Book Title: Jain_Satyaprakash 1942 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521575/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir NE પોલી તીર્થનું જિનમંદિર " તંત્રી:શાહ, ચીમનલાલ ગ5ળદારા અ ક ૫ For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | મન // अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन-संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષઃ ૭ ] . क्रमांक ७७ [ શ ષ | વિક્રમ સંવત ૧૯૮ : પોષ વદિ ૧૪ : વીનિ. સંવત ૨૦૬૮ ગુરૂવાર : : ઇસ્વીસન ૧૯૪૨ : જાન્યુઆરી ૧૫ વિ ષ ય–દ શ ન ૧ ચાવીસ જિન સ્તવનમાલા - ; સં. શ્રી સારાભાઈ મ. નવાબ ૨ શ્રી કમ પ્રકૃતિના વિષયોનું સંક્ષિપ્ત તારણ : પૂ. ૫. મ. શ્રી. ધર્મવિજયજી : ૨છે. ૨ અહિચ્છત્રા નગરી : સં. શ્રી. નાથાલાલ છ. શાહ. e : ૩૦૨ જ એક દિગંબર સાપ્તાહિકના દ્વેષપૂણ આક્ષેપ : e : ૩ ૦ ૬ ૫ શ્રી માંડવગઢની મહત્તા : પૂ. મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી : ૩૦૯ १ मुनि मालकृत बृहद्गच्छ गुर्वावली e : સેં. શ્રી. કારચંદ્રની નાદુદ્દા : રૂ ૧છે. ૭ કેટલીક ઘટનાઓને સમનિદે શ : સ. પૂ. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી : ૩૨ ૧ ! ૮ પરેલી જેન તીર્થ : શ્રી. કાન્તિલાલ મ. બાકરોલા ૯ દીપેત્સવી અંકનો સત્કાર સમાચાર ૩ ૩૨ ની સામે મુખપૃષ્ઠ ઉપર આપેલ ચિત્રના પરિચય માટે જુઓ પૃષ્ઠ ૩૩૧ આ માસિક દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાનાં ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાયાલયે પહોંચાડવા. લવાજમ : છૂટક ચાલુ અક-ત્રણ આના વાર્ષિક-બે રૂપિયા મુદ્રક : કલભાઈ રવજીભાઈ કોઠારી, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, પ્રકાશન સ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય જેશિનભાગ'ઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, સલાપસ ક્રોસ રોડ, અમદાવાદ. For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ॥ ગીય નીરૂં નમઃ | શ્રીજૈનસત્યપ્રકાશ [ વર્ષ ૩૭.... .... ....ક્રમાંક ૭૭.... મહે।પાધ્યાય શ્રી મેઘવિજયવિરચિત ચોવીસ જિન સ્તવનમાલા સંગ્રાહક તથા સંપાદક—શ્રીયુત સારાભાઇ મણિલાલ નવામ ( ગતાંકથી ચાલુ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir 6850 For Private And Personal Use Only palanpiritual discip ...અંક પ્] ૧૯–શ્રી મલ્લિજિન સ્તવન ( સહીયાં સેન્નુંનિંગર ભેટણ ચાલા—એ દેશી ) મલ્લિજિજ્ઞેસર મહિમાધારી, સાહે સુરતિ અતિશય સારી હૈ; મન મૂરતિ ભવિયણુ માહનગારી, દૂર ન મૂકી જાયલગારી હે. મ૦ (૧) અરજ સુણીજે એક હમારી, એ મુઝ ઈ તુઝ પરિવાર હે; મ૦ જોગી પિણુ જગિ આણુ ચલાવે, રાજા રાણા તુઝ ગુણ ગાવે છે. મં૦ (૨) જે સહૂ ઠામે સમતા રાખે, દેવ ! પરમપદ તૂ. તસ દાખે હે; મ રાતિ દિવસ હું તુઝ જસ ગાઊં, તેાપિણુ મુજરા કાંય ન પાઉં હે; મ૦ (૩) તું પેાતાના પરા ન જાણે, લેાક વિવેકી સહુ વખાણે છે; મ૦ એહુ સહજ કિમ આવે ટાણે, જિમિઇં તેા જે લેાજન ભાણે છે. મ૦ (૪) નિર્ગુણ્ણા પણ નેહી નિરવહીઈં, સઘલા સુગુણા કિહાંથી લહીઈ હે; મ જલ થય મેઘ સમાસઠ્ઠી ઇં, સાચા સાહિમ ઋણુ ગુણુ કહિઈ હે. સ૦ (૫) ૨૦-શ્રી મુનિસુવ્રતજિન સ્તવન ( ઢાલ-ઘણુરા ઢાલારા ઢાલા–એ દેશી ) મુનિસુવ્રત જિન રાજિએ રે, ગાજિએ મહિમા ગાજ વિજન લેટ; સજલ જલદ પિર સામલે રે, જોગીસર સિરતાજ વિજન ભેટા. ભેટા ભેટા હૈા સુજાણુ નર, ભેટા ભાવા ઊર્જલ ધરમનું ધ્યાન, મનમથ મેટા. ( આંકણી ) (૧) ચારાસી લખ ચેાનિમાં રે, ભમતાં વાર અનંત વિ; ચિંતામણિ સમ પામીએ રે, નામી સામી સંત. વિ॰ ભેટ॰ (૨) Page #4 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ મહતણું દલ ચૂરવા રે, સબલ તૂ બલસૂર ભવિ; ચતુરાઈસું ચિત વસ્યો રે, પલક ન કીજે દૂર ભવિ. ભેટે) (૩) આયા જે તુઝ આગલે રે, પાતકીયા પણિ લેક ભવિ; તે પિણ સહુ સુખીયા કર્યા રે, પાયા ગ્યાન અલેક. ભવિ. ભેટે. (૪) ભવભ્રમ ટાલ મારો રે,- આણુ કરૂણા નેઠ ભવિ; તુઝ મુઝ મેઘ મયૂરને રે, સગપણ સમરથ શેઠ ભવિ૦ ભેટ(૫) ર૧-શ્રી નમિજિન સ્તવન (ઉમડેત ઘુમડેત ફિરત વાદલ ગરજ સુણાવહી-એ દેશી) નમિનાથ આથ અનંત તાહરે, નાણું દંસણ ચરણની ભજના; ભગવંત ભગતની વાત મનમેં, ભાવો ભવજલ તરણની. (૧) ગુણવંત સંત જયંત જગમેં, પૂજા પામે દેવતા તે સર્વ પાયા તેજ તુથી, પાદપંકજ સેવતા. (૨) તુ છહી આવે ફૂલ નવનવાં, ભવિક નવનવ ભાવના; નવનવા ઉપજે દ્રવ્ય દેસે, કરણ પ્રભુની સેવના. (૩) વિદ્યા વિવેક વિધ વૈભવ, ચતુર ચામીકર મણી; જિનરાજ પૂજા કાજ વિધિના, કર્યો જય જય જગધણી (૪) નવનવે ભાતે ખ્યાતિ પામે, લેક તે ગુણ સેવના; જગ ઊપરિ ગરજે દુ:ખ વરજે, મેઘ સેવક દેવના. (૫) - રર-શ્રી નેમિજિન સતવન ( દીઠે તુઝ દીદાર કે લેસન સાંમહ્યા–એ દેશી ) ( અથવા-સેઝિત સિકદાર દાંમાં લેભી માહરા લાલ કે-એ દેશી ). રાજી કરીઇ આજ કે યાદવ રાજીયા, હો લાલ કે યાદવ રાજીયા, નાથ નિવાજ અવાજના વાજા વાજીયા, હો લાલ કે વાજા; જગ પરિ જગ સુધ્યાન કે રાજે રાજિયા, હો લાલ કે રાજે, દીજે મુઝ સિર હાથ કે છત્ર ક્યું છાજિયા, હો લાલ કે છત્ર. (૧) તુમ્હ સોભાગી સામિના રાગી જન ઘણું, હે લાલ કે રાગી, વલિ સેવા જોગ ન પામે તુમ્હ તણું, હો લાલ કે પામે; અવધારો અરદાસ સદા કુણ કેહની, હો લાલ કે સદા, ભાવના સિદ્ધિ ઘી સિદ્ધિ કે નિશ્ચય નેહની, હે લાલ કે નિશ્ચય૦ (૨). સ્વારથીયાંની વાત ન કો’ મન સહે, હે લાલ કે કે, પરમારથીયા લેક તુહે સહુ કે કહે, હો લાલ કે તુહે; For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ક ૫] ચાવીસ જિન સ્તવનમાલા શિવ સારથીયા જીવ જગત્ર વધારીઇ, હા લાલ કે જગત્ર, સહુ સાથ તિમ નાથ નેહી પિણુ તારી, હા લાલ કે નેહી૦ (૩) તુમ્હે પ્રસાદ જસવાદ સવાદ સહુ મિલે, હેા લાલ કે સવાદ, ન હુઇ કાઈ અપવાદ નિવાજસ રસભિલે, હેા લાલ કે નિવા॰; તૂઠા જાણિ જિષ્ણુદ્ર કે પૂઠા પડવજ્યા, હા લાલ કે પૂઠા; અષ્ટ સિદ્ધિ લહિ હાથ કે મહિમા વન્ત્યા, હેા લાલ કે મહિમા॰ (૪) જીગતે આઠે જામ કે નામ ન વીસરૂં, હેા લાલ કે નામ, ગુણૈતના હી જાણિ મન મેટિમ હું ધરૂં, હા લાલ કે મેટિમ; મા કરે મહારાજ નિવાજે ઋણુ પરેં, હા લાલ કે નિવાજે, પિ પિ સાદે મેઘ મહીતલ સર ભરે, હા લાલ કે મહીતલ૦ (૫) ૨૩–શ્રી પાર્શ્વનિ સ્તવન Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પ્રથમ ગાવાલિયાતણે ભવે જી—એ દેશી ) કોડી ગમે શુન્હા કર્યો જી, વિષય થયેા લયલીન તે અગસીસ હવે કરોજી, અરિહ ંત વીર અમીન ( સીયાલા ભલે આવીએ–એ દેશી ) જિનવર પાસ પસાઉલે ઘર છાજે હું વર મોંગલ વેલિ; સાલાગી હૈ જિન સેવીઇ; પ્રભુ મગસીસ કરે સહી, સહુ કાજે હું રાજે રંગ લિ. સેાભાગી (૧) સેવાના હૈ સાહિમ છે જાણુ, મંત્રતત્રાદિક જપ્યા વિના; સેાભાગી સેવક નેહે કરે, જગ સુલતાન. સેાભાગી (૨) પુરિસાદાણી પાસજી મહી, મહિમા હે જાગે જયવંત; સેાભાગી ધરણેદ્ર ને પદમાવતી કરે, સાનિધિ ભગતની ભગવત. સેાભાગી (૩) દાસ કહે કર જોડીને, તે કીધા હું. જગમેં ઉપગાર, સેાભાગી નારાયણુ નર રાજીયા, તુઝને જે હે છાજ્યા છત્રધાર. સેાભાગી૰ (૪) કમલા રમલ કરે ઘણી, ધણીઆણી હે આણી રતિ રૂપ; સેાભાગી ભાગ ભલી પર ભાગવે, તુઝ ધ્યાને લે માને થયા ભૂપ. સેાભાગી (૫) સાહી માંહુને જેની, પતિ સાહી હૈ આઇ તસ હાથ; સેાભાગી સેાવન રૂપા મેઘ જ્યું સહી, વરસે હું નમતાં તુમ્હે નાથ. સેાભાગી॰ (૬) ૨૪–શ્રી વીરજિન સ્તવન [ ૨૯૫ For Private And Personal Use Only જિજ્ઞેસર ! સાસનના સીણુગાર. (૧) એલગીયાં એલ લડે જી, મત આણુા મન રીસ; જે પૂંઠે સરજ્યા સદા જી, જ ંપે ઇમ જગદીસ. જિષ્ણુસર૦ (૨) Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯િ૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ કહો કેહી પરિ કીજીઈ જી, વાહે તું વીતરાગ; ભગતેં કેઈ ને રંજઈ જી, લાલચને સ્પો લાગ. જિસર૦ (૩) લળી લળી લટકે પાય પરું જી, વલિ વલિ ચીંતવું એક સમકિત ચિત્ત તુમ્હસું મિલે છે, મત મૂકી તેહ. જિણેસર૦ (૪) ધાતા દાતા ધનતણે જી, ત્રાતા તું જિનરાય; કેવલ લખમી વર કરો જી, મેઘવિજય ઉવઝાય. જિણેસર૦ (૫) કલસ ઈમ ગુણ્યા જિણવર સરસ રાગે ચોવીસે જગના ધણું, થિર રાજ આપે જાસ જાપે આપે આવે સુરમણી; સવિ સિદ્ધિ સાધે જિન આરાધે સ્તવનમાલા ગલિ ધરી, બહુ પુણ્ય જેણે સુખ સંજોગે પરમ પદવી આદરી. તપગચ્છ રાજે તેજ તાજે શ્રી વિજયભ ગણધરૂ, તસ પટ્ટધારી વિજયકારી વિજયરત્ન ધુરંધરૂ કવિરાજ રાયે ગુણગાયે કૃપાવિજય જયંકરું, તસ સસ ગાવે ભગતિ ભાવે મેઘવાચક જિનવરૂ. (૨) ॥ इति श्री महोपाध्याय श्री ५ श्री मेघविजयग. विरचिता चतुर्विंशतिजिनस्तवनमाला संपूर्णा ॥ (સમાપ્ત ) કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪ “x ૧૦” માઈઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બૈર્ડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દેઢ આને જુદો.) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી દૃષ્ટિવાદના ઝરણુસ્વરૂપ, કર્મવિષયક મહાન ગ્રંથ શ્રી કર્મપ્રકૃતિના વિષયોનું સંક્ષિપ્ત તારણ લેખક-પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ધર્મવિજયજી ગણી [ પૂ. આ. ભ. શ્રી વિજય મેહનસૂરિશિષ્ય ] (ગતાંકથી ચાલુ) ઉદીરણાનું સ્પષ્ટ સ્વરૂપ ઉદીરણું – આ શબ્દ તે ભાષા–લેકવ્યવહાર–માં પણ ઘણે પ્રચલિત છે. કોઈ માણસ શાંત બેઠે હોય અને તે માણસની કોઈ છેડતી કરે તે વખતે સામાન્ય રીતે એમ બોલાય છે કે–ભાઈ! નકામી શા માટે ક્રોધની ઉદીરણું કરે છે? અહીં કર્મના વિષયની ઉદીરણમાં પણ લગભગ તે પ્રમાણે જ સમજવાનું છે. કર્મના માટે સામાન્ય એવો નિયમ છે કે-જે કર્મની જેટલી સ્થિતિ આત્માએ બાંધેલી હોય તેના પ્રમાણમાં તે કમને જે અબાધાકાલ નક્કી થયેલ હોય તે અબાધાકાલ સમાપ્ત થયે તે કર્મનો ફેલ ભોગવવા રૂપે ઉદય શરૂ થાય છે. પ્રત્યેક સ્થિતિસ્થાનોમાં રહેલા કર્માણુ ક્રમશ: અર્થાત સમયે સમયે ઉદયમાં આવતા જાય છે એટલે કે પિતાનું શુભાશુભ ફળ પ્રગટ કરે છે, અને તે ફળનો અનુભવ કર્મ બાંધનાર આત્માને યથાયોગ્ય થાય છે. હવે જે સ્થિતિસ્થાન પાછળનાં છે અને તેમાં રહેલા કર્માણુઓ સામાન્ય રીતે પોતાનો ક્રમ આવશે ત્યારે ઉદયદ્વારા સ્વફલને અનુભવ કરાવવાનાં છે, તે પાછળના સ્થિતિસ્થાનમાં રહેલા કર્માણુઓને પ્રયત્ન વિશેષ વડે આગળના અર્થાત્ ઉદયસમ્મુખ થયેલ સ્થિતિસ્થાનોમાં (ઉદયાવલિકામાં) નાખી તેને મોડો ભોગવટે કરવાને બદલે શીધ્ર ભગવટે કરવો તેનું નામ ઉદીરણું કહેવાય છે. કોઈ પણ ખાળ વિશેષમાંથી ધીમે ધીમે પાણી નીકળતું હોય, તેટલામાં પાછળથી કઈ લાકડી અંદર નાખી વારંવાર આઘીપાછી કરે તે જેમ એક સાથે પાણીનો પ્રવાહ શરૂ થાય છે એટલે કે લાકડી નાખવારૂપ પ્રયત્ન વિશેષવડે જે પાણું મોડું બહાર નીકળવાનું હતું તેને બદલે જેમ શીધ્ર બહાર આવે છે તે પ્રમાણે જે વીર્યવિશિષ્ટ પરિણામવડે ફળ સન્મુખ (ઉદયસમ્મુખ) નહિ થયેલા (ઉદયાવલિકા બહારના) કર્માણુઓને પણ ફળ સન્મુખ થયેલા (ઉદયાવલિકા પ્રવિષ્ટ) કર્માણમાં સ્થિતિસ્થામાં પ્રક્ષેપી તે કર્માણુઓને શીધ્ર જે ભગવટો કરે તેનું નામ ઉદીરણાકરણ છે. ઉદીરણું સંબંથી ઉદાહરણ સાથે વિશિષ્ટ સમજ જેમકે–એક વ્યકિતએ કોઈ પણ કર્મની, એક કડાછેડી સાગરેપમપ્રમાણુ સ્થિતિ બાંધી, તે કર્મ સામાન્ય રીતે તેને ૧૦૦ વર્ષને અબાધાકાલ પૂર્ણ થયા બાદ ઉદયમાં આવે. સમજવા માટે અસત્ કપનાથી ધારે કે–એક કડાકડી સાગરમય એટલે દશ હજાર સમય કઈ પણ કર્મ બંધાયા પછી સામાન્ય રીતિએ તરત ઉદયમાં નથી આવતું. કર્મશાસ્ત્રને એ નિયમ છે કે-જેટલા કડાકોડી સાગરોપમની સ્થિતિ તેટલા સો વર્ષે તે કર્મ ઉદયમાં આવે. ત્રીસ કેડાછેડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ ૩૦૦૦ વર્ષ બાદ સામાન્ય રીતે ઉદયમાં આવે. આ ત્રણ હજાર વર્ષ જે કાળ તેને અબાધાકાળ' કહેવાય છે. આ અબાધાકાળ આયુષ્ય કમમાં જુદી રીતે છે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૯૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ છે છે. તેમાં ૧૦૦ સમયને અબાધાકાલ છે. એ ૧૦૦ સમય વ્યતીત થયા બાદ બાકી નવજારને નવસો (૯૯૦૦) જે સમય રહ્યા તેમાં જે પહેલા સમયરૂપે સ્થિતિસ્થાન છે તેમાં વર્તતા કર્માણુઓનો ફલસ્વરૂપે ઉદય શરૂ થયો. તે પહેલા સમયથી શરૂઆતના દશ સમય સુધીના જે સ્થિતિસ્થાને અને તેમાં વર્તતા કર્માણુઓ તે ફલસમુખ (ઉદયાવલિકાવિષ્ટ) કર્માણુઓ ગણાય છે. અને ત્યારપછીના કર્માણુઓ તે (ઉદયાવલિકાબહિબૂત હેઈ) ફલ સમ્મુખ ગણુતા નથી. એટલે કે-૯૯૦૦ જે સ્થિતિસ્થાનો–સમયો છે તેમાં શરૂઆતના દશ સમય (ઉદયાવલિકાગત) વજીને બાકીના ૯૮૯૦ સમય-સ્થિતિસ્થાને અને તેમાં વર્તતા કર્મશુઓને ઉદય થવાને હજુ વિલંબ છે. એ જે ૯૮૯૦ સ્થિતિસ્થાને છે તેમાંથી જેવો પ્રયત્ન વિશેષ હોય તેને અનુસારે (બાકી રહેલા બધાય સ્થિતિસ્થાનમાંથી અથવા અમુક સ્થિતિસ્થાનમાંથી) કર્મદલિકાને ઉપાડીને ઉદયસમ્મુખ થયેલા શરૂઆતના દશ સ્થિતિસ્થાનો (ઉદયાવલિકા) માં જે નાખવા, તે ક્રિયાનું નામ ઉદીરણું કહેવાય છે. પ્રથમ જણાવેલ અપવર્તના” માં સ્થિતિ ટૂંકી થાય છે, જ્યારે આ “ઉદીરણું” વડે સ્થિતિ ઓછી થતી નથી, પણ ચપુ અથવા છરી વડે હોલાતી કોઈ લાકડીની માફક કમલતા પાતળી થાય છે, તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાથે એ મુદ્દો પણ ધ્યાનમાં રાખવાને છે કે-વિવક્ષિત કર્મની ઉદીરણું તે કર્મને ફેલ સ્વરૂપે (વિપાક) ઉદય હોય તો જ થઈ શકે. ઉદય વિના ઉદીરણા થઈ શકતી જ નથી. આ ઉદીરણના પણ પ્રકૃતિ ઉદીરણાદિ ભેદ–જઘન્ય ઉદીરણું, ઉત્કૃષ્ટ ઉદીરણું વગેરે પ્રભેદ, તેના સ્વામિઓ વગેરે કર્મપ્રકૃતિ ગ્રન્થ વગેરેથી જાણવા યોગ્ય છે. ઉપશમના કરણ કોઈ પણ જળાશય વિશેષમાં તળીએ કચરે બેઠેલો હોય અને ઉપરથી જેમ નિર્મળસ્વચ્છ પાણી દષ્ટિગોચર થયું હોય, તે