Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
13
www.kobatirth.org
મનસ 4510
PICE
Acharya Shri Kailassagarsuri Gyanmandir
CHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. Ph.: (079) 23276252, 23276204-05 Fax : (079) 23276249
વર્ષ ૬ : અંક ૩ : ક્રમાંક ૬૩ : તંત્રી : શાહુ ચીમનલાલ ગાકળદાસ
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमा त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं मव्वाणं भग्गयं विसयं ॥ १॥
श्री जैन सत्य प्रकाश
( માgિ tત્ર ) વર્ષ ૬ ] કમાંક ૬૩
[ અંક ૩
વિક્રમ સંવત ૧૯૬ : આસો સુદ ૧૪૫ :
વીર સંવત ૨૪૬૬ ; શુક્રવાર :
ઈસ્વીસન ૧૯૪૦
જવેમ્બર ૧પ
વિ—— —૬-શંગ્ટન 1 श्रीदाणकुलक
: સ. મ. જી. વિજ્ઞાઋત્તિની : ૯૧ ૨ જૈનધર્મવીરાનાં પરાક્રમ : શ્રી. મેહનલાલ દી. ચેકસી : ૯૩ 3 जैन दर्शनका कर्मवाद : સ. મ. પ્રો. વિજ્ઞાઋષિસૂરિજી : ૯૬ ૪ નિહનવવાદ
: મુ, મ. શ્રી ધુર ધરવિજયજી : ૧૦૦ ५ कतिगय संशोधन : श्री पन्नालालजी दुगड १०४ ૬ બાલાપુર
: મું. મ શ્રી કાંતિસાગરજી : ૧૦૭. ૭ ૬ ટ્રેક0' અંગેનો પત્રવ્યવહાર (ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં) : ૧૧૨ ૮ જૈનેતર દશનામાં અભઢ્યના વિચાર : મુ. મ. શ્રી રામવિજયજી
e 2 : ૧૨ ૬ ૯ પ્રસન્નચંદ્ર રાજર્ષિ
: મુ. મ. શ્રી લક્ષ્મીસાગરજ : ૧૨૮ १० मूलाचार
: મુ. ૫. છ નવિનચકો : ૧૨૯
અમદાવાદના ગ્રાહકોને અત્યાર સુધી અમદાવાદના ગ્રાહકો પાસેથી ‘શ્રી જન સત્ય પ્રકાશ’ના વાર્ષિક લવાજમ તરીકે દોઢ રૂપિયા લેવામાં આવતા હતા. પણ અમદાવાદમાં અંક પહોંચાડવા તથા લવાજમ ઉઘરાવવાના મહેનતાણા અંગે લગભગ બહારગામ જેટલું જ ખર્ચ આવે છે. વળી લડાઈ અંગે કાગળ વગેરેના ભાવમાં પણ અણધાર્યો વધારો થયો છે. આ બધાનો વિચાર કરીને હવે પછી અમદાવાદના ગ્રાહકો પાસેથી લવાજમ તરીકે બે રૂયિયા લેવાના અમારે નિર્ણય કરવા પડ્યા છે. આશા છે અમદાવાદના ઉદાર ગ્રાહક બંધુઓ પોતાનું નવા વર્ષનું લવાજમ અમારા માણસ લેવા આવે ત્યારે આપીને આભારી કરશે.'
-ય૦
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ वर्ष ६
वीराय नित्यं नमः
શ્રીજૈનસત્યપ્રકાશ
कुंभ १३......
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ श्रीदाणकुलकम् ||
कर्त्ता - आचार्य महाराज श्री विजयपद्मसूरिजी [ आर्यावृत्तम् |
सुमरिय सिरिसिपहुं, बंदिय गुरुणेमिसरिगुणनियरं । सपरोवयारदेख, कुणेमि सिरिदाणकुलगमहं ॥ १ ॥ कहिओ पहुणा धम्मो, चउहा दाणाइ मुक्खभेएहिं । पड तेसुं दार्ण, भणियं जाणिज तद्वेउ ॥ २ ॥ सबसीलभावणाहि, कल्लाणं साहगस्स णण्णेसिं । दाणा दायगगाहगे - णुमोयगाणं हियं तिन्हं ॥ ३ ॥ वसुदेवदेव, पुसा परिचत्तसुकदिव्यसुहो ।
सस्स गिहे जाओ, बुडिगओ गोउलम्मि तहा ॥ ४ ॥ णीलो दसधणुदेहो, गोयमगुत्तोऽखचक्कि कण्हो से । सोलस कुमारभावे, छप्पण्णहाई मंडलियं ॥ ५ ॥ अडषीसुतरनवसय - वरिसाई दारियाउरिं रजं । पालिता कोसंबी - महाडबीए य मरिऊणं ॥ ६ ॥ उप्पण्णो से निरए, तइए पहुणेमिबंधवो कण्हो | सम्मसगुणा पुवि, बद्वाउत्ताउ भाऊ ॥ ७ ॥ रामक्खो बलदेषी, जिट्ठो वसुदेवरोहिणीतणओ । पंचमसग्गस्स सुह, चिश्वा जाओ सुपुण्णजुओ ॥ ८ ॥ बारससयवासाऊ, अणु मरणा कण्हवासुदेवस्त । मिनिदिषपसं, सोचा वेरग्गमावण्णो ।। ९ ।।
For Private And Personal Use Only
3
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१५६
[१२]
શ્રી જૈન સત્ય પ્રકાશ संपण्णो साहुत्तं, अडवी निवसणकउग्गसुहनियमो । विहरंतो संपत्ती, पारणसमयम्मि वरसमओ ॥ १० ॥ रहगारस्स समीचे, सुपत्तदाणुज्जुयस्स भव्धस्स । दायगगाहगकिरियं, अणुमोएए मिओ मोया ॥ ११ ॥ धण्णोऽयं कयपुण्णो, रहगारो देह जो महादाणं । होतोऽहं जइ मणुओ, देतो दाणं तया मुहओ ॥ १२ ॥ एत्यंतरम्मि पुण्णं, आऊ तिण्हपि बंभदेविडिं । पत्ता ते तमिणं ता, चउण्ड माइम्मि संकहियं ॥ १३ ॥ हाणी सीलाईणं, जाया कमसो ण दाणमाणस्स। उसभेणं जं दिण्णं, सम्वेहिं जिणेहिं तम्माण ॥ १४ ॥ दाणं ममयाहरणं, सुग्गइसंपायणं महोदययं । जस कित्तिविजयसंति, देइ कुणइ वेरविषणं ॥ १५ ॥ कुवियं व सध्यकटुं, णो तेसिं सम्मुहं वि पासेह । जे देन्ति सुपत्ताणं, दाणं हिटेण हियएणं ॥ १६ ॥ दासिव्व सिरी गेहं, पयवडिया णो चएइ परितुठ्ठा । सोहग्गाइयसुगुणा, देहं मिल्लेइ णो तेसिं ॥ १७ ॥ .. तिणि गई विक्खाया, धणस्स दाणं च भोगणिण्णासा। सहाणभागवियलं, दविणं होजा विणासरिहं ॥ १८ ॥ चउरो धणदायाया, धम्मग्गी भूवतकरा बंधू । चउसु षि जिठो धम्मो, जहणो तस्सावमाणाओ ॥ १९ ॥ कुप्पंति तओ तेणं, धणविणिओगो करिज जहसति । सत्तसु खित्तेसु मुया, अणिञ्चयाभाविभव्धेहिं ॥ २० ॥ जिणगेहबिंबनाण, चउविहसंघो त्ति सत्तखिताई। सुहवित्तम्मि व बीयं, होज धणं सहलमेएमु ॥ २१ ॥
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક-શ્રીયુત મોહનલાલ દીપચંદ શેકસી
(ગતાંકથી ચાલુ) આપણે જોઈ ગયા કે જૈનતર લેખકેમાંના કેટલાક માને છે તેમ રાજવી કુમારપાળ પાછળની અંદગીમાં પરમમાહેશ્વર મહેતા પણ પરમહંત જ હતા. તે જૈનધર્મને ચુસ્તપણે પાળનાર છતાં અન્ય ધર્મો પ્રતિ સમભાવધારી હતા, કેમકે જૈનધર્મમાં ધર્માધતા કે ધર્મઝનૂન કેળવવાનું કહ્યું જ નથી. બાર વતે ગ્રહણ કર્યા પછી મહારાજા કુમારપાળને “Master of the order” યાને સંઘપતિ થવાની અભિલાષા ઉદ્દભવી. શ્રીમદ્ હેમચંદ્રસૂરિ સાથે એ સબંધમાં સલાહ ક્યાં પછી શત્રુંજયને સંધ લઈ જવાનું ચોક્કસ થયું. છ રી’ પાળતા આ સંધમાં રાજવી સાથે મિત્રો અને સ્વજને, મંત્રીઓ અને વેપારીઓ, સાધુ અને સાધ્વીઓ સારી સંખ્યામાં જોડાયાં હતાં. અત્રે મહારાજા કુમારપાળનું આખું ચરિત્ર આલેખવાને ઉદ્દેશ ન હોવાથી તેમજ એ વસ્તુના જિજ્ઞાસુઓ માટે સંખ્યાબંધ ચરિત્રે, પ્રબંધે અને રાસાઓ મોજૂદ હોવાથી એટલું કહેવું કાફી છે કે કાઠિયાવાડમાં આવેલ જેનોનાં બે મહાન તીર્થે શ્રી શત્રુંજય અને શ્રી રૈવતાચળ રમણીય પ્રાસાદથી અલંત છે અને એમાં મહારાજા કુમારપાળનાં દેવાલયો તરીકે ખ્યાતિ ધરાવતા જે પ્રાસાદે આજે પણ ખડા છે એ સર્વ ઉક્ત સંધ વેળા ખરચેલી પુષ્કળ લમીને આભારી છે. ભારતવર્ષના જુદા જુદા ભાગોમાં ઘણા ખરા પ્રાચીન ને શિલ્પકળાના સુંદર નમૂનારૂપ જે રમણીય દેવપ્રાસાદે આજે દષ્ટિગોચર થાય છે એની બાંધણીમાં મુખ્ય ભાગ ભજવનાર તરીકે બે મહારાજાઓનાં નામ અમ પદે આવે છે. કયાંતા અશોકપૌત્ર સંપ્રતિમહારાજ અને કયાં મહારાજા કુમારપાળ. એ ઉભય ઉપર વર્ણવેલાં દેવગૃહના નિર્માતા ગણાય છે. કહેવાય છે કે મહારાજા કુમારપાળે ૧૪૪૦ નવીન જિનપ્રાસાદે બંધાવ્યા હતા અને ૧૬૦૦૦ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અણહિલવાડ પાટણમાં શ્રી નેમિનાથ ભગવાનને મનોહર પ્રાસાદ બંધાવ્યા અને પિતાના સ્વર્ગસ્થ પિતાની યાદમાં એને ત્રિભુવન વિહારનું નામ આપવામાં આવ્યું. આવી જ રીતે જુદા જુદા હેતુઓને આશ્રયી કરબવિહાર, મૂવકવિહાર અને યૂકાવિહાર બંધાવ્યાની નોંધ મળે છે.
અત્રે એક વાત ઉલેખ્યા વિના ચાલે તેમ નથી. કેટલાક લેખકે જૈનધર્મ-જૈનધર્મના કાનુને કે એનાં તો પૂરા સમજ્યા વગર કે એ સંબંધમાં જાણકારને પૂછયા વિના; કેવળ કર્ણોપકર્ણ સાંભળેલી વાતથી કે ભારતવર્ષની સંસ્કૃતિથી અજાણ્યા એવા કેટલાક આંગ્લ લેખકોના સંગ્રહિત કરેલા ઉતારાઓ પરથી, જરા પણ બુદ્ધિ વાપર્યા સિવાય, મનમાનું ચિત્રણ કરવા મંડી જાય છે અને એ રીતે ઈતિહાસને હાનિ પહોંચાડે છે એટલું જ નહિ પણ જનતામાં બે ભમ પેદા કરે છે. ઐતિહાસિક બાબતમાં આ જાતની ઉતાવળ કરવી કે મનમાન્યાં અનુમાને દોરી આગળ વધવું એ બિલકુલ વ્યાજબી નથી. એવા આચરણથી તે લગતી પ્રજાના માનસ બેટા માર્ગે વળે છે અને જે ઈતિહાસ એમાં સાહસિકતા અને શૌર્યતાના પ્રાણવાયુ પૂરનાર તરીકે હાયભૂત બનનાર હોય છે તે કેવળ શંકાના વમળે અને વિસંવાદ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
પ્રગટાવે છે ! યૂકાવિહાર પાછળની જળવાયકા જોઈએ છે ત્યારે વાત તદન બની જાય છે. મહારાજા કુમારપાળે પિતાના રાજ્યમાં નાના કે મેટા કોઈ પણ જીવને વાત ન થાય એ પ્રબંધ કરી અહિંસાને વિજયધ્વજ ફરકાવ્યો હતો. વાતાવરણ એટલી હદે અહિંસા મય બનાવ્યું હતું કે કોઈ વ્યક્તિ જીવ-વધ તે કહેતી કરી શકતી, પણ સેગટાબાજી રમતા સોગટી મારી જેવો શબ્દપ્રયોગ પણ ભૂલી ગઈ હતી. જે સમયમાં આ સ્થિતિ પ્રવર્તતી હતી તે સમયમાં એક વણિકે ઈરાદાપૂર્વક એક જૂને મારી નાંખી અને ઉપરથી અહિંસા જેવા ઉમદા તત્ત્વની ઠેકડી કરી! એક રાજા આ જાતના વર્તનને મૂકપણે ચલાવી થે તે જે વાતાવરણ તૈયાર કર્યું હતું એ જોતજોતામાં નાશ પામી જાય અને કાનુન પાલનપ્રતિ જિનતાનું હેજે દુર્લય થાય. એટલે દાખલો બેસાડવા સારૂ, ફરીથી કોઈ આવું કામ કરવાની હામ ન ભીડે એવી છાપ પાડવા સારૂ એ વણિકને શિક્ષા કરી દાખલો બેસાડવા માટે એક વિહાર બંધાવવાની આજ્ઞા કરી છેડી મૂક્યો હોય. એ વિહાર જોતાં જ પેલી વાત સ્મૃતિમાં તાજી થાય અને રાજસત્તિએ થતાં આચરણ ૫ર રહેજે અંકુશ મુકાય. આવા શુદ્ધ હેતુથી થયેલ કાર્યપર એક મરાઠી પત્રે કાગને વાઘ બનાવી મૂકો! સમજુ વર્ગ તે આવા કલમબાજોથી નથી છેતરાતો પણ વાચકના વિશાળ સમુદાયમાં પહેલી તકે ખાટી છાપ બેસે છે એ તે ઉઘાડી બાબત છે જ. લેખકે એટલો વિચાર કરવો જોઈએ કે જે ધર્મ એક કીડીને પણ ઇજા કરવાની ના પાડે છે તે ધર્મ મનુષ્યવધ કરવાની રજા આપે ખરે? એ ધર્મના એક વિદ્વાન આચાર્ય પોતાની સામે એ થવા પણ દે ? આજે, જેનેને જે દુઃખ જન્માવે છે તે આ જ વરતુ છે કે જેનેતર સાક્ષરોમાંના કેટલાક અને ઘણુંખરા લેખક અધૂરા અભ્યાસ કે ચિરકાળ સેવિત અસૂયાના ઉકળાટે ઘણાખરા પ્રસંગમાં જેનેને ન્યાય આપતા નથી. એમના રૂંવાડા ખડા કરે તેવી વાત વગર વિચારે લખી મારે છે.
મહારાજા કુમારપાળે ખંભાતમાં પણ જે રથળે આચાર્ય મહારાજ શ્રી. હેમચંદ્રની આશાપ્રેરક મુલાકાત થઈ હતી એ સ્થાનને જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી સોમનાથ મહાદેવના જ પ્રાસાદને ઉધાર શ્રી ગૌડબૃહસ્પતિની સુચના અને શ્રી હેમચંદ્રસૂરિના ટેકાથી કરાવ્યું. ઓ ઉદ્ધાર કાર્યથી એક જૈનેતર મહાશય એમ લખી રહ્યા છે કે કુમારપાળ પરમ માહેશ્વર હતું. તે ભૂલી જાય છે કે જેને કે જનધમી રાજાઓ ઘણાખરા સમભાવવાસિત હૃદયના હોય છે અને પિતાના જેનધર્મ પર પૂર્ણ શ્રદ્ધા સેવવા છતાં અન્ય ધર્મની નિંદા હરગીજ કરતા નથી. ધર્મસ્થ ભલેને હરકેઈ ધર્મનાં હોય છતાં એની મરામતમાં વિના રેકેટ દ્રવ્ય વાપરે છે. ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે ચુસ્ત જેનધમી એવા મંત્રીશ્વર વરતુપાળ મકકાની મસીદમાં આરસનું તેણું ભેટ કર્યું હતું ધર્મને રંગ એ કંદ ઉપર છલ્લે નથી હોઈ શકતે, એ પાછળ તે સાચા હૃદયનાં બહુમાન જરૂરી છે. કુમારપાળ મહારાજા પરમ માહેશ્વર કહેવાય કે પરમહંત કહેવાય એ કંઇ મોટો પ્રશ્ન નથી. સવાલ ખડે થાય છે તે એ છે કે જે જાતના જીવન જીવ્યાના પુરાવા મળે છે, જે જાતની કાર્યવાહી એમના તરફથી કરવામાં આવી છે અને જે કિંમતી સભારણું તેઓ મૂકતા ગયા છે એ બધાને નિષ્પક્ષપણે વિચાર કરવામાં આવે છે એમાંથી એક જ સાર તારવી શકાય છે કે રાજવી કુમારપાળને બાપિકે ધર્મ શૈવ હોવા છતાં તેમનું
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
[ ૯૫ ]
પેાતાનુ પાછળનું આખુંય જીવન સાચા જૈનને છાજે તેવી ક્રિયાકરણીમાં વ્યતીત થયેલુ છે. એમણે પેાતાના આચરણુ દ્વારા અને નવનવા સર્જન દ્વારા જૈનધર્મનો પ્રભાવના સવિશેષ કરી છે અને તેથી તેએ પરમાત્ તરીકે ઓળખાય છે તે યાગ્ય છે.
એક લેખ જે વિક્રમ સ. ૧૨૨૧ની સાલતે છે તેમાં લખ્યું છે કે કુમારપાળે જાલે (મારવાડ)માં કુંવારવિહાર અગર કુવરવિહાર નામનુ સ્મેક મંભિધાવો બહુ ગચ્છના આચાર્ય દેવચંદ્રસુરિતે અર્પણ કર્યુ... અર્થાત્ એની દેખરેખ તેમને સાંપી. અરતુ. કુમારપાળે માત્ર મદિરા બધાવી તેોષ નથી માન્યા. ગરીમાને જ્યાં દવા અને અન્ન મળી શકે એવાં સ્થાને ઉભાં કરવા પાછળ તેમજ ઔષધશાળા અને ઉપાશ્રય બંધાવવા પાછળ પણ દ્રવ્ય રચ્યું છે.
સમ્રાટ અકબરની માફક એ જ્યારે ગાદીએ આવ્યા ત્યારે અનુભવી હેવા છતાં અક્ષર જ્ઞાન ઝાડ નહાતા ધરાવતા. કપી મંત્રીની હાયથી જ એમાં તે પ્રગતિ કરી શકયા. આમ છતાં અકબર માફક એને પણ પડિતા તે વાતની સાબતને ભારે શેખ હતા. તેથી એના દરબારમાં કવિ, 'ડિત કે સંત સરળતાથી પ્રવેશ પામતા. એના રાજ્યકાળમાં શ્રી હેમચંદ્ર સૂરિએ ચેગશાસ્ત્ર, ત્રિષશિલાકાપુરુષચરિત્ર, શબ્દાનુશાસન આદિ રહસ્યપૂર્ણ ગ્રંથા રચ્યા છે અને તેમના વિદ્વાન શિષ્ય રામચં વિખ્યાત નાટક બનાવ્યાં છે. શ્રીપાળ એ રાજવી કુમારપાળના રાજકવિ હતો અને સેાલાક એ દરબારને નામચીન સંગીતકાર હતા. રાજવીએ જુદા જુદા સ્થળે એકવીશ મેટા જ્ઞાનભંડારા કરાવ્યા અને જુની પ્રતા પરંથી ઉતારા કરવા સારુ લેખશાળા સ્થાપી. વિક્રમસંવત ૧૨૨૯માં પ્રસિદ્ધ આચાર્ય શ્રી. હેમચંદ્ર કાળધર્મ પામ્યા, ગુરુવિરહના આ ફટકાએ રાજવી કુમારપાળની તંદુરસ્તી જોખમાવો અને તે પોતે લગભગ છ માસની પથારી ભેગળી ગુરુદેવની પાછળ ઘેડા સમયમાં પલાકના પંથે સીધાવી ગયા !
