇતર વિષયની કવિતાઓ પણ વિસ્તૃત પ્રમાણમાં મળે છે, જે તેમનું કવિત્વવૈવિધ્ય સૂચવે છે. કેઈને કદાચ એવી કલ્પના ઉઠે કે-જૈન મુનિઓએ ગુજરાતી ભાષામાં રચના કરવાનું એ પણ કારણ હોય કે તેઓ સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાથી કદાચ અનભિજ્ઞ હેય. પણ એ કલ્પના બરાબર નથી. આવા કવિઓ ભાષાવિશારદે હોવા છતાં તેમણે લેકભાષાને અપનાવવાનું ખાસ કારણ એ જ કે તેનાથી સર્વસાધારણને જ્ઞાન થઈ શકે છે. સામાન્ય જનસમાજને વિદ્વદ્દગ્ય સાહિત્ય સમજવામાં કઠિનાઈ અવશ્ય જોગવવી પડે છે. ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમબુદ્ધ જેવા મહાન પુરુષોએ પણ પોતાને દિવ્ય સિદ્ધાંતોનો પ્રચાર તત્કાલીન લેકભાષામાં કર્યો હતો. જોકભાષાથી જ સર્વ સાધારણને સમજ પડે છે. અને પ્રચાર માટે એ જ ભાષા કામ આપી શકે છે. 1 કવિતા એવો સરસ પ્રભાવ પાડી શકે છે, જે કદાચ ગદ્ય ન પાડી શકે. મનુષ્યતર પ્રાણીઓ પણ કવિતામાં એટલાં મસ્ત બની જાય છે, કે પિતાનું વૈર સુદ્ધાં ભૂલી જાય છે. કવિતામાં પ્રચારિત સિદ્ધાને અત્યન્ત અસરકારક નિવડે છે તેનું કારણ એ છે કે કવિતામાં સંગીત વિદ્યાને છૂટથી ઉપયોગ કરી શકાય છે. વળી યાદ કરનારને ગદ્ય કરતાં પદ્યાત્મક કૃતિ અધિક સરળ થઈ પડે છે. આ બધાં કારણોથી જ જૈન મુનિઓએ પિતાના રાસાએ કેવળ છંદ-વૃત્તિમાં જ નહીં, પણ ભિન્ન રાગ રાગિણીઓમાં નિર્માણ કર્યા છે, જે તે તે સમયને સંગીતશાસ્ત્રને વિકાસ સૂચવે છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૬ ] : શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ પ્રસ્તુત ચાપાઈ–અત્ર જે તદ્દન અપ્રકટ એપાઈને પરિચય કરાવવામાં આવે છે તે સિંહલકુમાર પાઈ છે. તે ૧૮ મા શતકના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષામાં ગુતિ છે. પ્રસંગોપાત્ત સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓને પણ કવિએ છૂટથી ઉપયોગ કર્યો છે. સિહંલકુમાર ચૌપાઈને મુખ્ય વિષય તેમનું ચરિત્ર વર્ણવી દાનની મહત્તા પ્રદર્શિત કરવાનો છે, પ્રથમ હાલમાં સિંહલદેશની તત્કાલીન સંસ્કૃતિની થોડી ઝલક આપી છે. ત્યાંના લેની રિતીઓની ખૂબી બતાવી છે. બીજી ઢાલમાં સિહલકુમારે પ્રાપ્ત કરેલ વિદ્યાઓનું વર્ણન ભાવવાહી ભાષામાં કરેલ છે. તુરાજ વસંતઋતુનું વર્ણન આપ્યું છે, જે ગુજરાતી વર્ણનાત્મ દૃષ્ટિએ અત્યન્ત મહત્ત્વનું છે. ત્રીજીથી પાંચમી ઢાલ સિહલકુમારના લગ્નના વર્ણનથી ભરપૂર છે. સાથે સાથે તે દેશના લગ્ન સંબંધી રીત-રિવાજોનો પણ ઉલ્લેખેલ છે. સંગીત શાસ્ત્ર પર પણ ઘેડ પ્રકાશ પાડ્યો છે. કવિએ વચમાં લગ્ન પ્રસંગે ગવાતાં સંગીતને ઉલેખ કરેલ છે તે અપૂર્ણ લાગે છે. ભૈરવ રાગના ભેદ સંબંધી જે અભિપ્રાય કવિએ જ્ઞાપન કરેલ છે તે પણ વિચારણીય છે. તેમને મત છે: ભૈરવ ત્રણ જાતના થાય છે. પરંતુ વસ્તુતઃ ભૈરવના પાંચ ભેદ છે. ૧ ભૈરવ, ૨ આનંદભરવ, ૩ શિવભૈરવ, ૪ બંગાલભૈરવ, ૫ અહીર ભરવ. ૬ થી ૧૩ ઢાલ સુધી કુમારના પૂર્વભવનું ચમત્કારિક વર્ણન આપ્યું છે સાર માત્ર એટલું જ છે કે દાન આપવાથી કુમાર આટલા ઊંચ કુલમાં જનમ્યા, અને ક્રમશઃ દીક્ષા અંગીકાર કરી નિરતિચારપણે ચારિત્રનું આરાધન કરી, માસક્ષમણદિ ઉગ્ર તપ કરી મોક્ષપુરીમાં ગયો. ૧૪-૧૫ ઢાલમાં માતા-પિતાનો વિયોગ બહુ જ માર્મિક ભાષામાં વર્ણવ્યો છે. આમાં માતા-પિતાને ધન્યવાદ આપવાની સાથે લોકોને ઉદ્દેશી કવિ કહે છેઃ ધન્ય છે એવાં માત-પિતાને કે જેમણે આવા રત્નને ઉત્પન્ન કરી સ્વકલ્યાણની સાથે પરકલ્યાણ કરાવ્યાં. પછી માત-પિતા વૈરાગ્યપૂર્વક જીવન પાલન કરી અંતે દીક્ષા અંગીકાર કરે છે. સોળમી ઢાળમાં કવિએ પોતાને પરિચય કરાવ્યો છે, જે પાઠકે સન્મુખ છે. સાખી, ચોપાઈ, દૂહા, સોરઠા, ઢાળે અને સંસ્કૃતના કલેકે બધાં મેળવી ૩૨૨ માં સમાપ્ત કરવામાં આવી છે. સેરઠ, ભૈરવ, કાલિંગડ, ગાડી, ધન્યાશ્રી આદિ રાગોને પણ ઉપયોગ દૃષ્ટિગોચર થાય છે. ઘણે ઠેકાણે દેહા, સેરઠા, એવાં છે કે જેમને લક્ષણે સાથે સમન્વય કરવું મુશ્કેલ લાગે છે. કવિ અને તેમની અન્યકૃતિઓ-મુનિ શ્રી માનસાગરજ સાગરગથ્વીય મુનિ શ્રી છતસાગરના શિષ્ય છે. એમની બીજી બે કૃતિઓ ગુર્જર સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે. વિક્રમસેન ચોપાઈ, રચના સંવત ૧૭૨૪ અને ૨ કાન્હડ કઠિયારા રાસ, રચના સંવત ૧૭૪૬, પદ્માવતીનગર મારવાડમાં. આ બન્ને કૃતિઓની નોંધ સાક્ષર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ પોતાના “જૈન ગૂર્જર કવિઓ પૃ. ૨૨૦-૨૪ માં લીધી છે. અહીં આદિ અંત ભાગે સહિત જે “સિહલકુમારપાઈ નો પરિચય કરાવવામાં આવે છે, તે અન્ય ક્યાંય અદ્યાવધિ પ્રકટ થઈ નથી. અર્થાત્ સર્વ પ્રથમ “શ્રી જૈન સત્ય પ્રકાશ' દ્વારા પ્રગટ થાય છે. પ્રસ્તુત કૃતિ મુનિશ્રીએ વિ. સં. ૧૭૪૮ માં રાયપુર નામના નગરમાં નિર્માણ કરી. આ રાયપુર કયું? અને કયાં આ આવ્યું ? એ એક પ્રશ્ન છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आदि અંક ૧] સિંહલકુમાર-પાઈનો પરિચય ૧૭ ] ઉપરોક્ત ચોપાઈ મારા સંગ્રહના એક પુરાતન ગુટકામાં ઉલિખિત છે. એની બાજુમાં કાન્હડ કઠિયારાની ચોપાઈ પણ લખેલી છે. અને એની બાજુના ભાગમાં કાન્હડ કઠિયારાને રાસ પણ આપે છે, જેની પુષ્પિકા આ પ્રમાણે છે – " संवत १७७४ वर्षे मिति फागुण सुदि १२ दिने पूज्यजी श्री प. तिलोषी शिष्य ऋषि पीथा लिपी कृता. गुदोव ग्रामे ॥ મુનિ શ્રી માનસાગરજીવિનિર્મિત રાસ ચોપાઈની ઉપલબ્ધ પ્રતિઓમાં આ પ્રતિ પ્રાચીન છે. અર્થાત નિર્માણ થયા બાદ ૨૬ મે વર્ષે લખાઈ છે. લેખક સ્થાનકવાસી સંપ્રદાયના જાય છે. ઉપરના ગુટકામાં બીજી પણ કેટલીક છૂટી છૂટી ઐતિહાસિક સામગ્રી, હરિયાલી, વૈદ્યક, જ્યોતિષ, શકુન આદિ ઉલ્લિખિત છે. સિંહલકુમારપાઈ ( દુહા ), પુરસાદાણી પાસજી, પ્રાણમું તારા પાય; સાનિધ કરિ સાહિબા, સેવકનઈ સુખ થાય. મે ૧ સરસતિ પદ પ્રણમ્ સદા, હિત કરિ જોડી હાથ; અવિરલ વાણી આપજે, સેવક હવઈ સનાથ. ૨ બેઠી બારઈ પરષદા, ઘઈ જિનવર ઉપદેસ; ધર્મ મૂલ એહિ જ ધુરા, દીજઈ દાન વિશેસ. ૫ ૩ અરિહંત દિખ્યા અવિસરઈ, દીધે પહિલાં દાન; ભવિયણ દીજે ભાવસું, તિણ દીપક જગિ દાન. ૫ ૪ દુખ અતિ સખરે આદર કરી, દીજઈ ભવિયણ દાન; લીલા રાજતણી લહઈ, પાંચાં માહિ પ્રધાન. | ૫ | દુઃખ દેહગ દૂરઈ કલઈ, દાણુઈ દલતિ થાય, યાચકજન, જયજય કરઈ, દાન માનઈ રાય. . ૬ છે વેરભાવ ભાંજઈ ધુરા, દાંનઈ તુસઈ દેવ; સાલિભદ્ર સુખ સંપદા, લાધી સુરનર સેવ. ૭ પડિલા પ્રેમઈ કરી, મોટો એક મહંત સીંહલ સીહ તણ પરઈ, ફલ તે તુરત ફલંત. ૮ કથા કહું કેતુક ભણી, સાંભલો સહુ સંત, સાંભળતા સુખ સંપજઈ, દાન તણે દષ્ટાન્ત. છેક For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [ ૧૮ ] www.kobatirth.org अन्त શ્રી જૈન સત્ય પ્રકાશ ( ઢાળ સાળમી ) ( રાગ ધન્યાસી—એ દેશી ) દીયૈ, સીંહલ સીંહ કુમાર; ઈશુપરિ દાંન લિપરિ તેહ તણી પરિ દેસી ઉત્તમ સાધુને રે, તે લહસી ભવપાર. ઇણુ ગા દાંન સીયલ તપ ભાવના રે ચ્યારે ભલા છઇ રે, તે માંહિ દાંન પ્રધાન; ભગવત પહિલા સે મુખ એહુ પ્રસસિયા રે, જાણુર્દ સહુ સંસાર. ઈશુ ારા એહ અધિકાર સુણી સાહુ શ્રાવક હરખીયા રે, દાન વડે સ ંસાર; સાલીભદ્ર સુખ સંપદા પામી ઢાંનથી રે, જાણુઇ સહુ સંસાર. ઈ॰ ૫ા સંવત સતરે અડતાલીસ સઐ રા રે, પ્રીય મેલિક અધિકાર; ભણતાં ગુણતાં ભિવ નિધ સંપજે રે, વરતે જયજયકાર. ઇચ્છુ॰ ૫૪૫ પાટ્ટ પરંપર વીરતણા એડ જાણીયૈ રે, શ્રાવિજયદેવસૂરીસ; વાદીગજ ભજષ્ણુ જિમ અભિનવ કેસરી રે, જીવા કેડિ વરસઇ. ઋણુ પંપા તસપટ ગૌતમ ઉપમ વિરુદ્ઘ સદા લઘા રે, તપગચ્છ તિલક સમાન; શ્રીવિજયદેવસૂરીસરે પટ્ટ પ્રભાકરું રે, રૂપઇ મયણુ સમાન. ઈશુ ા તસગઠ સૂરિ સવાઈ સિરામણી રે, વિજયરત્નસૂરીસ; વાદીગજભણુ અભિનવ કેસરી રે, તેજ પ્રતાપ ટ્ઠિણુ ંદ. ઇણુ ઘા તસગછ સુવિહત શ્રી જયસાગર ઉવઝાપ, આંબિલ તપ વમાન; પૂરણુ જિષ્ણુ કિધા સદા રે, નામિ પાતિક જાય. ઈશુ ૫૮મા ચેાવિસ તિર્થંકર પાંચ કલ્યાણિક ભેટીયા રે, મેટયા ભવના પાપ; ચિત ચાખે કરી ચરણકમલ સુદ્ધ રાખીયા રે, કીધા જિનવર જાપ. ઋણુ પ્રા Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ इति श्री सीहलकुमारस्य चउपदो सम्पूर्ण ॥ ॥ संवत १७७४ व. मि० फागुण सुदी ५ दिने ॥ [ વર્ષ ૯. તસ સીસ જપતપગુણુમણિકેરુ આગરુ રે, જીતસાગર ગણિરાય; તસ પદપંકજ ભાવ ધરી પ્રણમી કરી રે, ગ્રન્થ રચ્યા સુખ દાય, ઈશુ ૫૧૦ના ધરમધુર ધર શ્રાવક ધારી તિહાં વસે રે, રાયપુર નયર મઝારી; પ્રીયમેલિક ચાપઈ ચતુરાં ચિત રજી રે, સ્વીય દાંના અધિકાર. ઇણુ૦ ૫૧૧૫ સીંહલ સિંહતા સંબધ સુણી હરખ્યા સહુ રે, દેયા અઢળક દાન; દીધઇ ત્રિણ જગમૈ જસકીરતિ વિસ્તરે રે, મહીયલ વાધઇ વાન. ઋણુ ૫૧ા, સેાલમી ઢાલ રાગ અનેાપમ ધન્યસરી રે, માનસાગર વિરાય; પામી સુખ સંપતિ દિદિન ચઢતી કલા રે, સદ્ગુરૂ તણે સુપસાય. ઇણુ॰ ૫૧મા For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org कतिपय शब्दों पर विचार लेखक : श्रीमान् मूलराजजी जैन, M. A., I. L. B. Acharya Shri Kailassagarsuri Gyanmandir [ प्रिन्सीपाल श्री आत्मानन्द जैन कालिज, अंबालासीटी ] १. जैन संस्कृत " आवलि, आवलिका " 39 आवलि, आवलिकाका साधारण अर्थ है " पंक्ति, माला । लेकिन जैन संस्कृत में इस शब्दका पंक्तिके अतिरिक्त ' आपत्ति ' अर्थ भी होता है । देखिये तुरङ्गावलिका पुण्याद विलयं यदि यास्यति । यन्त्रयुक्तप्रतोली द्वागस्योपरि पतिष्यति ॥२६२॥ रत्न साराख्य सन्मित्रादावलीनां चतुष्टयम् । छुटियति कुमारथेत् तदा राजा भविष्यति ॥ २६७ ॥ [ बुद्धिविजयकृत चित्रसेन पद्मावतिचरित्र ] इस अर्थ में जैन लेखकोंने यह शब्द संस्कृत "आपद्" के प्राकृतरूपसे 'ल' प्रत्यय लगाकर बना लिया है । जैसे - आपद् + ल + इका प्राकृत ' आवलिया ' । तुलना कीजिये - प्राकृत विज्जुलिया = सं. विद्युत् + ल + इका चित्रसेन - पद्मावतीका श्लोक ३५८ इस कथनका समर्थन करता है चित्रसेन नराधीश पुण्यपुण्य प्रभावतः । एतत्ते विलयं प्राप यज्ञोक्ता पञ्चतुष्टयम् ॥ ३५८ ॥ जैन संस्कृतका यह शब्द हिन्दीमें अबतक मिलता है । परंतु हिन्दीके कोषकार आवलि शब्द से परिचित न होने के कारण इसकी व्युत्पत्तिमें भूल करते हैं । देखिये - " औल [S. उप + प्लव ?]s. m. Any great calamity, (as a plague, cholera, etc. आवळी, औलो sf. Any great calamity, mortal danger ( =अली )" Platts: Hindostani Dictionary, २. अर्धमागधी " आलिसंदग " जैन सूत्रोंमें खाने योग्य दाल, फली आदि धान्यों की एक सूची मिलती है, जिसमें ""कुलत्थ" के पश्चात् "आलिसंदग" शब्द आता है । स्थलोंके लिये देखिये " अभिधान राजेन्द्र" जहां भगवती ६, ७, स्थानाङ्ग ५, ३, सूत्र ४५९; दशवैकालिक तथा जम्बुद्वीपप्रज्ञप्ति टीकाका निर्देश है । कुल एक प्रकारकी फली होती है । आलिसंग शब्दको व्याख्या करते हुए श्रीमान् अभयदेवसूरिजी इसे भी एक प्रकारका चावला बतलाते हैं (चक्लक प्रकार - ) । दूसरे tarai इसे चावला ही मानते हैं (चवलक एवान्ये ) । स्थानाङ्गवृत्ति में श्रीमान् अभयदेव - सूरिजी भी आलिसिंग को चक्लक ही कहते हैं । अब चवलकका तात्पर्य चावल नहीं, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२०] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष ८ प्रत्युत एक प्रकारकी फलि है, देखिये प्लैट की " हिन्दुस्तानी डिक्षनरी" में चौला शब्द =s.m. A kind of bean or pulse. ( लोभिया, बोड़ा); तथा भाई काहनसिंह द्वारा संकलित “ गुरुशब्दरत्नाकर महाकोष " में " चावला " = एक अन्न, जो माषकी किस्मका होता है । इसकी फली बहुत लम्बी होती है । भारतवर्ष में चावल की पैदावार बहुत कम है। पंजाब में होती ही नहीं, बंगालमें बहुत थोडा । यह गुजरात और कनाराके समुद्री तटपर होती है। फ्रांस के प्रसिद्ध विद्वान सिलवां लेवीका मत है कि आलिसंदगका व्युत्पत्तिमूलक अर्थ है " सिकन्दरिया ( अलैग्ज़ैड्रिया ) नगरीसे आया हुआ " जो ईजिप्ट देशकी बन्दरगाह है । गुजरात और कनाराके समुद्री तट पर वहां से जहाज़ आते जाते थे। संभव है कि यह फली वहांसे आती हो और इसी लिये आलिसंदग कहलाती हो । आजकल भी कई एक वस्तुएं नगरोंके नामसे प्रसिद्ध हैं । जैसे - सहारनी = सहारनपुरका आम; नागपुरी = नागपुरका सन्तरा आदि । सिकन्दरका स्पष्ट उल्लेख भारती साहित्य में केवल महाराज अशोककी धर्मलिपियों में पाया जाता है, जहां शाहाबाज़ और मानसेहरामें " अलिकसुदर " तथा कालसीमें अलिक्यसुदल " रूप मिलते हैं । 46 उपर्युक्त कल्पनाका आधार है सिलवां लेवीका “भारतीय साहित्यमें अलैग्जैंडर और अलेग्जेंड्रिया " शीर्षक लेख, जो "मैमोरियाल सिलवां लेवी” Memorial sylvain Levi नामक ग्रन्थ में पृ. ४१३-२३ पर प्रकाशित हुआ है । पैरिस, सन् १९३७ । ३. जैनसंस्कृत मुखरी=मुहर, सावरेन । मुखरी शब्द विनयंधर चरित्रके पत्र १८ (ख) पर मिलता है, जिसका परिचय जैन राज्य प्रकाशके अंक नं. ८४ में कराया जा चुका है। प्रसंग इस प्रकार है : दो पथिक आपस में बातें करते जा रहे थे। एकने कहा कि आज मैंने छः मुखरियां उपार्जन की हैं । उसका यह कथन एक लुटेरेने सुन लिया । लुटेरेने मुखरीका अर्थ सोनेकी मुहर समझकर उस पथिकको मार डाला, लेकिन जब उसकी तलाशी ली तो तांबेकी दमडियां मिलीं । १ मुखरी शब्द फारसी भाषा के मुहर शब्दका संस्कृत रूप बनाया प्रतीत होता है। लेकिन संस्कृत में मुहर के लिये मुद्रा शब्द मिलता है जिसे " निष्क" और " दीनार " भी कहते हैं । कई विद्वानोंका मानना है कि संस्कृत शब्द मुद्रा भी प्राचीन कालमें फारसी भाषासे लिया गया था । चूंकि इस अर्थ में मुखरी शब्द संस्कृत कोषों में नहीं मिलता, इस लिये संभव है कि इसे विनयधरचरित्रके रचयिताने स्वयं गढ़ा हो । १, एकदा कोपि पान्थः पथिकेन वार्ता कुर्वन् याति मयाय षड् मुखर्य उपार्जिताः । एतासामन्यद् वस्तु समानयिष्यामीति श्रुत्वा लुण्टाकेन व्यापादितः सुवर्णमुखरी भ्रान्त्या । तदनु दृष्टास्ताम्रमय्यो लोकभाषया दमडी । For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૂિનવવાદ લેખક પૂજય મુનિ મહારાજ શ્રી રઘરવિજ્યજી (ક્રમાંક ૯૫ થી ચાલુ) સાતમા નિર્નવ : શ્રી ચેષ્ઠા મહિલા (જીવ અને કર્મના સમ્બન્ધમાં વિપરીત દષ્ટિવાળા.) એક મુનિ બીજા કેટલાક મુનિઓ સાથે, વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા વિશિષ્ટ જ્ઞાની પાસે જવાના ઈરાદાથી, વિહાર કરતા કરતા અનુક્રમે ઉજજયિનીમાં