પ્રમાણે જે કર્મ પ્રયત્ન વિશેષ વડે એવી અવસ્થાવાળું થયેલ છે કે–અમુક વખત સુધી તે કર્મ સ્વરૂપે, વિપાકેદયવડે) કિવા પરરૂપે (પ્રદેશો દયવડે) પોતાનું ફળ–પિતાનો અનુભવ અલ્પાંશે પણ આત્માને ન આપી શકે અને તેને અંગે આત્મામાં તેટલા કાળ સુધી જે નિર્મળ અવસ્થા પ્રાપ્ત થાય તેનું નામ ઉપશમના કહેલ છે. રાજરસ્તા ઉપર જે અવસરે પાણી છાંટવામાં આવે છે, તે વખતે પવનને યોગ હોવા છતાં પાણીના સિંચનવડે રાજરસ્તાની ધૂળ દબાઈ ગયેલી હોવાથી (જ્યાંસુધી તે છાંટેલુ પાણી સૂર્યના તાપ વડે અથવા તે જનસમૂહના અવરજવર વડે સૂકાશે નહિં ત્યાં સુધી) ઉડશે નહિ, અને આજુબાજુનાં મકાનો તથા રસ્તે ચાલતા જનસમૂહને મલિન નહિ કરે. તે પ્રમાણે જે કર્મ રજ વિશુદ્ધિવિશેષ વડે ઉપશાન્ત ભાવને પામેલ છે તે કરજ તે તેમાં કષાયોદય રૂપી સૂર્યનો તાપ કિવા લોકોની હાલચાલ વિશેષ વડે સૂકાશે નહિ ત્યાં સુધી તે આત્મામાં નિર્મળતા રહેશે; મલિન પરિણામોનો આવિર્ભાવ નહિ થાય. તાત્પર્ય એ છે કેઆઠે કર્મોમાં પૂર્વોક્ત ઉપશમના ફક્ત એક મેહનીય કર્મની જ થઈ શકે છે. બાકીનાં સાત કર્મો પૈકી કઈ પણ કર્મની ઉપશમના થતી નથી. ઉપશમના સંક્ષિપ્ત ભાવ અહીં ઉપશમના એટલે સર્વોપશમના લેવાની છે. કારણકે ઉપશમનાકરણમાં મુખ્યત્વે પણે સર્વોપશમનાને જ ઉપશમના તરીકે ગણું તેનું સવિસ્તર નિરૂપણ કરેલ છે. આત્મામાં For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] શ્રી કર્મપ્રકૃતિના વિષયનું સંક્ષિપ્ત તારણ જે વિશુદ્ધ પરિણામ, કિવા મલિન પરિણામ આવે છે તેમાં મુખ્ય કારણ મેહનીય કર્મોદયની તીવ્રતા કિવા મંદતા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના ત્રણેય ગુણે પૈકી પ્રધાન ગુણ ચારિત્ર છે. મેક્ષનું અનન્તર કારણ ચારિત્ર જ છે. અને ચારિત્રગુણમાં વિધાતક અથવા જૂનાધિપણું કરનાર જે કઈ પણ કર્મ હોય તો ચારિત્રહનીય કર્મ છે. એ ચારિત્રમેહનીયનો જ્યારે સર્વથા ઉપશમભાવ થાય છે, અર્થાત ચારિત્રમેહનીયની ઉત્તર પ્રકૃતિમાંથી એક પણ પ્રકૃતિને પ્રદેશોદય તથા વિપાકોદય તે અવસ્થામાં જ્યારે નથી હતા ત્યારે, યથાખ્યાત ભાવનું ઉચ્ચ ચારિત્ર આત્મામાં પ્રગટે છે. ભલે આત્મસત્તામાં એ કર્મકચરે દબાઈને પડેલો છે, પણ વર્તમાનમાં એ કર્મ એવી ઉપશાન અવસ્થાને પામ્યું છે, કે આત્માના ચારિત્રગુણમાં લેશ પણ વિઘાતક થઈ શકતું નથી. બે ઘડી (અન્તર્મદૂત્ત) પ્રમાણુ એ ઉપશાન્ત અવસ્થાને વધુમાં વધુ કાળ હોય છે. એ કાળ જ્યાં પૂર્ણ થાય એટલે તરત તળીએ આત્મસત્તામાં શાન્ત બેઠેલ કર્મચરે ઉદયમાં આવે છે, અને નિર્મળ આત્મપરિણતિરૂપ ચારિત્રજળને ઓળું બનાવે છે. આત્માના વિકાસક્રમ માટે આ ઉપશમના કરણ સમજવું ઘણું જ ઉપયોગી છે. જ્યાં સુધી ઉપર જણાવ્યા પ્રમાણે કર્મની ઉપશાન્ત અવસ્થા હોય છે ત્યાંસુધી, તે કર્મને સ્વરૂપે કિવા પરરૂપે (વિપાકેદય-પ્રદેશોદય) ઉદય પ્રવર્તી શકતો નથી. ઉદય ન હોય એટલે તે કર્મની ઉદીરણું પણ થઈ શકતી નથી. દર્શનમેહનીયનો ઉપશમ થવાથી ઔપશમિક સમિતિ પ્રાપ્ત થાય છે. અને ચારિત્રમેહનીયન સર્વીશે ઉપશમ થવાથી ઔપનિક ભાવનું યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. નિધત્તિકરણ : નિધન અવસ્થા સમજવા માટે “સૂચિકલાપ” નું ઉદાહરણ જેમ ઉપર પ્રમાણે ઉપશાન્ત અવસ્થાને પામેલું કર્મ ઉદય–ઉદીરણ વગેરે કરણ માટે અયોગ્ય છે, તેમ જે વીર્યવિશિષ્ટ–પ્રયત્ન વિશેષ વડે સત્તાગત કર્મને એવી અવસ્થામાં મૂકવામાં આવે કે-જે કમને સંક્રમ ન થઈ શકે-જે કર્મની ઉદીરણ ન થઈ શકે-જે કર્મની ઉપશમના પણ ન થઈ શકે, ફક્ત- ઉત્તના-અપવર્તન થવી હોય તો યથાસંભવ થઈ શકે; તે વીર્યવિશિષ્ટ પ્રયત્ન વિશેષનું નામ નિધત્તિકરણ કહેવામાં આવે છે. આ “નિધત્ત” અવસ્થા સૂચિકલાપ–સેયના સમૂહના દષ્ટાંતથી વધુ સમજી શકાય છે. જેમકે પચીસ સંય (સીવવાની સેય) એક પડીકામાં રહેલી છે. તેમાં એક બીજી સાયનો સંબંધ ફક્ત સ્પર્શ એટલે જ છે. એમ જે કર્મપ્રદેશો આત્મપ્રદેશ સાથે ફક્ત સ્પર્શ પુરતા સંબંધવાળા હોય (જેમકે ઈપથિક કર્મ) તે કર્મની સ્પષ્ટઅવસ્થા કહેવાય છે. તે પૂર્વે જણાવેલી પચીસ સાયને દેરાથી બરાબર બાંધેલી હોય. પછી કાગળના પડીકામાં વાળેલી નહિ હોય તો પણ તે સેવે તેમાંથી એકદમ છૂટી પડી શકશે નહિ. બાંધેલે દોરે છોડાય તો જ તેમાંથી. એકાદ સોય જુદી પડી શકે, તેમ જે કર્મપ્રદેશે આત્મપ્રદેશ સાથે બદ્ધઅવસ્થાને પામ્યા છે, અર્થાત પ્રયત્નવિશેષ વડે ભગવટો કર્યા સિવાય પણ આત્મપ્રદેશથી છૂટા પડી શકે તેવી અવસ્થાવાળાં છે તેને બદ્ધઅવસ્થા કહેવામાં આવે છે. તે દોરાથી બાંધેલી સોયોના સમૂહ ઉપર ચોમાસાની રૂતુ અથવા ગમે તે કારણે ખૂબ કાટ ચઢી ગયો હોય, પછી તે સોયોને છૂટી પાડવામાં જરા વધુ પ્રયત્ન જેમ કરવો પડે છે, તે પ્રમાણે જે કર્મપ્રદેશે આત્મપ્રદેશ સાથે વધુ ઘનિષ્ઠ સંબંધને પામેલા હેડ ઉતા–અપવર્તતા સિવાય બીજા કોઈ પણ કરણને અસાધ્ય છે, અર્થાત્ આત્મપ્રદેશથી છૂટા પાડવા માટે જેમાં એકદમ વધુ સમ્પ્રયત્ન કરવાની જરૂરીયાત રહે છે, એવી અવસ્થાવાળુ કર્મ નિધત્ત અવસ્થાવાળું ગણાય છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ નિકાચના: નિકાચિત કર્મની વ્યાખ્યા અને તેમ થવાનું કારણ. જે વીર્યવિશિષ્ટ પરિણતિ વડે, આત્મપ્રદેશો સાથે સંબદ્ધ થયેલા કર્માણુઓને એવી અવસ્થાવાળા કર્યા છે કે–અસાધ્ય કક્ષાના રોગની માફક સંક્રમ, અપવર્તતા, ઉદીરણું વગેરે કઈ પણ કરણો તેમાં કામ ન કરી શકે, અવશ્ય પિતાનું ફળ ઉદય સ્વરૂપે આત્માને આપ્યા બાદ જ જે આત્મપ્રદેશથી ટા પડે, તે વીર્યવિશિષ્ટ પરિણતિને નિકાચના કરણ કહેવાય છે. “નિધત્ત અવસ્થાના સ્પષ્ટીકરણ માટે જે સૂચકલાપનું ઉદાહરણ આપ્યું હતું તે જ અહીં ઘટાવવાનું છે. નિધત્ત અવસ્થામાં તો ફક્ત સૂચકલાપ ઉપર કાટ ચઢેલો હોવાથી પ્રયત્નવિશેષ વડે કાટ દૂર થાય અને સોયો છૂટી પડી શકે તેવી તેનામાં હજી યોગ્યતા હતી, પરંતુ તે જ સૂચકલાપને પ્રબલ અગ્નિમાં તપાવી એકરસ કરીને જુદી જુદી સે હતી તેને બદલે ઘણુ વડે ટીપી એક જાડી સળી બનાવવામાં આવે તો તેમાંથી એક પણ સાય હવે છૂટી પડી શકે તેમ નથી. તે પ્રમાણે જે કર્મ પ્રદેશે આત્મપ્રદેશ સાથે અત્યંત એકાકારપણે પરિણમ્યા છે, જેમાં રસનું ઘણું જ પ્રબલપણું છે, તે કર્મ પ્રદેશમાં કોઈ પણ પ્રયત્ન કામ લાગતો નથી. તેનાં ફળ આત્માને સ્વાનુભવ રૂપે ભેગવવાં પડે છે. અને ત્યાર બાદ જ તે કર્મ આત્માથી છૂટું પડે છે. આવી સ્થિતિ ત્યારે જ થાય છે કે કોઈ પણ શુભાશુભ કર્મને બંધ થયા બાદ તેને લાયક પાછળથી ખૂબ અનુમોદન થતું હોય. દાખલાતરીકે–શ્રેણિક મહારાજાએ ગર્ભવતી મૃગલીને બાણ વડે વધ તે કર્યો, પરંતુ વધ કર્યો બાદ-અરે ! હું કેવો બહાદુર કે-એક સાથે ત્રણ વિનાશ” ઇત્યાકારક જે અનુમોદન થયું, તેવું અનુમોદન કર્મની નિકાચિત અવસ્થામાં કારણ બને છે. પાપપ્રવૃત્તિનાં અનુમોદનથી સાવધાન રહો અનાદિ કાળથી કર્મપરાધીન આ આત્માથી પાપવૃત્તિ થઈ જાય તેમાં નવાઈ જેવું નથી. પરંતુ પાપપ્રવૃત્તિ થયા બાદ તેને લગતું અનુદન ન થાય, અને પશ્ચાત્તાપ થાય તે જ નવાઈ જેવું છે. એ પ્રમાણે પાપ કર્યા પછી જે પાપની નિંદા-ગહ આત્મસાષિએ થાય તે પાપપ્રવૃત્તિ દ્વારા બંધાયેલું કર્મ ફલ સ્વરૂપે ભગવ્યા સિવાય પણ આત્માથી વિખરાઈ જાય છે. અને જે પાપપ્રવૃત્તિની પાછળ આનંદપૂર્વક અનુમોદન થાય તો તે કર્મને ભેગવ્યા સિવાય કઈ પણ કાળે તે કર્મ આત્માથી છૂટું પડતું જ નથી. આ ઉપરથી ભવ્યાત્માઓએ પાપપ્રવૃત્તિના અનુમોદનથી દૂર રહેવા માટેનો બેધ ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. ઉદયનું સ્વરૂપ : પ્રદેશેાદય તથા વિપાકેદય કર્મના ફળનો અનુભવ–તેનું નામ ઉદય કહેવાય છે. આ ઉદય તથા આગળ કહેવામાં આવતી સત્તા એ બન્નેમાં વીર્યવિશિષ્ટ પરિણામની અપેક્ષા નથી હોતી. તેથી બન્ધનકરણ, સંક્રમકરણ વગેરેની માફક “ઉદયને તથા “સત્તાને કરણ કહેવામાં આવતું નથી. જે કર્મને જ્યારે અબાધાકાળ પૂર્ણ થાય ત્યારે કિંવા ઉદીરણું વગેરે પ્રયત્ન વિશેષ વડે જે કર્મ ફલસન્મુખ–(ઉદયાવલિકા પ્રવિષ્ટ ) થાય ત્યારે ક્રમશઃ તે કર્મનાં ફળો અનુભવમાં આવે છે. આ કર્મોને અનુભવ બે પ્રકારનું છે. એક સ્વરૂપે અનુભવ જેને “વિપાકેદય” કહેવાય છે અને એક પરરૂપે અનુભવ જેને “પ્રદેશોદય’ કહેવાય છે. અર્થાત જે કર્મ જે રૂપે આત્મસત્તામાં હોય તે કર્મનું તે રૂપે જ ઉદયમાં આવવું તેનું નામ વિપાકેદય છે. અને For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૫] શ્રી કમપ્રકૃતિના વિષયનું સંક્ષિપ્ત તારણ [૩૦૧ જે રૂપે આત્મસત્તામાં વર્તતું હોય તે કર્મ તે રૂપે ઉદયમાં ન આવતાં પિતાનું નામ કાયમ રાખી સમાન જાતીય વિપકેદયવાળી પ્રકૃતિની સાથે સાથે ભગવાઈ જાય તેનું નામ પ્રદેશોદય' કહેવાય છે. જેમકે-આત્મસત્તામાં જુદી જુદી વખતે બાંધેલા દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચગતિ, નરકગતિ–એમ ચારે ય કર્મો રહેલાં છે. હવે વિપાકરૂપે ઉદય તે ચારમાંથી એકને જ હોઈ શકે. મનુષ્યને મનુષ્યગતિને વિપાકેદય, દેવને દેવગતિને વિપાકેદય, એમ ચારે ય માટે સમજી લેવું. એક સાથે બે ગતિને વિપાકેદય કઈ પણ આત્માને ન સંભવી શકે. હવે મનુષ્યને મનુષ્યગતિનો તો વિપાકેદય છે અર્થાત્ મનુષ્યગતિ નામકર્મ તો સ્વસ્વરૂપે ભોગવાય છે, પણ તે જ અવસરે જેનો અબાધાકાલ પૂર્ણ થઈ ગયેલ છે તેવી બાકીની ત્રણે ગતિ સંબંધી નામકર્મો પિતાનું નામ કાયમ રાખીને [ અર્થાત્ સંક્રમકરણમાં બતાવ્યા પ્રમાણે સંક્રમ થતાં જેમ કમ પ્રકૃતિનું નામ બદલાઈ જાય છે તે પ્રમાણે ન થવા દેતાં પિતાનું જે નામ છે તે કાયમ રાખીને ] સ્વસ્વરૂપે-વિપાકેદય દ્વારા ગવાતી મનુજગતિ સંબંધી નામકર્મ સાથે સાથે તે ત્રણેય કર્મો ભેગવાતાં જાય છતાં પિતાનું ફળ આત્માને ન બતાવે તેનું નામ પ્રદેશદય અથવા સ્ટિબુક સંક્રમ છે. “રસવિનાના એકલા કર્મપ્રદેશોને ઉદય તેનું નામ પ્રદેશોદય—એમ સમજવાનું નથી. કર્મપ્રદેશમાં રસ અવશ્ય હોય છે. પરંતું કેળાંનું ભક્ષણ કર્યા બાદ પ્રમાણે પેત એલચી વાપરવાથી કેળાને વિકાર બહાર આવી શકતા નથી, તે પ્રમાણે મનુજગતિના ઉદયરૂપી એલચી ત્રણેય ગતિનો અનુભવ રૂપે વિકારને બહાર આવવા દેતી નથી. આ સંબંધમાં ઘણું વિવેચન થાય તે જ સમજવામાં આવી શકે. પણ સ્થળસંકોચના કારણે વધુ વિવેચન મુલતવી રાખેલ છે. સત્તાઃ સત્તા થવાના તથા સત્તામાંથી ખસવાના પ્રકાર બંધ અને સંક્રમ વડે જેનામાં કર્મપણું પ્રાપ્ત થયું છે એવા કર્માણુઓને જ્યાં સુધી ઉદય દ્વારા કિંવા સંક્રમઠારા પિતાની અવસ્થામાં ફાફેર ન થાય ત્યાં સુધી તે કર્માણઓની સત્તા કહેવાય છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું. કે-કર્માણુઓની સત્તા બે રીતે થાય છે. અને કર્માણુઓનું સત્તામાંથી ખસવાપણું પણ બે રીતિએ થાય છે. તેમાં પ્રથમ પ્રકાર-બંધ વડે કર્મની સત્તા થાય છે. એટલે કે-ચૌદ રાજલેકમાં સર્વત્ર કાર્મણવર્ગણાના કલે તો રહેલા છે. જે આકાશપ્રદેશોમાં કર્મ પ્રદેશ છે તે જ આકાશપ્રદેશમાં આત્મપ્રદેશ હોવાથી આત્મપ્રદેશને સ્પર્શ રૂપે તે કામણ વર્ગણના અણુઓ સાથે સંબંધ રહેલે છે. પરંતુ તેટલા સ્પર્શ માત્ર સંબંધથી તે કર્મની સત્તા ગણાતી નથી. તેમજ સ્પર્શમાત્ર સંબંધ રૂપે રહેલાં તે કમપેગ્ય અણુઓ આત્માને કાંઈ પણ અનુગ્રહ-ઉપઘાત કરી શકતા નથી, પરંતુ આત્મા જ્યારે બંધન પરિણમવાળે થાય—અને તે બન્ચનપરિણામવડે કર્મયોગ્ય તે પુલેને ગ્રહણ કરી કમપણે પરિણુમાવી આત્માની સાથે લેહ અને અગ્નિના ગાળા માફક એકાકારપણે પરિણુમાવે ત્યારે જ તે કર્માણુઓની સત્તા થઈ એમ ગણી શકાય છે. આ સત્તાનો પ્રથમ પ્રકાર થયે. - બીજે પ્રકાર-સંક્રમ વડે સત્તા થાય છે, તે આ પ્રમાણે-એક વ્યક્તિ વર્તમાનમાં શતાવેદનીયને બંધ કરે છે. તે વખતે સત્તામાં રહેલ-પૂર્વબદ્ધ અશાતા વેદનીય શાતારૂપે સંક્રમે છે. હવે અહીં શું થયું ? જુએ-જે કર્મ અશાતા વેદનીયરૂપે સત્તામાં હતું તેને For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ શાતા વેદનીયરૂપે સંક્રમ થવાથી અશાતાની સત્તાને નાશ થયે। અને શાતાવેદનીયની સત્તાને ઉદ્દ્ભવ થયેા. એટલે એ પ્રમાણે સંક્રમવડે પણ સત્તા થાય છે. તે જ પ્રમાણે સત્તાને વિનાશ પણ છે રીતિએ છે—એક તેા ઉદયથી (અર્થાત્ ઉદય સમયાનન્તર થતી નિ`રાથી ). ભલે પછી તે ઉદય પ્રદેશાય હાય કે વિપાકાય હોય પરંતુ જે કર્મ ઉદયમાં આવ્યું તે કર્મ આત્મપ્રદેશથી ઉદય સમય પછી અનન્તર સમયમાં છૂટું પડેલું જ હાય છે. એટલે કે–જ્યાં સુધી કર્મના ઉદય ન થાય ત્યાં સુધી તે કર્મ સત્તામાં ગણાય. ઉદય થયા એટલે સત્તામાંથી ખસ્યું સમજવું. ખીજો પ્રકાર સંક્રમને છે જે ઉપર જણાવવામાં આવેલ છે. આ પ્રમાણે બંધ અને સંક્રમ વડે જેણે કર્મપણું પ્રાપ્ત કર્યું છે, અને હજુ જેમાં ઉદય અને સંક્રમ વડે ખસવાપણું થયું નથી તેવી અવસ્થાવાળા જે કર્મના અણુએ તે સત્તાગત કર્માંણુ કહેવાય છે. કર્મપ્રકૃતિગત આ સત્તાપ્રકરણમાં ક્ષપકશ્રેણિનું સ્વરૂપ ઘણું જ વિસ્તારથી આપવામાં આવેલ છે. ઉપસ’હાર આ પ્રમાણે-બંન્ધન સંક્રમાદિ કર્મપ્રકૃતિ મહાગ્રન્થવત્તિ દશેય દ્વારના અત્યંત સંક્ષિપ્ત ભાવ અહીં આપેલ છે. એ ભાવ મનન પૂર્વક વંચાય અને વિચારાય તે મૌલિક ગ્રન્થ તરફ મુમુક્ષુ આત્માની જિજ્ઞાસા જાગે. અને એ જિજ્ઞાસા પર’પરાએ એ મુમુક્ષુને શિવસામ્રાજ્ય અર્પણ કરાવે એ ઉદ્દેશથી જ એક કર્મવિષયક મહાન્ ગ્રન્થના વિષયાનું નવનીત રૂપે તારણ કરવું અહીં સમુચિત ધાર્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir [વિષયનું ગહનપણું અને મારી અલ્પબુદ્ધિને અંગે કાંઈ પણ શાસ્ત્રવિરુદ્ધ લખાયું હાય તે। મિથ્યાદુષ્કૃત છે. ] ઉત્તર પાંચાલની પુરાતન રાજધાની અહિચ્છત્રા નગરી સં.-શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ. गणप्रपदे दर्शार्णकूटवर्तिनि तथा तक्षशिलायां धर्मचक्रे तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने... .