________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. 33801. દરેકે વસાવવા ગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિરોષકા (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક | ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખને એક આને વધુ). (2) શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ને ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વર્ષના જૈન ઇતિ હાસને લગતા લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયો. (9) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] કૅમાંક ૪૫-કે. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સબંધી | અનેક લેખાથી સમૃદ્ધ અક : મૂલ્ય ત્રણ આના. | કાચી તથા પાકી ફાઇલો “શ્રી જૈન સત્ય પ્રકાશની ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા વર્ષની કાચી તથા પાકી ફાઇલો તૈયાર છે, મૂલ્ય દરેકનું કાચીના એ રૂપિયા, પાકીના અઢી રૂપિયા, - - શ્રી જેનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, For Private And Personal Use Only