પધાર્યા. તે સમયે ત્યાં પરમ વૃદ્ધ આચાર્ય મહારાજ શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ વિરાજતા હતા. તે મુનિએ તે ઉપાશ્રયમાં આશ્રય ગ્રહણ કરી પિતાને ઉદ્દેશ તેઓશ્રીને વિદિત કર્યો. મહારાજશ્રી તેથી ઘણા હર્ષિત થઈ તેમને કહેવા લાગ્યાઃ “વત્સ! તું ધન્ય છે. કૃતાર્થ છે. શ્રીમાન છે. તું અહીં આવ્યો તે ઘણું ઉત્તમ થયું. મારું આયુઃ હવે સ્વલ્પ માત્ર રહ્યું છે. માટે હું તારી પાસે એક માંગણી કરું છું. મને નિજામણ કરાવીને પછી તું તારી ઈષ્ટસિદ્ધિ માટે વિહાર કરજે.” મુનિ ત્યાં સુધી ત્યાં રહ્યા. ભદ્રગુપ્તસૂરિજી મહારાજ અનશન કરી પંડિત મરણથી સ્વર્ગગામી થયા તે પહેલાં તેમણે મુનિને એક સૂચના કરી: “વત્સ! તું વજ પાસે અધ્યયન કરવા જાય છે તે ખુશીથી અધ્યયન કરજે, પણ વજ જ્યાં આહારપાણી વાપરતા હોય ને શયન કરતા હોય ત્યાં તેમની સાથે વાપરતે નહીં ને શયન પણ કરતા નહીં, અન્ય આવાસમાં વાસ કરજે. કેમકે જે એક વખત પણ વજ સાથે વાપરે છે કે શયન કરે છે તે જે સેપકમી આયુષ્યવાળો હોય તો તે પણ વજની સાથે જ અનશન કરી દેહને તજશે.” જી, આપના કહેવા પ્રમાણે કરીશ.' એમ કહી નિર્ધામણું કરાવી મુનિ આગળ વધ્યા. અને પુરી નામે નગરીમાં સ્વામીજી મહારાજ વિરાજતા હતા, ત્યાં આવી નગરી બહાર રાત્રિ વિતાવી પ્રાતઃસમયે વજસ્વામી પાસે પધાર્યા. - રાત્રિએ વજીસ્વામીને એક સ્વપ્ન આવ્યું હતું કે ક્ષીરપૂર્ણ પાત્ર તેમની પાસેથી કઈ અતિથિએ આવીને પીધું. ઘણું પીધું, સ્વલ્પ માત્ર પાત્રમાં રહી ગયું. સ્વપ્નફલ સંભળાવતા વજસ્વામીએ મુનિઓને જણાવ્યું: “કઈ અતિથિ મુનિ આજે અહીં આવશે અને અમારી પાસે પૂર્વનો અભ્યાસ કરી જ્ઞાનને મોટે ભાગ ભણશે. પૂર્વ મૃતન અવશેષ માત્ર અમારી પાસે રહી જશે.' મુનિ દ્વાદશાવત’ વન્દન કરી વજસ્વામી પાસે બેઠા, એટલે વજીસ્વામીએ પૂછ્યું ક્યાંથી આવો છો?' મુનિએ કહ્યું “પૂજ્ય તસલિપુત્ર આચાર્ય મહારાજ પાસેથી.” તમારું નામ મુનિ આર્યરક્ષિત છે?” “જી” વન્દનપૂર્વક મુનિએ કહ્યું. “સારું થયું, તમે અહીં આવ્યા છે. તમે કયાં ઊતર્યા છે?” “જી અમે બહાર વસતિમાં આવાસ કરેલ છે.’ - મહાનુભાગ! બહાર વાસ કરીને અધ્યયન કેમ કરી શકશે? શું તમારી જાણ બહાર છે કે અધ્યયન તો ગુવાસમાં વસીને કરવું જોઈએ.” For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [ ર૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૨ આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજની આજ્ઞાથી અમારે જુદા આવાસમાં વાસ કરવો પડે છે.” “યુક્ત છે. પૂજ્યસ્થવિર ભગવન્ત કદી મિથ્યા ન કહે. તમે યથાર્થ કર્યું છે.” (૨) “બન્ધો ! આપશ્રીને અધ્યયન કરતાં વર્ષો વીત્યાં. આપના આગમનની પ્રતીક્ષા કરતાં માતાપિતા, ભાઈભગિની આદિ બન્ધવર્ગ વિહળ અને દુઃખી થઈ રહ્યો છે. જો કે આપે સ્નેહનો ત્યાગ કરેલ છે, ને સાક્ષાત વજતુલ્ય વજીસ્વામીજી પાસે રહીને વૈરાગ્ય વજથી પ્રેમપર્વતના ચૂરેચૂરા કરી નાખ્યા છે તો પણ કલ્યાણના કારણભૂત કારુણ્ય તો આપનામાં છે જ. શેકસાગરમાં ડૂબતા સ્નેહીવર્ગને ઉદ્ધાર કરવો આપને ઉચિત છે. માટે આપ દશપુર પધારી સર્વને દર્શનનો લાભ આપે.” એક દિવસ આર્ય ફલ્યુમિત્રે સાગ્રહ અરજ કરી. આર્ય રક્ષિતજી અને આર્ય ફગુમિત્ર બને સહોદર ભાઈ થાય. દશપુર નગરમાં સોમદેવ નામના ચુસ્ત બ્રાહ્મણને ત્યાં રુદ્ર સમા નામે જૈનધર્મમાં અભિરુચિવાળી બ્રાહ્મણીથી તેમનો જન્મ થયો હતો. ઉપવીત થયા બાદ તરત આર્ય રક્ષિતજીએ પિતા પાસેથી તેમને સર્વ જ્ઞાનખજાને સ્વલ્પ સમયમાં મેળવી લીધો. ને વિશેષ અભ્યાસ માટે પાટલીપુત્ર નગરમાં ગયા. ત્યાં છયે અંગ સહિત ચાર વેદ, મીમાંસા, ન્યાય, પુરાણ, અને ધર્મશાસ્ત્ર એમ ચૌદ વિદ્યાઓ કડકડાટ કંથસ્થ કરી દશપુર પાછા આવ્યા. રાજાએ ચતુર્વેદી વિદ્વાનનો, બહુમાન સહિત હાથીના હેદ્દા ઉપર આરૂઢ કરી, સામૈયા પૂર્વક નગર પ્રવેશ કરાવ્યું. નગરના સર્વે જન તેમને મળવા આવ્યા. ભટણા કરીને તેમની પ્રશંસા કરતા પાછા વળ્યા. એક દિવસ માત્રમાં તે મહાશ્રીમન્ત થઈ ગયા. છેવટે તેમને વિચાર આવ્યો કે મારી માતા, જેણે મને જન્મ આપ્યો છે, આટલી ઉચ્ચ રિથતિમાં મૂકે છે, મારા માં બાલ્યાવસ્થાથી શુભ સંસ્કાર રેડડ્યા છે તેને હું હજુ સુધી ન મળ્યો, સૌથી પ્રથમ મારે તેની પાસે જઈ તેને અભિનંદન કરવું જોઈએ. તે હવે શીધ્ર જઈ માતાને મળું ને મારા વૃત્તાન્તથી તેને આનન્દ્રિત કરું. તરત તે માતા પાસે આવ્યા. વિનયપૂર્વક પગે પડયો. ‘ચિરાયુ ને અમર થા’ એમ આશીર્વાદ આપીને માતાએ સામાન્ય જનની માફક મૌન ધારણ કર્યું. “હું વિદ્યારૂપ સાગરને પાર પામીને આવ્યો છતાં હે માતા, તું પહેલાંની માફક પ્રેમપૂર્વક કેમ બોલતી નથી ને મૌન ધારણ કરે છે? શું મારી ભક્તિ કે વિનયમાં તને ખામી જણાય છે.” માતા બેલીઃ “પુત્ર ! હિંસાના ઉપદેશથી ભરેલ અને નરકમાં લઈ જનાર વિદ્યા ભણવાથી શું? મારી કુખે જન્મેલા તને નરક પ્રત્યે જતો જોઈને હું આનન્દ કેમ પામું ? કાદવમાં ખૂdલ ગાયની માફક ખેદમાં નિમગ્ન થઈ હું દુઃખિત છું. તારા ભણતરથી મને સર્વથા અસંતોષ છે. જો તને મારામાં શ્રદ્ધા હોય તો સ્વર્ગ અને મોક્ષના કારણભૂત દૃષ્ટિવાદનું અધ્યયન કર.” “મા ! મને દૃષ્ટિવાદ કેણ ભણાવશે ? જે તે વિષયના જ્ઞાતા હોય તેમને બતાવ. હું તેમની પાસેથી તે શીખીશ.” માતાએ કહ્યું: “સાધુઓ-જૈન મુનિઓ દૃષ્ટિવાદ જાણે છે, તે તેમને ઉપાસક બન. તેમની સેવા કરીને દૃષ્ટિવાદને શીખ.” પુત્રે કહ્યું: “તારું વચન મને માન્ય છે. તે ગુરુ પણ મને પ્રમાણ છે. તેમનું નામ ને ઠામ મને બતાવ, હું તેમની પાસે જઈશ.” પુત્રના વિનયથી હર્ષિત થયેલી માતાએ વસ્ત્રના છેડા વડે આર્ય રક્ષિતજીને વીજતા વીંજતા કહ્યું: “આચાર્ય શ્રી સલીપુત્ર મહારાજ આપણી ઈક્ષવાટિકામાં વિરાજે છે. તેમની For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] નિષ્ણુનવવાદ [૨૩] પાસે જા, તેઓ તને દષ્ટિવાદ ભણાવશે.” “સવારે તેમની પાસે જઈશ” એમ કહી આર્યરક્ષિતજી દૃષ્ટિવાદના જ વિચાર કરતા કરતા રાત્રિમાં સૂતા. સવારે માતાને પૂછીને આર્ય રક્ષિતજી દષ્ટિવાદના અધ્યયન માટે ચાલ્યા. માર્ગમાં તેમના પિતાના મિત્ર તેમને મળવા માટે આવતા હતા, તે સામે મળ્યા. તેઓ ભેટશું માટે નવ શેરડીના સપૂર્ણ સાંઠા ને એક છેડે કપાયેલ ખંડ લઈને આવતા હતા. રસ્તામાં આર્ય રક્ષિતજીને જોઈને, તે તેમને ઓળખતા ન હતા. છતાં, દિવ્યાકૃતિ અને દિવ્ય તેજથી અનુમાને ઓળખી પૂછ્યું: “તમે જ આર્યરક્ષિત છો?” આર્ય રક્ષિત મસ્તક નમાવી મૌન ભાવે હકાર ભણ્યા. એટલે તે તેમને ભેટી પડ્યા. અને બોલ્યાઃ “આ શેરડીના સાંઠ હું તમારે માટે લાવ્યો છું, તમે કઈ તરફ જાવ છો ?” “હું બહાર જાઉ છું. આપ તે સાંઠા મારી માતાજીને આપજે ને કહેજે કે બહાર જતા આર્ય રક્ષિતને આ પ્રથમ શુકન થયેલ છે.” બ્રાહ્મણે જઈ તે પ્રમાણે કહ્યું. ત્યારે માતાએ વિચાર્યું કે આ શુકનથી મારે પુત્ર નવ પૂર્વ સપૂર્ણ ભણીને દશમા પૂર્વના ખંડને ભણશે. શ્રી સલિપુત્ર મહારાજના ઉપાશ્રય પાસે આવી આર્ય રક્ષિતજીએ વિચાર્યું કે ગુરુ મહારાજ પાસે જઈ શું વિનય કર એ મને ખબર નથી. રાજાની માફક ગુરુની પાસે પણ જેમ તેમ જવું એ પરિચિતને પણ યોગ્ય નથી તે હું તો અપરિચિત છું. માટે કોઈ શ્રાવક આવે તેની સાથે જાઉં એ ઉચિત છે. એમ વિચારી આર્ય રક્ષિતજી બહાર કઈ શ્રાવકની પ્રતીક્ષા કરતા બેઠા, અને મધુર સ્વરે સ્વાધ્યાય કરતા સાધુઓને સાંભળતા સાંભળતાં તેઓ ત્યાં મૃગની માફક તલ્લીન થઈ ગયા. તેટલામાં તે સમયે પ્રાતઃ વન્દન માટે હેલ્ફર નામે શ્રાવક ત્યાં આવ્યા. તેની સાથે આર્ય રક્ષિતજીએ પણ ત્રણ વખત “નિસિહી' કહેવા પૂર્વક પ્રવેશ કર્યો. ઈરિયાવહી પડિકમી આચાર્ય મહારાજ આદિ સર્વ સાધુઓને વિધિસહિત ઢટ્ટર શ્રાવકે વંદન કર્યું. તીવ્ર પશમ અને શીધ્ર ગ્રહણશક્તિના બળે આર્યરક્ષિતજીએ પણ તેની પાછળ પાછળ સર્વ સાંભળીને યાદ રાખી વિધિપૂર્વક વંદનાદિ કર્યું, ને યાવત બને પૂંછને આસને બેઠા. આર્ય રક્ષિતજીએ હલ્ફર શ્રાવકને અભિનંદન ન કર્યું તે કારણે આચાર્ય મહારાજને લાગ્યું કે આ કેાઈ અભિનવ શ્રાવક છે. સાવદ્ય કાર્ય–પાપપ્રવૃત્તિ જેણે ક્ષણે માત્ર પણ પૂર્વે ત્યજી છે તે પછીનાને માટે અભિવંદનીય છે. આ આસ્રાયને બુદ્ધિમાન માણસ પણ શિક્ષણ વગર કયાંથી જાણી શકે? એટલે આચાર્ય મહારાજે ધર્મલાભ પૂર્વક પૂછ્યું: “તમે કેની પાસેથી ધર્મવિધિ શિખ્યા છે ?” “આ શ્રાવક પાસેથી મને ધર્મપાસ થયેલ છે. અન્ય પાસેથી નહીં ” આર્યરક્ષિતજીએ ઉત્તર આપ્યો. પાસે રહેલ મુનિએ પણ પરિચય કરાવતાં કહ્યું “ભગવાન ! વેદવેદાંગના પારગત વિદ્વાન આ આર્યરક્ષિતજી આર્યા રુદ્રમાના પુત્ર છે. હાથીના હેદ્દા પર રાજાએ જેમને પ્રવેશ કરાવ્યો હતો, તે આજે આ શ્રાવકાચારને અનુસરે છે એ અદ્દભુત છે.” “શું શરીરધારીઓ નવા નવા ભાવપરિણામને ન પામો શકે? હવે હું શ્રાવક છું” એમ કહી આર્યરક્ષિતજીએ આચાર્ય મહારાજને વિનંતી કરી કે ભગવન! દષ્ટિવાદ ભણાવવાને મારા પર અનુગ્રહ કરે. વિવેક વગર મેં નરકમાં લઈ જનાર હિપદેશક સર્વ શાસ્ત્રનું અધ્યયન કર્યું પણ હવે મને અહિંસક શાસ્ત્રના અધ્યયનની તીવ્ર રચિ છે.” શાન્ત અને યોગ્ય જાણી આચાર્ય મહારાજે કહ્યું: “જે દૃષ્ટિવાદ ભણવાની અભિલાષા હોય તે દીક્ષાગ્રહણ કરે. દીક્ષિત થયા પછી તમને ક્રમે કરીને તેનું અધ્યયન કરાવાશે.” For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२४ ] શ્રી જેને સત્ય પ્રકાશ મને દીક્ષા આપે. મારા મને રથ પૂરવાને કામધેનુકલ્પ દીક્ષા મને કંઈ દુષ્કર નથી. પરતુ મારી એક વિનંતી છે કે મારી ઉપર કૃપા કરીને મને દીક્ષા આપીને તરત આપે અન્ય સ્થાને વિહાર કરવો જોઈશે, કેમકે રાજા અને નાગરિકે જો હું અહીં હઈશ તે મારા તરફના પ્રેમને કારણે મને સંયમથી વ્યુત પણ કરશે.” આરક્ષિતજીએ કહ્યું. આચાર્ય મહારાજ તેમને દીક્ષા આપીને અન્યત્ર વિહાર કરી ગયા, અને સારી રીતે ભણાવી વિશેષ ભણાવવા માટે તેમને શ્રી વાસ્વામીજી પાસે મોકલ્યા. ત્યાં કેટલાંક વર્ષ બાદ તેમના ભાઈ તેમને બોલાવવા આવ્યા, તે આપણે પૂર્વે જોઈ ગયા. આર્યરક્ષિતજી મહારાજ ભાઈના આગ્રહને વશ શું કરે છે? તથા તેમના શિષ્યમાંના એક શિષ્ય સાતમા નિહ કેવી રીતે થાય છે? તે સર્વ હવે પછી જોઈશું. (ચાલુ) 'ठवणासच्चे लेखक:-पूज्य मुनिमहाराज श्री विक्रमविजयजी ता. १६-३-४२ के 'स्थानकवासी जैन ' पत्रमें डोसीजीने जो लिखा है उसका जवाब इस प्रकार है 'जैसे लाठीके घोडे बनाकर खेलते हुए लडकोंके आगे तेरे घोडेको इधर हटाव ऐसे बोला जाता है, न कि तेरी लाठीको हटाले ऐसा। यहां स्थापनाके सत्यका बराबर अर्थ निकलता है।' ऐसा सूरिजीका कथन है । तुम- हमें भी मान्य है, यही भाव हमने भी बताया है, परंतु इससे मान्य मूर्तिपूजा तो सिद्ध नहीं होती है ' ऐसा भी कहते हो और आगे चलकर स्थापनाके नाते ब स्थापनाकारको बुरा नहीं लगे इसीलिये लाठीको घोडा कहा जाता है ' ऐसा भी लिखते हो। जरा सोचो,स्थापनाकारको बुरा क्यों लगे ? उसको लाठी कह देनेसे, स्थापनाकारको अप्रसन्नतारूप अशुभ भाव उत्पन्न होता होगा, और उसको घोडा कहनेसे स्थापनाकारको प्रसन्नतारूप शुभ भाव उत्पन्न होता होगा तब ही न ! असदश घोडेकी स्थापना भी जैसे स्थापनाकारको शुभ भावोत्पादक होती है, उसमें कोई भी खलेल नहीं डालना चाहीए, डाले तो पाप है, इसी तरह सदृश मूर्ति स्थापना भी स्थापनाकारको शुभ भावोल्लासक है, एवं उसमें खलेल डालनेसे मूर्तिविरोधियोंको महापाप लगता है, यह भी मान्य ही हुआ । २०-२५ लाठियोंका बयान भी उचित ही है । साक्षात् जो वस्तु जितना काम कर सकती है, स्थापित वस्तु या नाम भी इतना ही काम करता है ऐसा कौन मानता है ? स्थापित वस्तु सर्वथा काम नहीं करती है, यही तो हमारा खंडनीय विषय है। सोलहवें प्रकरणको आलोचनाके उपर जो आक्षेप किया है, यह तुम्हारी स्याद्वादकी सर्वथा अनभिज्ञताको बता रहा है । जिस तरह नाम जड होते हुए भी वह भगवानका वाचक होनेसे उसका भगवानसे कथंचित् अभेद है, उसी तरह मूर्ति ( स्थापना ) के साथ भी उनको कथंचित् अभिन्नता है । ' कौनसा पर्याय मूर्तिमें है' यह प्रश्न उपेक्षणीय है, क्योंकि मूर्तिके पर्याय वंद्य है, ऐसा सूरिजीने कहा ही नहीं है, आर जो कहा उसका मतलब तुम For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म ] ઠવણાસચ્ચે [२५] समझे ही नहीं। 'कथंचित् क्यों ? सर्वथा कहने में क्या शर्म आती हैं ?' यह प्रश्न भी उपेक्षणीय ही है, क्योंकि कोई भी जैन सर्वथा भेद या सर्वथा अभेदका व्यवहार करता ही नहीं, करे तो वह जैन नहीं, मिथ्यात्वी है। और 'कथंचित् भिन्नका मतलब तो थोडीसी भिन्नता बहुतसी एकता है ' ऐसा लिखते हो यह भी केवल लिखना मात्र ही है। कथंचित् अभिन्नका यह मतलब कहांसे पाया ? मनमानी करना हो तो, कथंचित् भिन्नका मतलब बहुतसी भिन्नता थोडोसी एकता क्यों न हो ? एवं च यह मतलब ही गलन होनेसे 'पत्थर आदिकी मूर्ति में भावस्वरूपकी अधिक एकता किस तरह हैं ?' इस प्रश्नका उत्तर देना भी अनावश्यक ही है: ययोंकि कथंचित् भिन्नताका यह अर्थ है ही नहीं । 'मैं जानना चाहता हूं कि पत्थर आदिकी मूर्तिसे प्रभुकी एकता किस तरह हो सकती है । इसका उत्तर यही हैं कि जिस तरह जड नामसे हो सकती हैं । और · सूरिजीके न्यायसे भी वह सिद्ध होता है ' इत्यादि जो लिखा है वह भी उन लेखोंका विपरीत अर्थ समझके ही लिखा है । कुंभारका जो महावोररूप नाम पर्याय है, बह भगवानका पर्याय नहीं है, और मूत्तिं तो भगवानका पर्याय है। जब भगवानका पर्यायभूत नाम वंद्य है, तब उन्हींकी पर्यायभूत मूर्ति (स्थापना) भी वंद्य ही है, यह स्वयंसिद्ध है। और 'कुम्हारका पुत्र महावीरत्वसे रहित होनेसे वंदनीय नहों तो गुणरहित मूर्ति पूजनीय क्यों ?। यह प्रश्न भी असंगत है, क्योंकि कुम्हारके अवंदनीयत्वमें महावीरत्वराहित्य प्रयोजक है । ऐसे मूर्तिमें गुणरहितत्व अभीतक सिद्ध नहीं है। 'नामस्मरण भावस्वरूपका होता है। यह भी असंभवित हैं। नाम और भावका कोई संबंध नहीं हो सकता है । नाम मूर्त है, और भाव अमूर्त है, तो भी संबंध है तो मूति और भावका संबंध क्यों नहीं ? जिससे 'मूर्तिपूजफ करते हैं भावसे भिन्न स्थापनाको पूजा' ऐसा कहते हो । ' नामस्मरण व मूर्तिपूजामें इतना बड़ा अंतर है, स्मरण करनेवाला मूल वस्तुको ही यादकर नाम लेता हैं, किन्तु मूर्तिपूजक तो मूल वस्तुसे भिन्न दूसरो चीजकी पूजा करते हैं अत एव नामस्मरण करनेसे मुर्तिपूजाकी समानता नहीं हो सकती,' यह भी केवल पाक्षिक आग्रहमात्र है । नामस्मरण और मूर्तिपूजामें किसी प्रकारका अंतरं हैं ही नहीं, जैसे भावसे मूर्ति भिन्न है, ऐसे नाम भी भिन्न है। जिस प्रकार मूल वस्तुको यादकर उससे भिन्न नामको स्मरते हैं, इसी प्रकार मूल वस्तुको ही यादकर मूर्तिकी भी पूजा की जाती है, तो अंतर कहां रहा ? 'कल्पित आकृतिके सिवा मूर्तिमें जैसा कोई संबंध नही है' कहते हो उसी प्रकार कल्पित पाचकत्व संबंधके सिवा दूसरा कोई संबंध नामके साथ है ही नहीं, इस लिये तुमको नामस्मरण भी नहीं करना चाहीए। अतएव नाम और मूर्ति में समानता होनेसे ही मूर्तिको नहीं माने तो नामका भी स्मरण त्यजनीय ही है। प्रमाण समान होने पर भी एक देशमें ही आग्रह करना कदाग्रह ही है, प्रामाणिकता नहीं. । ___ विधवा स्त्रीका पतिनामस्मरणका दृष्टान्त भगवत्नामस्मरणके साथ बिलकुल संगत है। प्रभुके नामका स्मरण करनेवाला भो प्रभुको परोक्ष समझकरके ही करता है, और स्त्री भी For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ २९ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष ८ पतिकों परोक्ष समझकरके ही उसका नामस्मरण करतो है । जैसे वह विधवा स्त्री पतिसे साक्षात् होनेकी आशा नहीं रखती है, उसी प्रकार प्रभुके नामस्मरण करनेवाले भी प्रभुसे साक्षात् होने की आशा नहीं रखते, तो यह सब पतिनामस्मरण के साथ प्रभुनामस्मरणका समान धर्म होने से दृष्टान्त असंगत कैसे हो सकता है ? और जैसे तुम्हारे कथानके अनुसार विधवा पतिका नाम लेनेसे उससे साक्षात् होनेकी आशा नहीं रखती कारण सधवा नहीं हो सकती है, उसी तरह तरह प्रभुके नामस्मरणसे भी प्रभुके साक्षात् होनेकी आशा न होने से नामस्मरण निरर्थक सिद्ध हो जायगा, यही उदाहरणको सफलता है, और यहां ठीक भी जम गया। और 'विधवा परोक्ष मानकर स्मरण करतो है, और आप प्रत्यक्ष मानकर पूजा करते हैं । ' इत्यादि लेख भी असंगत हैं, क्योंकि वह परोक्ष मानती है और हम प्रत्यक्ष मानकर मूर्ति पूजने हैं । नामस्मर के साथ तो दृष्टान्त बराबर संगत है, क्योंकि उभयत्र स्मरण होनेसे परोक्ष है, अतएव हमारे विषय में वह दृष्टान्त नहीं हो सकता है । ' भावस्वरूप से भिन्न नामनिक्षेपको यदि हम वंदनीय मानते तब तो आपका उदाहरण सफल हो सकता यह कथन भी असत्य है । नाम तो भावसे भिन्न ही है, यह बात उपर बताई है। ऐसा होने पर भी उसका भावसे कथंचित् अभेद है, अतएव पूजनीय भी है ही । " 1 ' हमारा उदाहरण सफल और सार्थक है' यह भी लेख निरर्थक है । वह तो पतिको परोक्ष समझती है और मूर्तिपूजक तो प्रत्यक्ष समझते हैं यह तुमने ही पूर्वमें लिख दिया है अतएव वह थाल्यादि नहीं रखती है, और मूर्तिपूजक पूजासामग्री रखते हैं, इस लिए स्मरणका यह दृष्टान्त सफल और सार्थक है, और मूर्तिपूजाके विषय में यह उदाहरण विरूद्र है, इस लिए मूर्तिपूजाको अप्रामाणिक करने के लिए दूसरा हो उदाहरण पेश करना होगा | 'हुंडी वा नोटके जो रुपये मिलते हैं वो रुपैयों की स्थापना के संबंध से नहीं, किन्तु उनके स्वतः भावसे प्राप्त होते हैं,' यह लिखना गलत है । यदि नोट स्वतः भावसे चलते हों तो विदेशों में भी चलने चाहीए, किन्तु चलते नहीं हैं, अतः स्वतः भावसे चलते हैं कहना गलत ही है। और नोट व हुंडी स्वतः के भावसे प्राप्त हो तो नोटके समान हुंडी भी सर्वत्र रुपैयोंकी प्रापक होनी चाहिए । रुपैया जो आजकल मुद्रासहित चांदीका गोलाकार विशेष देखा जाता है, वो ही भाव है, नोट और हुंडी उसकी स्थापना ही है । सूरिजीने-— भाव रूपैयाको अपेक्षया हुंडी और नोट स्थापना ही है, और हुडी और नोटरूपसे वे भाव ही है-ऐसा जो कहा है वह बिल्कुल यथार्थ और प्रमाण संगत है । इस तरह अनेक प्रमाणोंसे और सूत्रोंसे भी भावोल्लास कत्वेन स्मरणीय समझते हुए भी इतरोंके तथाविध कार्यका अनादर करना यह एक मनुष्य के एक अवयवकी सेवा शुश्रूषा करना और अपर अवयवकों दण्डादिसे ताडन करना ही है । इस लिये जो प्रमाणसिद्ध पदार्थों को मान्य करते हैं, उन सबके लिये 'गुरुविरहम्मि गुरुठवणा' इत्यादि शास्त्रवाक्य और प्रमाण अवश्य ही उपकारी ही है, न कि अप्रामाणिकोंके लिए । For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ શ્રી સમયસુંદર ઉપાધ્યાયે કરેલુ વિ. સ. ૧૬૮૭ ના ભયંકર દુષ્કાળનું વર્ણન સંગ્રાહક—પૂજ્ય મુનિમહારાજ શ્રી મહિમાપ્રભવિજયજી પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનભંડારનાં પુસ્તકાની યાદો તૈયાર કરતી વખતે, કવિશ્રી સમયસુંદર ઉપાધ્યાયવિરચિત વિશેષશતક ' ની : છપાયેલી પ્રત જોવાને પ્રસંગ સાંપડયે!. આ ગ્ર'થની અંતિમ પુષ્ટિકા ખેતાં એ ગ્રંથ શ્રી મેડતાનગરમાં વિ. સ. ૧૬૭૨ માં રચવામાં આવ્યેા હતેા. જે હસ્તલિખિત પ્રતના આધારે આ ગ્રંથનું મુદ્રણ કરવામાં આવ્યું છે તે પ્રત વિ. સ. ૧૬૮૭માં કર્તાએ પેાતાના હાથે જ લખેલી છે. અને તે પ્રતમાં અંતમાં પુષ્ટિકા આપ્યા પછી વિ. સ. ૧૬૮૭ માં પડેલા ભયંકર દુકાળનું વર્ણન કરતા ચાર લેાકાર્તાએ મૂક્યા છે. માત્ર ચાર લૈકા જેટલા ટ્રેક વર્ણનમાં પણ કર્તાએ તે વખતના દુષ્કાળને તાદશ ચિતાર આપ્યા છે. એ વર્ણન જાણે અત્યારના જ સમયને અનુલક્ષીને ન લખાયું હાય એવું લાગવાથી અહીં પ્રગટ કરવામાં આવ્યું છે. मुनिवसु षोडशवर्षे गुर्जरदेशे च महित दुष्काले । मृतकैरस्थिग्रामे जाते श्रीपत्तने नगरे ॥ १ ॥ भिक्षुभयात् कपाटे जटिते व्यवहारिभिर्भृिशं 'बहुभिः । पुरुषैर्माने मुक्ते सादति सति साधुवर्गेऽपि ॥ २ ॥ जाते च पञ्चरजतैर्धान्यमाणे सकलवस्तुनि महये । परदेशगते लोके मुक्त्वा पितृमातृबन्धुजनान् ॥ ३ ॥ हाहाकारे जाते मारिकृतानेकलोकसंहारे । केनाप्यदृष्टपूर्वे निशि कोलिकलुण्टते नगरे ॥ ४ ॥ तस्मिन्समयेऽस्माभिः केनापि च हेतुना च तिष्ठद्धिः । श्री समय सुन्दरोपाध्यायैर्लिखिता च प्रतिरेषा ॥ ५ ॥ मुनिमेघविजयशिष्यो गुरुभक्तो नित्यपार्श्ववर्ती च । तस्मै पाठनपूर्व दत्ता प्रतिरेषा पठतु मुदा ॥ ६॥ प्रस्तावोचितमेतत्तु श्लोकषट्कं मया कृतम् । वाचनीयं विनोदेन गुणग्राहिविदांवरैः ॥ ७॥ અર્થ—(૧) સ'. ૧૯૮૭ ની સાલમાં ગૂજરાતમાં મેાટા દુકાળ પડવાથી, શ્રી પત્તન (પાટણ) શહેર મડદાંઓના લીધે હાડકાઓના સમૂહ જેવું થઈ ગયું હતું. (ર) ઘણાખરા શેઠીઆએ ભિખારીઓની બીકથી ખારણાં બંધ કરી દેતા હતા, પુરુષાએ માન-સન્માન મૂકી દીધું હતું અને સાધુસમુદાય પણ હેરાન થતા હતા. (૩) અનાજના ભાવ પાંચ રૂપિયે મણના થઈ ગયા હતા અને બીજી બધી વસ્તુઓના ભાવ પણ બહુ વધી ગયા હતા, અને લેકે પિતા-માતા ભાઇ વગેરેને છેડીને પહેરદેશ ચાલ્યા જતા હતા. (૪) મરકીના લીધે અનેક For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२८] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५८ મનુષ્યને સંહાર થવાથી, પહેલાં કેઈએ નહીં જોયેલ એવે, હાહાકાર થઈ ગયે હતો અને રાત્રે કેળી લેકે નગરમાં લૂંટ ચલાવતા હતા. (૫) આવા વખતમાં કઈક કારણસર (પાટણમાં) રહેતા એવા અમે-શ્રી સમયસુન્દર ઉપાધ્યાયે-આ નકલ લખી. (૬) અને ગુરુભક્ત અને હમેશાં પાસે જ રહેતા એવા મુનિ મેઘવિજય નામના શિષ્યને અધ્યયન કરાવવા પૂર્વક આ પ્રતિ અમે આપી. તે હમેશાં આનંદપૂર્વક ભણે! (૭) પ્રસંગને અનુકૂળ એવા આ છે કે મેં બનાવ્યા છે તે ગુણગ્રાહી વિદ્વાને વિનંદપૂર્વક વાંચો! . श्रीजिनेन्द्रसूरि-सज्झाय अन्वेषफ-पूज्य आचार्य महाराज श्रीविजययतीन्द्रसूरिजी. (चाल-कड़खानी) आज गच्छराज महाराज माने मल्या, मुज शासनदेव तूठा । रयणचिंतामणि कल्प फलियो कह, आज सुरधेनु मुज गेह बूठा ॥१॥ सोहमवंश में हीर जिसडा हुआ, रयणधर्म विरुद सुजस धारूं। । सोहनी सूरति मोहनी मुरति, देखियो साधुपति सुदीदारं ॥२॥ पाट तपगच्छ तणे ठाटना कारणे, घाट विधुनाथ सुघड घडियो। जगत में वीर यु धीर तो जाणिये, हेमरी मुद्रडी हीर जडियो ॥३॥ मरुधरदेशमें नगर बहु मोटको, शहर सोजत जगमाहीं सोहे । ओसवंशे सुगुरु आयने ऊपन्या, महीयल विचरंत मोहे ॥४॥ चंद अरु वेद वसु शशिधर वरसे (१८४१) सहो, धवल मृगशिर विधुवार आयो। वनि(दि)य दसमी दिने अमृतवेला सुखद, प्रगट तपगच्छनो पाट पायो ॥५॥ मरुधरदेश में संघ ने बहु मुनिवर मल्या, शहर जैतारणे तख्त साजे । वाणि अमृत जिसी वदन तुज वरसती, गुहिर आषाढ जलधार गाजे ॥६॥ भूरि रणतूरि बाजिब बहुला बजे, गोरडी बहुली वाह लगावे । घूमणी देवती लुंछनी लेवती, थाल भर मोतियाँ गुरु वधावे ॥७॥ माता गुमानदे जात एहवो जन्यो, तात हरचंदरो वंश तारु । पुन्य अंकूर मम सुरघट कियो, सयल संसारना काज सारु ॥८॥ क्रोड दिवालिये राजरो जस खरो, प्रबल जिनेन्द्रसरि प्रतापी । विबुध आगमतणो शीष वल्लभ वदे, थिर लग्न अडग तुज्झ थापी ॥९॥ संवत् १९२२ भाद्रवसुदि ११ दिने लि• भुवनसागरेण. सीरोहीनगरे (भूपेन्द्रसूरि-शानभंडार वि० नं०८) For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપાગચ્છાધિરાજ શ્રી વિજયપ્રભસૂરિના સ. ૧૭૨૩ના ક્ષેત્રાદેશપટ્ટક સંગ્રાહક–શ્રીયુત ૫. અંબાલાલ પ્રેમચંદ્ન શાહુ પ્રાપ્ત થતાં ચૈઞાની સંઘીય વ્યવસ્થાનાં જે જે ઐતિહાસિક સાધતા જાય છે તે પરથી જૈન સાધુઓ અને શ્રાવકાની પારસ્પરિક મર્યાદાના ખ્યાલ આવે છે. સાધુએ જેએ ગુચ્છતિ આચાર્યની આજ્ઞામાં રહી આપવ ધમ્મોનું યથાર્થ રીતે પાલન કરતા તે ક્ષેત્રાને પટ્ટો ઉપરથી, અને શ્રાવકા પેાતાની સહીથી પેાતાના ગામ-નગરમાં આચાર્યને જ્યેષ્ટ સ્થિતિ ચાતુર્માસ માટે વિનંતિ કરતા તે વિજ્ઞપ્તિપત્રો પરથી ૠણી શકાય છે. આથી શ્રાવકાની વિજ્ઞપ્તિ-વિનતિ અને આચાર્યના આવેશમાં ધમ'મૂલક મર્યાદા–ભાવના સચવાઈ રહેતી. આમ ધટતી સખ્યામાં પણ જૈનસ'ધનું સંગઠન વિતરૂપ બની રહેતું. આજના સમાચારપત્રા અને રેલગાડીના વિવેગી જડયુગમાં આવાં આવેરાજો અને વિત્તિએ અદૃશ્ય બન્યાં છે. શ્રાવકા પેાતાના ગામ-નગરમાં ચાતુર્માસ માટે ગચ્છપતિ આચાય ને વિનંતિ કરતા– લખતા. જે સ્થળેથી વિનંત આવી હોય તે અને ક્ષેત્રસ્પનાને યાગ્ય ખીજાં નગરામાં સ્વય ગચ્છપતિ આચાય પાતાના આજ્ઞાનુવર્તી સમુદાયમાંથી સામાન્ય રીતે ઉપાધ્યાય, પન્યાસ, પડિત આદિ પદવી ધરાવનારા યોગ્ય સાધુઓને તેમના શિષ્યાદિ વર્ગ સાથે તે તે ગામ-નગરમાં ચાતુર્માસ કરવા માટે નિર્ણય આપતા. આવા નિર્ણીત દેશના ખરડા બનાવી, તેની નોા તે તે સાધુઓને મેાકલી આપતા. તેમાં સામાન્ય રીતે આદેશક ગચ્છપતિના સ્વર્ગસ્થ ગુરુને નમસ્કાર લખાતે અને તે પછી આદેશક અમુક સૂરિએ અમુક સાલની જયેષ્ટસ્થિતિ—ચાતુર્માસને આદેશપટ્ટક લખ્યા છે, અમુક દેશે, એ પ્રમાણે મથાળુ કરાતું. તે પછી તે તે ઉપાધ્યાય, પન્યાસ કે 'ડિત અને ઋષિ પદવીધારી સાધુએનાં નામ અને તેની સામે ગામેાનાં નામેા લખતાં, જેમાં ૧-૨-૩-૪ ગામા પાતાના શિષ્યાદિ વર્ષથી સંભાળી લેવાની નોંધ ડાય છે. આના બહાર થયેલા સાધુઓ માટે જળવું પતિ: લખાતું, જેથી પ્રતિષ્ઠિત ગ્રામ-નગરના સધે તેમને સન્માનતા નહિ, અંતમાં સાધુઓને ડાક ઉપદેશ ખાતા. આવા પદ્મકા જોતાં લાગે છે કે ક્ષેત્રાદેશટ્ટા તે જ સાધુઓ માટે હશે, જે જુદે ત્યારે સ્થળે શેષ કાળમાં વિચરતા હાય છે. પેાતાની પાસે કે આસપાસ વિચરતા સાધુએ, જેમને મૌખિક સમાચાર આપી શકાય તેવા હાય તેમને આવા આદેશપટ્ટામાં ઉલ્લેખ રાવે નહિ હાય. કેમકે શ્રી વિજયપ્રભસૂરિને આજ્ઞાનુવર્તી સમુદાય તેા ખૂબ વિશાળ હતા, જેમાંના કેટલાક વિદ્વાન સાધુએનાં નામેા આમાં નથી. અમપાર્શ્વ એમ જે લખાય છે પશુ અન્યત્ર વિચરતા સાધુએ તેમની પાસે આવી જવું એવું સૂચવવા માટે ડાય એમ લાગે છે. વળી આચાર્યાંને ચાતુર્માસ કરવાના આદેશ પણ ક્યાંઇ કાઈ પટ્ટકમાં ઉલ્લેખાયે નથી તેથી તેમને નિર્ણય કરવાના સ્વયં અધિકાર હશે. અથવા તે ગુરુને પૂછાવી લેતા હશે; જેમાં આદેશ—હુકમની ભાવના હળવી બનેલી હુાય, એમ લાગે છે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૦ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ આવાં ક્ષેત્રોમાં વિશાની માફક એતિહાસિક બાબતે નોંધાતી નહતી. છતાં જૈન સંઘની રહેણી-કરણી ઉપરથી આપણને કેટલાંક ઐતિહાસિક સૂચને અવશ્ય મળી રહે છે, જે જેની તત્કાલીન સામાજિક સ્થિતિ પર પ્રકાશ પાડે. સામાન્ય રીતે તેવાં જ સ્થળોમાં સાધુઓ ચાતુર્માસ માટે જતા જ્યાં શ્રાવકેની બહળી સંખ્યા હોય, સુખી-સમૃદ્ધ હોય અને ઓછામાં ઓછું એકાદ દેરાસર અને ઉપાશ્રય હેય. આવા પકે તે તે સાધુઓની, આદેશપટ્ટકમાં જણાવેલી સાલની આગળ પાછળ ૫૦૭૫ વર્ષ ગણીને, વિદ્યમાનતા આંક્વામાં સહાયક નિવડે. આવા ક્ષેત્રપટ્ટકે ગૂજરાત અને મેવાડનાં મળી આવે છે. ગુજરાતના પદોમાં કેટલાંક આજે ગુજરાત બહારનાં ગામે પણ જણાય છે; તેથી તે સમયે ગુજરાતની સીમા કયાં સુધી હતી તેને પણ ખ્યાલ આવે છે. મારા ધારવા મુજબ ગુજરાત બહારનાં ગામ-નગરોને મેવાડમાં સંગ્રહ કરાતો, કેમકે ગૂજરાત સિવાયના પંજાબ આદિ દેશમાં જેનેની સંખ્યાનું પ્રમાણ તે સમયે પણ ઓછું હતું. તેથી તેને અલગ નિર્દેશ થતો નહિ. ક્ષેત્રપટકમાં નોંધાયેલાં ગામ-નગરની શોધ કરવામાં આવે છે તેમાંથી કેટલાંયે ભૂશાયી કે ભૂગર્ભમાં ભળી ગયાં હશે, ત્યાં જેનોની સંખ્યા ઘટવાની કે ગણવાની વાત જ શી. આજે તે આ ગામડાંઓ પણ વિજ્ઞાનયુગની કારમી ફાળમાં સપડાયાં છે. અને તેનું મૌલિક હીર લૂંટાતું જાય છે. આવા ક્ષેત્રપદને પરિચય પુરાતત્ત્વવિદ્દ શ્રીમાન જિનવિજયજીએ, તેમના જૈન સાહિત્ય હોવાના ખંડ ૧ ના અંક ૩ માં કરાવ્યો છે. તેમણે સં. ૧૭૭૪ થી ૧૯૦૩ સુધીનાં દશ અને તે પછીના અંકમાં સં. ૧૬ ૬૭ અને ૧૮૪૫ ના ક્ષેત્રપટ્ટકે આપ્યાં છે. મારી પાસેનાં બે ક્ષેત્રપદક સં. ૧૭૨૩ અને ૧૮૬-૮૮ નાં છે. પ્રથમનું તે શ્રી વિજયપ્રભસરિ–કે જેમના ગુરુના સમયથી જ ભગવાન મહાવીરની પટ્ટપરંપરા માટે મેટી ઉથલપાથલ મચી હતી, એટલું જ નહિ, એ પરંપરાનો તેમની પછી લગભગ વિચ્છેદ થયે તે અંતિમ ગ૭પતિ આચાર્યનું સં. ૧૭૨૩ નું છે, જે પ્રકાશિત થયેલા પદોમાં પ્રાચીનતાની દૃષ્ટિએ બીજા નંબરનું ગણાય. બીજું ક્ષેત્રપટ્ટક તૂટક હોવાથી અધૂરું છે. આ ક્ષેત્રપદક બીજાઓથી કંઈક ભિન્ન રીતનું છે. તેમાં ગામેની સામે આપેલ સાધુઓનાં નામે કેટલેક સ્થળે તે ખાલી પડેલાં છે. અને ઉપર આદેશક ગપ૭પતિ કે તેમના ગુરુનું નામ સુધાં નથી. આથી જણાય છે કે આ પટ્ટક વ્યક્તિગત ક્ષેત્રાદેશપટ્ટકની સંગ્રહ–નોંધ હશે. છતાં તે પણ ઉપયોગી થઈ પડે એ હેતુથી આપું છું. * શ્રી વિજયપ્રભસૂરિને જન્મ કચ્છના મનહરપુરમાં સં. ૧૬૭૭ માહ સુદ ૧૧ ના દિવસે થયો હતો. પિતાનું નામ એસવાલ વંશી શા. શિવગણ અને માતાનું નામ ભાણું હતું. તેમણે સં. ૧૬૮૬ માં એટલે ૯ વર્ષની ઉંમર શ્રી વિજયદેવસૂરિ પાસે દીક્ષા લઈ શ્રી વીરવિજય નામ ધારણ કર્યું હતું. સં. ૧૭૦૧ માં પંન્યાસપદ, સં. ૧૭૧૩ ના વૈશાખ સુદિ ૧૦ ને દિવસે ગધારમાં આચાર્યપદ મેળવી શ્રી વિજયપ્રભસૂરિ નામ ધારણ કર્યું હતું. તેમનું સવિસ્તર વિવેચન મારા તરફથી સંપાદિત થતા વિવિનય મંગ્વિમાં આવશે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री पार्थ ॥ ॐ नत्वा भट्टारक-श्रीविजयदेवसूरीश्वरगुरुभ्यो नमः ॥ संवत् १७२३ वर्षे श्रीविजयप्रभसूरिभिज्येष्टस्थित्यादेशपट्टको लिख्यते श्रीमेवातदेशे ॥ ૫. ધર્મવિજય ગો પટણા ૧ પં. દર્શનસૌભાગ્ય-પં. માનસાભાગ્ય સથાણે ૧, વાઘણવાડે ૨, શંકરાણી ૩ પં. કનકવિમલ ગર પુર ૧, સાહિપુર ૨ ૫. કલ્યાણસાગર નારાયણ ૧, પીંપલાજ ૨, વનર ૩ ૫. તેજસાગર સમાણ ૧, લાહોર ૨ પં. ભાગ્યસૌભાગ્ય ગ૦ કૃષ્ણગઢ ૧ ૫. લક્ષ્મીવિમલ માલપુર ૧, મનહરપુર ૨ પં. વિદ્યાહસ ગર આગરાપાર ૧ ૫. ગુણવિજય ટુંકરવાડ ૧, રૂપાલી ૨ પં. હર્ષવિજય-જીતવિજય વૃદ્ધમરુદેશે ૫. તેજસુંદર-પં. રત્નસુંદર યાહનાવાદ ૧, જૂની દિલ્લી ૨ પં. નરસાગર વણહેડ ૧, માંડલિ ૨ પં. માનવિજય–ઉ. લાવણ્યસ. પં. મુનિસેમ ભેદ ૧ પં. હર્ષવિજય ગર ટોડા ૧ પં. અમૃતવિજય-લક્ષ્મવિજય માલવદેશે પં. મુક્તિસુંદર મુલતાન તથા સરસા ભટનેર પં. દીપસૌભાગ્ય ફતેપુર ૧, લાડણું ૨ પં. મુક્તિચંદ માલવદેશે પં. જસકુશલ ગઢ નાસવણ ૧ પં. મુનિવિજય ગ૦ દાંતડો ૧ પં. વિનયવિજય દેવાણ ૧ પં. દયાવિજય નાડિ ૧, પીસાંગિણ ૨, સમેલ ૩ પં. કપૂરવિજય થામલો ૧ પં. પ્રેમવિજય રુપનગર ૧ ૫. ખીરસાગર-હીરસાગર. સરવાડિ ૧, દૂણી ૨, સાવરવટિયાલી કે ૫. સિંહસૌભાગ્ય ગોવિદગઢ ૧ ૫. વિજયસૌભાગ્ય હરસર ૧, જાઉલું ૨ ૫. જયચંદ્ર દૂગોલી ૧ પં. સદાકુશલ ૫. ગંગકુશલપા ૫. પ્રેમધર્મ ખરવું ૧, કે. નગેલા ૨ પં. છતહંસ અલવર ૧, તજારા હંસીહંસાર વૃદ્ધમરુદેશે For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩ર ]; શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ પં. લીલસાગર ગણદંબહિઃ પં. પ્રતા૫કુશલ મસુદ ૧, લીહડી ૨ ૫. ઋદ્ધિહષ મહિમ ૧ પં. ઉદયવિજય–શ્રી અનૂ. સ. વાંકાનેર ૧ પં. લલિતસાગર શિણાય ૧ ૫. સસાગર સાંગાનેર ૧ પં. ભાવાણુંદ પીહિ ૧ ૫. શુભવિજય-પ્રેમહંસ વૃદ્ધમરુદેશે પં. પ્રમોદસાગર વૃદ્ધમરુદેશે પં. સુખસાગર ચાટસ્ ૧ ૪. રત્નસાગર હીરાપુર થાનવાસ . નયવદ્ધન સેરપુર *. જસવિલ ભગવંતગઢ ૧, ઊણીયારું ૨ *. ચતુરસાગર બાવરે ૧ *. ભીમવિજય વૃદ્ધમરુદેશે . હસ્તિવિજય . મેરુસૌભાગ્ય રાજગઢ ૧ *. સુખસુંદર લવાદર ૧ अत्रोद्धरितक्षेत्रादिचिन्ता पं. हविजय-पं. प्रेमविजयगणिभिर्विधेयेति मङ्गम् । गौतमस्वामिभ्यो नमः સં. ૧૭૮૬-૧૭૮૮ શ્રી શ્રીમાલનગરે વા. ભીમસાગરગણિ વા. મેધરાજ શ્રી ધાણસાસુસ્થાને વા. જ્ઞાનકીર્તિ વા. હંસરાજ શ્રી જાલોર દુર્ગે વા. ચાનકીર્તિ વા. હંસરાજશ્રી મોરસીમનગરે વા. લાલરત્ન વા. નાનીતિ શ્રી સાચરનગરે વા. હંસરાજ ૫. લક્ષ્મીહંસ, શ્રી સડકહાનગરે વા. મેધરાજ વા. ભીમસાગર - શ્રી ગુઢાનગરે વા. મેઘરાજ વા. ભીમસાગર શ્રી બાડમેરૂગે વા. હંસરાજ વા. જ્ઞાનકીર્તિ શ્રી વિશાલગ્રામે શ્રી કોટડા શ્રી ઉનડી મુ. લખમણ શ્રી સતિનગરે વા. સુમતિરાજ–વા. ધર્મરાજ- વા. નરરાજ શ્રી બીલાડાસુસ્થાને વા. નરરાજ લખમણ શ્રી પાદુનગર વા. જ્ઞાનરાજ મુ. માણિક્યરાજ શ્રી આઉઆનગરે વા. નરરાજ વા. સુમતિરાજ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧]. તીર્થમાલાસ્તવન | [ ૩૩ ] શ્રી પુંખાનગરે વા. નરરાજ વા. ધર્મરાજ ૨ થી ગુંદવનગરે મુ. માણિજ્યરાજ ૫. જ્ઞાનરાજ ૧ શ્રી ખીમાડાગ્રામે મુ. મુનિરાજ શ્રી ચંદ શ્રી ખીમેલગ્રામે મુ. શ્રીચંદ મુ. મુનિરાજ શ્રી જાશોરા શ્રી પીલવણી શ્રી સાંડેરા પં. ન્યાયરત્ન શ્રી દેવસૂરીનગરે મુ. ચારિત્રરત્ન પં. નગરાજ શ્રી નાડૂલનગરે પં. લક્ષ્મહંસ ૫. વા. લાલરત્ન શ્રી નાડૂલાઈનગરે ૫. વાનરત્ન મુ. ચારિત્રરત્ન શ્રી સાદડીનગરે ૫. નગરાજ પં. ન્યાનરત્ન શ્રી નાંદસમાનગરે મુ. ચારિત્રશેખર પં. નગરાજ શ્રી દેલવાડાગ્રામે મુ. અખેંરત્ન મુ. વિનરાજ શ્રી ગુલાગ્રામે . મુ. વિનરાજ મુ. અમૅરત્ન શ્રી ઉદયપુર ૫. નગરાજ મુ. ચારિત્રશેખર શ્રી ઉંટલા શ્રી ઝીલવાડા શ્રી દિલ્લી મહાનગરે મુ. હેમકીર્તિ લલિતસાગર શ્રી આગરા દુર્ગે ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજી ગણિત તીર્થમાલા-સ્તવન [[વિ. સં ૧૮૨૨ માં રચાયેલી એક મહત્વની કાવ્યકૃતિ ] સંગ્રાહક તથા સંપાદક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી મહારાજ, (ગતાંકથી ચાલુ ) ઢાળ ૯ ( દૂહા). પાટણ નર તે પરગડે, કુણુગર ગામેં જાય; કિ ઉત્સવ શ્રી સિદ્ધચકને, દિવસ ત્રિય તિહાં થાય. દેહરૂં તિહાં એક મટકું, બીજે બે છે અન્ય વાંદી પૂછ હરખીયા, તન્મય કરી તનમન. ભૂષણદાસ આગળ ગયા, રાધનપુર ભણું તાંમ; શ્રી ગેડીચારાયની(!), યાત્રાવવસ્થા કામ. ૩ સંઘ પાછળથી ઉપડે, વર્ચે તલાવે હાય, બીજે દીન સંઘ આવીએ, શ્રી સંખેશ્વર સુભ ઠાય. ૪ હાલ ૯ દૂહા [૧] પરગડે=પ્રગટ. [૩] યાત્રા વ્યવસ્થા કામ યાત્રાની વ્યવસ્થા કરવા માટે, For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ ( ઢાલ-મધુકરની ) શ્રી સંખેશ્વર પ્રભુ દીઠા, ભવ ભવ પાતીક નીઠ અમૃતથી લાગા મીઠા, સુખકર સાહેબને સે. સંખેશ્વર તિરથ જુનું, વાંદતાં ન રહ્યું કાંઈ ઉણું, જનમ સફલ તેહથી ઘણું, સુખકર૦ મૃગમદ કેસર સ્કે ઘોલી, પ્રભુ પૂજે મેલી મલી ટોળી; ગુણ ગાઈ ભમર ભેલી, સુખકર, ઉછવ મહેછવ બહુ થા, નાટિક ગીત ભાવના ભાવે; સમકિત નિરમલતા પાર્વે, સુખકર૦ રાધનપુરના વ્યવહારી, નામ મસાલીયા સુવિચારી; આવૅ ભૂષણ સાથે નિરધારી, સુખકર૦ તેહ કહે રાધનપુર આવ્યું, તુમ્હ સઘલા વાંછિત ફાવે, ઉદ્યમ સવી વગમેં આયેં, સુખકર૦ વાત તે સંઘવી મન બેઠી, સરવ લોકને મન લાગી મીઠી; ચિત્ત ચિંતા સવિહું નીઠી, સુખકર૦ પાસ નમી કીધું પ્રયાણું, ગામ સમી પૂગ્યા જાણું તિહાં મહાવીર દેવે વખાણું, સુખકર૦ જિનવર વાંદી આગળ આવે, ગામ ચંદુર વિચમે આવે; ચૈત્ય એક વદી સુખ પાવે, સુખકર૦ રાધનપુર નિકટે આવ્યા, સંઘ સાતમીઉ મોટું લાવ્યા સંઘવીને પધરાવ્યા, સુખકર૦ સેઠ તિહાં હરખચંદ હાથી, મસાલીયા જીવણ સાથી; સેઠ ગેડે ધરમને હાથી, સુખકર૦ ઇત્યાદિક સંઘ સુવિદિતા, સંઘવીના સહુએ પ્રીત; સંઘભક્તિ કરે સુપ્રતિતા, સુખકર૦ તિહાં ઉંચાં જિનમંદિર સોહે, બાર સંખ્યાઈ મન મહે; જિન પૂજે મૂકી દોઉં, સુખકર૦ ધ્વજ દંડ અતિ ઉન્નત લકે, સોભા અતિશયની ઝબકે મન તિહાંથી આઘુ નવિ સલકે, સુખકર૦ સવિ દેહરે યાત્રા કીધી, શિવસુખની વધાઈ દીધી, મન વંછિતની ભઈ સિદ્ધી. મુખકર૦ ૧૫ હાલ ૯[૨] ઉણું બાકી. [૩] મૃગમદ કસ્તૂરી. [૬] વગ=અનુકૂળ. [૧૪] સલકે ખસે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] તીર્થમાલા–સ્તવન ૩૫ ] સંગી ઉત્તમવિજય કહા, નિજ પરિકર સહુ સાથે લા; તે પણિ સંઘ સાર્થે આવે, સુખકર૦ સાહજી ગુણચંદ સુવિચારી, સેની હીરાચંદ વ્રતધારી; શ્રી સંઘને હેઈ વ્રતધારી, સુખકર૦ અઠમ તપ યક્ષને ધ્યાયે, સુહણામાં તતખિણ આવે; દરિસણ દીઠે મન ભાયે, સુખકર૦ જે સાને (2) ગઢવી આર્વે, કહે સંઘ જે સેઇ ગામ આવેં; તો પ્રભુ દરિસણ પાવે, સુખકર, ગઢવીનં નાણું