Book Title: Jain Satyaprakash 1936 01 SrNo 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521507/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ આ સી િ પર અક મથુરામાં મળેલ “ આયાગપટ્ટ ”ને બીજો નમુને -મથુરાના પ્રાચીન અવરોધેનું મહત્ત્વ— ૮ મથુરાના આ ખેદકામે એક ભ્રમ ટાળી દીધા : જૈનમuિઓ અને જેન શિલાલેખાના આધારે, જૈનધમ" બૌદ્ધધર્મની શાખા નથી. અને જૈનધર્મ બૌદ્ધધર્મ કરતાં પુરાતન છે, એ વાત પણ દીવા જેવી દેખાઈ આવી ! માજ સુધી જેને એકલા જ જૈનધર્મને બહુ પ્રાચીન માનતા પણ એ પછી તો જગતને એ માનવું પડયું અને જનધમ જગતના એક અતિપૂજ્ય અને પરાતન ધમ° છે એ પરવાર થયં.” | આજ સુધી બૌદ્ધો જે એમ કહ્યા કરતા કે અમારી જ પૂન-પદ્ધતિ પ્રાચીન છે, અમારી જ ઉપાસ્યમૂતિએ પ્રાચીન છે એ બધું બંધ પડયું. જેના પણ બૌદ્ધોના જેવા જ દાવે કરી ચૂકે, - ભારતીય પુરાતત્તવના આચાય" શ્રીયુત સ્વર્ગસ્થ રાખાલદાસ બેનરજી. તંત્રી : શાહ ચીમનલાલ ગોકળદાસ For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧. શ્રી અવવીરાટÇ : ૨. દિગંબરાની ઉત્પત્તિ: www.kobatirth.org श्री जैन सत्य प्रकाश ૩. સમીક્ષાગ્રાવિડરળ : ૪. સંતબાલ વિચારણા : ૫. વિનમ્બર શાત્ર વેસે વનેં : ૬. વમાન મથુરા :” છ. રયાાદ અને સર્વજ્ઞતા : ૮. સરસ્વતી-પૂજા અને જૈને ૯, શ્રી સ્તંભન પાર્શ્વનાથ : વિષ ય—દ ન उपाध्याय श्री पद्म विजयजी गणी આચાર્ય મહારાજ શ્રી સાગરાન દસ રજી उपाध्याय श्री लावण्य बिजयजी આચાર્ય મહારજ શ્રી વિજયલબ્ધિસૂરિજી મુનિરાજ શ્રી દર્શનવિજયજી મુનિરાજ શ્રી ન્યાયવિજયજી શ્રીયુત પ્રભુદાસ બેચરદાસ પારેખ શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ ઉપાધ્યાય શ્રી પદ્મવિજયજી ગણી Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ ( ગુજરાત ) લવાજ મ— સ્થાનિક ૧-૮-૦, બહારગામનું ૨-૦-૦ For Private And Personal Use Only : ૧૯૫ : ૧૯૭ : ૨૦૩ : ૨૦૦ : ૨૧૨ : ૨૧૭ : ૨૧૯ : ૨૨૪ : ૨૩૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org णमो त्थूणं भगवओ महावीरस्स सिरि रायनयर मज्झे संमीलिय सव्वसाहुममध्ये पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विषदं ॥ २ ॥ શ્રી જૈન સત્ય પ્રકાશ પુસ્તક ૧ વિક્રમ સવત ૧૯૯૨ : મહાશુકલા પાંચમી अण्णाणग्गह दोसगन्धमइणा कुव्वंति जे धम्मिए, अवखेवे खलु ते समागमगयं दा बिसिठ्ठोत्तरं ॥ सोउं तित्थयरागमत्थविसप चे मेsहिलासा तया बाइज्जा प्पवरं पसिद्धजईणं सच्चप्पयासं मुदा ॥ १ ॥ વીર સવત ૨૪૬૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री कदंबवीराष्टकम् कर्ता - उपाध्याय श्री पद्मविजय गणी ( पंचचामरवृत्तम् ) अपुव्वकप्पपायवं समिहदाणदंसणं, परप्पमोयभासुरं सहाव सिद्धिसंतियं । रिद्धिसिद्धिलद्धिकित्तिबुद्धिबुद्धिकारयं । सरेमि वीरतित्यं कर्यबतित्थमंडणं ॥ १ ॥ farari समत्थपावणासणं, पयासियं किवासएण जेण युद्धिमासियं । दयासुधम्मदाणवीरस नियाहिवयतं, सरेम वीरतित्यं कयंवतीत्थमंडणं ||२|| जिणेसरं जगप्प हुं सायणं सिवं परं, जईसरं णिरामयं पट्टिभासणं । सहिन्दु से हर पसंत दिव्वपूय सासणं, सरेम वीरतित्यं कयंबतीत्थमंडणं ॥ ३॥ भवत्थणिष्पिहाहिलत्तिलोयसव्ववावगं, निरंजणं सलाह णिज्जतित्थतत्तभासगं । अणीसरं पसिद्ध धिज्जणिकलंकणिम्ममं । सरेम वीरतित्यं कयंवतित्थमंडणं ||४|| For Private And Personal Use Only ७ : સને ૧૯૩૬ જાન્યુઆરી ૨૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ महोदयं महाबलं महण्णईं महिडियं, गरिद्वपतित्थवंदनंद णिज्जभूषणं । महपावविण्हुजिहुभावमोयदायगं, सरेमि वीरतित्थयं कयंवतित्थमंडणं ||५|| अणुत्तरं भवंतणिaिi वियोगवस्महे, रिक्खभावचितपुक्खलेखणं महज्जुई । मितवज्जभिन्नमाणपव्वयं परस्सरं, सरेमि वीरतित्यं कयंवतित्थमंडणं ||६|| जगप्पहाणभावभाववम्मतित्थपायगं, विसालतत्तपुष्णवोहणागमप्पयासगं । समत्य विस्सपायवप्पयासपेहसंनिहं, सरेमि वीरतित्यं कयंवतित्थमंडणं ॥ ७ ॥ तुमाण सासणेण णाह मज्ज सव्वया सुह, विणा ण जेण णिव्वुई परा कयावि लब्भए । पहुज्ज तस्स सेवणा भवे भवेति भावणा सरेमि वीरतित्यं कर्यबतित्थमंडणं ||८|| | पत्थी || (द्रुतविलंबितवृत्तम् ) इय कथंव विहारविहसणो, चरमतित्थ्यरो तिसलामु । सयलसंघसुहत्य विहायगो, परमभत्तिमरेण मए शुभो ||९|| ( शार्दूलविक्रीडितवृत्तम् ) एवं वीर जिणेसरस्स पहुणो वृत्तं पणीयं मर कल्ला विहायगं इदि संघस्स बुद्धिष्षयं । सच्चुल्लासविहाणदक्रमणो भव्वा भणंतु पगे, जं सिद्धी दुविहा पहुज्ज भणणा णिच्च तहाऽऽवणणा ॥१०॥ जुते जुम्मणिहाणणंदस सिणा संवच्छरे विक्रमे, सुद्धे कतियमुकपक्खगुरुवारे सव्वसिद्धिप्पए । सेतंजे गुरुणेमिसरिचरणज्झाणाणुभावा कयं विष्णत्तीइ धणस्स पोम्मगणिणोज्झाएण वीरद्वयं ॥ ११ ॥ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra દિગંબરાની ઉત્પત્તિ Vir www.kobatirth.org D ( ગતાંકથી ચાલુ ) તત્ત્વાથ શાસ્ત્ર ઉપર દિગ’બરાના વધારે આધાર કેમ ? શ્રી ઉમાસ્વાતિ વાચકજીએ કેવળી મહારાજના આહાર પાણીના નિષેધનું ચેકખા શબ્દોમાં ખંડન કર્યું છે, છતાં “ ગરાસીઓ થી ચારી, માથે ફેંટાને છેડે બાંધે ”તેવી રીતે દિગંબરે એ કેવળ, આગળ જણાવીશું તેમ, લશ્કરી મિજાનને લીધે અને ગુરુકુલ વાસમાં વધારે વખત વસવાનું ન હેાવાને લીધે એ પ્રમાણે માન્યું હશે. ઉપર જણાવેલા ગ્રંથરચનાના સમયને નહિ માનીને કહી શકીએ કે તત્ત્તા જ તે શિવભૂતિને મળેલા હાય અને તે ઉપર તેના મતની જડ રચાઇ હાય, પણ તે તત્ત્વાર્થ માનતાં નિગ્રંથના પાંચ ભેદે માનવાની દિગ ખર ભાઈઓને પરાણે ફરજ પડી હાય તા તેમાં કાંઇ નવાઇ જેવું નથી. સર્વાર્થસિદ્ધ વિગેરે શિંગ’બર ટીકાઓનું ભાષ્યાનુસારિણીપણુ અને આ જ કારણથી તે નિગ્રંથના પાંચ ભેદો ઉપર કાઈ પણ તેમના ટીકાકાર એ ભગવાન્ ઉમાસ્વાતિ વાચકજીનું ભાષ્ય કે જેને દિગંબરે માનવાને તૈયાર નથી તેના વિવરણના વાયાને માત્ર કેટલાક શબ્દાંતર કરીને જ વિવેચન Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનન્દસૂરિજી આ કર્યું છે, પણ ખીજા સૂત્રેાની ઉપર જેમ વિશેષ વિવેચના કા છે, તેવી રીતે સૂત્ર ઉપર તેમના આચાર્ચીએ કાંઈ પણ લાંબું ચેાડું વિવેચન કર્યુ નથી. ( આ તત્ત્વા કે તેની ટીકા સિવાય ટ્વિગંબરના વર્તમાન સાહિત્યમાં પાંચ પ્રકારના નિગ્રંથાનું વિવેચન પણ નજરે પડવું મુશ્કેલ જ પડે છે.) આ સ` વિવેચન ઉપરથી નિગ્રંથા અને તેમાં પણ વિશેષ કરીને અકુશા ઉપકરણવાળા હતા અને તેથી ઉપકરણા સાધુતાના કે નિગ્રંથતાના વ્યાઘાત કરનારાં નથી એમ સ્પષ્ટ થાય છે. નિગ્રંથ શબ્દથી નિપરિગ્રહતા આવે પણ નગ્નતા ન આવે અકુશના બે ભેદ્દાની માફક પુલાકમાં પણ લિ’ગપુલાક નામના ભેદ છે, તે પણ જે ઉપકરણ ન માનવામાં આવે તે માનવા મુશ્કેલ જ પડે તેમ છે. આ બધી હકીકત ઉપરથી અમે દિગંબર ભાઇઓને એટલું જ સમજાવવા માંગીએ છીએ કે જૈનશાસ્ત્રોમાં, જૈનશાસનમાં અને સૈદ્ધાદિક દઈનેાનાં શાસ્ત્રોમાં જે નિગ્રંથ શબ્દ વપરાયેા છે તે માત્ર મુખ્યતાએ ધન, ધાન્યાક્રિક નવવિધ પરિગ્રહરૂપી ગ્રંથથી રહિતપણાને લીધે અને ક્રોધાક્રિક અભ્ય તર ગ્રંથથી