Kumarpal belonged to that class of rulers whose best known representatives among the Jains are st morni, Amogha. varsh and havela. (ખારવેલ) He managed to Combine in him the benevolence of a monk with the wisdom of a statesman. He was just, impartial ond leborious. Pure and above reproach in his private life. Simple and frugal in his habits. Regid and strict in the observance of his religious lows. Kumarpal was model of Jain purity and piety.
દી perfect (કુમારપાળ એ જૈનધર્મના પ્રતિનિધિરૂપ સંપ્રતિ, એમેાધવ અને ખાએલ જેવા રાજાઓની કક્ષાના હતા. તેણે પોતાના જીવનમાં સાધુની ઉદારતા અને રાજનીતિજ્ઞના શાણુપણને એકમેળ સાધ્યેા હતેા. તે પરિશ્રમશીલ અને પક્ષપાતરહિત હતા. તેનુ ખાનગી જીવન નિર્માળ અને દોષરહિત હતું. એની ટેવે સાદી અને કરકસરવાળી હતી. તે પેાતાનાં ધાર્મિક વ્રતાના પાલનમાં સખ્ત અને અણનમ હતેા. કુમારપાળ જૈનધર્માની પવિત્રતા અને ભક્તિના સંપૂર્ણ આદરૂપ હતા.)
મૂળ લેખકની ઉપરની પ્રરિત મહારાજા કુમારપાળના જીવન-રહસ્યને પૂર્ણ પણે રજુ કરે છે. એટલે એમાં વિશેષ ઉમેરા ન કરતાં આ લેખ અહીં પર્યાપ્ત કરવામાં આવે છે. (સમાપ્ત)
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैनदर्शनका कर्मवाद
लेखक- आचार्य महाराज श्रीविजयलब्धिसूरिजी
[ गतांक से क्रमश: ],
पांचवे आयु कर्मके चार भेद हैं-देवायु, मनुष्यायु, तिरीगायु और नरकायु । ये चार भेद अनुक्रमसे देव, मनुष्य, तिर्यच और नारकीकी गति में जीवको थाम रखते हैं । जब तक उन उन गतियोंका आयु पूरा नहीं होता, वहां तक उन उन गतियों में रुलना ही पडता है, चाहे सुखकर हो या दुःखकर । इस कर्मको बेडी जैसा माना है । तात्पर्य यह हुआ कि जैसे कैदी चाहता है कि मेरे बन्धन तृट जांय और मैं यहांसे छुट जाउं मगर मर्यादा पूरी होने के बाद ही वह वहांसे निकल सकता है, इसी तरह नारकगतिके असह्य दुःखसे घबराया हुआ जीव वहांसे निकलना चाहे तो भी आयुष्य पूरा होने के सिवाय नहीं निकल सकता | आयुष्य कर्मकी उत्कृष्ट स्थिति ३३ सागरोपमकी है, और यह देव और नारकगतिकी अपेक्षासे है । मनुष्य तिर्यचकी तीन पल्योपमको उत्कृष्ट स्थिति होती है । देव, मनुष्य और तिर्यचके आयुः पुण्यप्रकृतिरूप हैं और नारकायुः पापप्रकृतिरूप है ।
छठे नामकर्मके ६७ भेद हैं । इन्होंका स्वरूप और भेदसंख्या इस प्रकार है--नारक, तिर्यंच, मनुष्य और देवगति नामके स्थानों में रहे हुए उन उन पर्याय की परिणतिका निदानभृत कर्म नरक, तिर्यंच, मनुष्य और देवगतिके नामसे व्यवहृत है । एकेन्द्रिय, हीन्द्रिय, तेइन्द्रिय, चतुरिन्द्रिय और पञ्चेन्द्रिय ये पांच जीवोंकी जाती है, उनका निर्माण करनेवाले नामकर्मके एकेन्द्रिय द्वीन्द्रिय, त्रीन्द्रिय जाति आदि पांच जातिनामकर्मके भेद समझने चाहिए । पृथ्वी, पानी, अग्नि, वायुः और वनस्पति ये सब जैनदर्शनमें जीव माने गये है, इनको मात्र स्पर्श-त्वचा-इन्द्रिय होनेसे ये एकेन्द्रिय कहे जाते हैं । स्पर्श और रसेन्द्रिय - जिहूवेन्द्रिय दो इन्द्रिय जिनमें हो वे पोरा, जक, अलसीप, लटें आदि द्वीन्द्रिय कहे जाते हैं । स्पर्श, रस और नालिका इन्द्रियवाले श्रीन्द्रिय कहे जाते हैं जैसे कि व्युटि खटमल आदि जीव । स्पर्श, रस, घ्राण और चक्षुः ये चार इन्द्रिय जिनमें होती हैं वे मक्षिका, भ्रमर भ्रमरी आदि चतुरिन्द्रिय कहे जाते हैं । इन चार इन्द्रियोंके साथ कान नामकी इन्द्रिय बढ जानेसे पंचेन्द्रिय कहे जाते हैं । सब मनुष्य, देव, भैंस, गाय, बैल आदि तिर्यच और नारकीके सभी जीव पंचेन्द्रिय गिने जाते हैं । इन सब जातियोंको उत्पन्न करनेवाले कर्म केन्द्रिय आदि पांच भेद से पांच जातिकर्मके नामसे प्रसिद्ध हैं । औदारिक, वैक्रिय, आहारक, तैजस और कार्मण नामके पांच शरीर हैं । इन्हें उत्पन्न करनेवाली
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
જેનદનકા કર્મવાદ
[ ७] पांच शरीरनामकर्मकी प्रकृति है। मनुष्य और जानवरोंके शरीरको
औदारिक शरीर कहते हैं। यह स्थूल है और परमाणुसंख्या इनमें कम होती है । यों तो यह शरीर शोभास्पद नहीं है, मगर तीर्थकर भगवान् इसी देहमें हो कर जगत् परका कल्याण करते है इस लिये यह शरीर 'उदार' शब्द परसे औदारिक कहा जाता है। एकेन्द्रियसे ले कर चउरिन्द्रिय तक का भी यही शरीर है । नारकी और देवके शरीर चैक्रिय हैं । औदारिक की अपेक्षा सूक्ष्म होने पर भी परमाणु बहुत ही ज्यादा होते हैं । आहारक शरीर इससे भी सक्षम और परमाणु परिणामसे बहुत ही बढा चढा होता है । चतुर्दश पूर्वधर मुनि शंका समाधान करने के लिये इसे बनाते है, और विद्यमान तीर्थकर केवली महाराज जहां हो वहां, बहुत ही दूर दूर जा सकते है, और सब कार्य अन्तर्मुहूर्तम कर लेते है । तैजस और कार्मण ये दो शरीर जहां तक मुक्ति प्राप्त न करे वहां तक जीव के साथ ही लगे रहेते हैं। तैजस खुराक पकानेका काम करता है, और कार्मण नई स्मृष्टिका पुनः पुनः निर्माण करता है । किसी किसी समय तेजस लब्धिमें काम आता है। प्रथमके तोन शरीर के अंगोपांग बनानेवाले औदारिक अंगोपांग, वैक्रिय अंगोपांग और आहारक अंगोपांग ये तीन प्रकृतिएँ हाथ, पांव, छाती, पोट आदि अष्टांग और अंगुली आदि उपांग को बनाती है। बज्रऋषभनाराच, ऋषभनाराच, अर्धनाराच, कीलिका और छेवठ्ठा ये छ संघयणनामकर्म शरीर की हड्डीयोंकी मजबुतीकी तारतम्यताका काम करते है । वज्रऋषभनाराच संघयणम वनका अर्थ कीलिका, ऋषभका अर्थ पाटा और नाराचका अर्थ मर्कटबन्ध होता है । मतलब यह हुआ कि बंदरीको उसका बच्चा ऐसा चिपक जाता है कि बंदरी कुदती फिरती है फिर भी वह बच्चा नीचे नहीं गिरता । इसी तरहसे हड्डीयों का मेल जोल बना हो, वह नाराच कहा जाता है । उस पर पट्टे की मजबूतीको वन कहते हैं और उस पर कीलिका लगा दी जाय, इन तीन शब्दोंके अर्थ जिस संघयणमे सार्थक हो वह संघयण वनऋषभनागच कहा जाता है । इस संघयणको पाया ही वही जीव मुक्तिमं जा सकता है । इस मनुष्यको हड्डी उतरनेका या भगनेका भय नहीं रहता है । इस संघयणवाला अगर पूरे पापाचारमें पड जाय तो सातमी नारकीम भी चला जाता है । दूसरा ऋषभनाराच-इस संघयण में कीलिकाका अर्थ निकल गया जिससे पहिले संघयणवालेसे इसकी मजबुती कम हुई, अतः इस संघयणवालेकी शक्ति मुक्ति पाने की भी नहीं और सबसे ज्यादा नीची हालत की सातमी नारकीमें जानेकी भी नहीं होती। तीसरा नाराच-इम में सिर्फ कीलिकायुक्त हड़ीये सिद्ध होती है। यह उपर के संघयणसे भी कमजोर हुआ। चोथा अर्धनाराच आधी पकड ही कायम रही। पांचवा कीलिका मात्रसे अनुबद्ध और छठा छेवट्ठा मामुली जोड मेलवाली हड्डीएं । आजकल के मनुष्योंको यही संघयण है जिससे आजकल के
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[<<]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष
यहांके मनुष्य चौथे देवलोकसे और दूसरी नारकीसे ज्यादा ऊंचे नीचे नहीं जा सकते ।
समचतुरस्र, न्यग्रोध, सादि, वामन, कुब्ज और हुण्डक-ये संस्थाननाम कर्मक छे भेद है ।
पद्मासन लगाकर बैठे हुए आदमीके सिरसे पांवका अधस्तल भाग जितना लंबा हो उतनी ही एक गोडेसे दूसरे गोडे की लंबाई, और बांये स्कन्धसे दाये गोडेकी और दाये स्कन्धसे बांये गोडेकी लम्बाइका नाप निकले तब समझना कि यह मनुष्य समचतुरस्र संस्थानवाला है । यह आकृति बडी सुन्दर होती है। तीर्थकर, गणधर और देव ऐसी आकृतिवाले ही होते हैं। दूसरा न्यग्रोध-उपरसे अच्छी आकृति होती है और नीचे से खराब । तीसरा सादि-नीचेसे सुरम्य होकर उपर से बेडौल शरीरबालेका सादि संस्थान कहा जाता है। हाथ, पांव वगैरह लक्षणयुक्त होने पर भी छाती, पीठ वगैरह बीगडे हुए शरीरकी आकृति को बामन कहते हैं। छातीपीठ अच्छे हों और हाथ-पांव बिगड़ जाये, इस अवस्थाकी रचना कुब्जसे होती है । और सब ही अंग-प्रत्यंग बेडौल बने रहते हैं, यह कार्य हुंडक संस्थानका है। संस्थानकी छ प्रकृति, आकृतिका सौंदर्य और कुरूपतारूप कार्यकी करती हैं।
वर्ण, गन्ध रस और स्पर्श ये चार नामकर्म रंग, गन्ध, रस और स्पर्शको बनाते हैं । वक्रगतिमें पड़े हुए जीवोंको नरक, तिर्यच, मनुष्य और देवगतिमें पहुंचानेवाले कर्म, नरकानुपूर्वी तिर्यचानुपूर्वी, मनुष्यानुव और देवानुपूर्वक नामसे कहे जाते हैं । हाथीकी तरह सुन्दर चाळ और गंडे की तरह खराब चालको देनेवाले कर्मको शुभ और अशुभ खगति कहते हैं । पराघात नाम कर्मसे जीव, राजसभा के सभासदों में भी ओभ नहीं पाता, बल्कि उसे देखकर दूसरेको क्षोभ होता है । उच्छवास नामकर्म श्वासोश्वास अच्छी तरहसे ले सकता है । आतंप नामकर्म से are faarनके एकेन्द्रिय जीवोंके कलेवर ठंडे होने पर जगत पर गर्मी फेंकते हैं । उद्योत नामकर्मसे चन्द्र के विमानके एकेन्द्रिय जीव शीतल प्रकाश दे रहे हैं। यह कर्म देव यति उत्तर बैक्रिय बनाते हैं उनमें भी रहता है | अगुरुलघु नामकर्म से शरीर भारो और हलका नहीं रह कर Rafaeer होता है। तीर्थंकर नामकर्म जीवको तीन जगत में पूज्य बनाकर अशोकवृक्ष, सुरपुष्पवृष्टि. दिव्य ध्वनि, चामर सिंहासन, भामंडल, दुंदुभी और सीरपर तीन छत्रसे विभूषित बनाता है । यही भगवान् जिनशासन की स्थापना करते हैं, और जगतको द्वादशांगीका संदेश सुना जाते हैं । निर्माणनामकर्म आँख, कान, नाक आदिका यथास्थान स्थापन करता है । उपघात नामंकर्म अपने ही प्रति जिह्वा आदि अवयवोंसे अपने हीं अवयत्र को हरकत करता है । स नामकर्ममे जीव हलन चलन की शक्ति धारण
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3] જૈનદર્શનકે કર્મવાદ
[४] करता है जैसे कि एकेन्द्रियसे लेकर पंचेन्द्रिय तकके जीव इसी कर्मसे चलते फिरते रहते है। बादर नामकर्म वह है जिससे जीवांका शरीर चक्षुग्राह्य बनता है, जैसे पृथ्वी, पानी, द्वीन्द्रिय से लेकर मनुष्य तकका शरीर। पर्याप्त नामकर्मसे श्वासोश्वास, भाषा, मनःपर्याप्तिको पूरी करता है। प्रथमकी आहार, शरीर और इंद्रिय ये तीन पर्याप्ति तो सभी जीव पूरी करते हैं मगर पीछेकी तीनमें से एकेन्द्रिय श्वासोश्वासको, द्वीन्द्रिय, श्रीन्द्रिय और चौरेन्द्रिय और असंज्ञी भाषाको, और संज्ञी पंचेन्द्रिय मनःपर्याप्तिको पर्याप्तनामकर्मसे ही पूरी कर सकता है। प्रत्येकनामकर्म से जीवों को भिन्न भिन्न शरीर मिलता है। स्थिरनामकर्मसे शरीर के अवयव स्थिरता को प्राप्त होते है । शुभ नामकर्मसे नाभिके उपरका का भाग शुभपने को प्राप्त होता है। किसी भी मनुष्यको पांव लग जांय तो उसे गुस्सा लग जाता है मगर उसके चरणमें सिर झुकाने पर वह खुश होता है, इससे साबित होता है कि उपरका भाग शुभ है । सौभाग्य नामकर्म से परिचयहीन आदमीका भी बड़ा ही आदर-सत्कार-सम्मान होता है । सुस्वर नामकर्मसे मधुर ध्वनि होता है। आदेय नामकर्मसे किसी कार्य में इस कर्मवालेकी सलाह ली जाती है, उसे सम्मान मिलता है। यशःकीति नामकर्म से सर्वत्र यशोधाद होता है और सर्वत्र कीर्ति प्राप्त होती है। यह उस दशक कहलाता है। स्थावर नामकर्मसे जीव जहां उत्पन्न हुआ वहांसे हिलचल नहीं सकता, जैसे पृथ्वी, वृक्ष आदि दुःख पडने पर भी वहांसे खिसक नहीं सकते । सूक्ष्म नामकर्मसे शरीर ऐसा सूक्ष्म होता है कि अनन्त शरीर मिलकर भी चक्षुगोचर नहीं होता है । अपर्याप्त नाम: कर्मसे अपनी अपनी पर्याप्तिको पूरी नहीं कर सकता है। साधारण नामकर्मसे. एक शरीरमें अनेक जीव रहते हैं । आलु आदि वनस्पति ऐसी ही साधारण मानी है । अस्थिर नामकर्मका कार्य शरीर के अवयवोंकी अस्थिरता उत्पन्न करनेका है । अशुभ नामकर्म नाभिके नीचे के भागमें अशुभता उत्पन्न करता है, इसका खुलासा उपर शुभ कर्ममें आ गया है । दुर्भाग्य नामकर्म से पूर्व परिचित हो और उपकार करे तो भी जनसमूह उसका आदर नहीं करता। दुस्वर नामकमसे खराब स्वर बनता है जिससे काकके कठोर आवाज को तरह सुननेवालेको अनिष्ट मालुम देता है। अनादेय नामकर्मसे जहाँ जाय वहां उस कर्मवाले जीवकी किसी कार्य में सलाह नहीं लि जाती और उसका अनादर होता है। इसको स्थावर दशक कहते हैं । अपयशकीर्तिसे सर्वत्र बदनामी प्राप्त करता है। [क्रमशः]
भूल सुधार—गतांकमें प्रकाशित इस लेख में निम्न परिष्कार करना
[१] पृ. ८३ पंक्ति ९ में-सोता हुआ सुखसे जागे उसे निद्रा कहते है और दुःखसे जागे उसे निद्रानिद्रा कहते है।
[२] पृ. ८५ पंक्ति ९-संज्वलन कोध, मान, माया, लोभ यथाख्यात चारित्र को रोकते है जौर उसकी स्थिति १५ दिन की होती है ।
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિનવવાદ લેખક–મુનિરાજ શ્રી દુરધરવિજય
(ગતાંકથી ચાલુ) બીજા નિનવ-તિષ્યગુતાચાર્ય : આત્મવાદ
બૈદ્ધ અને સ્વાહાદીની ચર્ચા ચાર્વાક સાથે આત્માને સમ્બન્ધમાં ચર્ચા સમાપ્ત થયા બાદ બૌદ્ધ સ્વાદાદીને આત્માનું સ્વરૂપ પૂછવા લાગે, તે સમયે સ્યાદ્વાદીએ, સમય ઘણે થઈ જવાને કારણે અન્ય સમયે તે ચર્ચા કરવાનું મુલતવી રાખેલ. આજે તેઓ ફરી ઉપવનમાં મળ્યા ત્યારે નીચે પ્રમાણે ચર્ચા થઈ.
બૌદ્ધ –આત્મા વિજ્ઞાનસ્વરૂપ છે. તમે શું માને છે?—તમે કહ્યું એ પ્રમાણે આત્મા સિદ્ધ થાય છે, માટે આત્મા માનવો જોઈએ. પરંતુ અમે આત્માને વિજ્ઞાનસ્વરૂપ માનીએ છીએ એટલે તમે પણ જો આત્માને વિજ્ઞાનસ્વરૂપ માનતા હૈ તે કંઇ ચર્ચા કરવાનું કારણ નથી. પણ જે તે પ્રમાણે ન માનતા હે તો તમે તે સમ્બનેશ્વમાં શું કહે છે તે સમજાવે. - સ્યાદ્વાદી–આત્મા કેવળ વિજ્ઞાનસ્વરૂપ જ નથી. તમે આત્માને વિજ્ઞાનસ્વરૂપ માને છે એ પ્રમાણે અમે પણ આત્માને વિજ્ઞાનસ્વરૂપ માનીએ છીએ. પરંતુ તમારા અને અમારામાં માત્ર ભેદ એટલો જ છે કે તમે આત્મા વિજ્ઞાનસ્વરૂપ જ છે બીજા કોઈ સ્વરૂપ નથી એમ કહે છે અને અમે આત્મા જેમ વિજ્ઞાનસ્વરૂપ છે તે જ પ્રમાણે બીજા સ્વરૂપ પણ છે. કેવળ વિજ્ઞાનસ્વરૂપ જ છે એમ માનતા નથી. " બોટ–વિજ્ઞાન સિવાય અન્ય કંઈ નથી માટે આત્મા વિજ્ઞાનરૂપ જ છે.
જ્યારે વિજ્ઞાન સિવાય બીજી વસ્તુઓ જગતમાં હોય તે વિચાર કરાય છે તે સ્વરૂપ આત્મા છે કે નહિ. પણ વિજ્ઞાન સિવાય અન્ય કોઈ વસ્તુ જ નથી માટે આત્મા પણ વિજ્ઞાન સ્વરૂપ જ છે. તમે વિજ્ઞાન સિવાય આત્માનું બીજું સ્વરૂપ પણ છે, એમ જે કહે છે તે "વિજ્ઞાનથી જુદી એવી કઈ વસ્તુઓ છે કે જે માની શકાય ?
ચા-વિજ્ઞાનથી જુદી ઘટ પટ વગેરે અનેક વસ્તુઓ છે. વિજ્ઞાન સિવાય જગતમાં એવી અનેક વસ્તુઓ છે કે તે વરતુઓ ન માનીએ તે વ્યવહાર ચાલી શકે નહિ. જેમકે એક વિજ્ઞાન છે એ જ પ્રમાણે તેના વિષય ઘટ-પટ વગેરે પણ વિજ્ઞાનથી જુદા પદાર્થો છે. વિજ્ઞાન સિવાય ઘટ-પટ વગેરે જે પદાર્થો દેખાય છે તે વિજ્ઞાનસ્વરૂપ સંભવી શકતા નથી. માટે તે પદાર્થો વિપતાનથી જુદા છે. એટલે એક વિજ્ઞાન જ છે, એમ માની શકાય નહિ.
બોટ ઘટપટ વગેરે પદાર્થો પ્રમાણથી સિદ્ધ થઈ શક્તા નથી. વિજ્ઞાન સિવાય બીજા ઘટપટ વગેરે પદાર્થો છે, એમ તમે જે કહ્યું પરંતુ તે ઘટી શકતું નથી, કારણ કે તે ઘટપટ વગેરે જે છે તે પરમાણુ સ્વરૂપ છે કે મોટા અવયવી સ્વરૂપ છે? તેમાં પ્રથમ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૩]
નિહનવવાદ
[૧૧]
પરમાણું સ્વરૂપ છે એમ કહેશે તે તે બરાબર નથી, કારણકે પરમાણુને માનવામાં કોઈ પ્રમાણે નથી. પ્રમાણે બે જ છે. એક પ્રત્યક્ષ અને બીજું અનુમાન. તેમાં એક પાગીઓને “તું પ્રત્યક્ષ અને બીજું સામાન્ય આત્માઓને થંતું પ્રત્યક્ષ. એ પ્રમાણે પ્રત્યક્ષ બે પ્રકા રનું છે. હવે યોગીઓ પરમાણુને જોવે છે માટે પરમાણુ યોગિપ્રત્યક્ષ સિદ્ધ છે. એટલે તે માનવે જોઈએ, એમ કહી પરમાણુ સિદ્ધ કરે છે તે બાળકને સમજાવવા જેવું છે. તેમાં કંઈ યુક્તિ નથી. કારણ કે અમે કહીશું કે પરમાણુ નથી અને યોગીઓ તે જોતા નથી તો તેને પ્રતિકાર યુક્તિ સિવાય થઈ શકશે નહિ. એટલે પરમાણુ યોગિપ્રત્યક્ષથી સિદ્ધ થઈ શક નથી. અને સામાન્ય આત્માઓના પ્રત્યક્ષથી પરમાણુ જોઈ શકાતે જ નથી એટલે તેથી પણ પરમાણુની સિદ્ધિ થઈ શકતી નથી, માટે પરમાણુ પ્રત્યક્ષસિદ્ધ નથી. અનુ માનું પ્રમાણ માટે વ્યાપ્તિ જોઈએ કે જ્યાં અમુક વસ્તુ હોય ત્યાં પરમાણુ હે જ જોઈએ, એ કઈ હેતુ પ્રત્યક્ષ નથી દેખાતે કે જે પરમાણુની સિદ્ધિ કરે. એટલે અનુમાનથી પણ પરમાણુની સિદ્ધિ થતી નથી. એ પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાન એમ બન્ને પ્રમાણુથી પ્રમાણસિદ્ધ નથી થતે માટે પરમાણું નથી. જ્યારે 'પરમાણુ નથી એટલે અવયવીરૂપ પદાર્થો પણ નથી, કારણકે અવયવી એટલે અવયંને સમુદાયથી બનેલ. અવયવ પરમાણુ છે તે જે નથી તે તેના સમુદાયરૂપ અવયવી પણ કેમ સંભવી શકે? માટે વિજ્ઞાનથી જુદે એવો નથી પરમાણુરૂપ પદાર્થો કે નથી અવયવીરૂપ પદાર્થ. એટલે વિજ્ઞાન એ એક જ છે પણ ઘટ પટ વગેરે કંઈ નથી.
ચાટ ઘટ પટ વગેરે પ્રમાણસિદ્ધ પદાર્થો છે-વિજ્ઞાનથી જુદા ઘટે પટ વગેરે પદાર્થો પ્રમાણથી સિદ્ધ નથી બૅતા માટે નથી એમ જે કહ્યું તે જ યથાર્થ નથી, કારણ કે પ્રત્યક્ષ અને અનુમાન બનને પ્રમાણથી ઘટ પટ વગેરે સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે. જે એકલા છૂટા પરમાણુનું આપણને પ્રત્યક્ષ થતું નથી પણ તેથી તે નથી એમ કહી શકાય નહિ. કારણ કે તે નથી દેખાતેં તેથી તે નથી એમ નથી, પરંતુ તે ઘણો જ નાને છે માટે નથી દેખાતે. પણે જે ઊંચે ચંગાવેલ પતંગને દેરે ન દેખાય તેથી દેશે ત્યાં નથી એમ ન કહેવાય, પરંતુ ધણ જે દુર હોવાથી નથી દેખાતે. એટલે એક પરમાણુ નથી દેખો પણ ઘણા પરમાણું ભેગે ધંઇને બનેલ ઘટ પટ વગેરે દેખાય છે માટે પરમાણુ પ્રત્યક્ષસિંહે છે. એને કેવંળ એકે પરમાણુનું પણું પ્રત્યક્ષ યોગીઓને તે છે જે માટે પરમાણુ માને જોઇએ. વળી જે પરમાણું ન હોય તે આ ઘંટ પટ વગેરે જે પ્રત્યક્ષ
ખાય છે તે શું છે એટલે કાર્ય ઉપરથી કરણનું અનુમાન થાય છે તે પ્રમાણે પરમાણ પણ ધરૂપ કાર્યના અનુમાનથી સિદ્ધ થાય છે તે આ પ્રમાણે–પરમાણુ વિદ્યમાન પદાર્થ છે, ઘટશપ કાર્યો દેખાતાં હોવાથી, જે પરમાણુ ન હોય તે ધટરૂપ કાર્યો પણ ન હોય. એ પ્રેમાણે અંનુમાનથી પણ પરમાણુ સિદ્ધ થાય છે માટે પરમાણું માનવો જોઈએ. આ પ્રમાણે પ્રત્યેક્ષ અને અનુમાન એમ બંને પ્રમાણેથી પરમાણુ સિદ્ધ ચંયો એટલે તે પર મોથી બનેલા ઉંટ પેટ વગર મેં અવયવીરૂપ કાર્યો તે પ્રસિદ્ધ જ છે માટે એકલું વિજ્ઞાન જે ન માનતા તેનાથી જુદા એવા પટ પટ વગેરે પદાર્થો પણ માનવા જોઈએ.
બૌ પૈટ પટ વગેરે સંવ સિંધ્યા છે-તમારા કહેવા મૂળ આશય-આ દેખાતા થઇ પટ વગેરે છે તે પરથી પરમાણુ વગેરેને સિદ્ધ કરવાને છે. પરંતુ આ બટ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦૨]
શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬
પટ વગેરે જે દેખાય છે તે વાસ્તવિક નથી. અનાદિકાળની ચિંધ્યા વાસનાથી આ ઘટ પટ વગેરે નથી છતાં ઝાંઝવાના જળની માફક દેખાય છે. વનમાં કંઈ નથી હોતું છતાં સર્વ વસ્તુઓ આપણે અજ્ઞાનથી કલ્પી લઈને જોઈએ છીએ, છતાં માનીએ છીએ કે તે સવ જૂઠ છે. એ જ પ્રમાણે આ ઘટ પટ વગેરે સર્વ મિથ્યા છે એટલે વિજ્ઞાનથી અતિરિક્ત પરમાણુ કે ઘટ પટ વગેરે કંઈ પણ સંભવતું જ નથી. માટે વિજ્ઞાન એક જ છે.
સ્થા૦ વિજ્ઞાન છે તે બીજા પદાર્થો છે જ–વિજ્ઞાનથી જુદો કઈ પદાર્થ જ નથી એમ સિદ્ધ કરતાં વિજ્ઞાન જ માની શકાશે નહિ; બીજા પદાર્થો માનશે તે જ વિજ્ઞાન માની શકાશે. માટે વિજ્ઞાન માનવાની સાથે જ વિજ્ઞાનથી જુદા પદાર્થો પણ માની લેવા જોઈએ. તે આ પ્રમાણે છે. વિજ્ઞાન એટલે વિશેષે કરીને જાણવું. વિવેn #ાયણે
તિ, વિજ્ઞાનમ્ | જે વડે વિશેષે કરીને જણાય છે તે વિજ્ઞાન કહેવાય છે. એ પ્રમાણે વિજ્ઞાન ક્રિયાવાચક શબ્દ છે. માટે તેનું કઈક કર્મ હોવું જોઈએ. જેમ તે બેલે છે, તે ખાય છે, તે પીએ છે એમ કહેવાની સાથે જ જિજ્ઞાસા થાય છે કે શું બોલે છે? શું ખાય છે શું પીએ છે ? એ જ પ્રમાણે તેને જ્ઞાન છે, એમ કહીએ એટલે તરત જ જિજ્ઞાસા થાય છે કે શેનું જ્ઞાન છે? કારણ કે વિષય વગરનું વિજ્ઞાન હેતું જ નથી. માટે વિજ્ઞાન માનવાની સાથે જ તેને વિષયે માન જોઈશે. તે વિષય વિજ્ઞાનસ્વરૂપ સંભવ નથી માટે તેનાથી જુદે છે અને એ વિષય આ ઘટ પટ વગેરે છે. માટે એકલું વિજ્ઞાન જ નથી પણ તેનાથી જુદા ઘટ પટ વગેરે પણ છે.
બૌ૦ વિષય વગરનું પણ વિજ્ઞાન હોય છે-વિજ્ઞાનને વિષય હોવો જ જોઈએ અને જે વિષય તે જ ઘટ પટ વગેરે બાહ્ય પદાર્થો-એમ કહી તમે જે વિજ્ઞાનથી જુદા પદાર્થની સિદ્ધિ કરે છે તે જ ઠીક નથી, કારણ કે વિજ્ઞાનને વિષય હોવો જ જોઈએ એવું કંઈ નથી. કેટલીક વખત આકાશમાં ઝીણી ઝીણી દેરીઓ લટકતી હોય એવું જ્ઞાન થાય છે, જેને આકાશકેશજ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન તદન નિર્વિષય જ છે, કારણ કે આકાશમાં કેરી કે કેશ જેવું કંઈ હોતું જ નથી. વળી સ્વપ્નમાં જે જ્ઞાન થાય છે ત્યાં પણ કોઇ વિષય હોત નથી, છતાં જ્ઞાન થાય છે. માટે જ્ઞાનની સાથે વિષય હોવો જ જોઈએ એવું કંઈ નથી.
જ્યારે વિજ્ઞાન વિષ્ય વગરનું પણ હોય છે. તે પછી વિષય માનવાની કંઈ આવશ્યકતા ન રહી એટલે વિજ્ઞાન એક જ પદાર્થ છે પણ ઘટ પટ વગેરે વિજ્ઞાનથી જુદું કંઈ જ નથી.
સ્યા૦ વિજ્ઞાન વિષય વગરનું હતું જ નથી-મહાસાહસ ! મહાસાહરસ ! વિષયવગરનું - વિજ્ઞાન કદી પણ સંભવે ? નહિ જ. કદી પણ નહિ. આ કાકેશજ્ઞાન અને સ્વપ્નજ્ઞાનને વિધ્ય વગરનું બતાવીને વિય વગરના વિજ્ઞાનને સિદ્ધ કરવા જે પ્રયત્ન કર્યો તે તદ્દન અસત્ય છે. કારણ કે આકાશકેશજ્ઞાન નિર્વિષય ને નથી જ આકાશમાં ફેલાયેલા પ્રકાશના તેવા પ્રકારના વિસ્તારમાં આકાશદેશને ભ્રમ થાય છે. અને તે ભ્રમ પણ તેને જ થાય છે કે જેને સાચા કેશનું જ્ઞાન હોય છે, પણ જેને દેશનું જ્ઞાન નથી હોતું તેને આકાશકેશનું પણ જ્ઞાન નથી થતું. માટે વિધ્ય વગરનું વિજ્ઞાન સંભવતું નથી. વળી સ્વપ્નમાં જે પદાર્થો દેખાય છે તે પણ અનુભવેલ પદાર્થોના મનમાં પડેલ સંસ્કારનું અર્ધ નિદ્રાતન્દ્રા અવસ્થામાં સ્મરણ થવાથી જે કાલ્પનિક સૃષ્ટિ ખડી થાય છે તે દેખાય છે. વળી તે સ્વમસૃષ્ટિઓ વાત પિત્ત અને કફના વિકારથી ઉત્પન્ન થાય છે. કોઈ દેવતાના અનુભવ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩] નિહુનવવાદ
[૧૦૩] કે વિભાવથી થાય છે, પુષ્ય અને પાપથી થાય છે. પણ નિમિત્ત સિવાય થતી નથી. જે માટે મહાભાષ્યમાં કહેલ છે કે
__ अणुहूयदिठुचिन्तिय - सुयपयइवियारदेवयावा ।
सुमिणस्स निमित्ताई, पुण्णं पावं च नाभावो । અર્થ—અનુભવ, દર્શન, ચિન્તન, શ્રવણ, પ્રકૃતિને વિકાર, દેવતાનો પ્રભાવ, પુરય અને પાપ, એ સ્વપનાં નિમિત્તે છે, પણ અભાવ કારણ નથી. માટે સ્વપ્ન પણ છેક નિર્વિષય તે નથી જ. માટે વિજ્ઞાન માન્યું તે વિષય માનવો જ જોઈએ. જે વિષય એ જ આ ઘટ પટ વગેરે.
બો –આ સર્વ દેખાય છે તે સર્વ ભ્રમ છે—તમે કહ્યું તે ઠીક છે, પરંતુ જેમ સ્વમમાં સૃષ્ટિની કલ્પના કરવામાં આવે છે ને દેખાય છે તેમ આ ઘટ પટ વગેરે જે બાહ્ય પદાર્થો દેખાય છે તે પણ મિથ્યા વાસનાથી કરેલ કલ્પનાથી દેખાય છે. પ્રખર તાપથી તપેલાને રેતિના રણમાં મૃગજળની ભ્રાન્તિ થાય છે તેમ આ પણ ભ્રાન્તિ જ છે. પરંતુ વાસ્તવિક કંઈ નથી માટે વિજ્ઞાન સિવાય બાહ્ય પદાર્થ કંઈ નથી.
સ્થા) –ભ્રમ છે તે સત્ય પદાર્થ છે જ–ઘણું સારું. પ્રથમ બ્રાતિ એ જ શું વસ્તુ છે ? બ્રાતિ એટલે જ્યાં જે વરતુ ન હોય ત્યાં તે વસ્તુનું જ્ઞાન થવું એ. જેમ છીપ એ રૂપું નથી છતાં છીપને રૂપા તરીકે સમજવી એ છીપમાં રૂપાની બ્રાન્તિ થઈ કહેવાય. જેને રૂપાનું સાચું જ્ઞાન હોય તેને જ છીપમાં કઈક સમય રૂપાની બ્રાતિ થાય પરંતુ રૂપાનું જ જ્ઞાન ન હોય તે ભાન્તિ ન થાય. આ વાંઝણીને છોકરો છે એ ભ્રમ કઈને કઈ સ્થળે પણ થતો નથી એટલે આ ઘટ પટ વગેરે બમ છે એમ કહે છે તે સત્ય વસ્તુ માનવી જ રહો, હવે વિજ્ઞાન સિવાય બાહ્ય પદાર્થ માનવા જ પડે છે તે આ ઘટ પટ વગેરે દેખાય છે તેને ભ્રમ માનવાને કંઈ કારણ નથી. માટે આ દેખાય છે તે જ સત્ય છે. કારણ કે ભ્રમરૂપ વસ્તુથી કઈ કાર્ય સિદ્ધ થતું નથી. વનમાં ખાવાથી કે પૈસા મળવાથી પેટ ભરાતું નથી કે પૈસાદાર થઈ જવાતું નથી. એ પ્રમાણે આ દેખાતા ઘટ પટ વગેરેને જિમ માનીએ તે તેનાથી કંઈ પણ કાર્ય થાય નહિ પરંતુ કાર્ય થાય છે એ પ્રત્યક્ષ દેખાય છે. એટલે આ ઘટ પટ વગેરેને ભ્રમ માની શકાય નહિ. જે કાર્ય કરવામાં સમર્થ વરતુને પણ ભ્રમરૂપ માનવામાં આવે તે આ ભ્રમ છે કે આ અભ્રમ છે એવી વ્યવસ્થા જ ન રહે. જે એ વ્યવસ્થાને નાશ થાય તે –
आशामोदकतृप्ता ये ये चास्वादितमोदका।।
रसवीर्यविपाकादि तुल्यं तेषां प्रसज्यते ।। અર્થ-જેઓ કાલ્પનિક લાડુથી સંતષિત થયા છે અને જેઓ સાચા લાડુ ખાઈને તૃપ્ત થયા છે તે બન્નેને રસ વીર્યની પુષ્ટિ વગેરે સમાન થવાં જોઈએ. અર્થાત્ બ્રમ અને સત્ય વસ્તુ બન્નેને એક માનવામાં આવે તે યથાર્થ વરનુથી થતાં કાર્યો ભમ્રરૂપ વસ્તુથી પણ થવાં જોઈએ. એમ થતું નથી માટે વિજ્ઞાનથી ભિન્ન એવા આ ઘટપટ વગેરે યથાર્થ પદાર્થો છે એમ માનવું જોઈએ.
