________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ ના ચાથા વિશેષાંક. ૧૦૦મા ક્રમાંક વિક્રમ-વિશેષાંક તરીકે પ્રગટ કરવાની યાજના
આવતા વર્ષે સમ્રાટ્ વિક્રમના સંવત્સરને એ,હજાર વર્ષ થશે. માથી જુદે જુદે સ્થળે અને ખાસ કરીને ગ્વાલિયર રાજ્યમાં ઉજ્જયિની નગરીમાં આ પ્રસંગ ઉત્સવરૂપે ઉજવવામાં આવનાર છે.
विक्रमनो समय विक्रमनुं अस्तित्वविक्रमनुं मूळ नाम विक्रम संवत्
विक्रमनो वंश
विक्रमनो राज्यविस्तार,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનના સમ્રાટ્ વિક્રમ અને ઉજ્જયિની સાથે ઘનિષ્ઠ સંબંધ ડાવા છતાં તે સંબંધીના જૈન ઇતિહાસ સાત્ર અધારામાં જ છે. આ અવસરે પણ જો સાર વિક્રમસંબંધી જૈન ઇતિહાસ પ્રગટ કરવામાં ન આવે તે એ અંધકાર સમજી જ રહેશે. આથી અમારી સમિતિએ શ્રી જૈન સત્ય પ્રકાશ ના નવમા વર્ષ ના થા- ક, જે ક્રમાંક પ્રમાણે ૧૨૦ મે અક થાય છે તે, વિક્રમ—વિશેષાંક તરીકે પ્રગટ કરવાના નિર્ણય કર્યો છે. અને તેમાં જૈન ઇતિહાસની દૃષ્ટિએ નીચેના કે એના જેવા ઉપચાગી વિષયના લેખા આપવામાં આવશે.
• विक्रमना समयनी महस्वनी जैन घटनाओ विक्रमना गुरु विक्रमनां धर्मकार्यो.
विक्रमनी राजसभाना पंडितो
• विक्रमना समकालीन महापुरुषो श्रीकालकाचार्य अने विक्रम
विक्रम पहेलांना उज्जयिनीना शासको विक्रम संबंधी दंतकथाओ अने तेनुं
अने राजवंश विक्रम अने जैवो
उज्जयिनी साधेतो. जैनोनो
सदस्य
विक्रमना समयमां रचायेल जैन साहित्य विक्रमचरित्र उपलब्ध साधनो આથી અમે સર્વ પૂજ્ય આચાર્ય સંહાર આદિ મુનિને તેમજ જૈન મને ખેતર વિનેને ત્યા વિશેષાંકમાં આપી શકાય તેવા ઐતિહાસિક ઢષ્ટિવાળા - મુદ્દાસરના લેખા, સુજાતી, હિન્દી કે વ્યંગ્રેજી ભાષામાં લખી મેલીને અમેને સહકાર આપવાની આગ બેંક વિનંતી કરીએ છીએ.
વ્યવસ્થાપક
શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ શિંગભાષની વાડી, ચીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only