આવશ્યક નિયુ`ક્તિ. ભૌગાલિક પરિચય-ઉત્તરમાં નૈનિતાલ, પૂર્વમાં પીલીભિત, દક્ષિણ-પૂર્વમાં શાહજહાનપુર, દક્ષિણુ–પશ્ચિમમાં બદાઉં અને પશ્ચિમમાં રામપુર રાજ્ય આવેલ છે. આ પુરાતન નગર વમાનના બરેલી જિલ્લામાં આવેલ રામનગર નામના શહેરથી દક્ષિણ દિશામાં ચાર માઇલના ઘેરાવામાં આવેલ હતું, તેવું પુરાતત્ત્વ ખાતા તરફથી સાખીત થએલ છે. અહિ ત્રાને કેટલાંક સાહિત્યામાં અહિક્ષેત્ર નામથી ઓળખાવેલ છે. પ્રખ્યાત ખગેાળવેત્તા ટાલેમી છું. સ. બીજી શતાબ્દિના પૂર્વાર્ધમાં ભારતના પ્રવાસે આવેલ. તે સમયે આ સ્થાનને “ ડીસડર Adisadra, (સંસ્કૃત નામ અહિચ્છત્રા ) પ્રાચીન સમયનું ખતાવેલ છે, તેના For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પ ] અહિચ્છત્રા નગરી ઐતિહાસિક ઉલ્લેખ ઈ. સ. પૂર્વે. ચઉદમી શતાબ્દિ સુધી મળી શકે છે. પુરાતન સમયમાં આ નગર ઉત્તર પાંચાલ દેશની રાજધાનીનું શહેર હતું. અહિચ્છત્રાનો અર્થ નાગફણું યાને નાગના ફણાની છત્રી થઈ શકે છે. ત્યાં આવેલ પુરાતન કિલ્લાને આદિ કોટ કહેવાય છે.” –(મેક કન્ડલ, એશ્યન્ટ ઈન્ડીયા, પૃષ્ઠ. ૧૩૩-૩૪.) અહિચ્છત્રાના ખોદકામમાંથી પુરાતત્ત્વ ખાતાએ કેટલોક શિલાલેખ ખોદી કાયા છે. તેમાંના લેખો પૈકીના એક શિલાલેખમાં ગ્રીક ભાષામાં “અડિસડર” (અહિચ્છન્ના) નામ બતાવેલ છે. –(કનિંગહામ, એશ્યન્ટ જોગ્રાફી ઑફ ઈન્ડીયા, પૃષ્ઠ ૭૦૫ માં બતાવેલ નેટ.) આ પરથી જણાઈ આવે છે કે આ સમયમાં આ પ્રદેશમાં ગ્રીનું આવાગમન અને કળા દાખલ થયેલ હેવી જોઈએ. ઈ. સ. પૂર્વે ૮૫૦ ના સમય દરમ્યાન આ નગર પૂર્ણ જાહેરજલાલીમાં હતું. આ સમૃદ્ધિશાળી નગરમાં આ સમયે મહારાજા કણકેઉ (કનકકેતુ) રાજ્યકર્તા થઈ ગએલ છે. જે સમયમાં વશમા જૈન તીર્થંકર પાર્શ્વનાથને કમઠ નામના દેવે આ સ્થાને ઉપસર્ગ કરેલ હતો. -(જ્ઞાતાધર્મકથા, પૃષ્ઠ. ૧૯૨) પુરાતત્ત્વ–આર્કિઓલોજિકલ ખાતા તરફની શોધખોળ પરથી તેમજ મળી આવેલ શિલાલેખ પરથી આ નગરના પુરાતન શિલાલેખમાં ઈ. સ. ૯૬ થી ૧૫ર થી લઈ ઈ. સ. ૧૦૦૪ સુધીના એતિહાસિક ઉલ્લેખો મળવા પામ્યા છે. અહીં આવેલ આલમપુર નામના કેટના મંદિરમાં જૈન મૂર્તિઓ તેમજ બૌદ્ધ મૂર્તિઓ મળી આવેલ છે. અને કટારી ક્ષેત્રમાંથી કેટલીક જૈન મૂર્તિઓ મળવા પામેલ છે. કટારી ક્ષેત્ર આ પુરાતન કીલાથી ૧૨૦૦ ફીટની અંતરે ઉત્તર દિશા તરફ આવેલ છે. ડૉ. દૂહરરે આ સ્થાનના ખેદકામમાંથી કિલ્લાની પશ્ચિમ દિશા ભણીના ભાગમાં આવેલ ટીલાનું ખોદકામ કરતાં ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દનું એક સભામંદિર શોધી કાઢેલ હતું. તેમજ તેની ઉત્તર દિશાના ભાગમાં ખોદકામ થએલ તે વખતે ખંડેરેમાંથી એક બીજું મંદિર શોધી કાઢેલ હતું. આ સ્થાનને અહિચ્છત્રાવર્તમાન રામનગર–નામથી ઓળખાવવામાં આવે છે. ઈ. સ. પૂર્વે અને તે પછીના ગુપ્ત રાજ્યકાલના શાસન સુધીમાં આ પાંચાલ દેશ પર કેટલાએક જેન રાજાઓ રાજ્ય કરી ગએલ છે. ગુપ્ત રાજાઓની પૂર્ણ જાહોજલાલીના સમય સુધી આ પ્રદેશમાં જેનધર્મ ઉન્નતિ પર હતા. જ્યાં સેંકડો જેન નિશ્રમ) વિહાર સારા પ્રમાણમાં થતા, પરંતુ વર્તમાનમાં આ સ્થાન પર એક પણ જેન શ્રમણને વિહાર થતા સાંભળવામાં પણ આવી શકતો નથી. ૨ાજ્યકર્તાઓના સિક્કા–આ પુરાતન સ્થાનના ખોદકામમાંથી રાજ્ય કર્તાઓના સિક્કાઓ સારા પ્રમાણમાં મળી આવ્યા છે. જે ઈ. સ. પૂર્વે. ૨૦૦ થી ઈ. સ. છઠ્ઠી શતાબ્દિ સુધીના છે. સિક્કાઓ પરથી જણાઈ આવે છે કે શુંગ વંશના રાજાઓ અગ્નિમિત્ર, - - - - ૧ ડો. હરર. રિપોર્ટ. સન. ૧૮૯૧-૯૨. ૨ એપિઝારીઆ ઈન્ડીકા વૅ, ૧૦ પૃષ્ઠ. ૧૧૦-૧૧૫ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૩૦૪ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ * [ વર્ષ પણ સૂર્યમિત્ર, ભાનુમિત્ર, વિષ્ણુમિત્ર, ભદ્રષ, ધ્રુવમિત્ર, જયમિત્ર, ઈન્દ્રમિત્ર, ફગુનીમિત્ર અને બૃહસ્પતિમિત્ર વગેરે અહીં રાજ્યકર્તા થઈ ગએલ છે. તેમ જનરલ કનિગહામે એક સિક્કો ગુપ્તવંશીય મહારાજા હરિગુપ્તને શોધી કાઢેલ છે જેની છાપ પર પુષ્પ સહિત કલશx બતાવેલ છે. – કનિંગહામ-આર્કિ. સ. ઑફ ઈન્ડીયા, વૅલ્યુમ. ૧) મહારાજા હરિગુપ્ત આ પ્રદેશના રાજ્યશાસને હતા. પાછળથી તેઓએ જૈન દીક્ષા અંગિકાર કરી પિતાનું નામ આચાર્ય હરિગુપ્ત રાખેલું હતું. તેઓ લુણરાજા તેરમાણુના ગુરુ તરીકે હતા. તેમણે માળવાના રાજા દેવગુપ્તને જૈનદીક્ષા આપી પિતાના શિષ્ય બનાવ્યા હતા. –(કુવલય માળા (પ્રાકૃત) શક. સં. ૭૦૦ જેસલમેર ભંડાર–તાડપત્ર.) ઈ. સ. ત્રીજી શતાબ્દિના મધ્ય ભાગમાં ગંગવંશીય મહારાજા વિષ્ણુગેપ થઈ ગએલ તે જૈનધર્મને માનનારે હતો. તેમ પ્રસિદ્ધ મહારાજા મોરધ્વજ (મયુરધ્વજ ) આ પ્રદેશ પર રાજ્ય અમલ કરી ગએલ છે. તેના સમયમાં જૈનધર્મ એ રાષ્ટ્રધર્મ હતો. પુરાતન જૈન અવશે –આ સ્થાનની શોધખોળ સન ૧૮૯૨ માં 3. કૂહરરે કરી તેમાંથી મળી આવેલ વસ્તુઓ સંબંધી તેમના રીપોર્ટમાં જણાવેલ છે કે–આ પુરાતન સ્થાનમાં મળી આવેલ મૂર્તિઓ, પબાસનો તેમજ શિલ્પકામના અવશેષો કુશાન રાજ્યકાળ સમયના છે. આમાં એક પુરાતન જૈન મંદિરના ખોદકામમાંથી એક જૈનમુર્તિ મળી આવેલ છે તેની ડાબી બાજુનો કેટલોક ભાગ તુટી ગએલ હાલતમાં છે. મૂર્તિ પબાસન સહિત ધ્યાનમુદ્રાએ પદ્માસને છે. પબાસના ભાગમાં બંને બાજુએ ઉભેલ એક એક સિહ છે. વચ્ચેના 'ભાગમાં ધર્મચક્ર છે. ધર્મચક્રની આજુબાજુ કેટલાક પુરુષો અને સ્ત્રીઓ સામસામે વંદન કરતાં જણાય છે. આ મૂર્તિનું શિલ્પકામ ગ્રીક શિલ્પકાળમાં–“ઈન્ડો કરીનથી અન” Indo 'Corinthian ઢબનું છે. મૂર્તિને નીચેના પબાસનમાં બ્રાહ્મી લિપિમાં શિલાલેખ આ પ્રમાણે કાતરાએલ છે. “હું ૨૨ ના છ માસ ૨૨ વિવરે ઇતિપૂર્વક વાટિન વાનમાંदासियानो कुलातो अने उच्चनागरी शाखातो जेनिस्य आर्यपुसिलसय." " ભાવાર્થ–સં. ૧૨ ના વરસાદના મહીનામાં અગીઆરમે દિવસે કૌટિયગણ બમભાડાસિયા કુલ અને ઉનાગરી શાખામાં આર્ય પુસિલસ વ. xhશ એ જેનું પવિત્ર ચિહ્ન છે, જે કૈલાસનું સૂચન કરાવે છે. આવી જાતના કલાના સિકકા કાશ્મીર રાજ્યમાંથી મળી આવે છે. ૧ ઉચ્ચનાગરી શાખા કયાંથી નીકળી અને તેનું મૂળ ક્યાં એ વિષે અત્યાર સુધી કોઈ પણ વિદ્વાને તેનું સંશોધન કરેલ જણાતું નથી. પરંતુ જનરલ કનિંગહામે પિતાના આર્કિઓલોજિકલ સર્વે વોલ્યુમ ૧-૨ માં ઉચ્ચનગરને ઉછછાનાગર નામ સાથે ઓળખાવી તેને બુલંદશહેર પાસે બતાવેલ છે. પુરાતન જેન સાહિત્ય પરથી ઉચ્ચલ યાને ઉચ્ચનગર નામનું પુરાતન સ્થાન તક્ષશિલાથી ઉત્તર-પશ્ચિમે આવેલ હતું. જેમાંથી ઉચ્ચનાગરી શાખાને જન્મ, પ્રસિદ્ધ જૈન વાચક આર્ય શાંતિશ્રેણિકે સ્થાપિત કરેલ સિદ્ધ થાય છે. ઉચ્ચનાગરી શાખામાં વેતામ્બર જૈન શ્રમણ વંશ ગણાય છે. ૧ કુવલયમાળા (પ્રાકૃત) જેસલમેર ભંડાર તાડયત્ર. ૨ દશાશ્રુતસ્કંદ અને મથુરાના શિલાલેખે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ક ૫ અહિચ્છત્રા નગરી [ ૩૦૫ ૐર્ડા. ફૂહરરે—અહિચ્છત્ર વમાન રામનગરના ખેાદકામમાંથી મળી આવેલ જૈન મૂર્તિઓના શક સંવત બતાવેલ છે. પરંતુ ખરી રીતે તપાસતાં તે તેમની ભૂલ થયેલ જણાય છે. આ સંબધમાં-કનિષ્ક ૧ અને ઇન્ડાસીથીયન રાજ્યકર્તાઓના સમયની મૂર્તિ ઉપરના લેખે! માટે જલ ઑફ ધી રીયલ એશિયાટિક સાસાયટી આફ ગ્રેટબ્રિટન એન્ડ આર્યલેન્ડ.” લડન ૧૯૦૩ પૃષ્ઠ. ૧-૬૪ માં સાલવારી પ્રમાણે નોંધ લીધેલ છે. તેમાં વત માન રામનગર (અહિચ્છત્રા)ની મૂર્તિઓના સંવત નીચે મુજબ બતાવેલ છે. કનિષ્ક સવત. ૧૮ જૈનમૂર્તિ પરલેખ. રામનગર. (અહિચ્છત્રા) વિષ્ણુ સંવત. ૪૦ જૈન મૃત્તિ પર લેખ. વિષ્ણુ સવત. ૭૪ જૈન મૂર્તિ પર લેખ. ,, Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટ—આ મૂર્તિ શ્વેતામ્બર જૈનેાની હાવા છતાં અને કનિષ્ક સંવતની સાલ હેવા છતાં ડૅ. કુહુરરે તેમના રિપોર્ટમાં દિગંબર જૈનેાની અને શકસંવતની બતાવેલ છે. ઉક્ત સ્થાનમાંથી બીજી એક ચતુર્મુખ જૈન તીર્થંકરની મૂર્તિના નીચેને ખાસનવાળા ભાગ મળી આવેલ છે. અને ખીજા બે લેખાવાળા પત્થરા મળી આવેલ છે. તે બધા બ્રાહ્મીલિપિમાં કાતરાએલા છે. તેમા ખાસનવાળા શિલાલેખ સંવત ૭૪ ને કુશાન રાજ્યકાળના બતાવેલ છે. અને તેનું શિલ્પકામ ‘“ઇન્ડા પરસીપોલીટન” ઢબનું કાતરાએલ છે. ઉપરોક્ત બતાવેલ મૂર્તિએ તેમજ પબાસનેવાળા ભાગે। કનિષ્ક રાજ્યકાળ એટલે ઇ. સ. પૂર્વેના સમયના છે. તેમાં ખાસ કરીને ગ્રીક શિલ્પકળાને ઉપયાગ કરવામાં આવેલ છે. ગ્રીક શિલ્પકળામાંર ઇન્ડા કારીનથીઅન” શિલ્પ તેની અજોડ કળા માટે દુનિયાભરમાં મશદૂર ગણાય છે. આ પરથી સહજ જાણી શકાય છે કે ગ્રીક કળાકારો ભારતમાં આવી જૈન આકાનેગ્રાફી (મૂર્તિ શાસ્ત્ર)ને પૂરેપૂરા અભ્યાસ કરતા અને જૈન શિલ્પકળામાં તેમના ગ્રીકદેશની શિલ્પકળા દાખલ કરતા એમ જણાઇ આવે છે. પુરાતન સ્તૂપ આ પુરાતન સ્થાનની નજીકમાં એક ટીલાનું ખેાદકામ કરતાં પૂ દિશા ભણી એક સ્તૂપ મળી આવેલ છે. તેમ એક પુરાતન સમયના સ્થંભ છે તેના પર આ પ્રમાણે લેખ છે. આચાર્ય-૬નહિ શિષ્ય મદાનિ પાર્શ્વતિય જોવા... Connigham's Archealogical Survey of Indian Vo1, 2, P. 28–29 H. R. Nevill-District Gazeteers of the United Provinces of Agra and Oudh Vol. 3 1903, Ahmedabad. J. K. A. S, Great Britain and Ireland 1903. P. 1–64, London. જૈતાની પવિત્ર ફરજ છે કે આ પુરાતન તીર્થભૂમિના ઉદ્ધાર કરે. i V. A. Smith. The Kushan, or Indo Scythian, Period of Indian History, B. C. 165 to A. D, 320 London. a History of Greece. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક દિગંબર સાપ્તાહિકના દ્વેષપૂર્ણ આક્ષેપ જેન ગજટ' નામક દિગંબર સંપ્રદાયના એક સાપ્તાહિક પત્રના ૧૦-૧૨–૧૯૪૧ ના અંકમાં જૈન આગમો અંગે કેટલાક દ્વેષપૂર્ણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આક્ષેપોના જવાબમાં ભાવનગરથી પ્રગટ થતા “જૈન” સાપ્તાહિકના તા. ૪-૧-૧૯૪૨ ના અંકમાં પ્રગટ કરવામાં આવેલ અગ્રલેખ અક્ષરશઃ અહીં આપીએ છીએ. તંત્રી “ભ૦ મહાવીરકા અવર્ણવાદ ભારતવષય દિગંબર જૈન મહાસભાના સાપ્તાહિક મુખપત્રને તા. ૧૦ મી ડિસેંબરનો એક અંક (વર્ષ ૪૭, અંક ૭) અમારી ઉપર અચાનક આવી પડે છે. “જૈન ગજટ” નામધારી એ મુખપત્રનું અમારા માટે આ પ્રથમ દર્શન છે. ૪૭ વર્ષની લાંબી મજલ એ મુખપત્રે કાપી છે એટલે અને સંપાદક, સંયુક્ત સંપાદક તેમજ પ્રબંધ સંપાદક–જેમાં છેલ્લા બે ગૃહસ્થ ધારાશાસ્ત્રીની ઉપાધિ ધરાવે છે એમ ત્રણ ત્રણ સંપાદકની પાકી ચેકીદારી નીચે પ્રકટ થાય છે, તેમાં ગાંભીર્ય, સમન્વય, સૌહાર્દ વિસ્તારતા ભાવ ઉભરાતા હશે એમ સ્વાભાવિક રીતે લાગે. સામયિક જૈન સાહિત્યની દુનિયા વચ્ચે જેઓ વસે છે તેને આવા એક સાપ્તાહિકના દર્શનથી આનંદ જ થવો જોઈએ. પરંતુ અમારે ભારે ખેદ અને નિરાશા સાથે કહેવું પડે છે કે એને સંપાદકીય અગ્રલેખ–“ભગવાન મહાવીરકા અવર્ણવાદ” વાળે લેખ વાંચ્યા પછી અમને એ પત્રની નીતિ વર્તમાન યુગદષ્ટિને અન્યાય આપનારી લાગી છે. ભા. દિ. જૈન મહાસભાના મુખપત્ર તરીકેની જવાબદારી પણ એના લક્ષમાં નથી રહી. “ભ૦ મહાવીરકા અવર્ણવાદ” એ મથાળું વાંચતાં, કેઈ અન્ય દર્શનીએ શ્રી મહાવીરસ્વામીની અણસમજી નિંદા કરી હશે એવો ભાસ થાય, પરંતુ જેન ગજટે તે એવા ભ્રાંતિજનક શીર્ષક નીચે સીધો *વેતાંબર જૈન આગમ સાહિત્ય ઉપર જ હુમલો કર્યો છે. મૂળ વાત તો એવી છે કે થોડા દિવસ ઉપર ભગવતી સુત્ર-ગુજરાતી ગ્રંથના સંપાદકે-પટેલ ગોપાળદાસે ભ૦ મહાવીર અને માંસાહારની ચર્ચા વહેતી મૂકેલી. એ વખતે સામયિક પત્રમાં ઘણો ઊહાપોહ થયો હતો અને શ્રી પટેલની એ ટીકા જેન દષ્ટિએ કેટલી નિરાધાર હતી તે પણ બતાવાયું હતું. જૈન ગજટે? એ કાચ તાંતણે ફરીથી તાણવા પ્રયત્ન કર્યો છે. મહાવીર અને માંસાહારની ચર્ચામાં કંઈ તથ્ય જેવું નથી એમ દિ. જેન મહાસભાનું એ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] એક દિગંબર સાપ્તાહિકના બ્રેષપૂર્ણ આક્ષેપ [ ૩૦૭ મુખપત્ર ન જાણે એટલું મૂખ તો ન જ હોય, પરંતુ વેતાંબર જૈન સમાજની નિંદા કરવાને આવું એક સસ્તું સૂત્ર મળી આવતું હોય તો એ તક જવા ન દેવી એમ ધારીને જ વેતાંબર જૈન સાધુના વસ્ત્ર અને વેતાંબરના આગમ સાહિત્ય ઉપર થોડે વિષને છંટકાવ કર્યો છે. માંસાહારને અને સાધુના વસ્ત્રને કંઈ સંબંધ જ શી રીતે હોઈ શકે ? અલબત્ત, ખાનપાનની લાલસા કે લાલુપતાની સાથે કઈ પણ આહાર–પાનને સાંકળી શકાય, પરંતુ અમુક માણસે ચોક્કસ પ્રકારનાં વસ્ત્ર પહેરવાનો આરંભ કર્યો અને તેથી ધીમે ધીમે એ માંસાહાર તરફ ઝૂકો એમ કહેવું એ બુદ્ધિની હરરાજી બોલવા જેવું છે. “જેન ગજટના અગ્રલેખમાં એવું જ કૌભાંડ રચાયું છે. તંત્રીજીએ લેખને આરંભ જ “પરિગ્રહની ચર્ચાથી કર્યો છે. એમની કહેવાની મતલબ એ છે કે જ્યાં મમતા હોય ત્યાં અહિંસા ન રહી શકે અને જ્યાં અહિંસા હોય ત્યાં આકુલતાને સંભવ નથી. આટલા સારું શ્રી જિનેન્દ્ર ભગવાને પરિગ્રહત્યાગ ઉપર ભાર મૂક્યો છે.. પરિગ્રહનો એ મુદ્દે સર્વમાન્ય છે, પરંતુ વેતાંબર જૈન શ્રમણે જે ઉપકરણે રાખે છે તે પરિગ્રહને પિષવા રાખે છે એમ તંત્રીજી કહી શકયા નથી. એમને તે જ્યાં જ્યાં વસ્ત્ર ત્યાં ત્યાં પરિગ્રહ એવી જ ભ્રમણ થઈ ગઈ છે. પરિગ્રહમાં મમતાબુદ્ધિ મુખ્યત્વે કરીને હેાય છે. લેભ-લાલચ એની સંતતિ હોય છે. આવી મેહ-મમતાન સર્વથા અભાવ હોય-માત્ર સંયમના નિર્વાહ અર્થે જ તેની આવશ્યકતા સ્વીકારાતી હોય તો તેને પરિગ્રહ કેમ કહી શકાય ?. - છતાં ઘડીભર માની લઈએ કે વસ્ત્રને પરિગ્રહ છે. જૈન સાધુમાં હોય તે પણ એ પ્રકારની પરિગ્રહબુદ્ધિ આગમને માંસાહાર જેવા ઉલ્લેખોથી અભડાવવામાં કઈ રીતે કારણભૂત બને? એટલી વાત તો વિદ્વાન અને પારંગતેએ મુક્તકંઠથી કબૂલ કરી છે કે શ્વેતાંબર જૈન સંઘે જે આગમ સાહિત્ય સંરફ છે તે માલિક અને સાથી અધિક પ્રાચીન છે. હવે જે એ સાચે જ મિલિક હોય તો પરિગ્રહની - દુષ્ટતા એને શી રીતે સ્પર્શી ગઈ? પરિગ્રહની બુદ્ધિ જાગી હોય તે તે વસ્ત્રોનું સમર્થન કરે! પણ આહાર-માન સાથે એને શી નસબત છે? શ્વેતાંબર જૈન સમાજ જે આગમો વિષે સંપૂર્ણ શ્રદ્ધા અને આદરબુદ્ધિ ધરાવે છે તેને નિંદવા સિવાય આ સંપાદકીય લેખને બીજો કોઈ ઉદ્દેશ હોય એમ નથી લાગતું. ભ. મહાવીર જેવા અહિંસાના પ્રથમ પયગંબરના વચનમાં હિંસા અથવા માંસાહારને ઉલ્લેખ સરખો પણ ન હોઈ શકે, દિગંબર જૈન ઉપદેશકે બીજી રીતે વેતાંબરથી ગમે તેટલા જુદા પડતા હોય તે પણ ભ, મહાવીરના વ્યક્તિત્વને અપલાપ તો તેઓ કરી શકે જ નહિ. જેન ગજટના તંત્રીજી પિતે જ ઉચ્ચારે છે કે For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૦૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ - “જે મહાવીર પ્રભુએ સિંહના ભવમાં પોતાને સ્વાભાવિક એવો માંસાહાર તજી દીધો હતો તેઓ મહામાનવના રૂપમાં એને કઈ રીતે ઉત્તેજી શકે?” એટલે કે મહાવીર પ્રભુના જીવન સાથે માંસાહારને કંઈ લેવાદેવા જ ન હોઈ શકે. એટલે તે શ્રી હેમચંદ્રાચાર્યજીએ વનસ્પતિ વિશેષ કહીને અને બીજા સન્માન્ય ટીકાકારોએ પણ એ જ અર્થ ઠસાવીને એનો ઉપસંહાર કર્યો છે. - ભ૦ મહાવીર અને માંસાહારને જે કંઈ સંબંધ ન હોઈ શકે તે પછી વેતાંબરના વસ્ત્ર-સ્વીકાને અને મૂળ આગમ સાહિત્યને તેમજ માંસાહાર વચ્ચે પણ કોઈ પ્રકારનું સૂત્ર સંભવતું નથી. જેમણે પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય જીવના જોખમે જાળવી રાખ્યું, ફરી ફરીને પરિષદ બોલાવીને આગમ સાહિત્યની વિશુદ્ધિ અર્થે પૂરતી સંભાળ રાખી તે સમાજને અને તેમના આગમને આ રીતે ઉતારી પાડવા એ સાચે જ દ્રષબુદ્ધિ તેમજ હદયનું છીછરાપણું બતાવી આપે છે. ભ૦ મહાવીર તે શ્વેતાંબર તેમજ દિગંબર ઉભય સંપ્રદાયને માટે માન્ય-આરાધ્ય છે. અજ્ઞાનથી પ્રેરાઈ શ્વેતાંબરના મહાવીરના અવર્ણવાદ પ્રચારવા એ પિતાના જ સંપ્રદાયની નહિ, પણ પવિત્ર અને લેકે પકારક જૈનદર્શનની અવહેલના છે. જેન ગજટેનું તંત્રીમંડળ એટલી સાવચેતી રાખે એમ અત્યારે તે ઈચ્છીએ. તૈયાર છે, આજે જ મંગાવો. શ્રી જેન સત્ય પ્રકાશકની બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલે. મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા. શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક—ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી લેખોથી સભર ૩૨૮ પાનાનો અંક. મૂલ્ય છ આના [ટપાલ ખર્ચને એક આને વધુ ]. શ્રી પર્યુષણ પર્વ વિશેષાંકે–. મહાવીર સ્વામીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઈતિહાસથી સભર અંક મૂલ્ય—એક રુપિયે. કમાંક ૪૩ મ–જેના દર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂપ લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય-ચાર આના. ક્રમાંક ૪૫ –કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી લેખેથી સમૃદ્ધ અંક. મૂલ્ય–ત્રણ આના. લખ–શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી: ધીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માંડવગઢની મહત્તા [ઐતિહાસિક ટૂંક પરિચય ] લેખક—પૂ. મૂનિમહારાજ શ્રી રધરવિજયજી [ લેખાંક પહેલા ] એક સમય એવો હતો કે જ્યારે માળવા સંપૂર્ણ ઉન્નતિની સ્થિતિને અનુભવતું હતું. તે સમયે માંડવગઢને પણુ ઘણું! જ અભ્યુદય હતેા. આજ માળવા અને માંડવ બન્ને કાળપ્રભાવે અવનત દશામાં મૂકાયા છે. તેમાં માંડવગઢને કેવા ઉદય હતા તે ફરી તેવ ઉદય કઈ રીતે થઈ શકે તેનું દિગ્દર્શન અહીં કરાવવામાં આવે છે. તેમાં (૧) માંડવગઢની ઉત્પત્તિ, (૨) :ત્યાં રહેલી રાજસત્તા, (૩) જૈનમ ત્રીએ અને તેમની કારકીર્દી, (૪) જૈન વ્યાપારીઓની હકીકત, (૫) જૈન મદિરા અને મૂર્તિનું સ્વરૂપ, (૬) પુનઃવિકાસના ઉપયા અને (૭) ઈતર ઉલ્લેખનીય હકીકતા,-એટલા મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવશે. શ્રી માંડવગઢની ભૌગાલિક સ્થિતિ માંડવગઢ દરિયાઈ સપાટીથી બે હજારને એગણ્યાશી (૨૦૦૯) પીટ ઉચે વિધ્યાચલ પર્વત ઉપર આવેલ છે. વિન્ધ્યપર્યંત માળવા અને નિમાડની વચમાં છે, તેની ભૂમિ ધણી પવિત્ર માનવામાં આવી છે. જગન્નાથ કવિ એકસ્થળે કહે છે કે तटिनि ! चिराय विचारय, विन्ध्यभुवस्तव पवित्रायाः ॥ शुष्यन्त्या अपि युक्तं, किं खलु रथ्योदकादानम् ॥ १ ॥ “ હું નંદ ! તું દી' સમય માટે વિચાર કર કૈવિધ્નમાંથી જન્મેલી પવિત્ર એવી તારે સુકાતા છતાં પણ શું ખાળનું પાણી લેવું યુક્ત છે? માંડવની આસપાસ અનેક નાનાં–મેટાં સરાવરા છે, જેમાં હમેશ સ્વચ્છ જળ રહે છે. તેમાં સેાળપાંખડીવાળાં, સેાપાંખડીવાળાં, એકસે સાઠપાંખડીવાળાં કમળે! નીપજે છે. વસન્તઋતુ અને શરઋતુમાં તે તે સરેાવરા સાક્ષાત્ માનસ–સરાવરને ખ્યાલ કરાવે છે. માંડવમાં વિવિધ જાતિની વનસ્પતિએ પુષ્કળ થાય છે. આમળા, ખેડા, નવીનવી જાતની આંબલીએ, રાયણા વગેરેનાં ઘણાં વ્રુક્ષા ઉપજે છે. જુદાં જુદાં પુષ્પા પણ પુષ્કળ થાય છે. ત્યાંની હવા પણુ આરેાગ્યને વધારનારી છે. પહાડપર છતાં ત્યાંની સપાટભૂમિ આપણને વિસ્મિત કરે છે. વાધ–વરૂ, હરણુ–સસલાં, મેાર–શુક વગેરે પ્રાણીઓ પણ ત્યાં સારા પ્રમાણમાં વસે છે. ખેદના વિષય છે કે–શિકાર વગેરેને કારણે આજના રાજા વગેરે અધિકારીએ પહાડ આદિતી રમ્યતા અને ગહનતાને નાશ કરે છે. માંડવગઢની ઉત્પત્તિ અને નામસ્થાપન આજ એવી એક દંતકથા પ્રચલિત છે —હજારા વર્ષોં પૂર્વે આ પહાડ પર પાંચપચ્ચીશ ભિલ્લુનાં ઝુંપડાં જ હતાં. અને તે કાષ્ટ કાપી અને વેચીને આજીવિકા ચલાવતા હતા, ત્યાં એક મન નામના લુહાર પણ રહેતા હતા. તે આ જિલ્લાને કુહાડા વગેરે For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ ઓજારે બનાવી આપતા હતા, અને ગુજરાન ચલાવતા હતા. તે લુહારના કુટુમ્બમાં પોતે, પોતાની સ્ત્રી, એક પુત્ર અને એક પુત્રી-એમ ચાર જણ હતાં. એક દિવસ એમ બન્યું કે એક ભિલ્લને પશુઓ ચરાવતા ચરાવતા પારસમણિ પ્રાપ્ત થયો. પશુતુલ્ય તે પુલિન્દને પારસની પિછાન ન હોવાથી તે તેને ચકમક પત્થર માની ગજવામાં મૂકી ઘેર લાવ્યા. કુહાડા વગેરેની ધાર તેજ કરવા માટે કંઈક સમય તે કુહાડા વગેરેને તે પત્થર સાથે ઘસતો ત્યારે તે પીળા થઈ જતા, એટલે તેને લાગતું કે આ કાટવાળાં થઈ ગયાં ને બગડી ગયાં. તેથી નવા કુહાડા લેવા માટે તે મંડન લુહાર પાસે જ. એ પ્રમાણે અનેક વખત બનવાથી એક સમય તે ભિલે લુહારને વાત કરી. લુહારે તે પત્થર મંગાવ્યા. તેની પિછાન કરી, તે ભિલને રાજી કરી તેની પાસેથી પારસ લઈ લીધો. પછી તેણે વિચાર કર્યો કે આ પારસથી થયેલ સુવર્ણ, જે રક્ષિત સ્થાન નહિ હોય તે, લેકે લૂંટી જશે, માટે પ્રથમ એક રક્ષિત સ્થાન કરવું જોઈએ. એટલે તેણે પારસના પ્રભાવે લેહનું સોનું બનાવી તેને વ્યય કરી તે ગામની આજુબાજુ પહાડપર વિશાળ મજબૂત ગઢ બાંધો શરૂ કર્યો. મંડન અને તેને પુત્ર જુદી જુદી દિશાએથી ગઢ બંધાવતા બંધાવતા એક મોટી ખાઈ આગળ ભેગા થયા ત્યારે વિચાર્યું કે આ ખાઈ પૂરવી ઘણું કઠીન છે અને પૂર્યા છતાં રહે કે કેમ તે પણ સંભવિત નથી. માટે ત્યાં ૭૦૦-૭૦૦ પગથીયાં બાંધી ગઢ પૂર્યો કર્યો. પછી તેણે ત્યાં એક સુન્દર ગામની રચના કરી અને તેનું નામ “માંડવગઢ રાખ્યું. એ પ્રમાણે માંડવગઢ એ એક દુર્ગયુક્ત સુવ્યવસ્થિત સ્થાન બન્યું અને ત્યાં અનેક સંપત્તિએ આવીને રહેવા લાગી. કહેવાય છે કે પારસના પ્રભાવે મંડને ખૂબ સંપત્તિ એકઠી કર્યા પછી પિતાની પુત્રીના વિવાહમાં, પુત્રી પણ સુખી અને સમૃદ્ધ બને તે માટે, કન્યાદાનમાં તે પારસ આપે. પણ તે પુત્રીને તેની ઓળખાણ ન હોવાથી કમનસીબે ચીડથી તેણુએ પારસને નર્મદામાં ફેંકી દીધે. પાછળથી ઘણું શોધ કરવા છતાં તે ન મળે તે ન જ મળે.' - આ દંતકથા સિવાય વધારે સંભવિત એમ લાગે છે કે જ્યારે આર્યાવર્ત ઉપર ઈતના ઉપદ્રવ થવાનો સંભવ જણાવા લાગ્યો, ત્યારે માળવાના કોઈ સમર્થ રાજાએ રક્ષણ માટે આ સ્થળને યોગ્ય જાણી ત્યાં મજબુત કિલ્લે બાંધી નગરની રચના કરી હશે. અને પહાડ પર કિટલે જાણે એક માંડવો નાખ્યો ન હોય તેમ શોભે છે, માટે તેનું નામ માંડવગઢ રાખ્યું હશે, માંડવગઢ ઉપર રહેલી રાજસત્તાઓ કાના કાના રાજ્યમાં માંડવગઢે કેવી કેવી સ્થિતિ ભોગવી તે બતાવવા માટે પ્રથમ ત્યાં કયા કયા રાજાનું શાસન રહ્યું અને તે રાજાઓની કેવી પરિસ્થિતિ હતી તે જાણવું જરૂરી છે. આ સંબંધમાં Mandu : the city of Joy (માંડુ-ઘી સીટી ઓફ ય) એ પુસ્તકમાં આટલો ફેરફાર છે કે મંડન લુહારે તે પારસ જયસિંહદેવ રાજાને આવ્યો અને રાજાએ ગઢ બનાવ્યા. પછીથી રાજાએ પોતાની પુત્રીને કન્યાદાનમાં આપે ને તેણીએ તે નર્મદામાં નાખી દીધા, “ધાર રાજ્યકા ઈતિહાસ” એ પુસ્તકમાં ગઢ પૂર્ણ થયા બાદ જયસિંહદેવે પારસ પિતાના કુલગુરુને દક્ષિણમાં આ ને ગુરુએ પત્થર માની ક્રોધ કરી નર્મદામાં ફેંકી દીધો. નર્મદાતટે તેનું રહેઠાણ હતું. પછીથી રાજાએ ગુરુ પાસે પારસના વખાણ કર્યા ત્યારે તેની શું છે માટે તે ગુરુ નર્મદામાં કુદી પડયા હતા. પૂષ્કળ શોધ કરવા છતાં તે મળ્યો ન હતો. આજ પણ એ સ્થળે બીજા સ્થળે કરતાં પાણું ગહન અને વધારે ઊંડુ છે.—એ પ્રમાણે ઉલ્લેખ છે, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક પ ]. શ્રી માંડવગઢની મહત્તા [ ૩૧૧ ] છે. શરૂઆતમાં માંડવગઢમાં પરમાર રાજાઓનું રાજ હતું. પછીથી મેગલનું શાસન રહ્યું. અને પાછળથી હાલમાં પરમાર (પવારે)નું આધિપત્ય છે. તેમાં પૂર્વના પરમારેએ પિતાની રાજધાનીનું શહેર ઉજજૈન અને ધાર રાખ્યું હતું. મોગલના સમયમાં વિશેષ કરીને માંડવ અને કવચિત ધાર રાજનગર તરીકે રહ્યાં હતાં. અને હાલમાં ધાર રાજધાની છે. માંડવગઢની રચના થયા બાદ શરૂઆતમાં–પ્રથમ ત્યાં સિંહદેવનું રાજ્ય હતું. કહેવાય છે કે કિલો તેના સમયમાં બંધાયો. ત્યારબાદ ભતૃહરી અને વિક્રમનું રાજ્ય હતું. વિક્રમ પછી ૮૫૬ વર્ષ સુધીનો વ્યવસ્થિત ઈતિહાસ ઉપલબ્ધ થતો નથી. પછીથી વિ. સં. ૮૫૬થી ૮૮૧ સુધી ઉપેદ્ર (કૃષ્ણરાજા) રાજા થયા તે શુરવીર અને ચુસ્ત હિન્દુ હતા. વૈરસિંહ પ્રથમ ૯૦૬ સુધી થયા. આ રાજાએ અનેક લડાઈઓમાં વિજય પ્રાપ્ત કરેલ હોવાથી તેનું શિવરાજ એવું પણ નામ પડયું હતું. ૯૩૧ સુધી સીયક પ્રથમ, ૯૦૦ સુધી વાક્પતિ પ્રથમ, દશાપુર (મદસૌર)માં બળવારેને પિતાના પ્રભાવશાળી વકતવ્યથી આ રાજાએ શાન્ત કર્યા હતા, તેથી તેમનું નામ વાક્પતિ એવું પડ્યું હતું. ૯૯૭ સુધી વૈરસિંહ દ્વિતીય. તેમણે શત્રુઓને તરવારની તેજ ધારથી મારી નગર વસાવ્યું ને તેનું નામ ધારા” રાખ્યું. અને તેમણે ગૌડ રાજાને સહાય આપી ઉદ્ધત બૌદ્ધ પ્રજાને પરાસ્ત કરી હતી ને તેથી ખુશ થઈને તે રાજાએ પિતાની લલિતા નામની પુત્રી તેમને પરણાવી હતી. ૧૦૨૯ સુધી સીયક બીજે. ઉદેપુરપ્રશસ્તિમાં અને મેરૂતુંગાચાર્યકૃત પ્રબન્ધચિન્તામણિમાં આમનું નામ અનુક્રમે હર્ષદેવ અને સિંહભટ્ટ લખેલ છે. વાક્પતિ બીજાએ (મુંજરાજે) ૧૦૫૩ સુધી રાજ્ય કર્યું. મુંજ નામના વાસમાથી મળેલ હોવાથી તેમનું નામ “મુંજ' રાખ્યું હતું. તેઓ ઘણું પ્રતિભાશાળી હતા. પિતાના રાજ્યમાં ઘણું પડતોને રાખતા હતા. તેથી લેકે તેમને “કવિબધુ કહેતા હતા. માંડવમાં તેમણે જહાજમહેલની પાસે એક સુન્દર અને ઘાટયુક્ત સરેવર બંધાવ્યું હતું, પરતું પાછળથી મુસલમાન બાદશાહોએ તેને સુધારી વધારીને પોતાને ઉપયોગી કર્યું હતું. મુંજરાજ ઘણું શુરવીર હતા, મદ્રાસથી આસામ સુધીને પ્રદેડા પિતાની સતામાં કર્યો હતો. દક્ષિણને ચૌલુક્ય રાજા તૈલપને ૧૬ વાર હરાવ્યો હતો પણ છેવટે સત્તરમી વખત હાર ખાઈને કેદી અવસ્થામાં તૈલપની બેનકુસુમાવતી (મૃણાલવતી)ના પ્રેમમાં પડ્યા હતા ને મૃત્યુ પણ ત્યાં જ થયું હતું. મુંજના મરણ બાદ કુસુમાવતીએ જેનધર્મ અંગીકાર કર્યો હતો. ભેજની મદદથી પિતાના પતિના મૃત્યુ બદલ પિતાના ભાઈ સાથે વેર વાળ્યું હતું. ૧૦૬૬ સુધી સિલ્વરાજે (સિલ્વલે) રાજ્ય કર્યું. તેમણે પિતાની રાજધાની ઉજૈન રાખી હતી. જેનગ્રન્થમાં તેમની ઘણી પ્રશંસા આવે છે. તેમને જેનધર્મ ઉપર અભિરુચિ સારી હતી. વિ. સં. ૧૧૧૧ સુધી શ્રી ભોજદેવે (પ્રથમ) રાજય કર્યું. રાજા ઘણું વિદ્યાવિલાસી હતા. તેમના ભવિષ્ય માટે વરરુચિ નામના જ્યોતિષીએ પ્રથમ કહ્યું હતું કે पञ्चाशत्पश्च वर्षाणि, सप्तमासान् दिनत्रयम् ॥ भोजराजेन भोक्तव्यः, सगौडो दक्षिणापथः ॥ પંચાવન વર્ષ સાત મહિના ને ત્રણ દિવસ સુધી ગૌ દેશ સહિત દક્ષિણ મુલકને ભોજરાજ ભગવશે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [િ ૩૧ર ] . શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૭ • મુંજરાજે ક્રોધિત થઈને ભોજરાજને વધ માટે મારાઓને સોંપ્યા હતા. મારાઓએ દયાથી તેમને છોડી દીધા હતા. તે સમયે ભેજે મુંજને કહેવરાવ્યું હતું કે “કૃતયુગના ભૂષણ ભૂત માધાતા નામનો રાજા મરી ગયો, જેણે મહાન સમુદ્ર પર પૂલ બાંધ્યો તે રામ પણ કયાં છે ? યુધિષ્ઠિર વગેરે બીજા રાજાઓ પણ પૃથ્વીને છોડીને સ્વર્ગે સિધાવ્યા, પૃથ્વી કેાઇની સાથે ગઈ નથી. હે મુંજ ! તું તારી સાથે આવવાની હશે !” - મુંજને પિતાના કર્તવ્ય માટે પશ્ચાત્તાપ થયો. અપરાધની ક્ષમા યાચી. મારાઓએ કહ્યું કે મહારાજ ! ભેજ હજુ જીવિત છે. મુંજરાજે ભેજને બોલાવી યુવરાજ બનાવ્યા. આ ભેજરાજે માંડવમાં એક ભારતીભવન” નામનું વિશાળ વિદ્યાલય બંધાવ્યું હતું, જે હાલ પણ કાયમ છે. (પાછળથી મુસલમાન બાદશાહએ પણ તે મકાન વિદ્યાલય તથા અન્ય રીતે ઉપયોગ કર્યો હતો.) તેમાં દરેક પ્રકારનું શિક્ષણ અપાતું હતું. તેના મુખ્ય અધ્યાપક આચાર્ય ભટ્ટ ગ્રેવીંગ નામના કર્ણાટકી હતા. પંડિતજીના કાર્યથી ભોજરાજે ખુશી થઈને તેમને નાગદા' ગામ બક્ષીસ કર્યું હતું. તે દાનપત્ર હાલ પણ મળે છે. તેમાં પોતાનું અહં બિલકુલ ન બતાવતા ધન, યૌવન, લક્ષ્મી, રાજવૈભવ વગેરેની અસ્થિરતા-ચંચળતા બતાવી છે અને કેવળ નિરભિમાનપણે દાન આપ્યું છે. શરૂમાં ભેજ જૈનધર્મના કટ્ટર દેવી હતા, પણ પાછળથી સત્સંગથી અનુરાગી બન્યા હતા. સુરાચાર્ય, વાદિવેતાલ શાન્તિસૂરિજી વગેરે તેમની સભામાં આવ્યા હતા અને જેનધર્મનો પ્રભાવ પ્રસારી ગયા હતા. ધનપાલ પંડિત તેમના રાજ્યમાં મુખ્ય કવિરાજ હતા. ભોજરાજે માંડવને વિકાસ સારે કર્યો હતો. તેમની સેના માંડવમાં રહેતી હતી. ત્યાં એક કુવે છે તેને લેકે હાલ પણ ભોજ કુવો” કહે છે. | ભેજરાજ પછી માળવામાં ઘણી ઉથલપાથલ થઈ ગઈ. ૧૧૧૧ થી ૧૩૬ ૬ સુધી પરમાર વંશના નીચે પ્રમાણે રાજાઓએ રાજ્ય કર્યું, પણ તેઓ પૂર્ણ સત્તા ભોગવી શક્યા નહીં. ગુજરાત વગેરે આસપાસના રાજાઓએ વારંવાર યુદ્ધ કરી તેઓ પર સત્તા જમાવી હતી. ૧૧૧૫ સુધી જયસિંહ પ્રથમ, ૧૧૩૭ સુધી ઉદયાદિત્ય, ૧૧૬૦ સુધી લમણુદેવ, ૧૧૮૩ સુધી નરવર્મદેવ, ૧૧૯૮ સુધી યશોવર્મદેવ, ૧૨૧૬ સુધી જયવર્ગન. જયવર્ધનના સમયથી બરમાં જ કુટફાટ થવાથી રાજ્યના બે વિભાગ પડી ગયા હતા, સત્તા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. તેમાં એક શાખામાં લક્ષ્મીવમન, હરિશ્ચન્દ્ર અને ઉદયવર્મન થયા અને બીજી શાખામાં અજયવર્મન, વિધ્યવર્મન, સુભટવર્મન અને અજુનવર્મન રાજાઓ થયા. તે પછી અજુનવર્મન નું નિઃસન્તાન મરણ થવાથી તે શાખા પહેલી શાખામાં મળી ગઈ ને દેવપાલદેવ રાજા થયા. તેમણે ૧૨૭૨ થી ૧૨૯૬ સુધી રાજ્ય ભોગવ્યું. ૧૩૧૨ સુધી જયતંગદેવ (જયસિંહ દ્વિતીય), ૧૩૧૭ સુધી જયવર્મન દ્વિતીય, ૧૩૩૭ સુધી જયસિહદેવ તૃતીય, ૧૩૬૬ સુધી ભેજદેવ દ્વિતીય. આ ભોજદેવ ઘણે નિર્બળ હતો. તેના મયમાં મેગલનું ઘણું જોર હતું. ધારમાં અબ્દુલ્લાહ ચંગાલની કબર ઉપર ફારસી ભાષાનો એક શિલાલેખ છે તે અને १ मान्धाता स महीपतिः कृतयुगा-लङ्कारभूतो गतः, सेतुर्येन महोदधौ विरचितः कासौ दशास्यान्तकः । अन्येचापि युधिष्ठिरप्रभृतयस्त्यक्त्वा महीं स्वर्गता, नैकेनापि समं गता वसुमती, मुञ्ज ! त्वया यास्यति ॥ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫ ] શ્રી માંડવગઢની મહત્તા [ ૩૧૩ ] ગુલદસ્તર નામના પુસ્તક ઉપરથી એમ માનવામાં આવે છે કે આ રાજા પાછળથી મુસલમાન બની ગયો હતો. ચંગાલની કબર પાસે આની પણ કબર છે. આ પછી ૧૩૬૬ માં જયસિંહદેવ ચતુર્થ ગાદી પર આવ્યા અને તેના હાથમાંથી મોગલેએ સત્તા લઈ લીધી. અને સુબાના હાથ નીચે જુદા જુદા પરગણુઓ પર રાજ્ય ચાલવા લાગ્યું. પરમારનું રાજ્ય અહીં પૂર્ણ થયું અને મોગલેની સત્તા ચાલી. મોગલેના સમયમાં માંડવમાં હિન્દુઓનાં મંદિર આદિ સ્થાનોને પુષ્કળ નાશ અને ફેરફાર થયો તે પણ માંડવની શોભા અને સ્વત્વ પ્રકાશિત રહ્યાં હતાં. ૧૩૬ ૬ માં અલ્લાઉદ્દીનના સેનાપતિ મલિકા ફરે ધારનો કબજો લીધે અને ૧૪૫૪ સુધી એવી રીતે સેનાપતિઓના હાથ નીચે રાજ્યવ્યવસ્થા ચાલી. ૧૪૫૪ માં દિલ્લીના બાદશાહ પીરાજ તુગલકે દિલાવરખાનને માળવાના સૂબા તરીકે મેકલ્યો. તેના સમયમાં તૈમુર લંગડાએ હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરી હતી અને ચારે બાજુ ધમાલ મચી હતી. તે અવસરે મહમૂદશાહ દિલ્લીથી ભાગી ગુજરાત આવેલ, પણ ત્યાં સ્થાન ન મળ્યું ત્યારે દિલાવરખાંએ ત્રણ વરસ સુધી ધારમાં આશ્રય આપી સન્માનપૂર્વક રાખેલ. ૧૪૫૭ માં મહમૂદશાહ દિલ્લી ચાલ્યા ગયા પછી દિલાવરખાંએ પોતે માળવાને સ્વતંત્ર રાજા છે તેમ જાહેર કર્યું ને પિતાની આણ ફેલાવી. ધારમાં રાજધાની સ્થાપી. તે માંડવમાં વારંવાર જતો હતો ને મહિનાના મહિના સુધી ત્યાં રહેતો હતો. તેને માંડવમાં જૈન, હિન્દુ વગેરેનાં મંદિરે, કચેરીઓ, મકાન તોડી ફડી મરજીદ અને પોતાના ઉપયોગમાં આવે તેવા મકાન તરીકે ફેરવી નાખ્યા હતા. આખા નગરનું પરિવર્તન કરી તેનું માંડવ એવું નામ પણ બદલીને “શેદીયાબાદ” (The city of joy) એવું નામ રાખ્યું હતું. ૧૪૬૧ માં તેણે માંડવમાં તારાપુર દરવાજો બંધાવ્યો હતો જેને લેખ હાલ પણ ત્યાં છે. હિન્દુત્વને મેટો વિધ્વંસ આના સમયમાં થયો હતો. , ૧૪૬૧ થી ૧૪૯ સુધી દિલાવરખાંના પુત્ર હુશંગશાહગેરીએ રાજ્ય કર્યું. તેણે પિતાની રાજધાની માંડવમાં રાખી. ગુજરાતના સુલતાન સાથે અનેક વખત યુદ્ધ થયાં, પણ હારમાં માંડવગઢમાં ભરાઈ જવાથી તેનું સંરક્ષણ થતું હતું. આના સમયમાં અધિકાર પર વિશેષ જેને હતા. માંડવમાં સારાં સારાં મકાને, મનહર દિલ્લી દરવાજો કિલ્લાના કાંગરાની સુધારણા વગેરે આ રાજાએ કરાવ્યાં હતાં. ૧૪૯૧ થી ૧૪૯૨ સુધી હોશંગશાહના પુત્ર મુહમ્મદશાહગારીએ (ગિજની ખાને ) રાજ્ય કર્યું. રાજા ઘણો કમજોર પણ પ્રજાપ્રિય હતો. ૧૪૯૨ થી ૧૫૫ સુધી મહમૂદ ખીલજી પ્રથમે (આલમશાહ) રાજ્ય કર્યું. પિતે પ્રથમ ગિજની ખાનનો દિવાન હતો. પરંતુ રાજા કમજોર હોવાથી તેને વિષપ્રગથી મારી પોતે રાજા બન્યો. તેણે માંડવમાં હશંગશાહે શરુ કરાવેલ જુમાનજીદ, હુશંગશાહનો મકબરે, મુંજ તળાવ પરનાં કેટલાક મકાન વગેરે પૂર્ણ કરાવ્યાં હતાં. દિલ્હીના બાદશાહ સૈયદ મુહમ્મદની કમજોરીને કારણે કેટલાક અમીરેએ મહમૂદ ખીલજીને દિલ્હીના તખ્ત પર બેસવા બેલાવેલ પરંતુ યુદ્ધ થયું ને છેવટે કારણસર સંધી કરી તે માંડવ પાછો આવેલ. મેવાડ અને માળવાના રાજાઓને પિતાને રાજ્ય વિસ્તાર વધારવાની લાલસા હતી તેથી તે બન્નેના પરસ્પર યુદ્ધ થયાં હતાં. પણ એક યુદ્ધમાં પરિણામ શૂન્ય આવ્યું. બન્ને પક્ષે પિતતાને વિજયી માની પાછા ફર્યા. મેવાડના કુંભારાણાએ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૧૪ ] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૭ ચિડમાં અને મહમૂદે માંડવમાં વિજયસ્તંભ ઊભો કર્યો. માંડવમાં તે સ્થંભ પડી ગયો છે ને ચિતડમાં આજ પણ તે સ્તંભ કાયમ છે. ૩૪ વર્ષને રાજ્યકાળમાં તેણે માંડવની શોભા ખૂબ વધારી હતી. તે લડાઈને ઘણો શોખીન અને મહત્ત્વાકાંક્ષી હતું. તેણે પાંચ છ વખત મેવાડ પર અને ગુજરાત, બહમની, દિલ્લી વગેરે રાજ્યો પર ચઢાઈ કરી હતી, પણ કોઈ સ્થળે તે ફાવ્યો ન હતો. માળવાના દરેક સુલતાને કરતાં આની કીર્તિ દૂર દૂર ફેલાઈ હતી. તે ધર્માન્ત મુસલમાન હતા. તેણે માંડવમાં વિશાળ મકાન સંગેમરમર પત્થરનાં બનાવ્યાં હતાં. તેમાંના અગ્રણી મહેલ વગેરે હાલ પણ ત્યાં છે. તેણે પોતાની રાજધાની માંડવામાં ગાંડાનું દવાખાનું ખૂલ્યું હતું અને મૌલાના ફજલઉલ્લા હકીમને ત્યાં નિયુક્ત કર્યા હતા. અને મલિક-ઉલ-હુકમા–નો ખીતાબ હકીમને તેણે આપ્યો હતે. . ' મધ્યકાલીન યુગમાં ગાંડાના દવાખાનાની આ વાત પ્રથમ જ મળે છે. આના સમયમાં માંડવના તત્વવેત્તાએ શિરાજ અને સમરકંદ સુધી વિખ્યાત થયા હતા. બુંદીકેટા, રણથંભોર, મંદસૌર વગેરેના ખંડિયા રાજા અને ઈજિપ્ત (મિથ) ને સમરકંદ સુધીના રાજદૂત પણ માંડવમાં આવતા ને હિન્ડોલા મહેલમાં (દરબાર કચેરિમાં) બેસીને રાજનીતિને અનુભવ લેતા. આના રાજ્યમાં પણ જેનોનો સારો પ્રભાવ હતો. આની રાજ્યનીતિ વખણાતી હતી. તેની એક વાત એવી છે કે, માંડવમાં એક રાતે એક વાણિયાને ત્યાં ચોરી થઈ વાણિયાએ રાજ્યમાં ફરીયાદી કરી. ચોરી થઈ છે એવું પૂરવાર થયે છતે શાહી ખજાનામાંથી તેની કિંમત આપી દીધી અને પછીથી કોટવાલ, જમાદાર વગેરે નગરરક્ષક પુરુષને પગારમાંથી કાપીને તે રકમ પૂરી કરવામાં આવી હતી. ૧૫ર ૫ થી ૧૫૫૬ સુધી ગયાસુદ્દીન ખીલજીએ રાજ્ય કર્યું. તે મહમૂદને મોટે પુત્ર હતો. તેણે પોતાના ભાઈઓને જાગીર આપી સંતુષ્ટ રાખ્યા હતા. તેને સંગીત, નૃત્ય વાજિત્ર વગેરેને ઘણો શોખ હતો. તેને ઘણે સમય એશ-આરામમાં જ જતો હતો. તે પ્રેમી ખૂબ હતો. તેના મહેલમાં એબીસીનીયાની ૫૦૦ છોકરીઓ પુરષષમાં શસ્ત્ર સહિત રહેતી હતી ને તે સૈન્ય ‘હવીવાશ સૈન્ય’ કહેવાતું. એ જ પ્રમાણે તુર્કસ્તાનની ૫૦૦ છોકરીઓ રહેતી હતી ને તે “મુગલ સૈન્ય” કહેવાતું. બીજી ૫૦૦ છોકરીઓ રહેતી હતી તે પિતાની બુદ્ધિ માટે પ્રસિદ્ધ હતી. આમાંથી હંમેશ એક છોકરી સુલતાન સાથે ભોજન કરતી હતી. તેના ઝમાનામાં ૧૫૦૦૦ (પન્નર હજાર ) સ્ત્રીઓ હતી. માંડવમાં ચમ્પાવાવડી અને મુંજ સરોવરની આસપાસ તેણે એક સ્ત્રીનગર વસાવ્યું હતું, જેમાં વરથી માંડીને સામાન્ય નોકર સુધી સર્વ અધિકાર પર સ્ત્રીઓ હતી. તે ઘણો જ ધર્માન્ત હતો. તેની એક વાત એવી આવે છે કે, એક મનુષ્ય એક ગધેડાની ખરી લઈને તેની પાસે ગયો ને કહ્યું કે આ “ઈસા મસીહ ના ગધેડાની ખરી છે. રાજાએ તે લીધી અને તેને પચાસ હજાર સીક્કા બક્ષીસ કર્યો. એ પ્રમાણે બીજ ત્રણ જણ પણ ઈનામ લઈ આવ્યા. પછીથી એક પાંચમો માણસ પણ ખરી લઈને ગયા ત્યારે દરબારીઓએ કહ્યું કે “સુલતાન, ગધેડાને ચાર જ પગ હોય છે. રાજાએ ઉતર આપ્યો કે, “સારુ, પણ કદાચ પેલા ચારમાંથી કઈ જઠો હશે અને આ સાચું હશે તો.” આના સમયમાં જહાજમહેલ, તબીરીમહેલ, હિન્ડોલામહેલ, ચંપાવાવડી, જનાનામહેલ વગેરે મેઢાં મકાને સુધારા-વધારા સાથે પૂર્ણ કરવામાં આવ્યાં હતાં. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પ ] શ્રી માંડવગઢની મહત્તા [ ૩૧૫ ] ૧૫૫૬ થી ૧૫૬૭ સુધી નાસીરુદ્દીન ખીલજીએ રાજ્ય કર્યું. આ રાજાએ કેટલીએક લડાઇઓમાં વિજય મેળવ્યા હતા, પણ તે દારુડીએ અને ચીડિયા સ્વભાવના હતા. માંડવમાં મકખીમહેલ, ખાજબહાદૂરને મહેલ તેના સમયમાં બંધાવાયા હતા. તેણે મકાને કરાવવામાં પાંચ કરોડના વ્યય કર્યાં હતા. ૧૫૬૭ થી ૧૫૮૭ સુધી મહમૂદ ખીલજી બીજાએ રાજ્ય કર્યું. તેણે માંડવમાં હિન્ઝાલા મહેલ જેવા એક મહેલ બધાવ્યા હતા એમ કહેવાય છે. તેના સમયમાં સત્તા ઘણી નિર્બળ થઇ ગઇ હતી. તેને ગુજરાત–મેવાડ વગેરેના રાજાઓએ હરાવ્યા હતા અને સત્તા લઈ લીધી હતી. ૧૫૮૭માં તેને બહાદૂરશાહ કદી કરી ગુજરાત લઈ જતા હતા. પણ કારણસર વચમાં જ મારી નાખી દેહદમાં દફનાવ્યા હતા. ગુજરાતના બાદશાહ બહાદૂરશાહને આની હાર પછી માંડવમાંથી વિપુલપ્રમાણમાં શાહી ખજાને મળ્યા હતા ને તે તેણે ગુજરાત મેકલી આપ્યા હતા. પણ પાછળથી માયુએ ૧૫૯૦માં બહાદૂરશાહને હરાવ્યા ત્યારે તે માંડવ થઈને સેાનગઢ તરફ થઈ ગુજરાત ભાગ્યા હતા. ગુજરાત સુધી માયુએ તેને પીઠે પકડયા ત્યારે તેણે માંડવ અને ગુજરાતનેસ ખજાનેા ૩૦૦ લેાઢાની મજબૂત પેટીમાં ભરી કુશ્તુન તુનિયા પેાતાન મિત્ર સુલેમાન ઉપર “અમે તરતમાં આવીએ છીએ અને છેલ્લી જીંદગી મક્કામાં ગુજારીશું. ખાને મેાકયેા છે, ” એ પ્રમાણે લખી મેક્લ્યા હતા, પશુ રસ્તામાં દીવ અન્દર પાસે પોર્ટુગીજ લેાકાએ તેને મારી સ સમુદ્રમાં ડૂબાડી દીધું હતું. એ પ્રમાણે માંડવને ખાતે। ન તે માંડવમાં રહ્યો હતેા કે ન તા કુસ્તુનતુનીયા પહોંચ્યા હતા. ૧૯૯૨ થી ૧૫૯૮ સુધી ખીલજી વંશના એક સરદાર મલૂખાં ( કાદિરશાહ )ને અધિકાર રહ્યો. ૧૫૯૮ માં શેરશાહે તેને હરાવી પેાતાના મિત્ર સુજાતખાંને સુબેદાર તરીકે નિયુક્ત કર્યાં, ૧૬૧૦ સુધી તે સુબેદાર રહ્યો. ૧૬૧૧ થી ૧૬૨૦ સુધી શુજાતખાંનને પુત્ર મિલ ખાયછ૬ બાજ બહાદુરના નામથી સુલતાન થયા. તે એક પ્રસિદ્ધ ગવૈયા હતા. તેના દરબારમાં ૪૦૦ પ્રસિદ્ધ ગવૈયા રહેતા હતા. રૂપમતી નામની પેાતાની રાણી માટે તેણે માંડવમાં રૂપમતી મહેલ બંધાવ્યા હતા. અકબરના સેનાપતિ આદમખાંએ તેને હરાવ્યેા હતેા તે પછીથી ૧૬૨૬માં અકબરે તેને માળવાના સુબાને સરદાર બનાવ્યા હતા. ૧૬૨૦ થી ૧૭૮૮ સુધી માળવાના જુદાં જુદાં પરગણાંએ કરવામાં આવ્યાં હતાં. તેમાં માંડવ પણ એક પરગણું હતું અને તેની સત્તામાં ધાર નાલછા ધરમપુરી અને કાઠડા ૧ ગાંડવાનાની રાણી દુર્ગાવતીથી પરાજિત થયા ખદ ખાજ બહાદુર માંડવમાં આવ્યા ત્યારે તે પેાતાના મનના સ ંતેષ માટે શિકાર વગેરેમાં ઘણા સમય ગાળતા હતેા. એક સમય સારગપુરના એક પાતુરની ૧૮–૨૦ વરસની કન્યા એક નદી પાસે ઝાડીમાં બેસીને ગાઇ રહી હતી. ખાજ બહાદુર તેના સ્વરથી આકર્ષાઈ તે તરફ ગયેા. તેનુ રૂપ જોઇ મેાહિત થયા ને તેને પેાતાની બેગમ થવા કહ્યું. તે વખતે તેણીએ પેાતાની નર્મદાજીના દર્શન વગર ભેાજન નહીં કરવાની પ્રતિજ્ઞા ખતાવી. રાજાએ માંડવમાં એક ઉચ્ચ સ્થાન પર મહેલ બધાવી આપ્યા કે જ્યાંથી નદાજીનાં દૃન થઈ શકે. એ રીતે તેની પ્રતિજ્ઞા સાચવીને પરણ્યા. હાલ પણ તે મહેલ રૂપમતી મહેલ તરીકે ઓળખાય છે ને ત્યાંથી ન દાજી જોઇ શકાય છે. પાછળથી આદમખાંએ માજબહાદુરને હરાયેા ત્યારે આદમખાંની ઇચ્છા રૂપમતીને પેાતાની બેગમ બનાવવાની હતી, પણ રૂપમતી સાથે બળાત્કાર કરવા જતા, રૂપમતીએ ઝેર ખાઈને પેાતાના પ્રાણ આપ્યા હતા, પણ પ્રેમ આપ્યા નહતા. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૧૬ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ વગેરે હતાં. જુદા જુદા સૂબાઓની ત્યાં સત્તા રહેતી હતી. આ સમયમાં માંડવ પર કોઈએ પણ વ્યવસ્થિત સત્તા ભોગવી નહતી. કારણ કે વારંવાર મરાઠાઓ વગેરેના હુમલા થયા જ કરતા હતા. ૧૭૫૨માં ભારેપુરાના ઘાટથી માંડવપર મરાઠાઓએ હલ્લો કર્યો હતો. અને પિતાના કબજામાં માંડવ લીધું હતું. ઉદાજીરાવ પવારે પણ માંડવ પર કબજો મેળવી ધ્વજા રોપી હતી. પણ ૧૭૬૫માં ત્યાંથી તેમને ભાગવું પડયું હતું. પેશ્વાઓએ માળવાના અમુક પ્રદેશ પર સત્તા જમાવીને ૧૭૭૮માં ઉદાજીરાવને માંડલ પરગણું સુપ્રત કરવામાં આવ્યું હતું. તે સમયે ગિરધર બહાદૂર નામનો માળવાનો સૂબે હતો તેને ઉદાજીરાવે અને બાજીરાવના ભાઈ ચીમનાજીએ તિરલામાં હરાવ્યો હતો. વળી ૧૭૮૭ માં ફરી બાજીરાવ ઉદાજીરાવ વગેરેને ગિરધર બહાદુરના હાથ નીચેના સૂબા દયા બહાદુર સાથે લડવું પડયું હતું અને તિરલા પાસે બે હજાર સિપાઈ એ સાથે તે માર્યો ગયો હતો. અને પછીથી તે સર્વ પ્રદેશ ઉદાજીરાવને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી તેમના વંશજો માંડવ પર સત્તા ભોગવે છે. - ૧૮૦૫ સુધી આનંદરાવ પહેલાએ રાજ્ય કર્યું. તેઓ બાજીરાવ પેશ્વાના સલાહકાર હતા. પેશ્વાને તેમના ઉપર સારે પ્રેમભાવ હતે. ઉદાજીરાવ પોતાના અભિમાની સ્વભાવને કારણે પેશ્વા પાસેથી રાજ્યની સનદ મેળવી શક્યા નહતા તે આમણે મેળવીને રાજ્ય વ્યવસ્થિત કર્યું હતું. અને રાજધાની ધારમાં સ્થાપિત કરી હતી. ૧૮૧૭ સુધી યશવંતરાવ પ્રથમ રાજા રહ્યા. તેઓ ઘણું શૂરવીર હતા. અને ૧૮૧૭ માં પાણિપતના યુદ્ધમાં માર્યા ગયા હતા. ૧૮૩૬ સુધી ખંડેરાવ પવારે રાજ્ય કર્યું. તે અઢી વર્ષની ઉંમરે ગાદી પર બેઠા હતા. રાજ્ય દિવાનની દેખરેખ નીચે ચાલતું હતું. પિતાના ભેળા સ્વભાવને કારણે તેમના સમયમાં રાજ્યમાં ઘણું અશાન્તિ ઉત્પન્ન થઈ હતી. ૧૮૬૩ સુધી આનંદરાવ પવાર બીજાએ રાજ્ય કર્યું. આમના સમયમાં અવ્યવસ્થા ઘણી જ વધી ગઈ હતી. ૧૮૬૩માં તેમનો સ્વર્ગવાસ થયો તે સમયે તેમનાં પત્ની મેનાબાઈએ ઘણુ કષ્ટપૂર્વક રાજ્યનું સુકાન સાચવ્યું હતું. મુરારી નામને દિવાન રાજ્યભને કારણે રાણીને દેહકષ્ટ આપવા પૂર્ણ પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે મેનાબાઈએ માંડવગઢના કિલ્લામાં રક્ષણ માટે નિવાસ કર્યો હતો અને ત્યાં તેને એક પુત્રનો જન્મ પણ થયો હતો. તે રામચંદ્રરાવ પ્રથમ થયા. ને અઢી વર્ષમાં ૧૮૬૬માં તેમનું અવસાન થતાં મહારાણીએ એક દત્તક પુત્ર લઈને રાજ્ય સેપ્યું હતું. તે રામચંદ્રરાવ દ્વિતીય ૧૮૬૬ થી ૧૮૮૯ સુધી રાજા રહ્યા. તે સમયમાં ઘણું અવ્યવસ્થાને કારણે અંગ્રેજ સરકારે રાજ્યનો કેટલેક કાબુ લઈ લીધો હતો ને છેવટે ૧૮૭૫માં સંધી થયા પછી વ્યવસ્થિત રાજ્યતંત્ર સેપ્યું હતું. ૧૮૮૯ થી ૧૯૧૩ સુધી યશવંતરાવ દ્વિતીય રાજા રહ્યા. તે વિદ્યાવિલાસી, દયાળુ અને દાનશીલ હતા. ૧૯૧૩ થી ૧૯૫૪ સુધી આનંદરાવ તૃતીય રાજા રહ્યા. તે ઉદાર અને કાર્યદક્ષ હતા. ૧૯૫૪ થી ૧૯૮૨ સુધી ઉદાજીરાવ દ્વિતીય રાજા થયા. તે શિક્ષિત અને ચતુર હતા. તેમની પછી હાલમાં આનંદરાવ ચતુર્થ રાજ્ય કરે છે. છે એ પ્રમાણે માંડવ પર કેની સત્તા રહી તેનું વિવેચન પૂર્ણ થયું. હવે કેના કેના સમયમાં માંડવગઢમાં જૈનધર્મની કેવી કેવી ઉન્નતિ થઈ તે હવે પછી જોઈશું. [ ચાલુ ] For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मुनि मालकृत बृहद्गच्छीय गुर्वावली संग्राहक-श्रीयुत अगरचंदजी नाहटा, सं. ' राजस्थानी ', बीकानेर जैन गच्छों में बड़गच्छ प्रसिद्ध गच्छ है। इस बड़गच्छकी स्थापनाका समय, अंचलके अतिरिक्त तीनों गच्छोंकी पट्टावलियोंमें, वि. सं. ९९४ पाया जाता है; तब अंचल गच्छकी मोटी पट्टावलीमें वि. सं. ७२३ बतलाया है, पर वह ठीक नहीं प्रतीत होता। क्योंकि बड़गच्छकी गुर्वावली जिसे हम इस लेखमें प्रकाशित कर रहे हैं तथा इससे पूर्वरचित अन्य इसी गच्छकी संस्कृत गुर्वावलीमें बड़गच्छ की स्थापनाका समय वि. सं. ९९५ लिखा है। इस गच्छकी भाषा-गुर्वावली जो इस लेखके साथ प्रकाशित हो रही है वह बीकानेरके राजकीय संग्रहके गुटके नं. १४ में है । यह कृति भाषामें होनेके कारण इसका सार देना अनावश्यक होनेसे मूल भाषा-पट्टावली ही यहां देता हूं। ॥ पट्टाबली ॥ दोहरा-श्री आदीश्वर प्रमुख जिन निमीयै त्रिकाल ॥ .. जे पालैं जिणआण मुनि तिन्हुहिं बंदीयै माल ॥१॥ युगप्रधान पंचम अरै दोइ सहस नै चारि ॥ आदि सुधर्मास्वामीतै अरु दुपसह मंझारि ॥ २ ॥ युगप्रधान सम आदीयै होसैं पंचम कालि॥ षोडसहस इग्यार लाख ते संभारे मुनि माल ॥ ३ ॥ गुरु पंचावन कोडि लख पण धन कोडि सहस्स ॥ संख्या चउपन कोडिस्यउं मनि संभरौ अवस्स ॥४॥ चउमालीसा कोडिस्यउ लाख वलि तेतीस ॥ . . . , सहस छवीसा चारिसइ एगाणवई मुनीस ॥५॥ . एं संख्या मझिम गणहिं, होसई इणि कलिकालि ॥ समइ समइ जु अणंत गुण हाणि कही संभालि ॥ ६॥ रोहणगिरि सागर जिसौ ए जिणसासण जाणि ॥ उत्तिम मध्यम होई बहु माल रतनजह खाणि ॥ ७ ॥ आगमि आचारज कह्या चारि करंड समान ॥ सहहियै निरता हियई जिणवर आण प्रमाण ॥ ८॥ श्री जिनवर अनुक्रमै इन्द्रभूति गणधार ॥ सुगुरु सुधास्वामि मुणि जंबूस्वामी कुमार ॥९॥ सासन रखवालो जिसौ जंबू तिसौ न कोइ ॥ .... तीनि रतन अनुपम दीया चोरहनै पणि जोइ ॥ १०॥ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [10] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ प्रभ वर सज्यंभव नमो जसोभद्र संझय ॥ भद्रवादु गुरु थूलभद्र श्रुतकेवली छ हुई ॥ ११ ॥ थूलभद्र धन धन्य गुरु ब्रह्मचर्य प्रतिपाल । चौरासी चौवीसीय जस कहि नमि मुनिमाल ॥ १२ ॥ महागिरि अनै सुहस्ति गुरु सुस्थित नाम मुणिंद ॥ इंद्रदिन्न गुरु सीहगिरि पूरव विद्याकंद ॥ १३ ॥ वयरस्वामि दस पूर्वधर वंदति देव जगीस ॥ जिनसासन मंडन हूवा वज्रसेन तसु सीस ॥ १४ ॥ तास सीस चारै प्रगट चारै दिपै दिणंद ॥ चंद्र अनै निवृत्त हूवा विद्याधर नागिंद ॥ १५ ॥ भासा - चंद्रसूरि सामंतभद्र आरण्यकवासी। सेञ्ज अणसण निमित्ति गुरु चलीया विमासी ॥ आया कोरंटा सा ग्राम तह चैत्य निवासी। संवेगी देवचन्द्र नाम देख्यौ सुडदासी ॥ १६ ॥ दीधी उपसंपदा तिसही आचारच थाप्यौ । वडौ देवसूरि जुग प्रसिद्ध तसु नाम सुआप्यौ ॥ गुण छतीस विराजमान गछपति ए कहिये । प्रद्योतनसूरि तासु पट्टि गीतारथ लहीयै ॥ १७ ॥ जयविजय अपराजिता ए पदमावति देवी । सुहगुरु नामत चरनकमल वंदइ ते सेवी ॥ मानदेवसूरि तासु सीस शांतिस्तव कीधौ । संघउपद्रव तिणी निवार जगमाहि जस लीधौ ॥ १८ ॥ आचारज देवेन्द्रसूरि बहु प्रकरणकारक । जिनसासन आधार सार प्रगटयौ गणधारक ॥ मानतुंगसूरि जिण किया भक्तामर भयहर। राजा भोज सभा समीक्ष सासनमहिमा कर ॥ १९ ॥ तास पट्टि श्रीवीरसूरि जिणि नेमि जिणंद । करीयै प्रतिष्ठा नागपुरै गुरु देवानंद ॥ विक्रमसूरि महामुणिंद नरसिंह हुवा गुरु ।' नारिसिंह जिण यक्ष कीयौ श्रावक जिम अणुचरु ॥ २० ॥ तासु पट्टि समुद्रसूरि जिणि नागेन्द्रह पुर। पारश्वचैत्यउदालि लीओ जे हुय दिगम्बर ॥ पद्मावतिनै वलहतेन अद्धरिध कीयौ । करि प्रभावना जैन तणी गुरि जग जस लीयौ ॥ २१ ॥ मानदेवगुरु सूरिमंत्र वीसर्यो किणिहि परि। For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २२३५] दोहराः - www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બૃહુગીય ગુર્વાલિ अंबाई गिरनारि जाइ आराधी तप करि ॥ सीमंधर जिण पासि गइ सूरिमंत्र दीयो तिणि । विद्यागुरु हरिभद्रसूरि जेहनौ भाई पिणी ॥ २२ ॥ विबुधसूरि प्रभु जयानंद आचारज वंदौ । रविपसूरि हुव महंत नामि पाप निकंदौ ॥ सात सुप दस जिण संवत नडूलनगर जहं । चैत्यप्रतिष्ठा करीय जेणि प्रासाद प्रगट जहं ॥ २३ ॥ जसोदेव प्रनसूरि गुणवंत चरणधर । मानदेवसूरि तासु पट्टि वलि हुवा सुगुरु ॥ जोग अनै उपधान तणी विधि जिण महि लहीयै । 'विधिप्रभा' तिणि ग्रंथ कीयौ गछपति सो कहीयै ॥ २४ ॥ विमलचंद गुरूचरण नमो अडसर बावीसह । स्वर्णसिद्धिनी लब्धि हूंती उपगार जगीसह ॥ चित्रकूटि नै गोपालगिरि जिणबिंब पतीठा । जीत दिगंबरवाद तिहां धने तै जिण दीठा ॥ २५ ॥ श्रीउद्योतनसूरि हूवा तिहु से परिवारै । लोकडीया वडहेठि जेठि आठमि रविवारै ॥ नवसै चौरानवें (९९४) वरसि थाप्या बहु सीसैं । वेली देखी अमीयतणी सूरीस जगीसै ॥ १६ ॥ सर्वदेवसूरि वडौ शिष्य तिणि पाटि भट्टारक । हुवा प्रसिद्ध बडगछ तहा भवियण उपगरिक । दससे दस संवत जेणि चंद्रप्रभस्वामी । करीय थापना चारि सूरि पदवी वलि पामी ॥ २७ ॥ रूपवंत रूपदेवसूरि सर्वदेव मुनीसर । जसोभद्रसूरि नेमचंद्र मुनिचंद्र सूरीसर ॥ बार वस्तु उपरांति विगइ परित्याग कीयां तिणि । आछण पाणी आव जीव आंविलतप कीयो जिणि ॥ २८ ॥ देवसूरि बादी हुवौ दिपै भाग निलवट्टि । ग्यारह से चौहत्तर गुरु थाप्यो निज पट्टि ॥ २९ ॥ दक्षिन थी आयो तबै खमणौ पंडित एक ॥ अनहलपुर पाटण वसै सितपट तहां अनेक ॥ ३० ॥ तिणिस्यौ वाद न करि सकै देवसूरि विण कोइ ॥ रण झहिं केम सूरि विण पह प्रगट जगि जोइ ॥ ३१ ॥ छम्मासै खमणौ जितौ कीयो जैन उद्योत ॥ पहिरत को मुनि वस्त्र तनि जै/इहु सुगुरु न होत ॥ ३२ ॥ For Private And Personal Use Only [ ३१८ Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २ ] શ્રી જૈન સત્ય પ્રકાશ भासा - विमलचन्द्र उवझाइ भाइ तसु पट्टि प्रसूधी। . व्रतनी अरु उवझाइ पणौ तसु पछै न कीधी ॥ मानदेवसूरि हुवा वली हरिभद्र मुनीसर । . पूर्णभद्रसूरि नेमिचंद बलि प्रगट सुहंकर ॥ ३३ ॥ गछपति श्रीनयचंद्रसूरि मुनि रतन विदीता। मुनिसेखरसूरि जुगप्रधान अंतर उर जीता ॥ . कावसग्म जिणि मागि (नाम ?) लेया शुभ मनि आई । भट्टनिंग बैठा सेत्रुजै की जिणि आग बुझाइ ॥ ३४ ॥ तिलकसूरि तसु पट्टि हूवा भद्रेश्वर गछपति । सूरि मुनीश्वरसु मणि भट्टारक सुभमति ॥ .. रतनप्रभुसूरि गछधार परमार्थ न जूया । एहथी भट्टारक अनै आचारज हवा ॥ ३५ ॥ नमीयै सुगुरु महिंद्रसूरि रतनाकर सूरे । सूरि मेर प्रभु राजरतन महिमा भरपूरे ॥ सूरीसर मुनिदेव रतनशेखर गुरु लहीयै । पुन्यप्रभुसूरि संजमराज गुरु तसु पट्टि कहीयै ॥ ३६ ॥ भावसूरि उदैराज गछपति गुण आगर । भट्टारक श्रीशीलदेव सूरेन्द्र प्रभाकर ॥ सपरगछ पालंति जिके जिण आग्यामात्र । आचारज उवझाई साहु ते नमो त्रिकाल ॥ ३७ ॥ गछपति श्रीमाणिकदेव गुणवंत समिद्यौ । दामोदर देवसूरि हुवो जगमाहि प्रसिद्धौ ॥ तासु पट्ट नरेन्द्रदेव मिलि संघहिं कीधौ । वैद्यक विद्यागुणनिधान पग बहुली ऋद्धौ ॥ नाम लेह जौ जुगप्रधान तिह संकट भाजै। .. प्रात उठि जौ नाम लेहि तिहि नवनिधि साजै ॥ इति श्री बृहद्गछीय गुर्वावली समाप्तेति । चिरंजीवी दलपतिराइजी पउनार्थ । शुभं भूयात् । पीछे से अन्य व्यक्तिके लिखितः तास पट्ट पंडित हूवौ जगमाहि प्रसिद्धगुटकेका लेखनकालःसं. १७४९ आषाढ सुदी ९ स्टेट लाइब्रेरी गुटका नं. ११४ अन्यत्र लेखनकाल संवत १७५१ फा. सु. ७ र. तातहड) गोत्रे साह पंचायण प्रदलसाहजी पठनार्थ श्वेताम्बर हेमहर्षेण लिपी चक्रे । For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીક ઘટનાઓના સમયનિર્દેશ સંગ્રાહક—પૂ. મુનિમહારાજ શ્રી જ્ઞાનવિજયજી શ્રીચારિત્રવિજયજ્ઞાનમંદિર 'ના હસ્તલિખિત પુસ્તકાના સંગ્રહમાં ત્રણ છુટક છુટક હસ્તલિખિત પાંનાં છે. આ પાનાંમાં પ્રાચીન શહેરની સ્થાપના, શહેરનું પતન, રાજાનું અવસન, નવા રાજાને રાજ્યાભિષેક-વગેરે કેટલીક ઇતિહાસ ઉપયોગી ઘટનાઓના સંવા આપ્યા છે. ઇતિહાસપ્રેમીઓને અને ઇતિહાસના સંશાધકાને એ ઉપયેાગી થઈ પડશે. એમ સમજી એ વ્રતની અક્ષરશઃ નકલ અહીં આપવામાં આવે છે. અહીં એટલા ઉલ્લેખ કરવા જરૂરી છે કે—આ પ્રતમાં આપેલ બધા ય સવા ખરા જ છે એમ માની લેવાની જરૂર નથી. કાઈ કાઈ ઘટનાના સબંધમાં ફેરફાર, મતભેદ યા મતાંતર પણ હાવાની સંભાવના છે. અહીં તે માત્ર ઇતિહાસ-સંશોધનમાં ઉલ્લેખ રૂપે ઉપયાગી થાય એમ સમજીને જેમના તેમ આપ્યા છે. -सं. संवत् ८०९ वैशाख शुदि १३ एता अनंगपाल तुअर दिल्ली वशाई । संवत् ७३१ राजा भोज उमेदजीई । संवत् ८०२ वैशाख शुदि ६ वीरसेने ( वनराजे ) पाटण वास्यों, पीराणपाटण नरस इंद्र (2) एहवो नाम छे । संवत् ९०२ वर्षे चित्तोडगढ अमरसिंघ राणो वसायों गढ कराग्यो । संवत् १०७८ नाहड पढीहार नागोर वास्यों । - संवत् १०७७ भोज परमाररों, वीरनारायण गढ सेवीअणों वास्यो । गढ कराव्यों, आगे कुंभेटो गाम कहवाणों । संवत् १०८८ सेनुजें विमलवसही करावी । संवत् १११५ राजा पृथ्वीराजनो मंत्रीसर नागोर वसायों किवारे दीयमें इधाने गाडर सिघभेला बेठा दिन देखीने वसायों । संवत् १९८१ फलविधिपार्श्वनाथनी थापना । संवत् १९५४ सिंद्धराय जेसंघदे ध्यउ सिधपूर रुद्र । संवत् १२१२ सावण वदि १२ राबल जेसल आपरें नामें जेसलमेर मालो कारापित । संवत १२१३ जगडो हूयों, कछमाहे भदेसर छे तठे हुओं राठेसंधारण कहिवराणो । संवत् १२०० वीसलराउ अजमेरे राज्य कीधों । संवत् १२२४ आबुजी उपरिं अचलगढ कराव्यों तेजपाले धरम करणी करी तेजपालें सतपाले कराव्यों । संवत् १२३६ देव कराव्यां । For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 3२२] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૭ संवत् १३०० जालोरगढ उपरि बाओ कान्हडदे सोनिगिरि गढ करायों पहिला राज थानसिं भिन्नमाल थयों। संवत् १३३७ पातिसाह अलावदीन गोरीयों जालोर आयो। संवत् १३५१ गढ जालोर अलावदीन राव कानडदें सोते गिरि उपरि अलोप हुओं कुंअर वीरमदें आपघात करी मारी (गादी) लीधी पेट उपरि पीयडी विटी तेहथी आर (और) बांधीने मामलो कीधो पढ़ें पकडयों तिवारें वीरमदे कह्यों माने सूसता होण घों तरे हथीहार (हाथ) छोड्या तिवारें वीरमदे विलांक हुओं माथो पातिसाह हजूर लेई नई गया पछे पातिसाहरी बेटी सत कीधो। संवत् १३५१ विहारी बानू थाने मेंल्यां जालोर । संवत् १४०२ अहमद पातिसाह वसायों, चंपानेरथी आवी वासी माणीकसर नाथ जोगी ब्रह्मचारी गुरुरी आज्ञाथी वसाई अहमदनगरि पहिला लाथेर वसाई । संवत् १४०२ अहमद पांतिसाह वसायों दखणमांहिं अहमदनगर वसायों। संवत् १४५२ वैशाख वदि ७ देवडे सहसें सीरोही वसाई। संवत् १४९३ राणपूर देवल थापना कीधी। संवत् १५१० राठोड बीके जोधावत आपरे नामें जंगलमाहिं बीकानेर वसायों। संवत् १५०४ राव योधे योधपूर वसायों । संवत् १५१२ जोधपुर जगडो हूओ, सवालाख याचकने जीमाड्या । संवत् १५१३ राव हमीर नराउत फलवधीरो कोट करायो । संवत् १५१५ दूजे जोधावत मेडतो वसायों आगें आहू मानधातोरों वसारों वसायों सुनो खेडो वसायों। संवत् १५९१ राव मालदें नागोर लोधी। संवत् १५९६ राव वीदें मेहवो वसायो पहिलो अमरकोट रहेतां । संवत् १५९६ रावल जामें नवोनगर वसायों, पहिला कच्छमध्ये रहितां । संवत् १५९८ राव मालदें बीकानेर लीधी। संवत् १७११ चैत्रवदिमांहि अजमेर लडाई कीधी दारोसाह भागों उरांग जीत्यो । संवत् १७११ मेवाड विखो हूवो सादूलखांन चीत्तोड पाड्यो । संवत् १७१२ राजा जसवंतसिंघने वधनोर पडगनों हूओ। । संवत् १७१३ राजा जसवंतसिंघने जालोर हूओ। संवत् १७१४ चैत्रमाहि आसोवदि ९ दिने पातिसाह साहजीहांन जीवत मृत हूउ । For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५५ ] કેટલીક ઘટનાઓના સમયનિર્દેશ [ ३२३ संवत् १७१४ चैत्र मांहि जसवंत सिंघनई घोडा हजार २२०००सू साहिजादा उरंग १ मूरादसां सामा विदा कीया । दारेंसाह माहाराजने विदा कीया। उजेणें पोहता तितरें साहियादा पणि अहमदाबादस्यूं उजेणीई आव्यों । घोडा साथै हजार ८०००० सूँ आयों एक सिसोदिउसूं जाण सिंघउ कालोदल थंभ ४ । 