એ પ્રમાણે સ્યાદ્વાદીએ વિજ્ઞાનથી જુદા પદાર્થો છે એમ સિદ્ધ કર્યું. બૌદ્ધ કેટલીક ચર્ચા કરવા ઈચ્છતા હતા પરંતુ સમય પૂરો થઈ જવાને કારણે બૌદ્ધની અન્ય ચર્ચા અન્ય સમય પર મૂલતવી રાખી સભા બરખાસ્ત કરવામાં આવી.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कतिपय संशोधन
लेखक-श्रीयुत पन्नालालजी दुगड "श्री जैन सत्य प्रकाश" क्रमांक ६२--'पंजाब में जैनधर्म शीर्षक लेख में
संशोधन' लेख में निम्न संशोधन करना । पृ० ८८ पं० २६ में २४ अगस्त १५८५ के आगे जो '४०' छपा है वह नहीं होना चाहिये । ... पृ० ८९ पं० १ 'श्रीचिन्तामणि पार्श्वनाथजी के भूमिगृह में' के बजाय 'उक्त मंदिर के भूमिगृह के भंडार में' समझना ।
पृ० ८९ पं०६-७ में 'सं. १६४७ हिन्दीका प्रारंभ काल' समझना ।
पृ० ८९ पं० २० में 'साथ में के किसी साधु के नाम के 'बजाय' भानुचन्द्रजीका नाम लिखने की भूल की है' समझना ।
पृ० ८९ पं० १० में पृ० १६५ के बजाय १६६ चाहिए ।
पृ० ८९ पं० २४ में 'फिर' के आगे इस प्रकार बढाना-बिहार करके पाटन में आये और सं १६६९ का चौमासा पाटन में कर रहे थे।
पृ०९० १० १२ में 'राम कल्याण' के स्थानमें 'राय कल्याण' समझना। पृ० ९० पं० २० के आगे छटे संशोधन में नीचे लिखा हुआ लेख और
बढ़ाना:
" इसके सिवाय अकबरनामा में तलाश किया गया तो जहांगीर की जिस पुत्रो के मूल नक्षत्र में जन्म लेने के कारण ग्रह अष्टोत्तरी स्नान हुई थी उसका जन्म १५ दे सन ३४ इलाही [ २७ दिसंबर २५८९ ई० वि० हिं. १६४६ पोष वदी १४ ] को हुआ था (देखो अकबगममा भा० ३ फारसी पृ० ५७२ अंग्रेजी अनुवादित पृ० ८६५-६६ ) तो उस समय तक मानसिंहजी के अकबर के सम्पर्क में आनेका कहीं नाम निशान भी नहीं मिलता है अतः देसाईजी का कथन सर्वथा प्रामाणिक है।
युगप्रधान श्री जिनचंद्रसूरि वक्तव्य पृ. २३ मे सं० १६४७ [ आश्विन पदी २] की जन्मी हुई कन्या को मूल नक्षत्रमें जन्मी हुई मान लेना सर्वथा असत्य है, क्यों कि उस दिन तो प्रायः अश्विनी नक्षत्र या उससे पिछला या अगला नक्षत्र होता है । इसके साथमें यह भी बतला देना आवश्यक है कि श्री हीरविजयसरिरास पृ० १८३ में कन्या होनेकी घटना काश्मीर प्रवास के पश्चात् लिखी है सो तो भूल है ही वल्कि चरित के दूसरे प्रकाश में अजीजकोका (आजमखान) की जाम को जीतने के बाद इस घटना का
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
કતિષય સંશોધન
[१०५] उल्लेख करना भी भूल है अर्थात् दोनों में वर्णनक्रम की ऐसी अन्य कई स्थानों में भी भूले दृष्टिगोचर होती है।"
पृ० ९० पं० १२ टिप्पणी में निम्न लेख और बढ़ा कर पढ़ना
'श्रीविजयतिलकमरिरास का सार लिखते हुए श्रीविद्याविजयजीका, मूल के आशय के विरुद्ध, यह लिखना कि 'इंद्रविजय वाचक भानुचन्द्रजीनी बोल लइने अजमेर पहेांच्या' सरासर अयुक्त है।"
क्रमांक ६१ में 'कावीतीर्थ विषयक लेख में संशोधन' शीर्षक लेख में पृ०४५ पं० १८ के आगे निम्न लेख और बढाकर पढे:--
(५) “यद्यपि श्रीयुत देसाईजीका रत्नतिलक प्रासादकी प्रशस्ति के अनुसार यह लिखना ठीक है कि उसमें सं० १६५४ श्रावण वदि ९ को केवल मंदिर बनना लिखा है, प्रतिष्ठा नहीं। किन्तु सर्वजित प्रासाद की प्रशस्ति में सं० १६४९ मगसिर सुदि १३ को प्रासाद 'कारित' के साथ में 'प्रतिष्ठित' भी साफ लिखा है अतः यह तिथि निश्चयपूर्वक प्रतिष्ठा की ही लिखी है अन्यथा प्रत्येक मूर्तियों के लेखों के भावार्थ अशुद्ध हो जावगे ।'
खभात के संबंध में संशोधन "श्री जैन सत्य प्रकाश" क्रमांक ५३-५४ (संयुक्त) पृ. २१७ में मुनिश्री यशोभद्रविजयजी ने खंभात में माणेकचोकमें श्रीनगीनदास सांकलचंद की जमीन मेंसे खाली जमीन खुदाई करते हुए ता. ३०-११-३९ को अन्यान्य मूर्तियों के साथ में जो श्री पार्श्वनाथजी का परिकर निकला है उसका लेख इस प्रकार प्रकाशित किया है.
"सं. १६६९ वर्षे आषाढ सित प्रयोदशीदिने उकेशज्ञातीय सो. तेजपाल भार्या तेजलदेनाम्न्या स्वश्रेयसे श्रीपार्वनाथपरिकरः कारितः । प्रतिष्ठितश्च तपागच्छे श्रीविजयसेनसूरिभिः। श्री पं. मेरुविजयः प्रण(म)तितराम् । सकलसंघाय मंगलं भूयात् ।” __आगे मुनिश्रीने लिखा है कि "आ लेखमां गामना नामनो निर्देष नथी. जो ए होत तो मूळे आ परिकर कया स्थळनो हशे ते जाणी शकात ।"
इसके उत्तर में निवेदन है कि सोनी श्री तेजपालजी खंभातनिवासी थे और उन्होंने अनेकों प्रतिष्ठादि धर्मकार्य किए थे। वर्तमान में श्री शत्रुजय तीर्थपर जो मुख्य मंदिर है वह उन्हींका जीर्णोद्धार कराया हुआ है (देखो श्री हीरविजयमूरिरास पृ० १६५ ६६ आदि । इसके सिवाय (उनके देहावसान के पश्चात) उनकी पत्नी तेजलदेजी ने एक श्री विजय चिन्तामणि पार्श्वनाथ. जी का भूमिगृह सहित मदिर खंभात में माणेकचौकमें खिडकीमें निर्माण कराकर गुजराती सं १६६१ वैशाख सुदि ७ को श्री विजयसेनमूरिजी से प्रतिष्ठा कराई थी जिसकी प्रशस्ति इसी मंदिर में लगी हुई है, उसका
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१०]
શ્રી જેને સત્ય પ્રકાશ
आवश्यक अंश इस प्रकार है
"...तेजलदे नाम्न्या । निजपति सौणिक तेजपाल प्रदत्ताज्ञया । प्रभूतद्रव्यव्ययेन सभूमिगृहश्रीजिनप्रासादः कारितः कारितं च तत्र मृलनायकतया। स्थापना कृते श्री विजयचिन्तामणिपार्श्वनाथबिंबं प्रतिष्ठितं च ।
(देखो सूरीश्वर अने सम्राट् पृ० २५९) इससे यह तो साफ़ प्रकट है कि उक्त श्रीपार्श्वनाथजी परिकर सहित प्रतिष्ठित न हुए थे तब इस समय में जो परिकर उपलब्ध हुआ है वह इन्हीं का न हो? और उक्त मूलनायकजी के पास वेदी में इतनी जगह न होगी जो यह वहां विराजमान कर दिया जाता । अतः यह परिकर वहीं माणेकचौक में दूसरे स्थान में अन्यान्य मूर्तियां सहित विराजमान किया गया और अधिक संभव है कि जिस स्थान पर अब यह उपलब्ध हुए हैं मूल भी यहीं पर विराजमान किए गए होंगे जो कि कालकी विकराल गति से स्थानके ढह जानेसे अब इस प्रकार से उपलब्ध हुए हैं ।
श्रीविजयप्रशस्तिकाव्य सर्ग १९ श्लोक ५७ से ६० तक में उल्लेख है कि गु. सं. १६६१ में ] श्रीविजयसेनसूरिजी का चौमासा खंभात में था । अतः उक्त मंदिर की तो प्रतिष्टा उन्होंने अवश्य ही कराई, परन्तु इस परिकर की प्रतिष्ठा के समय में हिंदी सं. १६६९ और १६७० में उनके चौमासे क्रमशः देलवाडे और नवानगर में थे [सर्ग २१ श्लोक २१ से ३१ तक], क्योंकिइस परिकर का लेख चतुर्मास प्रारंभ होने से केवल एक दिन पहिले का है, अतः वास्तव में पं. श्री मेरुविजयजी ने इसकी प्रतिष्ठा [खंभात में ] की थी। जिन लेखों में वार नहीं होते उनके विषय में अन्य साधनों के विना यह निर्णय नहीं किया जा सकता कि वे हिन्दी गणना के है या गुजराती गणना के, बल्कि कभी कभी तो वार सहित लेखों की भी पद्धति:का निर्णय करना अशक्य हो जाता है, अतः इस विषय में मौनावलम्बन करना पड़ता है ।
यद्यपि आपने उक्त लेखका अक्षरार्थ ठीक किया है कि 'मेरुविजय प्रणाम करते हैं' । परन्तु असल में इसके प्रतिष्ठापक वे ही थे । इस प्रकार के बहुत से लेख उपलब्ध हैं [ देखो उना और शत्रुजयपर श्रीहीरविजयसूरिजी को पादुका के लेख व 'श्री जैन सत्य प्रकाश' क्रमांक ५८ पृ० ३६० आदि आदि ।
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાંના મંદિરમાંના ધાતુપ્રતિમા લેખે
લેખક-મુનીરાજ શ્રી કાંતિસાગરજી. નાગપુરસિટિ અમૃતવિજયજી
ગયા અંકમાં આપણે જેએલ હસ્તલિખિત પ્રતની પુષ્પિકાઓમાં અમૃતવિજયજીને ઉલ્લેખ જોવાય છે. તેઓના અક્ષરો પણ સુંદર માલુમ પડે છે. પણ આ અમૃતવિજયજી કાણ? અને કાના શિષ્ય હતા ? એ પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય છે. તેઓ ૧૬. વરસની વયે બાલાપુર આવ્યા હતા. ૧૮૮૦-૧૯૧૧ સુધીના એમનાં લખેલાં પુસ્તકે ત્યાં મળી આવે છે. તેઓ સંસ્કૃત સાહિત્યના પણ સારા જ્ઞાતા હતા, અને જ્યોતિષમાં બહુ જ સારું જ્ઞાન ધરાવતા હતા. યુતિ હોવા છતાં પણ તેઓ પોતાને મહામૂલો સમય વ્યર્થ ન ગુમાવતાં પુસ્તકે લખવી વગેરે ધાર્મિક કાર્યોમાં વ્યતીત કરતા, આવા યતિઓથી જ પહેલાંનાં યુગમાં તેઓની સત્તા જૈન સંઘે પર અસ્તિત્વ ધરાવતી. તેઓ હેમવિજયજીના શિષ્ય હતા. આ માટે પુષ્પિક નંબર ૧૮ જેવા વિજ્ઞપ્તિ છે. બાલાપુરના જૈનસંધ ઉપર તેમને અનહદ ઉપકાર હતા. ૧૯૩૨માં તેઓને સ્વર્ગવાસ થયો. યાપિ અમૃતવિજયજી યતિ હતા તથાપિ તેમનું ચારિત્ર ઉચ્ચ કેટીનું હતું એમ બાલાપુરના કેટલાક વૃદ્ધોનાં કથન પરથી જાણવા મળે છે. વિબુધવિમલસૂરિજી
બાલાપુરમાં વિબુધવિમલસૂરિએ અંતરીક્ષ-પાર્શ્વનાથ-સીરપુરની યાત્રા કરી ચૌમાસું કર્યું હતું એમ વિબુધવિમલસૂરિના ભાસપરથી સિદ્ધ થાય છે –
“હવે બાલાપુર આવીયા, જાત્રા કરણે એમ લલના; અંતરીક્ષ પારસનાથ ભેટીઆ, પખાં બને છે પ્રેમ લલના. વિબુધ, (૮) જાત્રા કરીને આવીયા, બાલાપુર મુઝાર લેલના; એક ચોમાસો તહાં રહ્યા, રીઝયાં નરનાર લલના. વિબુધ. (૯)
ત્યાં (બાલાપુરમાં) ઔરંગાબાદથી ભાવિક શ્રાવિકા મીઠીબાઈ વાંદવા અર્થે આવી. ત્યારે તેઓ પોતાના ગામમાં આવવા માટે પુષ્કળ વિનંતી કરી. ત્યારે આગળનું ચાતુર્માસ આચાર્યશ્રીએ ત્યાં (ઔરંગાબાદ)ર કર્યું અને છ જણાને ભાગવતી દીક્ષા આપી. ચાતુર્માસ પછી દલેરાની યાત્રા કરવા ગયા. સંવત ૧૮૧૪ માગસર વદ ૩ને દિવસે ઔરંગાબાદમાં આચાર્યવનો દેહાત થયો,
૧ જૈન અતિહાસિક ગુર્જર કાવ્ય સંચય, પૃ. ૩૦.
૨ આચાર્ય વિજયસિંહરિએ પણ ઔરંગાબાદમાં ચાતુર્માસ કર્યું હતું. શીલવિજય એ (તીર્થમાલા. લ. સ. ૧૭૪૮) ઔરંગાબાદને ઉલેખ કરે છે – “દેવગિરી અવરગાબાદ. શાંતિવીર પ્રણમું અલ્લાદિ (
૧૬) પ્રા. તીર્થમાળા સંગ્રહ, (૫.૧૨) હેમચ ગણિ ઔરંગાબાદમાં આવ્યા ત્યારે સર્વ ગચ્છના પાવકોએ પ્રેમપૂર્વક રાખ્યા, ત્યારે ધર્મા પ્રભાવના સારા પ્રમાણમાં થઈ. લઉમીદાસના પુત્રને ત્યાં ચાતુર્માસ બદલાવ્યું. ધનજીશાહના પુત્ર કાન્હજી શાહે દીક્ષા અંગીકાર કરી. (સિંધપુરમાં). ઔરંગાબાદના વિષયમાં “સમ્યકત્વપરીક્ષા ટબાની પ્રતિમાં સારો પ્રકાશ પાડવામાં આવેલ છે.
૦ આ ગામ તે જ કે જ્યાં ઈલ નરેશને અંતરીક્ષપાશ્વનાથની પ્રતિમા સાંપડી હતી. આની
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ :
વિબુધવિમલસૂરિને જન્મ સીતપુરમાં થયે હતો. ૧૭૮૮માં સૂરિપદ મલ્યું. એમને સમ્યકત્વપરીક્ષા” નામને ગ્રન્થ પણ ઉપલબ્ધ થાય છે. ઉપરની તમામ હકીકત વિબુધવિમલસૂરિના રાસઉપરથી લેવામાં આવી છે, કે જે રાસ ૧૮૨માં જ્યારે મહિમાવિમલસૂરિ બુરહાણપુરમાં આવ્યા ત્યારે વાન' નામના શ્રાવકે બનાવ્યો હતો. હવે બાલાપુરના મંદિરમાંની ધાતુપ્રતિમાના લેખો જોઈશું.
બાલાપુરના જિનમંદિરની ધાતુપ્રતિમા ઉપરના લેખે બાલાપુરમાં કુલ બે જિન મંદિર વિદ્યમાન છે. 1 તપગચ્છનું અને જે તૌકાગચ્છનું. તપાગચ્છના મંદિરમાં મૂળનાયક ગોડી પાશ્વનાથ છે. પ્રસ્તુત મંદિરમાં જે ધાતુ પ્રતિમાઓ છે તેના લેખ અરે આપવામાં આવે છે. તથા જે આચાર્યું પ્રતિષ્ઠા કરી કરાવી તે આચાર્યના અન્ય કઈ કઈ સાલના લેખે કયા કયા સંગ્રહમાં મળે છે તેની નેંધ પણ ઈતિહાસ પ્રેમીઓની સરળતા માટે લેવામાં આવી છે.
તપાગચ્છના મંદિરમાંની ધાતુ પ્રતિમાના લેખો - [१] संवत १३४६ (वर्षे) चैत्र सुदि १० भोमे पित्त कुठारसिंह श्रेयसे सुत सांगाकन श्री शांतिनाथ(बिंब) कारितं प्रतिः यशोभद्रसूरि शिष्य घिबुधप्रभमूरिभिः ४ ॥
[२] संवत १३५३ माघबदि १ श्री शांतिनाथ प्रतिमा श्री जिनचंद्रसूरिभिः प्रतिष्ठिता कारिता च सा हेमचंद्र भार्या अनसुश्राविकाभ्यां जिसदेव ( ? जिनदेव) જોઈ
[३] संवत १५११ वर्षे माघ दि ५ बुद [१ बुध दिने श्री लोढागोत्रे सा० गोल्हा संताने सा० उधरभार्या उदयणि पुत्र पु० सा० खाभाकेन आत्मश्रेयसे चंद्रप्रभवित्र का प्रति० श्री मद्रपल्लीयगच्छे श्री देवसुंदरसूरिपंटे श्रीसोमसुंदरमरिभि ।।
[४] संवत १५१७ ज्ये. शु० १० सोमे उमघालझातीय श्रे. झांझण મા. પરંત૪ પુ. વરર મા. શાખા પુ. મર13 મા. માફ કાર દુર સુત.
નોંધ શલવિજયજીએ પણ નીચે પ્રમાણે લીધી છે.
ઈલોરિ અતિકૌતુક વસ્યુ, જેમાં હીયે અતિ ઉહહહ્યું; વિશ્વકમા ધું મંડાણ, ત્રિભુવન ભાવતણું સહિ નાણ.
* પ્રાચીન ન થમાળા સ ગ્રહ ” પૃ. ૨૧ ઐતિહાસિક કળાની દ્રષ્ટિએ આ સ્થાન મહત્વપૂર્ણ છે.
* પ્રસ્તુત આચાર્યશ્રીને સ વેનું ?ક ને એ લેખ નાહારજીના સંગ્રહમાં (ભા. ૧, ૫. ૨૩) અને વિદ્યાવિજયજીના પ્રાચીન લેખ સ ગ્રહ (ભાગ ૧, પૃ. ૧૬)ના સંગ્રહમાં મળે છે.
૫ સેમસુંદરસૂરિના પ્રતિમાલેખો વિપુલ પ્રમાણમાં મળે છે. માટે નેધ લીધી નથી. સોમસુંદર સુરિનો વિસ્તૃત પરિચય પ્રહાદનપર' નામના નિબંધોમાં કરાવીશ. અર્જર સાહિત્યમાં ઉકત આચાર્યનું સ્થાન મહુવેનું છે,
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક ૩]
બાલાપુર
[ ૧૦૯ ]
(? पु) तेन श्रेयसे श्रीमुनिसुव्रतविवं कारितं प्र० वृद्धतपाप श्री रत्नसिंहस्ररिभिः । संवत १५२० वर्षे वैशाख शुद्ध १२ बुधे श्री श्रीमालज्ञातीय थे. हीरा भा. जीविणि सुत कान्हाकेन भार्या पदमाइ सुत रत्नसहितेन स्वश्रेयसे श्री कुंथुनाथ बिंबं कारापितं रत्नसुरिभिः (प्रति०) अहमदाबाद
[५]
હ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(६) संवत १५३५ पोष वदि १३ बुधे उपदेश ज्ञातीय ठाकुर गोत्रे साह सामंत भा. हर सुत सा. सालिग भा. धरण भ्रातृ साह सारगु भा. धारु साह लाभिग सुत ३ ज्ञांगु सिंधु मांडण श्री आदिनाथविवं कारापितं ज्ञानकीय गच्छे भट्टारक श्री धनेश्वरसूरिभिः ।
(૭) સંવત ૨૦૦ (?) માત્ર સુદ ૨૦ ગૌ ૩૫૪ વંશે પુરુમંત્ર સા सांडा भा. करणं पु. सा. जिनदत्तेन सं जगमाल माधुजीवा' सा. जोग प्रमुख लखमादे पुण्यार्थ श्री. सुविधिनाथवि कारापितं खरतरगच्छे श्री जिनचंदस्ररिपट्टेश : श्री जिनसागरसूरिभिः १० ।
(८) संवत १६९९ ० सा० जगह भा० वीराबाद श्री संभवनाथ विच कारितं च प्र० विजय देवसूरिभिः ११ ॥
( ९ ) संवत १७८१ मा. शु. ६ शांतिनाथ त्रिबं का० तपागच्छे.
૬ પ્રસ્તુત આચાર્યના પ્રતિમા લેખે ૧૪૯૭-૧૫૦૦ સુધીના મળે .