For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ શ્રી જૈન સત્ય પ્રકાશ - - - રહિતપણાને લીધે જ છે. માટે નિગ્રંથ જિનકલ્પ વિગેરે કલ્પને ધારણ કરવાવાળા શબ્દ દેખીને વસ્ત્રરહિતપણાના આગ્રહમાં મહાપુરુષો અચલકપણું પણ ધારણ કરતા જવું તે કઈ પણ પ્રકારે સુજ્ઞતાને હોય અને બીજા સાધુઓ તેવી શક્તિસૂચવનાર નથી. વાળા ન હોઈને સચેલકપણું પણ ધારણ બૌદ્ધાદિ અન્ય મતમાં જૈનમત કરતા હોય એ અસંભવિત નથી. પણ માટે દિગંબર શબ્દ કેમ નહીં ? સર્વ સાધુઓ અચેલકપણમાં અને વળી એ પણ ધ્યાનમાં રાખવાનું યાવત્ નગ્નપણમાં ન રહેતા હોય ત્યાં કે જે શ્રમણ ભગવાન મહાવીર સુધી આખા મતને કે મતના સર્વ મહારાજના નિશે સર્વથા વસ્ત્રરહિત જ સાધુઓને દિગંબર કે અચેલક એટલે હત તે દિગંબર ભાઈઓએ પિતાના સર્વથા નગ્ન એવા ઉપનામે કઈ પણ વઅરહિતપણાના આગ્રહને અંગે જેમ કહી શકે નહિ તે સ્વાભાવિક છે. અને પિતાના મતને દિગંબરમત કહે કે નિગ્રંથપણું એટલે ધન, ધાન્યાદિરહિતનગ્નમત કહે તેવા રૂપે જાહેર કર્યો, પણું તો સર્વ સાધુઓને ફરજીઆત તેવી રીતે બૌદ્ધાદિક મતવાળાઓને હોય એટલું જ નહિ પણ સંસાર છોડતાં પિતાને વસ્ત્ર ધારણ કરવાના હોવાથી સાધુઓએ જાહેર કરેલી સંસારથી અને સામાન્ય જનતા પણું વસ્ત્ર ધારણ વિરુદ્ધ એવી નિગ્રંથપણાની અવસ્થાને કરવાના પક્ષવાળી હોવાથી તે શ્રમણ લીધે જગતમાં નિગ્રંથપણું જાહેર થયું નિગ્રંથના સાધુઓને સર્વથા વસ્ત્રરહિત હોય, અને તેથી તે નિગ્રંથ શબ્દથી જ દેખત તે તેને નિગ્રંથ શબ્દથી ન અન્ય દર્શનકારેને જૈન સાધુઓને બોલાવતાં નગ્ન કે દિગંબર શબ્દથી જ ઓળખવા પડયા હોય તો તેમાં આશ્ચર્ય બોલાવત, તેમ જ જૈન જેવો ઉત્તમ શબ્દ જેવું નથી. તો તેઓ શ્રમણ નિગ્રંથને માટે લાગુ વિવસન શબ્દ શારીરિક ભાષ્યકારે કપ્ત જ નહિ. કેમ વાપર્યો? સચેલકાચેલકતાને સ્યાદ્વાદ જગતમાં જાહેર થએલા ઉત્તમ એવા એક વાત જરુર છે કે જેમ વેતાં- નિગ્રંથ શબ્દને જ્યારે અન્ય દર્શનકારે, બરનાં શાસ્ત્રો અને તેની શ્રદ્ધાવાળાઓએ મતની અસહિષ્ણુતાના દાવાનળ ભરેલા વર્તમાનમાં પણ એકાંત સલકપણાથી છતાં, પણ જે જણાવે તે પછી જે તે જ મુક્તિ થાય, પણ અચલકપણાથી જૈન સાધુઓએ ઉપકરણ અને વસ્ત્રમુક્તિ ન જ થાય એવી માન્યતા ધરાવી રહિતપણને જ ઉષ કર્યો હોત નથી, તેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર તે અન્ય મતવાળાઓ તે જૈન સાધુઓને મહારાજની વખતે પણ ત્રિલોકનાથ એળખાવવા માટે મતની અસહિષ્ણુતાની તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સફળતા કરવા સાથે નગ્ન કે દિગબર અને તેમની માફક બીજા પણ શક્તિવાળા એવા જ શબ્દનો પ્રયોગ કરતા અને For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરની ઉત્પત્તિ - - - - — — — — —— - ----- -- - આપણે વર્તમાન સાહિત્યમાં દેખીએ પણ આય દેશ અને આર્યાવર્તથી બહાર છીએ કે બ્રહ્મસૂત્રના શારીરિક ભાષ્યમાં દિગંબરનું મૂલ સ્થાન થયું. શ્રી શંકરાચાર્યે સાફ શબ્દમાં જૈનમતની એ વાત પણ ધ્યાનમાં રાખવાની અસહિષણતા જણાવતાં ઝધુના વિવાન છે કે સ્માર્ત અને શ્રૌત લકે એ પણ verfથ એમ કહી જૈનમતના ખંડનના વિધ્યાચળ સુધીના દેશો જ આર્ય ભૂમિ અભિપ્રાયે “હવે વસ્ત્રરહિત-નાગાના તરિકે ગણેલા છે. તે ઉપરથી પણ સિદ્ધાંતનું ખંડન કરાય છે એમ જણાવ્યું. દિગંબરોને તે મર્યાદાની બહાર જઇને એવી જ રીતે જે ભગવાન મહાવીર રહેવું પડયું હોય અને તેથી તેમના મહારાજના વખતમાં જૈન સાધુની સર્વથા ખંડનને માટે શંકરાચાર્યને વિવસન શબ્દ વસ્ત્રરહિતપણુ રૂપ અલક્તા હોત તો વાપર પડ હોય તે કઈ પણ પ્રકારે તે બૌદ્ધાદિક દર્શનવાળાઓ વિવસન અસંભવિત નથી. શબ્દની માફક દિગંબર અને નગ્ન મત શંકરાચાર્ય પહેલાં પણ તાંબરે તરીકે જ જૈનમતને ઓળખાવત. તે હતા જ. શંકરાચાર્યે મતની અસહિષ્ણુતાને લીધે દિગંબરે પિતે પણ એમ તો એકબી વાપરેલ વિવસન શબ્દ દેખીને દિગંબર રીતે કબુલ કરે છે કે શંકરાચાર્યના ભાઈઓએ એક અંશે પણ મગરુબી લેવી સત્તા સમયની પહેલાં તે શ્વેતાંબરો જોઈએ નહિ, કે શંકરાચાર્યની વખતે ભિન્ન પડેલા જ છે ! તો પછી શંકરાચાર્ય એકલે વિવસન એટલે દિગંબર–નાગા એટલી અક્કલ ન પહોંચાડે કે દિગંબરોનું જૈન સાધુઓને જ મત પ્રવર્તતે હતા, ખંડન કરવા છતાં આ શ્વેતાંબરોનું કેમકે શંકરાચાર્યનું અધિક પર્યટન ખંડન રહી જશે એમ તે બને જ નહિ, ગોદાવરીથી દક્ષિણ ભાગના દેશે કે પણ જે ભાગમાં શંકરાચાર્યનું બહુધા જેને જેન શાસ્ત્રકારોએ ક્ષેત્રની અપેક્ષાએ પર્યટન હતું, ત્યાં બધા વેતાંબરને આ દેશની બહાર એટલે અનાર્ય અભાવ હતો, અને દિગંબરોનું જ ભ્રમણ દેશ તરીકે ગણાવેલા છે તેમાં જ અને પ્રાબલ્ય હતું અને તેથી તે દેશની હતું, અને દિગંબરો પણ મધ્ય હિંદુસ્તાન અપેક્ષાએ દિગંબરેના ખંડન માત્રથી વિગેરેના સંઘથી બહિષ્કૃત થઈને જૈન જૈનમતનું ખંડન માની મતની મતના શ્રમણસંઘને વિચરવાના આર્ય અસહિષ્ણુતાથી વિવસન એ શબ્દ દેશરૂપ સ્થાને છાવને જ બહુધા તે વાપર્યો. શંકરાચાર્યના જ શિષ્ય બનાવેલા ગોદાવરીની પેલી બાજુ જ અ નાખી “શંકર ગ્વિજય ગ્રંથને બારીક દષ્ટિથી બેઠા હતા, અને તેથી જ ગોદાવરીની જેના મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે દક્ષિણ બાજુ રહીને કરેલા ગ્રંથમાં તે તેમ છે કે શંકરાચાર્યની વખતે શ્વેતાંબરોનું વિવસનને જ ઉલલેખ હોય તે સ્વત્વ ઘણું સારા રૂપે હતું, પણ તે સ્વાભાવિક છે. વેતાંબરેનું સ્વત્વ ગોદાવરીની ઉત્તર તરફ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ શ્રી જૈન સત્ય પ્રકાશ અ હોય અને તેથી વિધ્યાચલની દક્ષિણ પણ દુનિયાદારીના લોકો વિવસનબાજુ પર્યટન કરનારે કરેલા ગ્રંથમાં નગ્નશબ્દ વાપરે છે. છેવટે પહેરવાને તેને માટે હાંસીનો શબ્દ ન વપરાય તે લાયકના વસ્ત્રો પહેર્યા છતાં પણ બીજા સ્વાભાવિક છે. તેવાં વસ્ત્રો પહેરવાના ફાજલ ન હોય તો બૌદ્ધાદિ ગ્રંથમાં વિવસન શબ્દ ત્યાં પણ વિવસન એટલે નગ્ન શબ્દને કેમ નહિ ? પ્રાગ જગતમાં થાય છે. માટે વિવસન, નિગ્રંથ કે નગ્ન વિગેરે શબ્દો માત્ર જેવી રીતે શંકરાચાર્યની વખતે દેખીને સાધુઓ અસલથી સર્વથા વસ્ત્રદિગંબરોનું વસ્ત્રરહિતપણું થવાને લીધે રહિત જ હતા એ સિદ્ધાંત કરે જેની વિવસનાદિ શબ્દોથી હાંસી થવા તે બુદ્ધિમાન પુરુષને કોઈ પણ પ્રકારે લાગી. તેવી જ રીતે જે બોદ્ધાદિક મતાની ચેષ્ય નથી. વખતે પણ સર્વ જૈન સાધુઓ સર્વથા ઉપકરણના અભાવે મહાવતને નગ્નપણામાં જ હોત અને ભજનના અભાવ, ભાજને પણ ઘારણ કરનારા ન હોત તો તે બૌદ્ધ વિગેરે મતવાળા અને તેના એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે ગ્રંથકારો પણ પિતાની ઈર્ષ્યા સફળ કરવા કે વસ્ત્ર અને ઉપકરણરહિત જે માટે વિવસન જેવા દુનિયામાં બીભત્સ અવધિ આદિ અતિશય જ્ઞાનરહિત હોય ગણાતા શબ્દ જ વાપરત, કેમકે વિવસન તે તેને મહાવ્રત પાળવાં જ મુશ્કેલ વિગેરે શબ્દ દિગંબરના રિવાજ પ્રમાણે પડે, કેમકે પ્રથમ મહાવ્રતમાં પાંચ આચારને અનુકૂળ ગણાય, અને તેમાં સમિતિઓ મુખ્ય સ્થાન ભોગવે છે, અને તેઓ પોતાની પ્રશંસા માને અને તે પાંચે સમિતિઓ વસ્ત્ર અને ઉપકરણ બોલનાર વિધિને મશ્કરી ઉડાડવાની રહિત સામાન્ય સાધુથી પાળી શકાય મજા પડે. જ નહિ. શાસ્ત્ર અને વ્યવહારથી ઉપકરણ-રજોહરણ વિના અચેતકનું સ્વરૂપ ઇર્યાસમિતિને અભાવ એ પણ ધ્યાનમાં રાખવાની જરુર સાધુ કઈ પણ જગો પર બેઠે હોય છે કે એકલા વસ્ત્રથી સર્વથા- અને શરીર ઉપર કે સ્થાન આગળ જે રહિતપણને લીધે જ વિવસન શબ્દ કેઈ કી વિગેરેનું આવવું થાય, તે વપરાય છે એમ નહિ, પણ ફાટેલાં તૂટેલાં વખત વસ્ત્ર કે ઉપકરણ ન હોય તો તે વ હોય, તે પણ વિવસન–નગ્ન જીવનું પ્રમાર્જન ન થાય તે ચેકનું શબ્દ વપરાય છે. તેમ જ તુચ્છ વસ્ત્રો હોય દેખીતું જ છે. વળી ચકાસાના કાળમાં છતાં અગર દુનિયાદારીના પહેરવાના રિવા- શરદીને લીધે માત્રાની અધિક શંકા જથી વિપરીત રીતે પહેરવામાં આવે તો થાય અને તેવી વખતે જે માત્રાનું પાત્ર For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દિગબરાની ઉત્પત્તિ ન હેાય તે અકાયની વિરાધનાના પાર રહે ડિ, તેમ જ માત્ર શકવામાં રાવતાં આત્મવિરાધના અને છેવટે વેગ ન રાકાવાથી થતી સયવિરાધના, એ ઉપકરણ અને વજ્રરહિતવાળાને માટે અનિવાર્ય જ છે. વળી મારે માસ રાત્રિની વૠત સર્વથા માત્રાની શંકા થાય જ નહિ કે માત્ર' કરવા જવુ' પડે જ નહિ એમ માની શકાય નહિં, અને જે ઉપકરણ કે વસ્રરહિત હોય તેને મકાનમાંથી અહાર આવવામાં ઇર્માંસમિતિ સાધવાનું અને જ નહિ. વળી સ્તંભ વિગેરેથી આત્મવિરાધના અંધકારમાં ન થાય તેને માટે ઉભાં ઉભાં પ્રમાર્જન થાય, તેવી રીતનું પ્રમાર્જન કરવાનું સાધન રાખવું એ જીવદયાની લાગણીવાળાને માટે આવશ્યક હાય તે સ્વાભાવિક જ છે. વળી રાત્રિની વખત, અંધારા વખત, અંધારાવાળા સ્થાનમાં પણ પગ મેલવા જેટલું પણ પ્રમાન કરવા માટે પગની પરિધિ જેટલું સાધન હોવું જ જોઈએ, તે ઉમાં પ્રમાન થાય તેવું અને પગની પરિધિ જેટલું સાધન અને તે પણ જીવાની વિરાધના ન કરે તેવું કેમળ અને જીવા ચેટી પણ જાય નહિ તેવું મધ્યમ કામળતાવાળું સાધન ટાવું તે ઇય્યસમિતિ પાળવાવાળાને માટે આવશ્યક છે. આ ઉપરથી સહેજે સમજાશે કે તેવી સ્થિતિના પ્રમાનના સાધન વિનાને સાધુ જીવની જયણા તરફ બેદરકાર અને વાસ્તવિક સાધુતાએ રહિત છે એમ સુજ્ઞાને સમજવામાં આવે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૧ મુખવસ્તિકાના અભાવે ભાષાની સાવધતા વળી જેએ મુખવસ્ત્રિકા જેવી ભાષા સમિતિની વખતે ઉપયાગી ચીજ માનનારા નથી, તે વાઉકાયરૂપી એકેન્દ્રિયનું રક્ષણ તેમ જ ડાંસ, મચ્છર વિગેરે ઉડતા જીવે રૂપી ત્રસકાયનું રક્ષણ કેવી રીતે કરી શકશે ? સખવસ્ત્રિકા વિના એલવાથી વાયુ વિરાધના કેમ ? એમ નહ કહેવું કે ભાષાવણાના પુદ્દગલા ચઉફરસી હાવાથી આઠ સ્પવાળા વાઉકાય વિગેરેની વિરાધના કેમ કરી શકે ? કેમકે શબ્દ વણાના પુદ્ગલા, જે ભાષાપણે પરિણમે છે તે જો કે ચસ્પશી છે, તેા પણ તેવી રીતે પરિણમવું નાભિથી ઉઠીને કાષ્ઠમાં હણાઇને વસ્થાનામાં ફરશીને નીકળતા પવનદ્વારાએ જ અને છે, અને એ વાત ખેલતી વખત મેઢા આગળ રાખેલા હાથ કે વસ્ત્રના સ્પર્શ કે ચલનાદિથી અનુભવ સિદ્ધ છે. તે તેવી રીતે ભાષાની વખતે નીકળતા વાયુ બહાર રહેલા ચિત્ત વાકાચની વિરાધના કરે તેમાં શંકાને સ્થાન હાઈ શકે નહિ. એ વાત પણ શાસ્રસિદ્ધ છે કે શરીરમાં રહેલે વાયુ બહારના વાયુને શસ્રરૂપ છે. શાસ્રને મુખ્યતાપે હિ માનતાં, શેાધકપણાની જ દષ્ટિને મુખ્યતાએ માનવાવાળા લેાકેા પણ શરીરથી નીકળતા વાયુને ઝેરી હવા તરીકે જ ઓળખાવે છે. જો કે મુખ આગળ વસ્ત્ર રાખવાથી ભાષાની સાથે વીકળતા વાયુ શરીરમાં For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૨ www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ પા પ્રવેશ કરતા નથી, પણ મુખમાંથી નીકળતા વાયુના વેગને જરૂર તાડી નાખે છે. અને તે વેગરહિત થએલે વાયુ બહારના વાયુને આઘાત કરનાર ન થાય કે આછા થાય તે સ્વભાવસિદ્ધ જ છે. અને તેથી જ શાસ્ત્રકારાએ પણ સાધુઆને કુકે દેવાની મનાઈ કરી. નિરવધ ભાષાની પ્રતિજ્ઞાવાળા છતાં જો મુહપત્તિને ન માને તા મિથ્યાત્વી અને આ ઉપરથી સમજાશે કે મુહપત્તિને રાખ્યા સિવાય ખેલનારા ભાષાનું નિરવદ્યપણું રાખનારા કહેવાય જ નહિ, તે [ “ વમાન મથુરા ”નું અનુસંધાન ] ગુર્નાવલીમાંના આચાર્ચાના-ગણ-કુલ-વ ́શ શાખા-સહિત ઉલ્લેખ મળે છે. અને અહીંની પ્રતિમાએ મહુધા જે વખતે શ્વેતાંખર દિગંબરના ભેદ ન્હાતા પડયા તે સમયની છે અને તેના પ્રતિષ્ઠાપક શ્વેતાંબર આચાર્યો છે. જે નગર સત્તરમી શતાબ્દુિપર્યંત ઉત્તર ભારતની તેજસ્વી જૈનપુરી હતી ત્યાં આજે બહારગામનાં, વ્યાપારઅર્થે આવીને વસેલાં, ૩-૪ ઘર શ્વેતાંબર છે. અહીં શ્વેતાંબર જૈન યાત્રુઓને કે સાધુ સાધ્વીઆને ઉતરવાને એક પણ સારી ધર્મશાળા નથી. શ્વેતાંબર મંદિર પાસે (તદ્દન લગાલગ) એક નાની પરસાળ ધર્મશાળારૂપે છે. પણ આપણા સાધુએ કે શ્રાવકે તેમાં કેમ ઉતરી શકે કે રાત રહી શકે ? ધવીર અને દાનવીર જૈન સમાજ મથુરા પછી જેએ નિરવદ્ય ભાષાને માટે સૂત્રસિદ્ધ વસ્રની જરુર છતાં તે વસ્રની જ જરુરીઆત ન માને તે પેાતાના આત્માને ભાષાસમિતિથી ચૂકવે છે, એટલું જ નહિ પણ સમ્યક્ શ્રદ્ધાનરૂપી સમ્યક્ત્ત્વથી પણ ચૂકવે છે. અર્થાત્ ઉઘાડે મુખે ખેલવાવાળે ભાષાસમિતિમ ચૂકેલા અને અસમમાં પેઠેલે ગણાય પણ ભાષાસમિતિને અંગે જરુરી એવી મુહપત્તિ જેવી ચીજને ઉપકરણ તરીકે નહિ માનનારા મનુષ્ય તે મિથ્યાત્વના ઘરેમાં જ પેઠેલા ગણાય. (અપૂર્ણ) Acharya Shri Kailassagarsuri Gyanmandir જેવા પ્રસિદ્ધ જૈન તીમાં એકાદી સુંદર ધર્મશાળા નહિ બંધાવે ? ત્યાં અમારા જેવા સાધુઓને ઉતરવાની પારવાર મુશ્કેલીએ પડે છે. જેનાને પણ મુશ્કેલી પડે છે. કઈ દાનવીર અને ધર્મવીર આ મુશ્કેલીના જરુર અંત લાવશે એમ ત્રુિ છે. મથુરા પાસે જ વૃન્દાવન છે. ત્યાં એક શ્વેતાંબર જૈનનું ઘર છે. અહીંનુ વવાનું પ્રસિદ્ધ સુવર્ણીના લડ્ડાનું મ ંદિર એક જૈને જ અંધાવ્યું છે. આજે એનું કુટુમ્બ વૈષ્ણવ ધર્માંની છાયામાં આવી ગયું છે. મથુરામાંથી કંકાલી ટીલામાંથી જે જૈન સ્મારકા નીકળ્યાં તે લખનૌના કેસર બાગના મ્યુઝીયમમાં સાચવીનેરાખેલ છે. અને ઘેાડી વાનકીરૂપે મથુરાના મ્યુઝીચમમાં સંગ્રહ રાખ્યા છે. મથુરા જનાર દરેક જૈન આ મ્યુઝીયમ જરુર જૂવે! For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org समीक्षाभ्रमाविष्करण 46 [ याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए “ श्वेताम्बरमतसमीक्षा "मां आळेखेल प्रश्ननो प्रत्युत्तर ] लेखक - उपाध्याय श्रीमद् लावण्य विजयजी महाराज ( गतांकथी चालु ) क्या साधु चर्मका उपयोग भी करे ? त्रिज बात ए सूचवामां आवी हती के - - चामडु शरीरने सुख पहांचाडवा माटे छे। आना जवाबमां जणाववानुं जे वस्त्र करतां चाडु वधारे सुखकारी छे, आ वात कोइ पण अक्कलवाळो मानी शके तेवी नथी । कदाच भाग्ययोगे लेखकनी आ बात जो साची पडी जाय तो तो कापडीयाना बार ज वागी जाय अने चर्मकारने तो फुरसद ज मळे नहि । Acharya Shri Kailassagarsuri Gyanmandir के कदाच लेखक एम कहे के वस्त्र करतां चामडु वधारे सुखकारी छे एवं अमे कहेता ज नथी, अमारुं तो कहेतुं मात्र एटलं ज छे चामडु शरीरने सुख पाचाडनार छे । आ बाबत पण लेखकने पूछवामां आवे छे के शुं चामड वस्त्रथ वधारे सुख आपनार छे? अथवा वस्त्रना जेटलं ज सुख आपनार छे? अथवा तो वस्त्र करतां ओलुं सुख आपनार छे ! वस्त्रथी वधारे सुख आपनार छे एम जो कहता