1 संवत् १७१४ वैशाखमांहिं उजेगी लडाई हुई राव रतन कामें आग्या ए कहाडों भूंकुंदजी । संवत् १७१४ जेष्ठमध्ये राजा घरें आया । मारुवाडे आया । संवत् १७१४ गांम धवलपुरमाहिं दारासाह उरंगमूरादें लडाई कीधी। दारो भागों तठे गयो उरंग १ मूरादि२ दिल्ली आगरें गया । संवत् १७१४ राणें राजसिंघ मालपूरे मार्यो । संवत् १७१४ मूरादसाह पकड्यों राजा जवंतसिंघने पातिसाह बुलाया पडगना ५ हाथी १ घोडो १ शिरपाव १ तलव १ दिल्लीरी कुंची देने आप पातिसाहजी लाहोर गया । मास३ आगरे रह्या। एतरें सा सूंजे माथों उपाड्यो तितरे पातसाहस्यु जा साझा चाल्यो । पछें राजा पति साहजी वणिक नहीतरे खेलूंमालूं राजाजोई मार्यो । । इति संपूर्ण । संवत् ९०२ चित्रांगदे मोरी चित्रोड वसाई । संवत् १३६१ अलावदीन पांतिसाह चितोड पदमणी रै लीयै आयो नै गोरो वादल लडिया । संवत् १६२४ राणां उदैसिंघजीसुं चितोड छूटो नै पीछोला उपरै उदैपुर बसायो । संवत् १५२८ दूदै योधावत मेडतो बसायो । आगै राजा मानधातारो सूनो खेडो बसायो । संवत् १५५४ दूदै योधावत काल कीयो नै वीरमदेजी टीकै बैठा । संवत् १६०३ वीरमदेजी काल कीधो, जैमलजी टीकै बैठा । संवत् १५१५ राव जोधै आपरे नाम जेठ सुदि ११ जोधपुर वसायो । पहिलां मंडोवर राजधान होतो । राजा अज हुआ जिण आपरै नाम अजमेर बसायो । संवत् १०७१ राज वीसलदे अजमेर लीधी नै राज बैठो । 1 संवत् १०७७ राजा भोजरे बेटे मी (वी) रनारायण समीयांणो गढ करायो । मूलमै प ( २ ) मारा करायो । संवत् १३०१ कानडदे सोनिगिरै जालंधरीनाथरी दवासुं सोवनगिर उपरा गढ करायो । जालंधरी नाथ जोगी नांवे अबै पहाडरो नाम जालंधर कहीजे छै । अठै तपस्या करतो । तलहटी सहर जालोर कहीजै छै 1 संवत् १३१५ वैशाख जदि ९ जालोरगढ भागो । कानडदे वीरमदे राणंगदे कांम आया । For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' શ્રી જૈન સત્ય પ્રકાશ 1 વર્ષ ૭ संवत् १५४५ (१) राव हमीर रावत फलों बांभणारी गोंकलरी ठोडं फलोदि वसाई । संवत् १२१२ सांवण सुदि १२ राव जेसल आपरै नाम लोद्रवो भांजिने जेसलमेर वलायो। संवत् १०७० नाहडराव पडिहार मंडोवर वसायो । आगै मांडवरिषीस्वररी थापना थी। संवत् १६१९ मालै पचायणोत परमार मालपुरो वसायो । संवत् १५४४ बीकै जोधावत बीकानेर वसाइ । संवत् १६६५ गोड राजा वीठलदासोत गोपालदासोत राजगढ़ वसायो । संवत् १६१२ अकबर पातिसाह आगरो वसायो । संवत् १४३८ राव मल्लिनाथजी महेवो वसायो । संवत् १११५ दाहिमै ब्राह्मण मतिकवास प्रथीराज चहुवांणरो परधान, नागोर वसाइ । संवत् ७३१. राजा भोज धारा नगरी हुवो, नै भोजरो रांणी भानमती तिग भिणाय वसाइ। संवत् १११२. जैतु गुज़री जैतारण वसाई । ........... संवत् ८०२ वनराज चावडै गुजरातमै पट्टण वसाई । .... संवत् १६६७ राठोड किसनसिंघ उदैसिंघोत किसनगढ वसायो । पहिला पिडगनो सोझेलावरो थो, सो हिवै तो गांव ज्यु छै । जाट लोक रहै छै । पछै राजा रूपसिंघ भारमलोतनै च्यार हजाररो मनसतो हुवो, तद रूपनगर वसायो। पहली राजधान किसनगढ थो सो संन्यासीरी दवांसु रूपनगर वसियो । . -संवत् १६७२ किसनसिंघजी काम आया तरै किसनगढरो कोट पूरो न हुवो। संवत् १६०१ कछवाहै सांगै अथीराजोत सांगानेर वसायो । संवत् १३०१ आंबै राजा आंबेर वसाई । संवत् ९८२ चोवीस वगडावत हुवा । संवत् ९९२ देवधरम राजा हुवो, तिण वगडावतारो वैर लियो । ____ संवत् १२५० पावूजी गायांरी वाहर चढिया में काम आया। त? चांदी थोरी १५० दोढसै थोर्यासु काम आयो, मुंहडा आगे। संवत् १६२१ चांदो वीरमदेवोत नागोर, हसनकुलीखानसुं चूक करिनै नीसरणी नांखनै चढ़ता था, तरै चाकर हसनकुली रै वागारो चाल झालियो सो वाढियो। मुगल २ टणका ले रह्या। संवत् १७३८ राजा जैसिंघ कछवाहै जैपुर वसायो। पहला राजधांन अबिर थी। नसंवत् १७८५ राजा जेसिंघ मेरां उपर मंगरै आयो । संवत् १४४२ महमद बेगडो पातिसाह गुजरातमैं अहमदावाद वसाई । संवत् १४३४ रांणपुर नगरमै देवल करायो धन्ने पोरवाड । निनाणु लाख द्रव्य लगायो। निणरै पाखती देवल १ सोमल पोरवाड करायो । तिणमै नागी पुतली छै । For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५३ ५ ] કેટલીક ઘટનાઓના સમનિષ संवत् १६७४ कापरडैमै भानैजी भंडारी देवल करायो । संवत् १५८५ लंका मांहिथी भीलाडा मांहे हांजी वणगरसुं ढुंढीया हुवा । भादवा सुदि ८ अदीवार के दिन अहमदाबाद मांहै हांजी पोर हंजु ढेढनें वर दियो, तिनसुं ढुंढिया जैनरो मत उठायो । लंका मांहिसुं नीकल्या | 1 संवत् १७८७ आसोज सुदि १० माहाराज श्री अभैसिंघजी वखत सिंघजी गुजरात मैं नवाब सेर विलदखांसुं लडाइ कोनी | संवत् १७१५ वैसाख महिनै महाराज श्री जसवंतसिंघजी लडाइ कीधी, उजेण मांहे । संवत् १७९८ असाढ सुदि मांडे, उटदारा डेरां, माहाराज श्री वखतसिंघजी सवाइ जैसिंघ लडाइ कीनी । [ ३२५ संवत् १७९३ वैसाख माहे मारिवाडमै धाडीयां आइ, सारी मारवाड लुटाणी। गांव घणा मराणां केइक गांवा जांग नकती ठहैरी । मलार गाडरी सिंधीयो राणो आया था, तरै माहाराज अभैसिंघजी दिली होता । सोझत मेडतो जैतारण मराणो, पछै किसनगढ मराणो । संवत् १६३३ श्रावण वदि ७ हलदीही घाटी रांणै प्रतापसिंघ राजा मान वेढि कीधी । वेद ५ कीनी । घणो साथ कांम आयो । संवत् १६३४ राणै प्रतापसिंघ मालपुरे मार्या । संवत् १७२६ चैत सुदि १० इरांनरो पातिसाह नादरसाह दिली आयो । सहर लूटीयो । तिणरी विगद - १९० उंट तो खजांनारा भरिया, वले १०० हाथी खजानांरा भरिया, वले १७० गाडी चौबलदा खजानांसुं भरी, ३०० खचरां पातिसाही पोसाख जरीरों कपडो तिणसुं भरी । पांच तखत पातसाहरै बैसगरा । एकेक कोडि नव नव लाख, नव नव हजार, नव नव सै, इतना रुपीयांरो एकोको तखत उरा लीना । वले ४००० घोडा पातिसाही उमरावारा लीया । १३००० उंट पातसाही तथा उमरावारा लीया । ९०० हाथी पातसाहरा उमरावारा लीना । ३ रथ, एकण रथरै ४ हाथी जूतै तिके लोधा । १६०० वहलीया पातिसाही लीधा । इतरी जिनस पातसाह नादरसाहरो दिवांण कमांचकुलीखां लालकोट मैं आय नै ले गयो नै पातशाह महमदसाहनै सलेमां बागमै निजरबंध कैद दाखल कीयो । निवाब खान दोरां कांम आयो । लाख ३ सीपाइ कर लोक करि इतरो कतल करि कीयो । दिल्ली सरब लुंटाणी । संवत् १७८४ वैसाख सुदि १५ अजमरे रे सोवायत तुरक रांणाजीरो हुरडो मारीयो । १३०० बंधि कीनी । पछै राजा जेसिंघ सं. १७८४ मगरै मेरां ऊपर आयो । असाढ सुदि ९ अजमेर डेरा हुवा। तरै बंधि छुडाई । । For Private And Personal Use Only संवत् १५९८ चैतदि ५ राव मालदे राव जैतसिंघने मार नै बीकानेर लोधी । जैतो कुंपो गया था। फते कीधी । Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२६] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ संवत् १७९७ वैशाख वदि ११ महाराज श्री अभैसिंघजी बीकानेर लीनी । कोट तो हाथ नायो मोरचा लगाया था। जिसै वखतसिंघजी राजा जेसिंघ आंबेररा धणीनै साथे लेने जोधपुर आया तरै श्री अभैसिंघजी बीकानेर छोडनें उरा आया ।। संवत् १७९१ सावण वदि ९ नवमी रांणो जगतसिंघ, राजा अभैसिंघ, माहाराव हाडो कोटारो धणी, राजा जेसिंघ लाल डेरा कीध नै च्यारुं राजा हुरडा कनै तिसवारीयै गांव एका मिलीया । लाल डेरा माहाराज मेडते कराया था ति का उठे डेरा राणाजीरो निजर कीधा । . तुअर अनंगपाल दिली वसाइ । व्यास जगजोति महुरत दीधो । तिको २१ पीढी लग तो तुअरां राज कीयो । तठा पछै सं. ११२९ चैत सुदि १२ तुवरां नै चहुवाणा लडाइ हुइ। तुवर भागा । दिली प्रथीराज चहुवांण लीधी । वरस ४० दिन १ राज कीयो। _____ तठा पछै सं. ११७४ चहुवांणा नै पठाणा लडाइ कीनी । चहुवांण भागा । दिली पठाणा लीधी। पछै सं. १५३६ माहा सुदि ७ मुगलां नै पठाणां लडाइ हुइ । पठाण भागा । दिली मुगलां लीधी । तठा पछै दिलीमै मुगलांरी पातसाही छै । संवत् १७०० सइकै राव अमरसिंघजी दिलीमैं काम आया । वैराटी राजा राठोड हुवो। तिण कराया वैराटगढ छै । अबै तो तलहटी वधनोर सहर छै। संवत् १६८६ काती वदि १ रोणा राजसिंघरो जनम, जिण राजसागर तलाव बंधायो। संवत् १६१४ चैत वदि ९ निबाब कासम खान जैतारण मारी, राठोड रतनसिंघ खीवावत कांम आयो । कोट मांहे छत्री छै | कोट तो उदा सूजावत करायो छै। संवत् १६५९ अकबर पातिसाह राजा सूरसिंघजीनैं माहाराज पदवी दीधी। संवत् १६९५ राजा गजसिंघजी आगरै काल कीयो । वडो प्रतापीक राजा थो। संवत् १६५२ सांवण वदि १ मोटै राजा काल कीयो लाहोर माहै। પરિશિષ્ટ * સિઘી જેન ગ્રંથમાળા પ્રકાશિત પુરાતન પ્રબંધ સંગ્રહમાં પૃષ્ઠ ૧૩૫માં તેમજ શ્રીચારિત્ર સ્મારક ગ્રંથમાળા પ્રકાશિત "પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧માં પૃષ્ઠ ૨૦૧માં આવા જ ઐતિહાસિક સંવતના ઉલ્લેખો આપ્યા છે, તે પણ આ સંતો સાથે ઉપયોગી થઈ પડશે એમ સમજીને અહીં આપવામાં આવે છે. पुरातन प्रबंध संग्रह, पृष्ठ १३५ उपरथी उद्धृत , (१) सं० १२६३ वर्षे पातसाही साहबदीनेन गजणपुरात्समागत्य पृथ्वीराजं लाहउरमून्धउरयोरन्तराले निहत्य ढिल्ली गृहीता । वर्ष ३ राज्यं कृतम् (२) ततः सं. १२६६ वर्षे मार्गमासे सुरत्राणसमसदीनो दाउदपुरात् ढिल्ल्यां समागतः। वर्ष २६ राज्यं कृतम् । For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 24' ५] કેટલીક ઘટનાઓને સમયનિષ [3२७ । (३) ततः संवत् १२९२ वर्षे श्रावणसुदि २ द्वितीयायां कटकादागत्य कूटं कृत्वा पूर्वसूरत्राणं हत्वा पातसाहि पेरोजः समजनि। मास ६ राज्यं कृतम् । पश्चादाखेटके गतो यमुनातटे कयलोषरीप्रामे मारितः ।। (४) ततस्तत्पुत्री दउलती । दिनपश्चकं यावदाज्यं कृतम् । पश्चात्सा मुख्यैर्लम्पटत्वेन मलिका नाम्नी व्यापादिता। (५) ततः परं वर्ष ३ मास ६ शून्यं जातम् । तदा मलिककूबडीपुत्र मोजदीन मलिको ढिल्ल्यां समभूत् । सं. १२९६ वर्षे राच्यं वर्षद्वयं यावत्कृतम् । स नानामलिकभेदेन मृतः। (६) ततः पातसाहि पेरोजपुत्रः अलावदीनो नानामलिकेन राज्ये स्थापितः । वर्ष ३ राज्य कृतम् । (७) ततः सं. १३०१ वर्षे आसाढमासे पूर्वस्यां दिशि बहडाइचनगरा-मलिक समसदीनः समागतः । तेन ढिल्ल्यां वर्ष २१ राज्यं कृतम् । (८) ततः सं. १३२२ वर्षे फाल्गुनमासे त्रयोदश्यां शुक्रवारे नसरदीनसाहिना राज्य कृतम् । वर्ष एकं यावत् । (९) ततः सं. १३२३ वर्षे चैत्रवदि २ द्वितीयायां ग्यासदीनो राजा जातः। वर्ष २० राज्यं कृतम् । (१०) सं. १३४३ वर्षे चैत्रमासे कोकामलिकभेदेन मोजदीन पातसाहिर्जातः । वर्ष ३ मास ३ राज्यं जातम् । (११) सं. १३४६ वर्षे फाल्गुनशुदि ६ षष्ठयां खलचीवंशीय मलिकजलालदीनेन राज्य कृतम् । वर्ष ६ मास ९ । स यमुनातीरे पंभराग्रामसमीपे मलिक अलावदीनेन मारितः । (१२) ततः जलालदीनपुत्रो रुक्मदीनो राज्यधरो बभूव । मास ३ राज्यं कृतम् । (१३) सं. १३५२ वर्षे सूरत्राणः अलावदीनो जातः । वर्ष (२१) राज्यं कृतम् । (१४) सं. १३७३ वर्षे माघशुदि ११ दिने पातसाहि अलावदीनपुत्रः सहावदीनः पातसाहिर्जातः । मास २॥० राज्यं चकार । - (१५) ततः सं. १३७३ वैशाखशुदि ३ दिने सूरत्राण अलावदीनपुत्रः कदुबदीनः पातसाहिर्जातः । वर्ष ५) राज्यं कृतम् । (१६) ततः सं. १३७८ वर्षे ज्येष्ठसुदि २ दिने कदुबदीन [पुत्रः] षोसरुषानु पातसाहि नसरदीनो राज्यधरः । मास ४ राज्यं कृतम् । (१७) सं. १३७८ वर्षे भाद्रपदशुदि २ द्वितीयायां देपालपुरस्थानात् तुगलकगा........ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 3२८] શ્રી જૈન સત્ય પ્રકાશ "तो ढिल्ल्यां नसरदीनं हत्वा ग्यासदीन पातसाहिर्जातः । वर्ष ४ राज्यं कृतम् । लषणावती नगरात्समागतः सुरत्राणः पुत्रेण महमूंदेन तुगलाबाद........मध्ये कूटयन्त्रप्रयोगेण मारितः । (१८) ततः सं. १३८० वर्षे आषाढशुदि २ द्वितीयायां महमूदपातसाहिर्जातः । वर्ष २७ राज्यं कृतम् । बालराजा जात........ । __(१९) ततः संवत् १४०७ वर्षे श्रीपातसाहि पेरोजनामाजनि । पट्टावली समुच्चय भा. १, पृ. २०१-२०२ उपरथी उद्धृत [ऐतिहासिकं पत्रं ] ( कलकत्तावाळा बाबु पुरणचंदजी नहारना भंडारमांथी ) सं. १११५ नागोरकोट मंडाणो वैशाखसुद ३ ( ) ठे वासिदाहिमा सं. १२१२ रावल जेसे "जेसलमेर" वसायो, श्रावण शुद १२ सं० ११८१ फलोदी “पार्सनाथ" देवलरी स्थापना हुइ सं० १२०२ अजैयासार " अजमेर" वसायो सही सं० ७०३ दिलि तुवर बसाइ अनङ्गपाल तुअर सं० १३१३ अलावदो पातसाह जालोरगढथी लडीयो, वीरमदे काम आयो सं० १५०० राणा उदैसंघ उदैपुर वसायो सं० १२१५ सहसमल देवडै सीरोइ वसाइ सं० १५१५ जोधपुर वसायो जोधैराव जेठ सुद ११ सं० १५४५ वीकानेर वसायो राव वीकै जोधारै बेटै सं० १६४५ नवो कोट बीकानेररो करायो, राजा रायसंघजी कामदार करमचन्द बछायत करायो सं० १६१६ अकबरपातसाह अकबराबाद कोट करायो, आगरो जमुना नदी रै उपरै हुतो, सं० १६२४ चितोडगढ पालटीयो पालटीयो पातसाही अकबर पालटीया, जै(जय)मल इसर मेडतीयो काम आयो सं० ११०० नाहडराव मंडोवर वसायो सं० १४७१ अहमद पातस्याह अहिमदावाद वसाइ सं० १६४४ पातिसाह अकबर अहमदाबाद लीधो सं० १६६९ किसनसंघ राजा (किसनसंघ राजा) किसनगढ बसायो, For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંકપ ] કેટલીક ઘટનાઓને સમનિષ _ २८ सं० १२४० (४) राजा कुमारपाल हुओ जइनधर्म राखीयो, सं० ११६३ विमल मंत्रीसर हुआ आबु देहरा कराया सं० १२६३ वस्तुपाल तेजपाल हुआ आबु जात्रा करनै आबु उपर देहरा कराया, वीरधवलवाघेलारा कामदार हुआ पगे पगे निधानहुआ वरस ३६ नो आउखो हुओ सं० १५९९ दुदैजी मेडतो वसायो, आगै मानधातारो हुओ। सं० १५५(?) जांम नवोनगर वसायो हालारमैं सं० १७३५ ओरंगाबाद वसायो औरंगसा पातस्याह सं० १७८३ सवाइ जेसंघ जैपुर वसायो सं० ७०छ(१) राजू वीरनारायण सिवांणो गढ करायो सं० ६०९ चित्रांगद सोरीयो चित्रोड वसाइ इति श्री गावोटरी वीगत संपुरणं सं० १८२२ गांव दीयावड नागोररी पटी कुपावतराज श्रीठाकुरसीवकरणजी लुगकरोत केसरसंघोत केसरसंघ सब भए मोत सबलसंघ दलपतसंघोतरी सीवकरणजी दैकवरराचैनसंघजी कुबार कनजी, दुवार सेरसंघ कुवारप्रथीराज (श्रीजैनश्वेताम्बरकान्फरन्सहेरल्ड पु० १४ अं० ४, ४, ६, वीर सं० २४४४ सं० १९७४) स्वीर. १ विधिमार्गप्रपा नाम सुविहित सामाचारी-मूलकर्ता श्रीजिनप्रभसूरि, सम्पादक, श्रीजिनविजयजी, प्रकाशक-झवेरी मूलचन्द हीराचन्द भगत, महावीर स्वामीनुं मंदिर, पायधुनी मुंबई. २ महात्म्यविभूतिः, ३ जीवनपाठोपनिषत् , ४ जीवनभूमिः ५ ४क्ष्या साधनદિગદર્શન–ચારેયના લેખક–પૂ. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ન્યાયતીર્થ, ન્યાયવિશારદ, પ્રકાશકકુલચંદ અમૃતલાલ શાહ જેન પુસ્તકાલય નવાપરા, જામખંભાળીયા (કાઠિઆવાડ). ६ महोपाध्याय श्रीभानुचन्द्रगणिचरितम्-मूल कर्ता-उपाध्याय श्रीसिद्धिचन्द गणि, सं. पू. मुनिराज श्री यशोभद्रविजयजी, प्रकाशक-धापी जैन युवक मंडल, पापी. मेट. ૭ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહત્સવ અંક-પ્રકાશક મહાવીર જૈન વિદ્યાલય, जापालिया, मुंबई २१. - N. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરોલી જેન તીર્થ લેખક–શ્રી કાંતિલાલ મહાસુખભાઇ માકરોલા ( સભ્ય—પરાલી જૈન તીર્થ શ્રેયસ્કર મંડળ, વેજલપુર ) આ પરાલી તીર્થાંના જિનમારનું ચિત્ર આ માસિકના આ અંકના સુખપૃષ્ઠ ઉપર આપવામાં આવ્યુ છે. * આ તીર્થ પ્રભાવક હાઇ શ્રી. ભાયણીજી તીર્થની બીજી સુભગ આવૃત્તિ સમાન છે. ખાવીશમા તીર્થંકર શ્રી. નેમિનાથ પ્રભુજીની શ્યામ આરસની પ્રતિમાજી ( લગભગ–અઢી ફૂટ ઊઁચાઈની ) અહીં પ્રધાનપણે બિરાજમાન છે. તીના પુનીત નામને પ્રાપ્ત કરનાર મહદ્ ભાગ્યશાળી આ પરાલી ધામ દેવગઢબારીઆ સ્ટેટના તાબામાં ઠકરાતી ગામ છે. અહીંની વસ્તી બધી અજૈન છે, એની પાસે કરડ નામે નદી, પ્રશાંતપણે વહ્યા કરે છે. કેટલાંક વર્ષો પહેલાં આ નદીની કાઇ ભેખડ નજીકની થાળીમાં એ પ્રતિમાજી, ખાલી પત્થરની જેમ પડી રહ્યાં હતાં. આ વાતની જાણ થતાં આ તીર્થની પડેાશના વેજલપુર ગામના અને વડાદરા નજીક આવેલા છાણી (છાયાપુરી) ગામના જૈનસંઘે ત્યાં પહાંચી ગયા અને બળદ જોડેલા એક ગાડામાં શ્રી પ્રતિમાજીને પધરાવી, બંને સંધા પ્રતિમાજીને પોતપોતાના ગામમાં લઈ જવા ખેંચ પર ચઢયા. ત્યાં તે એ ગાડું હાંકનાર વિના પાતાની મેળે આ ગામમાં, અત્યારે જે સ્થળે શ્રી દેરાસરજી છે ત્યાં, આવી ઊભું. પછી, એ મેાજીદ સંધેાના અનેક પ્રયત્ન છતાં જ્યારે એ ગાડું ત્યાંથી ન ચસ્યું ત્યારે, પ્રભુજીની અહીં વસવાની મરજી છે, એમ સમજી, ત્યાં દેરાસરજીનું સ્થાપન કરી એમાં એ પ્રતિમાજીની પણ પ્રતિષ્ઠા કરી. આજે પણ “સાચા દેવ”નું એ પ્રતિમાજીને લગતું બિરુદ લેાકજિહ્વાએ સતત પ્રકાશ્યા કરે છે. આ પ્રતિમાજીના પ્રભાવની છાપ અજૈન વસ્તી ઉપર પણ સારા પ્રમાણમાં પડી છે. . આ તીર્થને લાભ લેવાના ઇચ્છુકને, ખીજા કાઇ પણ રસ્તા કરતાં, આની પડેાશના વેજલપુર (જિ. પૉંચમહાલ) ગામે થઈને જવું ખૂબ સુગમ-હેલું અને સગવડભર્યું છે. એ ગામમાં જૈનેાની વસ્તી હૈ।વા ઉપરાંત, જેમાં શ્રી. આદીશ્વર દાદાની પ્રતિમાજી મુખ્ય પણે બિરાજે છે, એવું શ્રી દહેરાસરજી પણ છે. જેને વિ. સં. ૧૯૮૨ માં શ્રી શત્રુંજય ઉપરની દાદાની ટ્રેકના દેરાસરજીના ધાટે જીર્ણોદ્ધાર કરાવ્યા છે. પાલીના યાત્રાળુને એના દનને લાભ પણ મળી શકે. બી. બી. સી. આઇ. રેલ્વેની વડાદરા-ગાધરા લઈન ઉપર આવેલા ખરસાલી સ્ટેશનથી આ વેજલપુર ગામ એક માઇલ દૂર છે. ભાડાની ઘેાડાગાડીએ તેમ મેટરની પણ આ સ્ટેશને સગવડ છે. આ ગામથી પરાલી તીર્થ” માત્ર છ સાત ગાઊ દૂર છે. અને ત્યાં જવા માટેનાં સાધના યાત્રાળુને નજીવા ખર્ચે અહીં મળી રહે છે. એટલે યાત્રીઓને આ રસ્તે આ પુનીત તીને લાભ લેવા વધુ સરળ ને સગવડ ભર્યું છે. ફક્ત પાકી સડકનેા રસ્તે ન હેાવાને કારણે ચેમાસામાં કંઇક અગવડતા રહે છે. પરંતુ આગળપાછળના રસ્તાઓ તૈયાર થવાના હાઇ તે એગવડતા દૂર થશે એવી આશા છે. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “શ્રી જન સત્ય પ્રકાશના ત્રીજા વિશેષાંક દીપોત્સવી–અંકનો સત્કાર શ્રી જેન સત્ય પ્રકાશક અને દીપોત્સવી અંક પ્રગટ થયા પછી જે જે ગ્રાહકે અથવા વિદ્વાનને અમે મળ્યા છીએ તેમણે એ વિશેષાંકની સમૃદ્ધ સામગ્રી માટે મુક્તકઠે પ્રશંસા કરી છે. આ સંબંધી જેઓના તરફથી પત્રદ્વારા અમને અભિપ્રાયો મળ્યા છે તે તથા વર્તમાનપત્રોના અભિપ્રાયો અમે અહીં રજુ કરીએ છીએ. –વ્ય. નવસૌરાષ્ટ્ર' સાપ્તાહિક : તા. ૧-૧૨–૧૯૪૧. “ કલ્યાણ” અને “ગીતાધર્મ”ની જેમ, અમદાવાદથી પ્રસિદ્ધ થતા ધર્મ વિષયક માસિક “શ્રી જૈન સત્ય પ્રકાશ”ને દિવાળી અંક ખાસ અંક તરીકે બહાર પડ્યો છે. આ પૂર્વે પણ આ માસિકના મહાવીરસ્વામીના જીવન સમય અને ત્યાર બાદ વીર નિ. ૧૦૦૦ સુધીનાં વર્ષોના જૈન ઈતિહાસની સમાલોચના કરતાં બે અંકે પ્રસિદ્ધ થયા હતા. આ વખતે વીર નિ. ૧૦૦૦ અને ૧૦૦૦ ના સમય વચ્ચેને ૭૦૦ વર્ષને ગાળે આલેખાય છે. આ અંકમાં ન્યાય, ભાષા, સાહિત્ય, રાજ્યકર્તાઓ, તીર્થો, યતિવર્યો, વિહાર વગેરે ઉપાંગ પર જૈન તથા જેનેતર વિદ્વાનોના લેખે આપેલા છે. આ બધાં ઉપાંગોના વાંચનથી વીર નિ. ૧૦૦૦ થી ૧૭૦૦ સુધીના સળંગ જૈન ઇતિહાસનું સંતોષકારક દર્શન થઈ શકે છે. પ્રસ્તુત સમયની જેન વિભૂતિઓ-હેમચંદ્રાચાર્ય, અભયદેવસૂરિજી, શીલાંકસૂરિજી, કુમારપાળ વગેરે વિષે પણ વિદ્વાન લેખકોના લેખો છે. શ્રી. પં. અંબાલાલ. પ્ર. શાહે “મધ્યકાલીન ભારતના મહાવૈયાકરણ”ના લેખમાં પાણિનીય તથા સિદ્ધહેમ વિશે તુલનાત્મક ચર્ચા કરી છે. શ્રી. હેમચંદ્રાચાર્યના જીવન અને સાહિત્યનો પરિચય શ્રી સુશીલવિયજીએ સુંદર રીતે આપ્યો છે. શ્રી પુણ્યવિજયજીએ “મલયગિરિનું શબ્દાનુશાસનના લેખદ્વારા શબ્દાનુશાસનનું સ્થાન બીજા વ્યાકરણ ગ્રંથોમાં કયાં છે તે બતાવ્યું છે. છે. હીરાલાલ કાપડીઆને “શ્રી શીલાંકરિ તે કોણ?” નો લેખ અતિ ચર્ચાસ્પદ છે. તક્ષશિલા અને સિત્તન્નવાલના જૈન ગુફામંદિરોના લેખોમાં સંશોધનનું તત્ત્વ ખાસ ધ્યાન ખેંચે તેવું છે. શ્રી સારાભાઈ નવાબના “બારમા સૈકા પહેલાંની પ્રાચીન ધાતુપ્રતિમાઓના લેખના પ્રતિપાદનમાં પ્રાચીન જૈન પ્રતિમાઓના ફોટાઓ પણ આપેલા છે. આ રીતે જૈનધર્મ સંસ્કૃતિના અભ્યાસીઓને અતિ ઉપયોગી થઈ શકે તેવી સામગ્રી ઘણું છે. મતમતાંતરથી પર રહીને બધા ગચ્છ અને બધા સમુદાયના મુનિવરોના સહકારથી આવો જૈન ઈતિહાસની વિગતોથી સભર અંક બહાર પાડવા બદલ તેના તંત્રીને અભિનંદન ધટે છે. આવા સાર્વત્રિક મોંઘવારીના સમયમાં આવો દળદાર અને સુશોભિત અંક સવા રૂપીઆ જેટલી ઓછી કિસ્મતમાં શ્રીમતી શેઠાણી માણેકબહેન તથા શેઠ શ્રી. બબાભાઈની ઉદાર આર્થિક સહાય વિના પ્રસિદ્ધ થવો અશક્ય હતા. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ 33* ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ 6 ‘ જન્મભૂમિ ’દૈનિક ઃ તા. ૮–૧–૪ર ; ક્લમ અને કિતા” વિભાગ, ઉપર્યુક્ત પત્રને આ દીપેાત્સવી અ'ક છે. અંકનું પ્રકાશન ધણું માઠું થયું ગણાય, પર'તુ અંદરની લેખસામગ્રી જોતાં જ અંકની કિંમત સમજાય છે. વિદ્વાન મુનીરાજેના સહકારથી અનેક વિષયેા ઉપરના સ'શેાધનાત્મક લેખા સધરાયા છે. પ્રાચીન સ્થળાનાં ચિત્રા પણ ઠીક પ્રમાણમાં છે. આવું સંશાધન અન્ય ધર્મીઓના વિદ્વાન પાસે પહેાંચવું જોઈએ, પૂ. આ. ભ. શ્રી. જિનરિસાગરસૂરિજી : વાડમેર તા. ૭-૧૨-૧૯૪૧ C Acharya Shri Kailassagarsuri Gyanmandir 'दीपोत्सवी अंक मिल गया है। आकार सुन्दर है । लेख खोजपूर्ण विद्वानोंकी कसली कलम से लिखे गये हैं । पूर्वके विशेषांकोंसे भी किसी अंशमें यह अंक विशेषता रखता है। जैनधर्मके मर्मज्ञोंको चाहिए कि इस अङ्कका प्रचार जितना ही अधिक हो करें। आपके इस अथक परिश्रमके लिए आपको धन्यवाद है । ' પૂ. આ. મ. શ્રા વિજયઅમૃતસૂરિજી : પલાસનેર વિશેષાંક સારા નિકળ્યેા છે, પૂ. મુ. મ. શ્રી. વિદ્યાવિજ્યજી : ભચાઉ તા. ૮–૧૨—૧૯૪૧. ' વિશેષાંક મળ્યા છે. ઘણા સુંદર નિકળ્યા છે. પૂ. સુ. મ. શ્રી. જયંતવિજયજી : વળા તા. ૨૩–૧૧—૧૯૪૧. સ. પ્ર. તે ખાસ અંક પહોંચ્યા છે, સુંદર આકર્ષક બન્યા છે. પૂ. સુ. મ. શ્રી. કાંતિસાગરજી : સીત્રની તા. ૨૨—૧૨—૧૯૪૧. ‘ સત્ય પ્રકાશને અંક મળ્યું. આવા વિકટ સમયમાં પણ આપે સાહિત્યની સુંદર સેવા બજાવી છે. લેખા પણુ સુંદર અપાયા છે. એ અંક સૂચવે છે-છ વર્ષીમાં સત્ય પ્રકાશે કૈવી સુંદર પ્રગતિ સાધી છે. એનું કારણ મને એની અસાંપ્રદાયિકતા જણાય છે. જૈન રીસ ષ્ટિએ આના જેવું કાઈ માસિક નથી, અને ભવિષ્યમાં સત્ય પ્રકાશથી ઘણી આશા છે. સમાજના પ્રાચીન પ્રતિહાસ પર સારા પ્રકાશ પાડે એવા વિશેષાંક નિકળે તે સારું, મા પુણ્યકાર્ય માટે આપને ધન્યવાદ–અભિનંદન. ’ શેઠશ્રી કુંવરજી આણંદજી : ભાવનગર તા. ૧૭-૧૧-૧૯૪૧. ‘તમારા દીપાલિકાને અંક મળ્યા. જોતાં ને કેટલાક લેખા વાંચતા બહુ આનંદ થયું. લેખા બહુ પ્રયાસ પૂર્ણાંક લખેલા મળ્યા છે. તમારા પ્રયાસ ફળદાયક થયા છે, ' શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહે ઃ પાલણપુર. આ વખતના દીપાવલી અંકમાં ધણા જ સારા લેખા વિદ્વાનેાના લીધા છે, તેમ તમેાએ ઘણી જ કાળજી ભરી રીતે શુદ્ધતાથી પ્રગટ કરાવેલ છે. તે માટે મ્હારે। આત્મા ઘણા જ ખુશી થયા છે. હવે મુનિરાજો સમયને ઓળખતા થયા તેમ જણાય છે, તે માટે પૂજ્ય મુનિરાજોને માન ઘટે છે. આ બધી મહેનતના ઉત્પાદક પૂજ્ય મુનિરાજ શ્રી દશ્યૂનવિજયજી સાહેબ મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી તેમ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી સાહેબ છે. શ્રી. તેજરાજજી કસ્તુરચંદજી ઓસવાલ : જમખડી તા. ૯–૧૨–૧૯૪૧. ‘ આપની સમિતિ તરફથી પ્રગટ થયેલ દીપાવલી વિશેષાંક મુકપેાષ્ટ્રથી અમને આવી મળ્યો છે. વાંચવાથી ધણા આનંદ થાય તેવા છે, For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર, પ્રતિષ્ઠા -- | (૧) કલમસરામાં માગશર શુ. ૧૦ પૂ. ૫. શ્રી. ભુવનવિજયજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ. (૨) કોલંકિ (મારવાડ)માં માગસર શુ. ૧૦ પૂ. પં. શ્રી રંગવિમળજી મહારાજની નિશ્રામાં નવા જિનમંદિરમાં શ્રી નમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. (૩) મુંબઈમાં ચોપાટી ઉપર શ્રી. ડાહ્યાભાઈ પ્રેમચંદના બંગલામાં શ્રી કલ્યાણ પાશ્વ નાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. દીક્ષા- (૧) ચાણુરમામાં માગસર શુદિ ૯ પૂ. પં. શ્રી. કૈવલ્યવિજયજીએ શ્રી મેહનલાલ લલુભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. મહાભદ્રવિજયજી રાખીને તેમને પૂ. આ. મ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) લાદરામાં કાર્તિક વ. ૭ પૂ મુ. શ્રી. ભુવનવિજયજીએ ભાઈ શ્રી રમણલાલને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ચંદ્રપ્રભવિજ્યજી રાખવામાં આવ્યું. (૩) પાટણમાં માગસર શુદિ ૬ પૃ. મુ. શ્રી માનતુંગસૂરિજીએ મૂળીના વતની શ્રી. જેચંદભાઈને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. જયંકરવિજયજી રાખવામાં આવ્યું. - (૪) મસુર (જી. સતારા)માં માગસર શુ. ૧૦ પૂ. મુ. શ્રી. યંતવિજયજીએ ભાવનગરના શા. રતિલાલ ધરમચંદને પૂ. મુ. શ્રી. તિલકવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. રમેશવિજયજી રાખવામાં આવ્યું. = (૫) ાલાં-કી-મંદાર (મેવાડ)માં માગસર શુદિ ૩ પૂ. પં. શ્રી. હંસવિજયજીએ શિવગજવાળા શ્રી રતિલાલ ગોમાજીને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. રત્નાકરવિજયજી રાખવામાં આવ્યું. પદવી પ્રદાન - - (૧-૨) કપડવંજમાં પૂ. આ. ભ. શ્રી વિજયઉમંગસૂરિજીએ પૂ. મુ. શ્રી. પૂર્ણાનંદવિજયજી તથા પૂ. મુ. શ્રી. ઉદયવિજય જીને ગણિ પદ તથા પંન્યાસપદ આપ્યું. (૩) રાધનપુરમાં માગસર શુ. ૬ પૂ. પં. શ્રી. લાભવિજયજીએ પૂ. આ. ભ. શ્રી. વિજયવલભસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુ. શ્રી. વિકાશવિજયજી ગણિને પંન્યાસપદ આપ્યું. કાળથમ – - (૧) પાલીતાણામાં સં. ૧૯૯૭ના. આસો વદિ ૨ પૂ. આ. ભ. શ્રી. વિજયન્યાયસૂરિજીના શિષ્ય તપસ્વી પૂ. મુ. શ્રી. તરુણવિજયજી કાળધર્મ પામ્યા. | (૨) મુંબઈમાં માગસર વ. ૮ પૂ. પં. શ્રી. પ્રીતિવિજયજી ગણિના શિષ્ય પૂ. પ્ર. શ્રી. સુભદ્રવિજયજી કાળધર્મ પામ્યા. (૩) શિહોરમાં પાષ શુ. ૧૧ પૂ. આ. ભ. શ્રી. વિજયભક્તિસૂરિજીના શિષ્ય પૂ. મુ. શ્રી ભુવનવિજયજી કાળધર્મ પામ્યા. (ર) કપડવંજમાં પોષ શુદિ ૧૨ પૂ. આ. ભ. શ્રી. વિજયપ્રભસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા. . (૫) ઉદેપુર (મેવાડ)માં પોષ વદિ કે પૂ. આ. ભ. શ્રી. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા. For Private And Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir HRI JAINA SATYA PRAKASHA Regd. No. B. 8801. આજે જ મંગાવા. - શ્રી જૈન સત્ય પ્રકાશના - ત્રીજો વિશેષાંક દી પો સ વી-અંક રપર પાનાંના દરદાર અને સચિત્ર આ વિશેષાંક માં વીર નિર્વાણ સ. 1000 થી વીર નિર્વાણુ સ. 1700 સુધીનાં 700 વર્ષ ના જૈન ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી અ'કને સુશોભિત બનાવવામાં આવ્યા છે. દરેક જૈન ઘરમાં આ અકે અવશ્ય હોવા જોઇએ. આ છટક મૂલ્ય- સવા રૂપિયા. બે રૂપિયા ભરીને શ્રી જન સસ્ય પ્રકાશના શાહુક બનનારને આ અંક ચાલુ અંક તરીકે અપાય છે. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈ-[] વોડી, ધી કાંટા અમદાવાદ. For Private And Personal Use Only