૬ આ આચાર્યના અન્ય લેખે મારા જોવામાં આવ્યા નથી,
૮ આ આચાર્ય સિદ્ધસેનસૂરિના શિષ્ય હતા, એમ તેમના સંવત ૧૫૧૬ના (નાહારજી સંગ્રહ ભા, ૨. પૃ. ૧૨૬) તથા ૧૫૩૦ (એન્જના પૃ. ૨૮૪)ના પ્રતિમા લેખે પરથી ફળે છે. તથા જ્ઞાનકીયગચ્છીય આચાર્ય સિદ્ધસેનની મૂર્તિ સ. ૧૪૭૩માં ધનેશ્વરસૂરિએ લાવી તે અદ્યાવિધ પાટણમાં ભેસપત વાડામાં ગૌતમસ્વામીના મંદિરમાં મૂળનાયક તરીકે પૂન્વય છે. લે!કા સાધુની પ્રતિમા જોઇ ગૌતમ સ્વામી તરીકે પૂજે છે. પ્રતિમાપર લેખ સ્પષ્ટ છે. (જુએ. પ્રા. હૈ, લે, ભા. ૨ પૃ. ૩૨૭) આવી જ રીતે મુંબઇમાં ગાડીજીના મંદિરમાં વિજયદેવસૂરિની ધાતુ પ્રતિમા પણ ગૌતમસ્વામી તરીકે પુજાય છે. પાછળ લેખ લખેલ છે. સ. ૧૯૦૦ની પ્રતિતિ છે. તથા શાંતિનાથ મંદિર (બીડી ખન્નર) મુંબઇમાં ત્રીજે માળે ગૌતમ સ્વામીની મૂર્તિ છે તે પણ સુધર્માસ્વામીની મૂર્તિ તરીકે અર્ચાય છે. પાછળ લેખ ખેદેલ છે. ધનેશ્વરસૂરિના ૧૪૭૩ (જિનવિજયજીનો સંગ્રહ રૃ. ૭૬), ૧૪૭૬ (નાહારછનેા સંગ્રહ પૃ. ૭૦), ૧૫૧૬ (નાહારના સંગ્રહ બા. ૨ પૃ. ૨૨૫), ૧પ૩૦ (પૃ′ તે જ), ૧૫૩૪ (બુધ્ધિસાગરસૂરિના સંગ્રહ ૨ પૃ. ૨૦૦), ૧૫૩૫ (બુદ્ધિસાગરસૂરિ સંગ્રહ, પૃ. ૧૨૯), ૧૫૩૬ (નાહારજીને સંગ્રહ ૨૬૫), ૧૫૪૨ (નાહારજીને સંગ્રહ રૃ. ૨૪) વગેરે લેખા મળે છે.
૯ આ શબ્દ અત્રે શ્રેષ્ઠતાને ઘોતક છે.
૧૦ પ્રસ્તુત આચાર્ય ખરતર પીધેલ શાખાના હતા. અંમના પ્રતિ લેખા ૧૪૦૧-૧૫૧૬ સુધીના મળે છે. ૮૪ પ્રતિષ્ઠા ઉકત આચાય કરાવી છે. મેવાડમાં ઘણાં નાદિરની પ્રતિષ્ઠા જિનસાગરસિરએ કરાવેલ છે. અમદાવાદમાં એમને સ્તૂપ પણ હતે. હાલમાં છે કે કેમ એ જાણમાં નથી.
૧૧ આ આચાર્યશ્રીનાં ગીતા મારા સગ્રહમાં છે, એ પ્રકાશિત ધશે ત્યારે તેમાં લેખાના પરિચય કરાવવામાં આવરો.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[120]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[
(१०) संवत १८३४ मासोत्तममासे ज्येष्ठ मास शुक्ल पक्षे तिथौ ३ raौ दिने श्रीमालिज्ञातीय श्राविका सुकडबहु श्री सिद्धचक्र (पट्टः) कारापितः
- १२
[११] संवत १८८४ मासोत्तम मासे ज्येष्ठ मासे शुक्लपक्षे तिथि ३ बुधे श्रीमालज्ञातीय सा. कल्याण भा. ववलबाइ (सिद्धचक्रपट्टः कारापितः )
મંદિરની બાંધણી જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે એ બહુ જ મજમુત છે. અત્યારે ત્યાં રંગનું કાય' ચાલુ છે.
લાંકામતના મંદિરના ધાતુપ્રતિમા લેખા
પ્રસ્તુત મંદિર પણ તપાગચ્છના મદિર પાસે જ આવેલ છે. મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથ બિરાજમાન છે.
[१] संवत १४५४ वर्षे वैशाख वदि १० रवौ मदं कहआ सुत बीठाकेन श्री अंबकागोत्रं कारापितं ॥
[२] संवत १४५९ चैत्रवदि १ शनौ प्राग्वाट ज्ञातौ श्रीवीरा भा. मोहणदे, सुत मांडणेन भा. पोमादे सहि० श्री सुमतिबिंबं का प्र० जीरापरलीयगच्छे श्री शालीभप्ररिभिः १३ ॥
[३] संवत १४६१ ज्ये० सु. १० उपकेशज्ञातीय गांधीक शाखायां सुदितित ( ? ) गोत्रे श्री सहदेव भा. सहजलदे पुत्र आंबाकेन. श्रीशांति (नाथ) बिंबं का० प्र० उपकेशगच्छे, ककुदाचार्य सन्ताने देवगुप्तसूरिभिः १४
[४] संवत १५०३ पोष शुद प्रागवाट ज्ञातीय श्रे० वरस्थंग भा. भरमादे सुत बदु श्रावकेन माधू सुत श्रेयोर्थ श्री संभवनाथविंबं कारितं प्रति तपा ( गच्छे ) श्री जयचंदनूरिभिः सांडरवास्तव्य. १५ 1
[५] संवत १५१३ वर्षे आषाढ सु. ५ सोमे श्री श्रीमालज्ञातीय सा सहिदे भार्या सांतू सु. सा. राणाभिधेन स्वश्रेयसे श्री श्रेयांसनाथ बिंबं कारितं श्री वीरप्रभसूरिभिः १९
૧૨ બુહનપુર પણ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ઉકત નગરમાં એક નહિ પણ અનેક જૈન ઈતિહાસે યાગી ઘટનાઓ ઘટયાનું ઇતિહાસસૂચન કરે છે. જૈનેતર દ્રષ્ટિએ પણ મુર્હાનપુર એન્ડ્રુ મહત્ત્વ નથી રાખતું. આ નગર સબંધી પણ વિસ્તૃત નિબંધ લખવા ઈચ્છા છે.
૧૩ પ્રસ્તુત આચાર્યશ્રીના અન્ય ૩ પ્રતિમા લેખે! સવત ૧૪૪૦ (બુદ્ધિસાગરસૂરિજી સંગ્રહ ૨ પૃ. ३५), १४७२ (प्राचीन संग्रह प्र. ३२ ) अने १४७७ ( मुद्धिसागरसूरि सा ५.८०) ना भणे छे.
૧૪ ઉપદેશગચ્છની ત્રીજી ચા તા ચેાથી પાટે આ નામ દૃષ્ટિગેાચર થાય છે.
१४ अन्य प्रतिभा से १५०३, १५०४, १५०५ (बुद्धिसागरसूरि १) १४८६, १०२, १५०३, १५०४, १५०५, १५०९ (मुद्धिसागरसूरि २) भने १५०३ - १५०४ (नाहार
१-२ )ना भणे छे.
૧
૧૬ આ વીરપ્રભસૂરિ પૂર્ણિમા ગુચ્છના હેવા જોઈએ એમ વિદ્યાવિજયજીના સંગ્રહના લેખ પરથી અનુમાન થાય છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3]
માલાપુર
[११]
[६] संवत १५२८ वे (१ चैत्र व १० गुरौ श्री उसवंभीडिआसो ( १ ) (? वावड भा. जसमादि सा. गुणराजे सुश्रावकेन भा. मेघाई पुत्र. पुजा महिपाल ७ भ्रातृ हरखा श्री राजसिंह राजसोनपाल सहितेन अंचलगच्छे श्री जयकेसरी -१० सूरीणामुपदेशेन पत्निपुण्यार्थे कुंथुनाथबिंबं कारितं प्र० संघेन चिरं नंदतु ॥
[ ७ ] संवत १५३२ वर्षे बैषाख मासे श्री श्रीमाल ज्ञातीय श्रे० भाइआ भा० सं. इंभू सुत तेजाकेन भा. देमति सुत हरदास नरपाळ वीरपालकरम्य धरमणादि युतेन स्वपितृश्रेयसे श्री वासुपूज्यादिपंचतीर्थी श्री आगमगच्छेश अमररत्नसरि गुरुपदेशेन कारिता प्रतिष्ठिता च ॥
१८
[८] संवत १८९३ फा. व. ९ श्री पार्श्व० (नाथबिंबं ) प्रतिष्ठितं श्री महेन्द्रसूरिभिः २०॥
[ ९ ] संवत १९२४ वैशाख शुक्ल १३ गुरौ श्री आदिनाथबिंबं मालतागढ निहालचंदेन... कारितः विजयगच्छे शांतिसागर सूरिश्रेयोर्थं ॥
[१०] संवत १९२४ मा. शु. २१ श्री संभवबिंबं का सरूपचंद्र पुत्र हीरा विजय गच्छे शांतिसागरसूरिभिः श्रेयोर्थ ||
- [ ११ ] संवत १९२४ माग १३ कुंथुजिन बिंबं का. सरूपचंद, विजय गच्छे शांतिसागरसूरिभिः ।
[ १२ ] संवत १९९४ माघ १३ गुरौ श्री सुविधिनाथजिनबिंबं श्रीमाल भाठिआ कन्हैयालाल तद्भार्या झरस्र श्रेयार्थ भ. शांतिसागरसूरिभिः २२ विजय गच्छे || ( न्यासु )
૧૬ અહિંયા સુંદર ચિત્ર આલેખિત છે. આવા ચિત્રો મે' અચલગચ્છની પ્રતિષ્ઠત મૂર્તિઓ પર જ જોયાં છે.
૧૮ આ આચાર્યના પ્રતિમાલેખ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.
१७ अस्तृत आयार्य श्रीना अन्य प्रतिभा तेथे १५२४ (बुद्धिसागरसूरि १), १५२८ (मु. २५. २०५), १५३१ (जु. १), १५३२ (ते), १५३९ (नाबा२. २२७८), १५४७ (तेन पू. २८२) ना भजी भावे छे. विद्याविनयना संग्रहमा सं. १५१५ (पृ. ११७ ), १५२७ (११८), १५२८ (१२० ), १५३२ (१३०) भने १५४७ (१४५) ना उपध छे.
૨૦ પ્રસ્તુત: આચાય તે જ કે જેમણે મેાતીશાહ ટુંકની પ્રતિષ્ઠા ૧૮૯૭માં કરાવી હતી. આ આચાર્ય જિનહ`સૂરિના શિષ્ય હતા. તેએએ ૧૮૯૨માં જુદી શાખા કાઢી જે હાલ મ ડાવરીયાના નામથી વિખ્યાત છે. મહેદ્રસૂરિજીના ૧૮૯૩ થી ૧૯૧૪ સુધીના લેખો મળે છે. મહેદ્રસૂરિના કેટલાક અપ્રટ લેખે મારા સગ્રહમાં પણ છે.
૨૧ આ જગ્યાએ ૧૩ જોઇએ એમ નીચેના નબર ૧૧ના લેખ પરથી ફળે છે.
૨૨ આ આચાર્યના અન્ય પ્રતિમાલેખા બુદ્ધિસાગરસૂરિજીના સંગ્રહમાં મળી આવે છે. ૧૯૬૪ ના લેખવાળી ૬ પ્રતિમાએ મુંબઈના ચિંતામણિ પાર્શ્વનાથજીના મદિરમાં વિદ્યમાન છે. (બ્રુ. “જન सत्य प्रकाश" वर्ष ४४.१९५ )
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મરાઠી ભાષાના કિલસ્કિર' માસિકમાં પ્રગટ થયેલ “જે ' વાર્તા અંગેનો પત્રવ્યવહાર
| કિલેકરવાડી (જિ. સાતારા) થી પ્રસિદ્ધ થતા ‘કિર્લોસ્કર' માસિકના ગયા જુલાઈ મહિનાના અંકમાં શ્રીયુત ૬. પાં. ખાંટેની “3 રૂઝ' :શીર્ષક એક ટૂંકી વાર્તા પ્રગટ થઈ છે. આ વાર્તામાં એક યતિના પાત્રરૂપે કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી ઘણું જ ખરાબ ચિત્રણ કરવામાં આવ્યું છે. આ અંગે અમે એ વાર્તાના લેખક તેમજ ‘કિલોસ્કર'ના તંત્રી સાથે પત્રવ્યવહાર કર્યા છે. કથાલેખકને બે પત્ર લખ્યા છતાં તેમના તરફથી હજુ કો ઉત્તર મળે નથી એટલે ‘કિર્લોસ્કરના તંત્રી તરફથી જે પય મળે છે તે સાથે અત્યાર સુધી બધે પત્ર વ્યવહાર અમે અહીં જનતાની જાણ માટે પ્રગટ કરીએ છીએ. હજુ આ સંબંધી પત્રવ્યવહાર ચાલુ છે એટલે આ અંગે અમારે જે કઈ કહેવાનું છે તે અત્યારે મોકુફ રાખીએ છીએ.
એ પત્રવ્યવહાર અમે હિન્દી ભાષામાં કર્યો છે, અને “કિર્લોસ્કર'ના તંત્રી તરફથી મળેલો જવાબ મરાઠી ભાષામાં છે. એ બનેનું અમે અહીં ગુજરાતી ભાષાન્તર આપીએ છીએ અને સાથે સાથે હિન્દીભાવી જતા પણ આ વસ્તુ સમજી શકે અને મૂળ પત્રવ્યવહાર જળવાઈ રહે તે માટે તે હિન્દીમાં પણ આપ ઉચિત ધારીએ છીએ.
વ્યવસ્થાપક,
કથાના લેખક શ્રી. દ. પાં. ખાંટને લખાયેલે પણ
અમદાવાદ, તા. ૧૯-૧૦-૪૦ શ્રીયુત દ. પાં. ખાંટે મહાશય,
કિલશ્કર' માસિકના ગયા જુલાઇ માસના અંકમાં આપે લખેલી ઊંચે ઊળ” શીર્ષક એક કથા પ્રગટ થઈ છે. આ કથા કાલ્પનિક નહીં પણ અતિહાસિક હોવાનું આપે લખ્યું છે અને કથાના અંતમાં Bombay Gazetteer vol. 1 Part 1. History of Gujarat (બઓ ગેઝેટીયર)નું નામ આધાર ગ્રંથ તરીકે લખ્યું છે.
અમને એ લખતાં સસ્તુ અફસોસ થાય છે કે આ કથા સર્વથા કપિત, અસત્ય અને આપ આપે છે એવા એતિહાસિક આધાર વગરની છે. બેબે ગેઝેટિયરના જે ઉલ્લેખને આધારે આપ આપની “ચે ઊંળની કથાને પ્રમાણિત કરવા ઈચ્છે છે તે ઉલ્લેખ આ છે
"Among the stories told of the king's zeal for liti-saring is one of a Bonia of Samobara who having been caught killing a Joure was brought in chains to Anbilwada and had lis puoperty confiscated and devoted to the buikling at Alhilaad of a Loyse Temple or Yukavihar."
આને સ્પષ્ટ અર્થ એ છે કે-- “મહારાજા કુમારપાળે મારવા તે ગુન્હામાં પકડાએલ સાંબરના વતની એક વાણિયાની સંપત્તિ જપ્ત કરાવી લીધી અને તે સંપત્તિમાંથી એક મંદિર બંધાવ્યું જે “કાવિહાર” ના નામે પ્રસિદ્ધ થયું.”
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩],
ઉચે કિ
અંગને પત્રવ્યવહાર
[ ૧૧૩]
હવે આપે જે કથા લખી છે તેને સાર આ છે–
સાંબરના વેતની ધનપળ નામના એક પુરુષને રાજપુરુષોએ ઇ મારવાના ગુન્હાસર કેદ કરીને ન્યાયાલયમાં હાજર કર્યો. તે વખતે ન્યાયાલયમાં અપરાધી ધન પાછળ, રાજ પુરુષ, સભાસદે અને મહારાજા કુમારપાળ ઉપરાંત એક અતિ પણ હાજર હતા (યતિનું નામ આપે આ કથામાં ખુલ્લું નથી કર્યું, પણ જે રીતે આપે એ પાત્રને કથામાં રજૂ કર્યું છે તે ઉપરથી ઇતિહાસના સામાન્ય અભ્યાસને પણ એ સમજવું મુશ્કેલ નથી કે એ યતિનું પાત્ર ગુજરાતના મહાન જ્યોતિર્ધર શ્રી હેમચન્દ્રાચાય જ છે). યતિજી ધનપાળને અપરાધી સાબીત કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે અને રાજા રાજ સભાની સમક્ષ અનેક પ્રકારની યુક્તિઓ રજૂ કરીને ધન પાછળના બચાવને લે બનાવી દે છે. આ યતિઇનું પાત્ર છે સરકારી વકીલ ( Pusic 'ost'cution ) ન હોય એ રીતે દલીલે કરે છે અને અપરાધીને આકરામાં આકરી-ફાંસીની સજા કરવાના રાજને આગ્રહ કરે છે. બિચારો ધનપાળ નિરારા થઈને રાજાની પાસે દયાની ભિખ માગે છે, જે દયા બતાવીને તેને ફાંસીની સજા ન કરતાં તેની બધી મિલ્કત જપ્ત કરી લેવાનો હુકમ આપે છે તે મિલકતમાંથી એક મંદિર બંધાવવામાં આવે છે"
છે. માનું છું કે હવે એ બતાવવાની વિશેષ જરૂર નથી કે બેને ગેટિયર માં કાવિહાર સંબંધી જે ઉલ્લેખ છે તેમાં અને આપે તે પ્રસંગનું જે રિા શું કર્યું છે તેમાં એ બન્નેમાં આકાશ-પાતાળ જેટલું અંતર છે.
આથી આપ સહેલાઈથી જોઈ શકશે કે જે કથાને આપ, કથાના પ્રારંભમાં તેમજ રકતમાં, અનિહાસિક હોવાનો દા કરી છે તે આપને મન:પિત એતિહાસિક આધાર સર્વથા નિમૂળ છે. મારા અભિપ્રાય પ્રમાણે આપની કલપનાશકિતએ આ કથામાં જે વેચ્છાવિહાર કર્યો છે તે સ્વેચ્છાવિહાર, ઈતિહાસના પવિત્ર નામે લખાતી કથામાં કેવળ દેવરૂપ જ મનાય છે.
કાવિહારીના પ્રસંગને મહારાજા કુમારપાળના જીવનને એક ઐતિહાસિક પ્રસંગ માની લઈએ તોપણ આ કથાના ઓઠા નીચે આપ જે દુષ્ટ વસ્તુ પુરવાર કરવા માંગે છે તેને તે કોઈ જાતને પ્રામાણિક આધાર નથી જ, એનો અમને પૂરી ખાતરી છે. જે જૈન સાધુ ઝીણામાં ઝીણો લવ-જંતુને મારે તે વેગળા રહ્યો, તેને દુભવવાનો વિચાર પણ ન કરે તે એક મનુષ્યને ફાંસીની સજા દઈ ને મારી નાખવાને આગ્રહ કરે--આથી વધુ દુષ્ટ વરતુ બીજી કંઈ હોઈ શકે ? આપે આ દુટ વરંતુ પુરવાર કરવા પ્રયત્ન કર્યો છે અને તે પ્રયનની ધૂનમાં આપે ન કેવળ ઇતિહાસનું ખૂન કર્યું છે, ન કેવળ સત્યનો અપલાપ કર્યો છે, ન કેવળ એક પરમ પવિત્ર અને અહિંસાના આદશ ઉપાસક સાધુ પુંગવના નિર્મળ થશેદેહ ઉપર કલંકની કાલિમા લગાવવાને હાસ્યજનક પ્રયત્ન કર્યો છે, પણ આ બધાયથી આગળ વધીને આપે એક આખા સમાજના હૃદયના કે મળતમ ભાગ ઉપર નિર્દય સખ્ત પ્રહાર કર્યો છે. ઓપને અવશ્ય યાનમાં લેવું જોઈએ કે-શ્રી હેમચંદ્રા ચાર્યને જૈન સમાજ પ્રથમ પંક્તિના જ્યોતિર્ધર અને પરમ પૂજ્ય માને છે.