દીધું, ગ ગઢવી પ્રયાણું કીધું; ભીલેટે પ્રયાણું કીધું, સુશકર૦ ગયા કેરડે જિનપતિ દીઠા, પૂજી જામેં જઈ બેઠા, જિન. નમતે પાતક નીઠા, સુખક૨૦ રાજબાઇનું લાવું સાથ, ગજસિંહ વલીયતને નાથ, તે ભાભરીઓ સવિ સાથ, - સુખક૨૦ અનુક્રમેં સોઈ ગામે આવ્યા, આદિલ જિન દરિસન પાવ્યા; સંઘ ડેરા સુપરિ ઠાવ્યા, સુખકર૦ બેંણુપમાં શ્રી શાંતિનાથ, સંઘે ભેટયા જેડી હાથ; જે મેલે મુગતિને સાથ, ઉચોસણમાં જિન ભેટયા, ભવ ભવનાં દુકૃત એટયા; મન માન્યા લાભ સમેટયા, સુખકર૦ ઠાકર જેસેજ આવેં, માંન સંઘવીનું બહુ પા;. તે તે અભિનવી વાતે બનવું, સુખકર૦ માંહિ ઘાલ્યા રૂડા માઝી, તિર્ણ ઉક્ત યુક્તિ કીધી ઝાઝી પિણ વાત ન આવી બાઝી, સુખકર૦ વૃષડીઈ થાપના કીધી, તેહ વંદીને વળતી કીધી; વાટ રાધનપુરની લીધી; સુખકર૦ પાછળ જેસેજી આવે, વાત વિગતિ કરી મનાવેં ગાઓ ચારથી પાછા ત્યારેં, સા નાહલચદ સુગુણ સાજી, મસાલીઈ થઈ નઈ માઝી; તેડવા મેકલ્યા થઈ રાજી, સુખકર૦ ૩૦ તે પિતા થલપતિ દીઠા * ફલી મનવંછીત ઈડા, પિણિ જેસેજી ફિરિ બેઠા, સુખકર૦ ૩૧ ( ચાલુ ) [૧૮] સુહમાં=સોણલામાં સ્વપ્નામાં. તતખિયુક્તક્ષણ. [૨૨] વલીયત=ળાવિયા. - ૨૩] આદિલ=આદીશ્વરપ્રભુ. સુપરિ=સારી રીતે. [૨૫] સમેટયા=ભેગા કર્યા. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ ના ચાથા વિશેષાંક. ૧૦૦મા ક્રમાંક વિક્રમ-વિશેષાંક તરીકે પ્રગટ કરવાની યાજના આવતા વર્ષે સમ્રાટ્ વિક્રમના સંવત્સરને એ,હજાર વર્ષ થશે. માથી જુદે જુદે સ્થળે અને ખાસ કરીને ગ્વાલિયર રાજ્યમાં ઉજ્જયિની નગરીમાં આ પ્રસંગ ઉત્સવરૂપે ઉજવવામાં આવનાર છે. विक्रमनो समय विक्रमनुं अस्तित्वविक्रमनुं मूळ नाम विक्रम संवत् विक्रमनो वंश विक्रमनो राज्यविस्तार, Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનના સમ્રાટ્ વિક્રમ અને ઉજ્જયિની સાથે ઘનિષ્ઠ સંબંધ ડાવા છતાં તે સંબંધીના જૈન ઇતિહાસ સાત્ર અધારામાં જ છે. આ અવસરે પણ જો સાર વિક્રમસંબંધી જૈન ઇતિહાસ પ્રગટ કરવામાં ન આવે તે એ અંધકાર સમજી જ રહેશે. આથી અમારી સમિતિએ શ્રી જૈન સત્ય પ્રકાશ ના નવમા વર્ષ ના થા- ક, જે ક્રમાંક પ્રમાણે ૧૨૦ મે અક થાય છે તે, વિક્રમ—વિશેષાંક તરીકે પ્રગટ કરવાના નિર્ણય કર્યો છે. અને તેમાં જૈન ઇતિહાસની દૃષ્ટિએ નીચેના કે એના જેવા ઉપચાગી વિષયના લેખા આપવામાં આવશે. • विक्रमना समयनी महस्वनी जैन घटनाओ विक्रमना गुरु विक्रमनां धर्मकार्यो. विक्रमनी राजसभाना पंडितो • विक्रमना समकालीन महापुरुषो श्रीकालकाचार्य अने विक्रम विक्रम पहेलांना उज्जयिनीना शासको विक्रम संबंधी दंतकथाओ अने तेनुं अने राजवंश विक्रम अने जैवो उज्जयिनी साधेतो. जैनोनो सदस्य विक्रमना समयमां रचायेल जैन साहित्य विक्रमचरित्र उपलब्ध साधनो આથી અમે સર્વ પૂજ્ય આચાર્ય સંહાર આદિ મુનિને તેમજ જૈન મને ખેતર વિનેને ત્યા વિશેષાંકમાં આપી શકાય તેવા ઐતિહાસિક ઢષ્ટિવાળા - મુદ્દાસરના લેખા, સુજાતી, હિન્દી કે વ્યંગ્રેજી ભાષામાં લખી મેલીને અમેને સહકાર આપવાની આગ બેંક વિનંતી કરીએ છીએ. વ્યવસ્થાપક શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ શિંગભાષની વાડી, ચીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્ય નવી મદદ ૫૦) પ. પૂ. આ. ભ. શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શેઠશ્રી દોસી મણિલાલ માધવજી રેવાજી. વડાલી. ૬૦|| પ. પૂ. મુ. મ. શ્રીચંપકસાગરજી મ. ના સદુપદેશથી જૈન પંચમહાજન સમસ્ત, મામાવા. ૨ ૫) પ. પૂ. આ. ભ. શ્રી વિજયભાઇનસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રીરૈન સાહિત્ય મદિર, પાલીતાણા. ૨૫) પ. પૂ. ઉ. મ. શ્રીભુવનવિજયજી મ. ના સદુપદેશથી જૈન વે. સંધ, પિંડવાડા. ૨૫) પ. પૂ. આ. ભ. શ્રી વિજયઅમૃતસૂરિજી મ. ના સદુપદેશથી શેઠ આણ'દ) મુલ્યાણજીની પેઢી, વઢવાણ કેમ્પ.. ૨૧) પ. પૂ. મુ મ. શ્રી કનકવિજયજી મ. ના સદુપદેશથી જૈન સંધ, મહેસાણા. ૧૫) પ. પૂ. મુ. મ. શ્રીમદ્રસાગરજી મ. ના સદુપદેશથી જૈન સંધ, પ્રાંતીજ. ૧૧) પ. પૂ. પ્ર. શ્રી ચંદ્રવિજયજી મ. ના સદુપદેશથી પંચ મહાજન, વાંકડીયા વડગામ. ૧૦) પ. પુ. ૫. શ્રી પ્રવીણવિજયજી મ. ના સદુપદેશથી જૈન છે. સંધ, ઈડર. ૫) પ. પૂ. પં. શ્રીસુમતિવિજયજી મ. ના સંદુ પહેલાથી જૈન સંઘ, ગારિયાધાર. ૫) પ. પૂ. મુ. મ. શ્રી ચતુરવિજયજી મ. ના સદુપદેશથી જૈન સંઘ, જખુસર આ મદદ માટે અમે સર્વ પૂજયોના તેમજ શ્રીસ છે અને સદ્દગૃહસ્થાનો આભાર માનીએ છીએ. આભાર “ શ્રી જૈન સત્ય પ્રકાશ” ના વિક્રમ-વિશેષાંકમાં ખર્ચ કરવા માટે અમદાવાદની શેઠશ્રી આણંદજી ક૯યાણ જની પેઢી તરફથી સમિતિને રૂા. પ૦૦) ની મદદ મળી છે. આ માટે અમે તેમનો આભાર માનીએ છીએ. - વ્ય૦ - સમાચાર || છેલ્લા કેટલાક અ થી સમ ચાર નથી આપી શકાય તે હવેથી દર એ કે આપવામાં આવરો. તેથી પ્રતિષ્ઠા, દીક્ષા, પદવી, કાળધમ અ દિના સમાચાર લખી મોકલવા વિનતી કરીએ છી છે ] વ્ય૦ કાળધમ-અચલગઢમાં ભાદરવા વદી ૧૦ ને ગુરુવારના પાછલી રાતે ૩-૩૦ વાગે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયશાંતિસૂરિ જી મહારાજ કાળધર્મ પામ્યા.. અમદાવાદમાં અસો સુદી ૧ ને ગુરુવારના બપોરના ૨-૫૫ વાગે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજય મેધસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા. - સ ધા રા ગયા અંકમાં છપાયેલ જૈન દશ કની લોકોત્તર આસ્તિકતા લેખમાં તેના લેખક પૂ. મુ મ. શ્રીભદ્ર કરવિજય જી મહારાજે નીચે મુજબ સુધારો લખી મોકલ્યો છે: (૧) પૃષ્ઠ ૩૭૪, ચેથા પેરેગ્રાફમાં આહારાદિ પર્યાસિઓમાં કોઈપણ પર્યાપ્તિ શક્તિરૂપે કે પ્રવૃત્તિરૂપે હોતી નથી.” એમ છપાયું છે તેના બદલે “ આહારાદિ છે પયામિએમાં કોઈપણ પર્યાપ્તિ પ્રવૃત્તિરૂપે હોતી નથી.” એમ વાંચવું. (૨) એ જ પેરેગ્રાફ માં “ કમબંધ રહિત અવસ્થા માત્ર સિદ્ધોને અથવા અમે ગીને અથવા કેવલીમુદ્દઘાત સમયે યોગવ્યાપાર નહીં હોવાના કારણે કેવલીને અમુક સમય સુધી હોય છે.” એમ છપાયું છે તેના બદલે ‘ કર્મ બંધ રહિત અસ્થા સિદ્ધોને અથવા અાગીને હોય છે.” એમ વાંચવું For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. 33801. દરેકે વસાવવા ગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિરોષકા (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક | ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખને એક આને વધુ). (2) શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ને ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વર્ષના જૈન ઇતિ હાસને લગતા લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયો. (9) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] કૅમાંક ૪૫-કે. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સબંધી | અનેક લેખાથી સમૃદ્ધ અક : મૂલ્ય ત્રણ આના. | કાચી તથા પાકી ફાઇલો “શ્રી જૈન સત્ય પ્રકાશની ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા વર્ષની કાચી તથા પાકી ફાઇલો તૈયાર છે, મૂલ્ય દરેકનું કાચીના એ રૂપિયા, પાકીના અઢી રૂપિયા, - - શ્રી જેનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, For Private And Personal Use Only