हो तो ते व्याजबी नथी । कारण के जो तेमां बधारे सुख होय तो जगतना सुख-प्रधान जीवो वस्त्र छोडी छोडीने चर्म परवानी प्रवृत्तिवाळा थइ जवा जोइए, अने थयेला देखाता नथी । कदाच एम कहेवामां आवे के चर्म aa करतां वधारे सुखकारी ज छे परंतु हिंसाना भयशी लोको वापरता नथी तो आ वात पण व्याजबी नथी, कारण के जे लोको हिंसाने मानता नधी अथवा हिंसको छे ते केस बनो त्याग करीने चर्मने वापरता नथी ? वना जेवुं ज चामडामां मुख हे एम जो कहता हो तो ते पण व्याजबी नथी, कारण के वस्त्रनी जेम चामडु पहेरवामां पण लोकोनी प्रवृत्ति थइ जवी जोइए, अने छे नहि । कदाच एम कहो के वस्त्र करतां चामडामा ओछु सुख छे तो एना जवाबमां auraवानुं जे औत्सर्गिक वस्त्रनुं विधान छे For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૪ www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ तेने छोडीने अल्प सुखवाळा आपवादिक चर्ममां का लाभनी खातर प्रवृत्ति करे : वस्तुतः आ चर्मनुं प्रयोजन अपवाद दशमां बतावेल छे, परंतु नहि के शरीरना सुखने माटे । उत्सर्गमार्गथी शास्त्रकार भगवान् स्पष्ट तेनो निषेध ज करे छे । सारांश एछे के चर्म शरीरने सुख पाचाडवा माटे छे, आवुं जे लेखकनुं लखवं ते बिलकुल व्याजबी नथी । 1 आना चोथी बाबतमां एवं सूचववामां आयुं हतुं के शरीरने सुख पहांचाडनारी वस्तु ममत्वभावथी ग्रहण कराय छे जवाबमां जणाववानुं जे शरीरने सुख पहांचाडनार वस्तु जो ममत्वभावथो ग्रहण कराती होय तो अनाज विगेरे पण शरीरने सुख पाचाडनार छे, एने तमारा दिगम्बर निओ समभावी ज ग्रहण करता हशे के केम ? सारांश- ३, " चमडेका जूता पहनने से साईर्यासमिति हि बन सकती...' 29 आना जवाब मां जणाववानुं जे अमारा जैनश्वेतांबर मुनिओने बिलकुल जोडा पहेरवा कल्पता नथी, अने अमारा शास्त्रकार भगवानो पण स्पष्ट निषेध करे छे : आ अमारो राजमार्ग छे । आ बाबतना दशवैकालिक सूत्र विगेरेना पाठो अमो प्रथम आपी गया छीए । अपवाद-मार्गमां पण तळीया अने वल्लको बतावेल छे, परंतु नहि के सामान्यरोते गृहस्थ लोको लोढाना नळ विगेरे जेमां Acharya Shri Kailassagarsuri Gyanmandir जडया होय छे, एवा जे जोडा वापरे छे ते । आटला ज माटे उपानह शब्द आपवाथी सामान्य जोडामात्र आवी जात छतां पण तेम नहि आपतां चर्मपञ्चकमां तलियां अने खल्लको एम अलग अलग आपवामां आवेल छे । आ वाहने खास ध्यानमा राखवानी जरुरत छे । चामडाना जोडानी बात तो बाजु पर रहा परंतु चाखडी (काष्टपादुका) नो पण श्वेतांबर शास्त्रकारो निषेध करेल छे । कोइ प्रबल कारणे कदाचित् तलिया पगे बांध्या होय तो पण उपयोगवन्त मुनि ईर्यासमिति पाळी शके छे । ईर्यासमिति एटले शुं " ईरणमीर्या गतिः; तस्यां समितिः - सं सम्यक् प्रशस्ता अप्रवचनानुसारेण इतिश्चेष्टा, ईर्यासमिति: । भावार्थ-गमन करवुं तेनुं नाम ईर्या कहेवाय छे; तेमां जे समिति ते ईर्यासमिति कहेवाय । समिति पटले शुं के अरिहंत परमात्माना वचनने अनुसारे रुडी चेष्टा । अर्थात् अरिहंत परमात्माए जे रीते मुनिओने चालवानुं बतावेल छे ते प्रमाणे जे चालवुं तेनुं नाम ईर्यासमिति कहेवाय छे । अरिहंत परमात्माए मुनिओने कई रीते चालवानुं बतावेल छे तेने माटे जुओ- दशवैकालिकसूत्र, पांचमुं, गाथा त्रीजी : अध्ययन पुरओ जुगमाया पेहमाणो महिं चरे । वजंतो बीअहरियाई पाणे अद्गमट्टि || ३ || [ पुरतो युगमात्रया प्रेक्षमाणो महीं चरेत् । वर्जयन् बीजहरितानि प्राणांश्च