જે સમાજ પિતાના જે પૂર્વ પુરુષને પ્રાણથી પણ અધિક પ્રિય અને પૂરય માને છે, તે જ પુરુષના સંબંધમાં કોઈ પણ પ્રકારના પ્રામાણિક આધાર વગરના આવા આક્ષેપ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ છે. સાંભળવા અથવા તેમનું આવું હલકું ચિત્રણ જેવું-એ સમાજને માટે કેટલું દુઃખકર છે! ક્ષણભર માટે માને કે આપના ઈષ્ટ પુરુષ માટે કોઈ આવા અસત્ય આક્ષેપ કરે તો આપને તે કેટલું દુઃખકર લાગે ? આથી આપ સમજી શકયા હશે કે શ્રી. હેમચન્દ્રાચાર્ય જેવા પૂજ્ય મહાપુરુષના સંબંધમાં આવા આક્ષેપ વાંચીને જૈન સમાજને કેટલું દુઃખ થયું હશે ?
અને કેવળ આટલું જ શા માટે ? શ્રી હેમચન્દ્રાચાર્યને કેવળ જૈન સમાજના જ જ્યોતિધર શા માટે માનવા ? પ્રાચીન ભારતીય વિદ્યામાં પણ તેમનું રથાન પહેલી હરોળમાં છે. તેમના જેવો સર્વવિષયગ્રાહી બીજો વિદ્વાન મળવો મુશ્કેલ છે. આ ઉપરાંત ગૂજરાત ઉપર તેમણે જે મહાન ઉપકાર કર્યો છે, ગૂજરાતની અસ્મિતાને સજીવન કરીને તેમણે ગુજરાતને જે ગૌરવ અપાવ્યું છે અને પિતાની અહિંસાપ્રધાન ધર્મપરાયણતાના બળે ગૂજરાતને જે સંસ્કારનું દાન કર્યું છે તે ઇતિહાસના અમર પાનાંઓમાં સોનેરી અક્ષરે લખાયેલ છે. તેને ખોટી વાતેથી કોઈ ભૂસી ન શકે !
આવા મહાન જ્યોતિર્ધર, અહિંસાપરાયણ ધર્મમૂર્તિ આચાર્યના સંબંધમાં આપ એ પુરવાર કરવાનો પ્રયત્ન કરે કે તેમણે એક મનુષ્યને જીવ લેવાને હઠાગ્રહ કર્યો તે તેને કેઈ પણ સમાજ સહન ન કરી શકે. .
આપની કથાની સાથે એક ચિત્ર પણ છપાયું છે જે કથાની વરતુ જેટલું જ ભયંકર છે. તેમાં યતિજીનું જે ચિત્ર આપ્યું છે તે જોઈને કેઈને પણ દુઃખ લાગ્યા વગર ન રહે.
તે ત્યાં સુધી કહું છું કે-એક ભક્ત તરીકે નહીં, પણ ફક્ત એક અભ્યાસીની દૃષ્ટિએ પણ જે આપ શ્રી હેમચન્દ્રાચાર્યજીનું જીવન, કવન (એમની સાહિત્ય રચના) અને એમના વ્યક્તિત્વને ઓળખવાનો પ્રયત્ન કરે તો પણ આપે તેમના વિષયમાં જે લખ્યું છે તે માટે આપને જરૂર પશ્ચાત્તાપ થશે.
- હવે એ લખવાની જરૂર નથી કે-શ્રી હેમચન્દ્રાચાર્યના સંબંધમાં આપે જે કંઈ લખ્યું છે તેને ઈતિહાસને થડે પણ આધાર નથી. તો પછી જે વસ્તુ સાવ નિરાધાર છે અને જે લાખ ધર્મપરાયણ હૃદયોને દુઃખદ લાગે છે તેને પાછી ખેંચી લેવામાં આપને સંકોચ ન થવું જોઈએ. આમ કરીને આપ આપની સત્યપ્રિયતા સિદ્ધ કરી શકશે.
આપણે બધાય એવું સમજી લઈએ કે- જો આપણે કલમથી કેઈનું ભલું ન થઈ શકે તે તેથી કેઈની નિન્દા પણું ન થાય અને કેઈને નકામું દુઃખ ન પહોંચે-તે કેટલું સારું?
મને આશા છે કે-હાર્દિક ભાવભર્યા આ પત્રની આપ અવશ્ય કદર કરશે અને આના ઉપર નિર્મળ ચિત્તે વિચાર કરીને જે કલમે એક અસત્ય ઘટનાનું આલેખન કર્યું છે તે જ કલમથી તેનું પરિમાર્જન કરીને આપની નૈતિક હિમ્મત તેમજ પૂર્વ ગ્રહરહિત બુદ્ધિને પરિચય કરાવશે.
પત્રની પહેચ જરૂર લખીને આભારી કરશે. મારા લાયક સાહિત્યસેવા ખશે. શીધ્ર તેમજ આશાભર્યા જવાબની આશા રાખત
આપને રતિલાલ દીપચંદ દેસાઈ
વ્યવસ્થાપક.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
ઊંચે ઊળ અંગે પત્રવ્યવહાર [૧૧૫] કિર્લોસ્કર'ના તંત્રીને લખાયેલ પત્ર
અમદાવાદ, તા. ૧૮-૧૦-૪૦ શ્રીમાન શ્રી કિર્લોસ્કર',
આપના માસિકના ગયા જુલાઈ મહિનાના અંકમાં શ્રીયુત ૬. પાં. ખાંબે. મહાશય ખલી ચે કેળ' શીર્ષક જે કથા પ્રસિદ્ધ થઈ છે તેણે અમારા જેન સમાજના હૃદયને ઘણું દુ:ખ પહોંચાડયું છે. અમારા મત મુજબ આવી અસત્ય તેમજ કેવળ કાલ્પનિક આક્ષેપિથી ભરેલી કથા કિર્લોસ્કર જેવા સાર્વજનિક પત્રમાં પ્રસિદ્ધ થાય એ ભાભર્યું નથી. એ કથામાં શ્રી હેમચન્દ્રાચાર્ય જેવા જેનસમાજ તેમજ ગુજરાતના મહાન તિર્ધર આચાર્ય ઉપર ઘણું જ દુષ્ટ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતમાં વધુ ન લખતાં અમે જે પત્ર શ્રી દ. પાં. ખાબેટે મહાશયને લખ્યો છે તેની નકલ આપને આ સાથે મેકલીએ છીએ. તેનાથી આપ સાચી હકીકત જાણી શકશે.
મને આશા છે કે આવી અસત્ય કથા પ્રસિદ્ધ કરવા માટે આપ આપના પત્રમાં જરૂર ખુલાસો કરશે અને શ્રી. દ. પાં. ખાબેને પણ યોગ્ય ખુલાસે કરવા આગ્રહ કરશો. જે કથાએ આખા જૈન સમાજને દુભવ્યો છે તે માટે આટલું કરવું જરૂરી છે. અમને આશા છે કે એક પત્રકારના પવિત્ર સંબંધે આપ આપની આ ફરજ અવશ્ય બજાવશે ! વધું શું? આ પત્રની પહોંચ અવશ્ય લખશે. અમારા ગ્ય સાહિત્યસેવા લખશો. શીધ્ર જવાબની આશા રાખતો--
આપને રતિલાલ દીપચંદ દેસાઈ
- વ્યવસ્થાપક તા. શ્રીમાન દ. પાં. ખાબેટેનું સરનામું અમને ખબર નહિ હોવાથી અમે તેમને જે પત્ર લખ્યો છે તે (ટપાલની ટીકીટ ચેડને) આપની ઉપર મોકલ્યો છે. આપ તે પત્ર તેમને જલદી મોક્લીને આભારી કરશો તેમજ તેમનું સરનામું જણાવશો. ૨. દી. કે. ઉપરના-બે પત્રો લખ્યા પછી “કિર્લોસ્કર'ના તંત્રી તરફથી અમને નીચે પત્ર મળ્યો છે. કિલોસ્કર'ના તંત્રીને પત્ર
કિર્લોસ્કરવાડી, ૨૫ અકબર ૧૯૪૦ શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ,
સમ નમસ્કાર. વિ. વિ. આપને તા. ૧લ્મી કૃપા-પત્ર મળે. તેની સાથે શ્રી. ખાંટે ઉપર લખેલે પત્ર વાંચીને તેમના સરનામે આજે રવાના કરું છું.
' મને લાગે છે કે આપે ફચે દેહળ” ઉપર જે આક્ષેપ કર્યો છે તેમાં લેખકના આશય તરફ જોઈએ તેટલું ધ્યાન દીધું નથી. આ ટૂંકી વાર્તા, લેખકે કરેલ ઉલ્લેખ પ્રમાણે, એક દંતકથાના આધારે લખાઈ છે. કોઈ પણ તત્વ વ્યવહારમાં લાવતી વખતે તેમાં સારાસારને વિવેક ન રખાય છે કે ખરાબ પ્રસંગ શોભે થાય છે–આ જ એ કથાને સાર છે. એમાં રજુ કરેલ વ્યક્તિ એ એક કાલ્પનિક વ્યકિત છે, પણ આપણે તેને સંબંધ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ શ્રી. હેમચન્દ્રાચાર્ય સાથે જોડવાની વ્યર્થ ધમાલ કરી છે. અને તેથી જે આશય લેખકના હદયમાં નથી તે આશય તેના ઉપર આરેપિત કરવામાં આવ્યા છે–એમ મને લાગે છે, આ વિદિત થાય. કુપા રાખશે એ વિ.
આપનો. રાં. વા. કિલરકર,
તંત્રી ઉપરને પત્ર મળ્યા પછી અમે કિર્લોસ્કરના તંબોને નીચે મુજબ બીને પત્ર લખે છે. કિર્લોસ્કરના સંધીને લખાયેલ બીજે પત્ર
અમદાવાદ, તા. ૭-૧૧શ્રીમાન તંત્રીશ્રી કિર્લોસ્કર'
આપને તા. ૨૫-૧૦-ને પણ વેળાસર મળ્યા હતા. આભારે, હું શ્રી. ૬. પાં. ખટેના જવાબની રાહમાં છું, પણ આજ સુધી તેમના તરફથી કોઈ પત્ર નથી મળ્યો.
આપ લખે છે કે- “ઊંચે દેરોળ”ની ટૂંકી વાર્તા લેખકે એક દતકથાના આધારે લખી છે અને તે કથામાં જેને યતિનું જે પાત્ર છે તે એક કાલ્પનિક વ્યક્તિ છે, નહીં કે આચાર્ય હેમચન્દ્ર જેવા ઐતિહાસિક મહાપુરુષ.”
આ કથાના વિષયમાં આપને આ મત છે. હવે કથા લેખકે, એ કથા ઐતિહાસિક હેવાને જે મત કથાની શરૂઆતમાં તેમજ અંતમાં જણાવ્યા છે તે જુઓ -
કથાની શરૂઆતમાં તેઓ લખે છે--.. “આ કોઈ કલ્પિત કયા નથી, પણ વિચારપ્રવર્તક સત્યકથા છે. કથાના અંતમાં તેઓ લખે છે
“પ્રિય વાચક! આપને કદાચ એમ લાગશે કે મેં ઉપર જે કથા લખી છે તે ઇતિહા સના નામના એઠા નીચે લેખકના વિકૃત ભેજમાંથી નીકળેલી એક કલ્પિત કથા હોવી જોઈએ. પણ કમનસીબે આ કથા અરેઅક્ષર સાચી છે.”
આથી આપ જોઈ શકશે કે-“ઉચે દેવળ કથાના સંબંધમાં આપના અભિપ્રાય તેમજ તેના લેખકના અભિપ્રાય વચ્ચે બહુ મોટું અંતર છે. જે કથાને આપ દન્તકથા ઉપર અવલંબિત અને કલ્પિતપાત્રવાળી માને છે તેને લેખક અક્ષરેઅક્ષર સાચી કહે છે. - જે કથાની શરૂઆતમાં તેમજ અંતમાં લેખકે, તે કથા ઐતિહાસિક અને અક્ષરેઅક્ષર સાચી હોવાને, આ નિઃશંક ઉલ્લેખ કર્યો હોય તે કથાને વાંચનાર તેને, આપની જેમ, દન્તકથારૂપ યા કલ્પિતપાત્રયુક્ત કઈ રીતે માની શકે ?
- આપના લખ્યા પ્રમાણે ક્ષણભર માટે માની લઈએ કે આ કથામાં ઉલ્લેખાયેલ જેન યતિ એક કલ્પિત વ્યક્તિ છે તે શું કથાલેખકને આ કથામાં જૈન યતિના પાત્રની કલ્પના એટલા જ માટે કરવી પડી કે-એક : અહિંસાપરાયણ અને દયામૂર્તિ જૈન સાધુને અત્યન્ત નિર્દય અને એક મનુષ્યને પ્રાણુ લેવાના દુષ્ટ આશયવાળા પુરવાર કરવામાં આવે ઃ એક જૈન સાધુ માટે આવું પુરવાર કરવાની ચેષ્ટા કરવી એ સહૃદયતાનું ખૂન કરવા બરાબર છે. નથી હારે ધર્મપરાયણ હેદોને આઘાત લાગ્યા વગર નથી રહેતું. અને આવી ચેષ્ટાને કઈ પણ સમાજ વાહન નથી કરી શકતે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
હુંચે દળ અંગે પત્રવ્યવહાર
[૧૧૭]
હવે આપ સમજી શકશો કે (આપના લખવા પ્રમાણે) અમે ન તે, “ચે દેવળના લેખકના આશયને સમજ્યામાં દુર્લક્સ કર્યું છે કે ન તે અમે લેખના ઉપર કોઈ પ્રકારનું નિરર્થક દેવારો પણ કર્યું છે. શ્રીમાન દ. પાં. ખાબેટના પત્રમાં અમે જે કંઈ લખ્યું છે તે તેમના જ ઉલેખના આધારે લખ્યું છે. અને તેનું યોગ્ય સમાધાન કરવું છે. આનેટે માટે ઘણું જ જરૂરી છે. કોઈ કારણે એક ભૂલ થઈ જાય છે તેને વેળાસર સુધારી લેવામાં સંકોચ ન થવું જોઈએ. કોઈ કાર્ય કરતાં ભૂલે ન થાય એ જેટલું જરૂરી છે તેના કરતાં વધુ જરૂરી-ભૂલ થઈ ગયા પછી તેને સુધારી લેવી-એ છે. આમ કરીને માણસ પિતાની સાફદિલી અને નૈતિક હિમ્મતને પુરવાર કરી શકે છે. મને આશા છે કે આપ આ વાત શ્રી ખાબેને સમજાવવા જરૂર પ્રયત્ન કરશો. અતુ!
છેવટે-આપને વિનંતી છે કે-ચે દળ અંગે, એક તંત્રી તરીકે, આપને જે પ્રામાણિક મત છે કે જે આપે આપને મારા ઉપરના પત્રમાં સ્પષ્ટ કર્યો–તેને કિર્લોરકર માં પ્રકાશિત કરશો, જેથી તે કથા વાંચવાથી વાંચકેમાં જે ભ્રમ ફેલાયો હોય તે દૂર થાય અને એક કપિત કથાને સાચી કથા માનીને કઈ નધર્મ: યા ન સાધુની નિંદા ન કરે. મને આશા છે કે પત્રકારના પવિત્ર સંબંધે આમ આટલું જરૂર કરશે.
શ્રી. . પાં. ખાબેટ તરફથી હજુ સુધી મારા પત્રને કશે જવાબ નહીં મળવાથી બીજે પત્ર આની સાથે મોકલ્યો છે તે તેમને મોકલી આભારી કરશો. અને તેમનું પૂરું સરનામું મને જણાવશો જેથી ભવિષ્યમાં આપને તાદી આપ્યા વગર, હું તેમને સીધે પત્ર લખી શકું. વધુ શું ? મારા લાયક સાહિત્યસેવા લખો. પત્રને જવાબ જલદી આપશે.
આપને રતિલાલ દીપચંદ દેસાઈ
વ્યવસ્થાપક. શ્રી. . પાં. ખાબેટ ઉપર લખાયેલ બીજ પત્ર
અમદાવાદ : ૯-૧૧-૧૦ શ્રીમાન ૬. પાં. ખાબેટે મહાશય,
કિર્લોસ્કર ને ગયા જુલાઈ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ આપની “ચે દેજો શિક વાર્તાના સંબંધમાં મેં તા. ૧૯-૧૦-૪૦ ના દિવસે આપને એક પત્ર લખ્યો છે, તે આપને “કિર્લોસ્કર' ના તંત્રીજી મારફત મળી ગયો હશે. આપના તરફથી આજ સુધી તે પત્રને જવાબ કે પહોંચ નહીં મળવાથી આ બીજે પત્ર લખવો પડ્યો છે.
ઊંચે દેવાળ” માં આપે જે કંઇ લખ્યું છે તેનું પરિમાર્જન કરવું ઘણું જરૂરી છે. તેથી એ પત્રને જવાબ જલદી આપીને આભારી કરો. વધુ શું છે મારા લાયક સાહિત્યસેવા લખશે.
આપને રતિલાલ દીપચંદ દેસાઇ -
વ્યવસ્થાપક. આ પછી હજુ સુધી “કિર્લોસ્કર'ના તંત્રી કે શ્રી ખાબેટ તરક્કી અમને કશો પત્ર મળ્યું નથી.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[112]
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
'ऊंचे देऊळ' कथा विषयक पत्रव्यवहार
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'footter' नामक एक मराठी भाषा के मासिकमें 'ऊंचे देऊळ' नामक एक कथा छपी है । उस कथा कलिकालसर्वज्ञ श्रीहेमचन्द्राचार्य के उपर दुष्ट आक्षेप किये गये हैं । अतः हमने उस पत्रके सम्पादक व उस कथा के लेखकके साथ जो पत्रव्यवहार किया है वह यहां प्रकाशित करते हैं । पत्रव्यवहार अभी जारी होनेसे हमें इस सम्बन्धमें जो कुछ लिखना है वह इस समय न लिखकर भविष्य में लिखेंगे। -व्यवस्थापक.
66
[ वर्ष
श्री द. पां. खांबेटे ( कथा लेखक ) को लिखा हुवा पत्र अमदावाद, १९--१०-४०
श्रीयुत द. पां. खांबेटे महाशय,
'faefeat' मासिकके गत जुलाई मासके अंक में आपने लिखी 'ऊंचे देऊळ' शीर्षक एक कथा प्रगट हुई है। यह कथा काल्पनिक नहीं किन्तु ऐतिहासिक हानेका आपने लिखा है और कथाके अन्तमें Bombay Gazeteer vol. 1 part 1 History of Gujarat का नाम आपने आधारप्रभ्थे के लिए लिखा है ।
हमें यह लिखते सख्त अफसोस होता है कि यह कथा सर्वथा कल्पित असत्य और जिसको आप साक्षी देते हैं वैसे ऐतिहासिक आधारोंले शून्य है । Bompay Gazetteer के जिस उल्लेखके आधारसे आप अपनी कहानी 'ऊंचे देऊळ' को प्रमाणित करना चाहते हैं वह उल्लेख यह है
Among the stories told of the King's zeal for life-saving is one of a Bania of Sambara who having been caught killing a louse was brought in chains to Auhilwad, and had his property coufiscated and devoted to the building at Anhilwad of a Louse Temple or Yukavihar,"
ܕܕ
6
इसका स्पष्ट अर्थ यह है कि महाराजा कुमालपालने जूं मारने के अपराध में गिरफ्तार किए गए सांबर निवासी एक बनिये की संपत्ति जप्त करा ली और उस संपत्ति में से एक मंदिर बंधवाया जो 'यूकाविहार' के नाम से प्रसिद्ध हुआ
For Private And Personal Use Only
अब आपने जो कथा लिखी है उसका सार यह है कि
"सांबर निवासी धनपाल नामके एक पुरुषको, राजपुरुषोंने ज्र मारने के अपराध में गिरफ्तार कर अदालत में उपस्थित किया । उस समय अदालत में
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊંચે દાળ અને પત્રવ્યવહાર [114] अपराधी धनपाल, राजपुरुष, सभासद और महाराजा कुमारपालके अतिरिक्त एक यति भी मौजूद थे ( यतिका नाम आपने उस कथा में स्पष्ट नहीं किया किन्तु जिस तरह आपने उस पात्रको कथामें उपस्थित किया । उस परसे इतिहासके सामान्य अभ्यासीको भी यह समझना कठिन नहीं है कि वह यति का पात्र, गुजरातके महान ज्योतिर्धर श्रीहेमचन्द्राचार्य ही है)। यतिजी धनपालको अपराधी साबीत करने के लिए बड़ा भारी प्रयत्न करते हैं और राजा तथा सभासदों के समक्ष अनेक प्रकारकी युक्तियां पेश करके धनपाल के बचापको निर्मल बना देते है । यह यतिजीका पात्र मानी सरकारी वकील ( Public Proseentor ) न हो इस तरह बहेस करता है और अपराधीको कठिनसे कठिन-देहान्तदण्डकी-शिक्षा देनेका राजासे आग्रह करता है । बिचारा धनपौल निराश होकर राजाके पास दयाकी भिक्षा मांगता है। राजा दया दिखलाके उसे देहान्तदण्ड न देते हुए उसकी संपत्ति जप्त करले नेकी आज्ञा देता है । उस संपत्तिसे एक मंदिर बंधवाया जाता है।" ___ मैं मानता है कि अब यह बतलानेकी विशेष आवश्यकता नहीं है की Bombay Gagetteer में यूकाविहार संबंधी जो उल्लेख है उसमें और आपने उस घटनाका जो चित्रण किया है उसमें-उन दोनोंमें जमिन-आस्मान जितना अंतर है। इससे आप आसानीसे देख सके होंगे कि जिस कथाको आप, कथाके प्रारंभ में तथा अन्तमें, ऐतिहासिक होनेका दावा करते है वह आपका मनःकल्पित ऐतिहासिक आधार सर्वथा निर्मूल है । मेरी रायसे आपकी कल्पनाशक्तिने इस कथामें जो स्वेच्छाविहार किया है वह स्वेच्छा. विहार इतिहासके पवित्र नामसे लिखी जाती कथामें केवल दूषणरूप माना जाता है।
'यूकाविहार' की घटनाको महाराजा कुमारपालके जीवनकी एक ऐतिहासिक घटमा मानी जाय, तो भी इस कथाके बहानेसे आप जो दुष्ट वस्तु सिद्ध करना चाहते हैं उसको किसी प्रकारका प्रामाणिक आधार नहीं है ऐसा हमें पूरा विश्वास है । जो जैन साधु सूक्ष्मसे सूक्ष्म जीव-जंतुको मारना तो दूर रहा, उसे पीडा करनेका भी विचार नहीं करता वह एक मनुष्यको देहान्तदण्डकी शिक्षा दे कर मार डालने का आग्रह करे-इससे अधिक दुष्ट वस्तु
और कौनसी हो सकती है ? आपने इस दुष्ट वस्तुको सिद्ध करनेका प्रयत्न किया है और इस प्रयत्नकी धूनमें आपने न केवल इतिहासका ही खून किया है, न केवल सस्यका अपलाप किया है, न केवल एक परम पवित्र व अहिंसाके आदर्श उपासक साधुपुंगवके निर्मल यशोदेहके उपर कलंककी कालिमा लगानेका हास्यास्पद प्रयत्न किया है, किन्तु इन सबसे बढ कर आपने एक सारे समाजके कोमलतम भागके उपर दयाहीन सख्त प्रहार किया है । आपको अवश्य ख्याल होना चाहिए कि-श्री हेमचन्द्राचार्यकी जैमें समाज प्रथम पंकिके ज्योतिर्थर पर्व परमपूज्य मानता है।
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
.. १२०]
શ્રી જૈન સત્ય પ્રકારો जो समाज अपने जिस पूर्व पुरुषको प्राणोंसे भी अधिक प्रिय व पूज्य मानता है, उसी पुरुषके संबंधमे बिना किसी प्रामाणिक आधारके ऐसे आक्षेप सुनना या ऐसा हीन चित्रण देखना उस समाजके लिए कितना दुःखद है ? क्षणभर के लिए मान लिजीये कि आपके किसी इष्ट पुरुषके प्रति कोई ऐसे असत्य आक्षेप करे तो आपको वह बात कितनी दुःखकर मालुम होगी ? इसले आप समझ सके होंगे कि श्री हेमचन्द्राचार्य जैसे पूज्य महापुरुषके सम्बन्धमें ऐसे आक्षेप पढ़नेसे जैन समाजको कितना दुःख हुआ होगा।
और सिर्फ इतना ही क्यों ? श्री हेमचन्द्राचार्य केवल जैनसमाजके ज्योतिर्धर क्यों माने जांय ? प्राचीन भारतीय विद्वानोंमें भी उनका स्थान प्रथम पंक्तिमें है। उनके जैसा सर्व विषयग्राही अन्य विद्वान मिलना मुश्किल है । इसके अतिरिक्त-गुजरातके उपर उन्होंने जो महान् उपकार किया है, गुजरातकी अस्मिताको सजीवन करके उन्होंने गुजरातको जो गौरवप्रदान किया है और अपनी अहिंसाप्रधान धर्मपराणताके बलसे गुजरातको जो संस्कारिता दी है वह इतिहास के अमर पृष्ठों पर सुवर्णाक्षरसे अंकित है । उसे वृथा अपलापले कोई मिटा नहीं सकता। - आपकी कथाके साथ एक चित्र भी छपा है जो कथाकी वस्तु जितना ही भयंकर है। उसमें यतिजीका जिस प्रकारका चित्र दिया है उसे देखकर किसीको भी दुःख हुए विना नहीं रह सकता।
___ मैं तो यहांतक कहता हूं कि एक भक्त के संबंधसे नहीं, किन्तु केवल एक अभ्यासककी दृष्टिसे भी यदि आप श्रीहेमचन्द्राचार्य के जीवन, उनकी माहित्य रचना एवं उनके व्यक्तित्वको समझने का प्रयत्न करेंगे तो भी आपने उनके संबंध जो लिखा है उसके लिए आपको अवश्य पश्चात्ताप होगा।
अब यह लिखना जरूरी नहीं है कि श्रीहेमचन्द्राचार्य के संबंध आपने जो कुछ लिखा है उसे इतिहासका लेशमात्र भी आधार नहीं है । तो फिर जो वस्तु बिलकुल आधारहीन है और जो लाखों धर्मपरायण हृदयौंको दुःखकर प्रतीत होती है उसे आपस खिच लेने में आपको संकोच नहीं होना चाहिए । ऐसा करके आप अपनी मत्य प्रियता मिन्द कर सकेंगे। ___ हम सब यह समझ लें कि-यदि हमारी कलमसे किसीका भला न हो सके तो उससे किसीकी बुराई भी न हो और किमीको निरर्थक दम्ब म पहुंचे, तो यह किर्तना अच्छा होगा?
मुझे आशा है कि हार्दिक भावसे पूर्ण इस पत्र की आप अवश्य कदर करेंगे और इसके उपर निर्मल चित्तसे विचार करके जिम लेखिनीने पक असत्य घटनाका आलेखन किया है उसी लेखिनीसे उनका परिमार्जन करके आपकी नैतिक हिस्मतका और पूर्वग्रहरहित मतिका परिचय करावेंगे।
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स 31 - કુચ ફળ અંગે પત્રવ્યવહાર [૧૧]
पत्रकी पहुंच अवश्य लिखकर उपकृत करें। मेरे योग्य साहित्यसेवा फरमावे। शीघ्र आशास्पद उत्तर की अपेक्षा रखता हूआ
आपका रतिलाल दीपचंद देसाई
व्यवस्थापक 'किलोस्कर' के सम्पादकका लिखा हुआ पत्र
अमदाबाद, १९-१०-४० श्रीमान सम्पादकजी महाडाय किलोस्कर',
- आपके मासिकक गत जुलाई मासके कम श्रीयुत द. पां. नखांबेटे महाशयने लिखी 'चे देऊळ' शीर्षक जो कथा प्रकर हुई है उसने हमारे जैन समाजक हृदयको बहुत दुख पहुँना है। हमारे मतमे ऐसी असत्य एवं केवल काल्पनिक आक्षेपमे पूर्ण कथा 'किलस्किर' जैसे सार्वजनिक पत्रमें प्रकट होमा शोभास्पद नहीं है। उस कथा में श्रीहेमचन्द्राचार्य जैसे जैन समाजके एवं गुजरात के महान ज्योतिर्धर आचार्यके उपर बहुत दुष्ट आक्षेप किये गये हैं। इस विषयमें अधिक न लिखकर हमने जो पत्र श्रीयुत द. पां. खांबेटे महाशयको लिखा है उसकी नकल आपको इसके साथ भेनी है उससे सत्य हकीकत आपको ज्ञात हो सकेगी।
मुझे आशा है-ऐसी असत्य कथा प्रगट करनेके लिये आप अपने पत्र में अवश्य खुलासा करेंगे व श्रीमान् द. पां. खांबेटे महाशयको भी अवश्य खुलासा करने का अनुरोध करेंगे। जिस कथाने सारे जैन समाजको दुःख पहुंचाया है उसके लिए इतना करना आवश्यक है। हमें आशा है एक पत्रकारके पवित्र संबंधसे आप अपना यह कर्तव्य अवश्य अदा करेंगे । विशेष क्या?
इस पत्रकी पहुंच अवश्य दें । हमारे योग्य साहित्यसेवा लिखें । शीघ्र उत्तर की आशा रखता हुआ
--आपका रतिलाल दीपचंद देसाई
व्यवस्थापक _P.S. श्रीमान् द. पां. खांबेटे महाशयका पता (Address) हमें मालुम नहीं होनेसे, हमने जो पत्र उन्हें लिखा है वह (पोस्ट स्टेंप के साथ) आपके उपर भेजा है । आप यह पत्र उन्हें शीघ्र भेज कर अनुगृहीत करें। और उनका पत्ता हमें सूचित करें ।
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१२]
ત્ય પ્રકાશ
[११ 'किर्लोस्कर' के सम्पादकका पत्र
किलोस्करवाडी २५, अक्टुबर १९४० श्री रतिलाल दीपचन्द देसाई,
सप्रेम नमस्कार, वि. वि. आपका ता. १९का कृपापत्र मिला। उसके साथका रा. खांबेटेके नाम लिखा हुआ पत्र पढकर उनके पतेसे आज भेल देता हूं।
मेरा ख्याल है कि - 'ऊंचे देऊळ' के उपर जो आक्षेप किये हैं उसमें लेखकके हेतुकी ओर चाहिए उतना ध्यान आपने नहीं दिया। यह छोटी कहानी, जैसा कि लेखकने लिखा है, एक दन्तकथाके आधारपर लिखी गई है । किसी भी तत्वको व्यवहारमें लोते समय यदि सारासारका विधेक न रक्खा जाय तो कैसी दुरवस्था पैदा होती है-यही इस कथाका सार है। उसमें बताया हुआ यति यह एक काल्पनिक व्यक्ति है । लेकिन आपने उसका संबंध श्रीहेमचन्द्राचार्यसे जोडनेका व्यर्थ आडम्बर किया है । और इसी लिए लेखकके मनमें न होनेवाला हेतु उसके उपर लगाया गया है-ऐसा मेरा अभिप्राय है। विदित हो । प्रेमभाव रखे यह वि,
आपका . शं. वा. किलक्कर
सम्पादक इस पत्रके उत्सरमें हमने सम्पादकजीको दूसरा पत्र इस प्रकार लिखा है . 'किर्लोस्कर के सम्पादकको लिखा हुआ दूसरा पत्र
अमदाबाद ७-११-४० श्रीमान् सम्पादकजी महाशय 'किर्लोस्कर',
आपका ता. २५-१०-४०का पत्र यथासमय मिला था । धन्यवाद । मैं. श्री. द. पां. खांबेटे के उत्तरकी प्रतीक्षामें हूं। किन्तु आज पर्यंत उनकी तरफसे कोई पत्र नहीं मिला ।
आपका लिखना है कि-'ऊंचे देऊळ'की लघु कथा लेखकने एक दन्तकथा के आधारसे लिखी है और उस कथामें जैन यतिका जो पात्र है वह एक काल्पनिक व्यक्ति है, न कि आचार्य हेमचन्द्र जैसे ऐतिहासिक महापुरुष ।
- इस लथा के सम्बन्धमें आपका मत यह है । अब कथालेखकने, वह कथा ऐतिहासिक होनेका जो मत कथाके प्रारम्भमैं तथा अन्तमें प्रदर्शित किया है वह देखिये
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩] ‘ઉંચે ઊળ” અંગે પત્રવ્યવહાર
[१२] कथा के प्रारम्भमें वे लिखते हैं" यह एक कल्पित कथा नहीं है किन्तु विचारप्रवर्तक सत्यकथा है । कथाके अन्तम वे लिखते हैं -
"प्रिय पाटक! आपको कदाचित् ऐसा प्रतीत होगा कि जो कथा.. मैंने उपर लिखी है वह ऐतिहासिक नामके बहानेसे लेखकके विकृत भेजेसे निकली हुई एक कल्पित कथा होनी चाहिए! किन्तु दुर्भाग्यसे यह कथा अक्षरशः सत्य है।” - इससे आप देख सके होंगे कि- 'ऊंचे देऊळ' कथा विषयक आपके अभिप्रायमें व उसके लेखकके अभिप्रायमें बडाभारी अन्तर है। जिस कथाको आप दन्तकथाके उपर अवलम्बित व कल्पितपात्रयुक्त मानते हैं उसे लेखक अक्षरशः सत्य बतलाते हैं ।
जिस कथाकै प्रारम्भ व अन्तमें लेखकने, वह कथा ऐतिहासिक एवं अक्षरशः सत्य होनेका, ऐसा निशंक उल्लेख किया हो उस कथाको पढनेपाला उसे, आपकी तरह. दन्तकथारूप या कल्पितपायुक्त कैसे मान सकता है ?
आपके लिखे अनुसार क्षणभर के लिए मान लिया जाय कि इस कथामें उल्लिखित जैन यति एक कल्पित व्यक्ति है तो क्या कथालेखकको इस कथा में जनयतिक पात्रकी कल्पना इसी लिए करनी पड़ी कि-एक अहिंसापरायण घ दयामूर्ति जन साधुको अत्यन्त निर्दय व एक मनुष्य के प्राण लेनेका दुष्ट आशयवाला सिद्ध किया जाय ? एक जैन साधुके लिए ऐसा सिद्ध करनेकी चेष्टा करना सहृदयताका खून.. करना है। उससे हजारों धर्म - परायण हृदयोंको दुःख हुए बिना नहीं रह सकता और ऐसी चेष्टाको कोई भी समाज सहन नहीं कर सकता।
अब आप समझ सकते हैं कि ( आपके लिखे अनुसार ) न तो हमने 'ऊंचे देऊळ' के लेखकके हेतुको समझने में दुर्लक्ष्य किया है और न हमने लेखकके उपर किसी प्रकारका निरर्थक दोषारोपण किया है। श्रीमान् द. पां. खांबेटेके पत्रमें हमने जो कुछ लिखा है वह उन्होंके उल्लेखके आधारपर लिखा है । और उसका उचित समाधान करना श्री. खांबेटे महाशयके लिये अत्यन्त आवश्यक है । किसी कारणले एक भूल हो जाय तो उसे यथासमय सुधारलेने में संकोच नहीं होना चाहिए। किसी कार्य में भूल न होना जितना आवश्यक है उससे अधिक आवश्यक भूल होजाने पर उसे सुधार लेना है । ऐसा करके मनुष्य अपनी साफदिली व नैतिक हिम्मतको सिद्ध. कर सकता है। मुझे आशा है-आप यह बात श्री. खांबेटेको समझाने का प्रयत्न. अवश्य करेंगे । अस्तु ।
अन्तमें-आपसे प्रार्थना है कि-'ऊंचे देऊळे' के सम्बन्धमें, एक पत्र. । सम्पादककी हैसियतसे, आपका जो प्रामाणिक मत है (जैसा कि आपने
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ २४ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[
आपके मेरे उपर के पत्र में स्पष्ट किया है ) उसे 'किर्लोस्कर' में प्रकाशित करें जिससे उस कथा के पढनेसे पाठकोंमें जो भ्रम फैला हो वह दूर होजाय और ur efore कथाको सत्य कथा मानकर कोई जैनधर्म या जैन साधुकी निन्दा न कर सके। मुझे आशा है-पत्र सम्पादक के पवित्र सम्बन्धसे आप इतना अवश्य करेंगे ।
श्री द. पां. खांबेटेकी तरकले मेरे पत्रका अभी तक कोई उत्तर नहीं मिलने से दूसरा पत्र इसके साथ लिख भेजा है वह उन्हें भेजकर अनुगृहीत करें। और उनका पूरा पता (address) मुझे सूचित करें जिससे भविष्य में, आपको तकलीफ न देकर, मैं उन्हें सीधा पत्र लिख सकुं । विशेष क्या ? मेरे योग्य साहित्यसेवा लिखें ।
पत्रका उत्तर शीघ्र दें ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री. द. पां. खांबेटेको लिखा हुआ दूसरा पत्र
- आपका
रतिलाल दीपचंद देसाई
व्यवस्थापक.
' ऊंचे देऊळ' में आपने जो कुछ लिखा है उसका अत्यन्त आवश्यक है । अतः उस पत्रका शीघ्र उत्तर देकर विशेष क्या ? मेरे योग्य साहित्य सेवा लिखें ।
श्रीमान् द. पां. खांबेटे महाशय,
'किर्लोस्कर' के गत जुलाई मास के अंक में प्रकाशित आपकी 'ऊंचे देऊळ' शीर्षक कथाके सम्बन्ध में मैंने ता. १९ १०-४० के रोज आपको एक पत्र लिखा है, वह पत्र आपको 'किर्लोस्कर के सम्पादकजीकी तरफसे मिल गया होगा । आज पर्यन्त आपकी तरफसे उस पत्रका उत्तर या स्वीकार न मिलने से यह दूसरा पत्र लिखना पडा है ।
-
अमदावाद, ७
७-११-४०
For Private And Personal Use Only
-आपका
रतिलाल दीपचंद देसाई
व्यवस्थापक.
इसके पश्चात् अभी तक 'किर्लोस्कर' के सम्पादक या श्री खांबेटे महाशय की ओर से हमें कोई पत्र नहीं मिला ।
परिमार्जन होना अनुगृहीत करें ।
કિલોસ્કર'ના તંત્રીના જે પત્રનુ અમે અહીં ગૂજરાતી તેમજ હિન્દી ભાષાન્તર આપ્યુ છે તે પત્ર મૂળ મરાઠી ભાષામાં નીચે મુજબ
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
31
ઊંચે ઊળ અંગે પત્રવ્યવહાર
[१२५]
-
किर्लोस्करवाडी, २५ आक्टोबर, १९१० श्री. रतिलाल दीपचंद देसाई, श्री जैनधर्म सत्यप्रकाशक समित,
जेशिंगभाई वाडी, घीकांटा, अहमदाबाद सप्रेम नमस्कार वि. वि.
आपले ता. १९ चे कृपापत्र पोचले. त्यासोबत. रा. खांबेटे यांचे नावे लिहिलेले पत्र वाचून त्यांचे पत्यावर आज रवाना करीत आहे.
मला वाटते की आपण ऊंचे देऊळ वर जे आक्षेप घेतले आहेत, त्यांत लेखकाच्या हेतुकडे हवे तेवढे लक्ष दिलेले नाही. ही लघुकथा लेखकाने उल्लेख केल्याप्रमाणे एका दंतकथेवर आधारलेली आहे. कोणतेहि तत्व व्यवहारांत आणताना त्यांत सारासार दृष्टि ठेविली नाही म्हणजे कसा अनवस्था प्रसंग उद्भवतो, हेच या गोष्टीचे सार. त्यांत दाखविलेला यति ही एक काल्पनिक व्यक्ति आहे. पण आपण तिचा संबंध श्री हेमचंद्राशी जोडण्याचा उगीचच खटाटोप केला आहे. आणि त्यामुळे लेखकाच्या मनात नसलेले हेतु त्याला चिकटविण्यात आले आहेत, असे मला वाटते. कळावे लोभ असावा है वि.
आपला शं. वा. किलोस्कर
संपादक.
પૂજ્ય મુનિમહારાજેને વિજ્ઞપ્તિ આ અંક પોંચતાં ચતુર્માસ પૂર્ણ થઈ ગયું હશે અને ચોમાસામાં બંધ થયેલ પૂજ્ય મુનિ મહારાજેને વિહાર શરૂ થશે. આથી સર્વ પૂજ્ય મુનિ મહારાજેને સવિનય વિજ્ઞપ્તિ કરવાની કે –
(૧) આ માસિકનું વાચન વધે તે માટે તેના ગ્રાહકે વધારવાની ખાસ જરૂર છે. ગ્રાહકો વધે તે માસિકને પ્રચાર વધવાની સાથે સાથે માસિકના નિભાવ માટે પણ સારે ટેકે મળે. આથી જુદા જુદા ગામમાં વિહાર દરમ્યાન એગ્ય અવસરે આ માટે ઉપદેશ આપવાની કૃપા કરશે.
(૨) પ્રતિષ્ઠા, અઠાઈમહોત્સવ, સંઘ વગેરે ધાર્મિક શુભ પ્રસંગે સમિતિને એગ્ય મદદ મળે તેવી પ્રેરણું કરવાની કૃપા કરશે.
[3] વિહાર દરમ્યાન જુદા જુદા સ્થળનું સરનામું દર અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં સમિતિને જણાવવાની કૃપા કરશે, જેથી માસિક ગેરવલ્લે ન જતાં, સમયસર પહોંચડી શકાય.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનેતર ગ્રંથોમાં અભક્ષ્યનો વિચાર
લેખક:-મુનિરાજ શ્રી રાવજયજી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન શાસ્ત્રકાર ભગવતાએ કંદમૂળને ત્યાગ કરવાનું બતાવ્યું છે. તેવું જ અન્ય દર્શનકારાએ “ પુરાણુ ” વગેરે ગ્રંથમાં કંદમૂળ ભક્ષણના ત્યાગ કરવાનું કહ્યું છે. તેમાં જૈન શાસ્ત્રકાર પ્રતિપાદન કરે છે કે-
साहारण पत्तेया वणस्सईजीवा दुहा सुए भणिया । जेसिमणताणतणु एगा साहारणा ते ऊ ॥१॥
IGHT;"
વનસ્પતિ વાના બે ભેદ છે-એક સાધારણ વનસ્પતિ અને બીજી પ્રત્યેક વનસ્પતિ, તેમાં એક શરીરને વિષે એક જીવ હાય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. અને એક શરીરમાં અનત થવા હાય તેને સાધારણ વનસ્પતિ કહેવાય છે. વળી સ ાંતનાં કંદમૂળ વગેરે સાધારણ વનસ્પતિની જાતિ છે. અને સેયના અગ્ર ભાગથી પણ અતિસૂક્ષ્મતર એવા અલ્પ ભાગ જેટલા એક શરીરમાં અનતા જવા હોય છે. તેનું દૃષ્ટાંત બતાવે છે-એક લાખ કે વધારે ઔષધી ભેગી કરી તેનું ચૂર્ણ' બનાવીએ. પછી તેને કપડાથી ચાળી નાખીએ. પછી પાણી નાંખી તેને ઘૂંટી ઘૂંટીને પ્રવાહી બનાવીએ, પછી સેયના અગ્ર ભાગને તે પ્રવાહી બનેલી
મનાય
ઔષધીમાં બેબીએ. પછી એક અતિ બારીક અગ્ર ભાગ ઉપર લાખો ઔષધીના શ આવે, એ વાત જેમ બુદ્દિગમ્યું તેમજ સત્ય જણાય છૅ, એ દૃષ્ટાંતથી જ્ઞાની પરમ ...કૃપાળુ ભગવાતે કૈવલજ્ઞાનના બળથી એક બારીક શરીરમાં અનંતા જીવે જોયા છેં. વળી એક રતીભાર સારામાં સારા રંગ લઇ, પાણીના એક ધડામાં નાખ્યા હોય. બધું પાણી આછા · દેખાય, તે પાણીમાં બારીક સોયના અગ્ર ભાગ થેળીએ. તે અત્ર ભાગ ઉપર રંગ ભાગ આવે એ પણ યુક્તિધમ્ય અને તેથી સાચું જ રહે. એ દૃષ્ટાંતથી સમજતાં કદમૂળના એક અતિભારી- ભાગ જેટલું તે બાનું ઔદારિક શરીર છે. અને અનતા જવા ઔષધીના દૃષ્ટાંતથી સમાય તેવા છે. જીભના સ્વાદમાં લુબ્ધ બની જ વે. કંદમૂળનું ભક્ષણ કરે છે, અને અભક્ષ્ય- ભક્ષણથી વિકસેવી ઘણુ પણ બધું છે. તે ઉપર અન્ય દર્શનકાર જૈનેતર ધર્મના વિદ્વાન ઋષિએ પણ ‘પદ્મપુણ્’ના પ્રભાસ ખંડમાં લખે –તેવા પણ કંદમૂળ અભક્ષ્ય છે એમ નિઃરા સયપણે સાબીત થાય છે. તે બ્લેક નીચે પ્રમાણે છે.
चत्वारो नरकद्वाराः प्रथमं रात्रीभोजनम् | परस्त्रीगमनं चैव संधानात कायिके ॥
નરકમાં જવાના ચાર દરવાજા છે.) પ્રથમ રાત્રીભેોજન. (૨) બીજા દરવાજા રૂપે પરસ્ત્રીગમન, (૩) ત્રીન દરવાનરૂપે અનેક જાતનાં મેળ અથાણાં અને (૪) ચેાથા દરવાજારૂપે કંદમૂળ (અનંતકાય) કડેલ છે.
વળી શિવપુરાણમાં જે કહ્યું છે. તેના ક્લેકા નીચે પ્રમાણે જાણવા
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
અંક ૩] જેતર ગ્રંથમાં અભક્ષ્યનો વિચાર [૧૭]
यस्मिन गृहे सदा नित्य, मूलकं पाच्यते जनैः । स्मशानतुल्यं तद वेश्म पितृभिः “परिवर्जितम् ॥ १ ॥ मूल केन समं चान्नं यस्तु भुंक्ते नरोऽधमः । नस्य शुद्धिर्न विद्यते चांद्रायणशतैरपि ।। २ ॥ भुक्तं हलाहलं तेन, कृतं चाभक्ष्यभक्षणम् ।
वृन्ताकभक्षणं चापि नरो याति च रौरवं ।। ३॥ એ ત્રણે લેકને ભાવાર્થ આ પ્રમાણે સદ્દબુદ્ધિથી સ્વીકારઃ જેના ઘરમાં હંમેશાં મૂળાનું શાક રંધાય છે તે ઘર સ્મશાન તુલ્ય જાણવું. વળી તે ઘર પિતઓ વડે જાય છે. વળી મૂળાના શાક સાથે જેઓ અન્ન ખાય છે, તે અધમ મનુષ્યની શુદ્ધિ સેંકડે ચાંદ્રાયણ તપ વડે પણ થતી નથી. જેણે આવાં કંદમૂળ અભય ખાધાં તેણે હાલાહલ કાલકૂટ જેવું ઝેર ખાધું. વળી રીંગણના શાક ખાવાથી તે નર મહાદુઃખદાયી એવી રૌરવ નામની નરક ભૂમિમાં જાય છે. અને જમ લોકો તેને ઘણું દુઃખ આપી હેરાન કરે છે. વળી પદ્મપુરાણમાં નીચે પ્રમાણે પૂર્વના ઋષિઓએ કહ્યું છે –
गोरसं माषमध्ये तु दुग्धादिके तथैव च । __ भक्षयेत् तद् भवेन्नूनं मांसतुल्यं युधिष्ठिर! ॥ કાચા દુધ, કાચા દહિં, કાચી છાશની સાથે અડદનું ભોજન-ઉપલક્ષણથી સર્વ કઠોળનું ભજન કરે છે તે માંસ તુલ્ય કહેવાય, એવી રીતે શ્રી કૃષ્ણ પાંડના વડિલ ભ્રાતા યુદ્ધિષ્ઠિરને સંબોધન કરીને જણાવે છે. વળી મહાભારતમાં મધમાં દેવ જણાવ્યું છે, તે લેક નીચે પ્રમાણે જાણવો–
संग्रामेण यत् पापं अग्निना भस्मसात् कृते । ।
તત vid કાય? તથા મધુવનમviાત . ૨ |. આગ લગાડીને ભસ્મીભૂત કરવાથી કે લડાઈ કરવાથી જે પાપ લાગે છે તેટલું પાપ એક મધના ટીપાના ભક્ષણથી લાગે છે.
એવી રીતે જૈન દર્શનમાં પરમ કૃપાળુ ભગવાન શ્રી તીર્થકર દેએ કેવલજ્ઞાન બળથી જોઈને કંદમૂળ રીંગણું વિદળ (કાચા દુધ, દહી, છાશ સાથેનું કોળ) અને મધમાં દેવ બતાવ્યા છે. તેવી જ રીતે શિવપુરાણ, પવાપુરાણ અને મહાભારત આદિમાં ઋષિમુનિઓએ અનેક દેવ બતાવ્યા છે.
| વિશેષ સમજુતી ધ્યાનમાં રાખવાની એ જ કે કોઈ પણ બ્રાહ્મણ કે કઈપણ જૈનેતર ઉપર લખેલ કેના અર્થ ફેરવી જીભના સ્વાદમાં લુબ્ધ બની ભોળા લેકને ઠગવા જુદા જુદા અર્થ બતાવે, તે પણ જૈન અથવા જેનેતર સુજ્ઞ બંધુઓએ અજ્ઞાનવશથી ભોળવાઈ જવું નહિ. અને સત્ય વાત લક્ષમાં રાખી અભક્ષ્ય વસ્તુ તજવી. એ જ આત્માને તરવાને સારો માર્ગ છે. કિં બહુના ?
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસન્નચંદ્ર રાજર્ષિ [ કવિ શ્રી રૂપવિજયવિરચિત એક ટૂંકું ગીત |
સંગ્રાહક-મુનિરાજ શ્રી લક્ષ્મીસાગરજી
(ાગ ધનાશ્રી) પ્રણમું તમારા પાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય; તમે છે મેટા મુનિરાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય– (૧) રાજ છોડી રળિયામણું રે, જાણ અસ્થિર સંસાર; વૈરાગ્યે મન વાળીયું રે, લીયે સંયમ ભાર– (૨)
સ્મશાને કાઉસગ્ગ રહ્યા રે, પગ ઉપર પગ ચઢાય; બાહું બે ઊંચા કરીને, સૂર્યની સામે દષ્ટી લગાય (૩) દુખ દૂત વચન સુણી રે, કપ ચઢયે તત્કાળ; મનશુ સંગ્રામ માં રે, જીવ પડ જંજાળ – (૪) શ્રેણિક પ્રશ્ન પૂછે તે સમે રે, સ્વામી તેહની કુણ ગતિ થાય; ભગવંત કહે હમણાં મરે તો, સાતમી નરાકે જાય – (૫) ક્ષણ એક આંતરે પૂછયું રે, સર્વાર્થસિદ્ધ વિમાન, વાગી દેવની દુંદુભી રે, ત્રાષિ પામ્યા કેવળજ્ઞાન (૬) પ્રસન્નચંદ્ર મુનિ મુગતે ગયા રે, શ્રી મહાવીરના શિષ્ય રૂપવિજય કહે ધન્ય ધન્ય, દીઠા એ મેં પ્રત્યક્ષ- (૭) અર્થ
પ્રસન્નચંદ્ર રાજર્ષિ કે જે દીક્ષા અંગીકાર કરી વીર પ્રભુના સમયમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા, તેમના મનમાં પ્રસંગવશાત અન્ય જનના શબ્દ શ્રવણથી ખરાબ વિચારે આવ્યા. અને જેમ જેમ તે અન્ય પ્રાણીઓને નાશ કરવાના પાપી વિચાર કરવા માંડ્યા, તેમ તેમ તેઓ પ્રથમ નરક આદિ સાતે નરકનાં દળિયાં ઉપાર્જન કરવા લાગ્યા. - આ પ્રસંગે વીર પ્રભુને શ્રેણિક રાજાએ પૂછયું કે અત્યારે પ્રસન્નચંદ્ર મરે તે કયાં જાય ? ત્યારે શ્રી વીર પ્રભુએ પહેલી નરક, બીજી નરક, યાવતું..સાતમી નરક બતાવી. પ્રસન્નચંદ્ર રાજર્ષિ લડાઈના વિચારમાંથી સારા વિચારોની ભાવનામાં ચડયા એટલે તેમણે નરકગતિ
ગ્ય બાંધેલાં કર્મનાં દળિયાં વિખેરી નાંખ્યાં, અને અંતે ઉત્તમ શુકલ ધ્યાનમાં ચડી ધાતી કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એક્ષપદ પામ્યાં.
સજજને ! વિચારે કે વિચારમાં કેટલું બળ છે ?
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
मूलाचार
[ दिगंबर मुनिओंका एक प्राचीन व प्रधान आचारशास्त्र ] लेखक - मुनिराज श्री दर्शन विजयजी [ गतांक से क्रमशः ]
श्रुतवली श्रीभद्रबाहुस्वामीजीने १० नियुक्तियां बनाई । उनमें षड्आवश्यक नियुक्ति भी एक है । आवश्यक नियुक्ति में सब मिलकर १६२३ गाथा हैं । षडावश्य मूल, नियुक्ति गाथा १६२३, और भाष्य गाथा २५३ के उपर श्री हरिभद्रसूरिजीने २२००० श्लोक प्रमाण टीका बनाइ है । जो सम्पूर्ण ग्रंथ मुद्रित हो चुका है ।
श्रीमद् वट्टेरक आचार्यने इस सारे ग्रन्थको उठाकर ७वें परिच्छेद में दाखल कर दिया है । बहुतसी गाथाएं असली रूपमें ही रख दी हैं। जहां जहां दिगम्बरपने में नुकसान लगा या अर्थसंकलनाके निमित्त संक्षिप्त विभाग बनानेकी परिस्थिति खडी हुई वहां तिन दो वा एक चरण (श्लोकका पद) को ही उठाया या सारांश ले लिया ।
स्वयं ग्रन्थकार ने भी अन्तिम गाथासे कबूल किया है कि मैंने णित्तीका संक्षेप करके यह नियुक्ति की है ( गा० १९३), माने यह परिच्छेद आवश्यक नियुक्तिका सार ही है ।
आवश्यक
नि. गा
८७
९१८
मैं यहां पर जांच करनेवालेकी आसानीके लिए दोनों शाखकी गाथायें आमने सामने अंकित करता हूं
मूलाचार आ. गा.
नि. गा.
७९६
९२२ (९२३)
९२३
९५३
(९५४)
९९५
१००२
www.kobatirth.org
(१०१०)
९२६-९९२
८७
१३२ - १५२
२
३
४
७९२-से७९५
( भा. १४९ )
७९७
७९८
५
६ ७९९
७
८०१
८ १२४६
११
१२
१३
१६
१७
(१२४८)
भा. १९०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्र १-६
१०५८
१०५७
मृ. गा. आ. गा.
१८
भा. १९५
भा. १९७
२१
भा १९९
२३
भा. २०१
२४
भा. २०२
२५
३३
३४
३६
३७
४१
१०५९
१०६०
१०६२
१०६१
१०६३-१०६४
१०६५
ર
१०६६
४३ १८६९
१०७६
४४
For Private And Personal Use Only
मृ. गा.
४७
.४९
५२
५३
५५
५६
५८
५९
६०
६१
६२
•
६३
६४
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१30]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५६
आ. गा.
मू. गा. | आ. गा..
१२०७
मू. गा.
आ. गा.
मृ.गा. १४८
१०७
१०७७ १०७९ १०९३
૨૨૦૮ १२०९
१२१०
१४९७
१५५
१०९४
१२११
१०९५
१२१२ १२२५
१०९६
(१४९८)
१४४९ | १४५८
१२४७
१६०
११८
१६२
भा. २३४ १५३४
१०९७
१२३९ (१२१८)
१२३२ ११०८
१२५० १२१७
१२४४ (११२७)
१२४९ (११९७)
(१२४९) १९९५
भा. २३८ १९०५ (१९९६) ९५ प्रगा. १(१९०७) ९६ | भा. २४२ - ११९१ (११०७) ९७ | १५६३ . ११०६
१७१
१३७
१८०
९९
१००
१५४७
१७२ १३५
१७४ १३६ भा २३५
१७५ १४७९
१७७ १३९ १४९०
१७९ १४० १४१ उत्तराध्यनजी मू. ष. ૨૪ર
गा. ३-२५ १४४
१३२-१३३ नवतत्व प्रकरण मूलाचार १४७ | गा. १४ गा. ४८
(क्रमशः)
११९९
१४३
१०२
१२०० १२०१ १२०२
(भा. २५३) (भा. २४८)
| भा. २४९ १०३ भा. २५० १०४ भा. २५१ १०५ | १५८८
| २६
सूचना-गतांकमें प्रकाशित इस लेखके पृष्ठ ६० के अन्तमें निम्न पंक्ति
बढानी। “परिच्छेद७, षडावश्यकाधिकार, गाथा १९३” ।
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
sololor......oooOOOOOX નીચેના ત્રણ અંકો દરેક જૈન ધરમાંઅવશ્ય જોઇએ
શ્રી જૈન સત્ય પ્રકાશનો શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ૨૨૫ પાનાના આ દળદાર સચિત્ર અંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા અનેક વિદ્વાનોના વિદ્વત્તાભર્યા લેખે આપવામાં આવ્યા છે. સાથે ભ. મહાવીરસ્વામીનું સુન્દર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયા ‘શ્રી જૈન સત્ય પ્રકાશનો ક્રમાંક ૪૩મા ૬૦ પાનાના આ દળદાર અંકમાં જૈન દર્શન ઉપર કરવામાં આવતા માંસાહારના વિધાનોના આક્ષેપોના સચેટ, શાસ્ત્રીય
પુરાવાયુક્ત જવાબ આપવામાં આવ્યા છે.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ચાર આના ‘શ્રી જૈન સત્યપ્રકાશ ના ક્રમાંક ૪પમે આ અંકમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી
અનેક લેખો આપવામાં આવ્યા છે.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ત્રણ આના લખો : શ્રીજૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અ મ દા વા દ .
- લેવા જ મe વાર્ષિક-બે રૂપિયા
છુટક અંક-ત્રણ આના
મુદ્રક : નરોત્તમ હરગોવિદ પંડયા. પ્રકાશક-ચીપનલાલ ગોકળદાસ શાહ મુ ઢ ણ સ્થા ન : સુભાષ પ્રિન્ટરી, સલાપસ ક્રોસ રોડ, અમદાવાદ પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રક શક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી.
ધીકાંટા રોડ, અમદાવાદ.
IOIOIOIOIONIO HOOOO
O.O.
For Private And Personal use only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 3801 અડધી કિંમતે મળશે. 833 * શ્રી જૈન સત્ય પ્રકાશ ના શ્રી મહાવીર નિવણ વિશેષાંક ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી વિદ્વાનોએ લખેલા અનેક લેખોથી સમૃદ્ધ 350 પાનાના દળદાર અંક મૂળ કિમત બાર આના ઘટાડેલી કિ મત છ આના [ ટપાલ ખર્ચ એક આને વધુ ] %83%8 % % %:38383383823360 1%83%ABSESSERIAX8338XXXX%268883 ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાગ સુન્દર ચિત્ર છેક 14x ૧૦”ની સાઈઝ સોનેરી બોર્ડર મૂળ કિંમત આઠ આના ઘટાડેલી કિંમત ચાર આના [ ટપાલ ખેંચ દોઢ આને વધુ ] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, - જેસિંગભાઇની વાડી, ઘીકાંટા-અમદાવાદ. ઠ્ઠક્કઝફફ્ટક્કીની For Private And Personal Use Only