दकमृत्तिकाम् ३] For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમીક્ષાશ્રમાવિષ્કરણ ૨૫ - भावार्थ-बीज, वनस्पति, बेइन्द्रियादिक, लागे परन्तु कचराता जीवने खुल्ला पग करतां मृत्तिका अने अग्नि विगेरेना परिहारपूर्वक चर्मवाळा पगथी कांइक वधारे कीलामणा पगना अग्र भागथी आगल धेसरा प्रमाण थशे। आना जवाबमां जणाववानुं जे कांइक भूमिर्नु अवलोकन करता करतां मुनि विहार वधारे कीलामणानो संभव छे माटे तो उत्सर्गकरे। कोइ प्रबल कारणे कदाचित् तलियां मार्गथी त्याग बतावेल छे। परन्तु खुल्ला पगमां पगे बांध्यां होय तो एमां ईर्यासमितिमां शो एनाथी कांइक उतरता दरजानी कीलामणानो वांधो आवे छे ? शुं आंखो विंचाइ जाय छे संभव छे तो पछी खुल्ला पगे पण चालवू न के जेने लइने धेसरा प्रमाण जग्या जोइ जोइए। कारणे ज चालवानुं छे, कारण शकाती नथी ? अथवा तो शुं जीवजन्तुवाळा सिवाय नहि; एम कहेता हो तो तळियां स्थान पर पग नहि मुकता बीजे जे पग बांधवानुं पण कारणे ज छे, कारण सिवाय मुकवानो छे तेने रोके छे ? आना जवाबमां नहि । ज्यां उघाडा पगथी निर्वाह न थतो कहेवू पडशे के नथी आंग्वो वींचाइ जतो होय तेने माटे ज लाभालाभनी तुलनाए छे । अथवा नथी तो उचित स्थाने पग मुकवामां ___कदाच एम कहो के, अमारं कहेवू बांधो आवतो । एवं छे के उघाडा पग करतां चामडाना कदाच एम कहो के पग नीचे जीव- तळियावाळा पगथी कचराता जीवने विशेष जन्तु आवी जाय तेनुं शुं श्राय : आना कीलामणा थवा सम्भव छे, माटे ईर्यासमिति जवाबमां जणाववानुं जे उघाडा पग होय बनी शके नहि । आना जवाबमां जणाववानुं अने जीवजन्तु आवी जाय तेनुं शुं करशो? जे शं कीलाभणामात्र ईर्यासमितिनी बाधक उपयोग राखे तो न आवे एम कहेता हो तो छे, अथवा तो कीलामणाविशेष बाधक छे ? अहींया पण उपयोग विशेष रावशे । कीलामणामात्र ईर्यासमितिनी बाधक छे ___ कदाच एम कहो के अजाणमां आवी एम जो कहेता हो तो, एवो अर्थ थशे के, जाय तो शुं थाय ? आना जवाबमां जाणावानुं मुनिने गमनमा नानी मोटी कोइ पण जातनी जे खुल्लापगवाळाने अजाणतां आवी जाय कीलामणा थती होय तो ईर्यासमितिनो नाश तेनुं शुं करशो ? उपयोगशून्यने दोष लागे छे थाय छे । आQ मानवा जता, खुल्ला पगमा अने अहीया तो उपयोग छे माटे दोष न भले ओछी किलामणा थइ होय तो पण लागे, एम जो कहेता हो तो, अमो पण किलामणा तो छ ज, माटे खुल्ला पगवाळाने कहीशु के उपयोग छे माटे दोष लागे नहि। पण ईर्यासमितिनो नाश थइ जशे । कदाच एम कहो के मुनि उपयोगवन्त कदाच एम कहो के-कीलामणा विशेष होवाथी भले तमने अध्यवसायकृत दोष न ईर्यासमितिनी बाधक छे तो एवो अर्थ शे For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ - के तमाम जातनी कीलामणा ईर्यासमितिनी उच्चालिते पादे ईर्यासमितस्य संक्रमार्थम् । बाधक नथी परंतु मोटी जे कीलामणा ते व्यापद्येत कुलिङ्गी (द्वीन्दियादिः) म्रियेत तं बाधक छे । आना जवाबमां जणाबानुं जे, योगमासाथ ॥ १॥ एक ज जीवमां अनेक जातनी कीलामणाओ न च तस्य तन्निमित्तो बन्धः सूक्ष्मोऽपि दर्शितः सम्भवे छे तेमां कोने मोटी गणवी अने कोने समये । नानी गणवी एनो अनुगम करवो मुश्केल श्रइ अनवद्यउपयोगेन सर्वभावेन स यस्मात् ॥२॥ भावार्थ-ईर्यासमितिमा रुडी रीते उपयोग पडशे । तथा हलका दरज्जानी जे कीलामणा ते ईर्यासमितिनी बाधक नथी एवो अर्थ पण वाळा मुनिए चालवाने माटे पग उपाड्यो होय, अने कदाच तेमां कोइ पण बेइन्द्रिय थइ जशे । आथी करीने उघाडा पगवाळा विगेरे जीव ते पगनी क्रियाने अंगे मृत्यु पामी ईर्यासमिति नहि पाळे तो पण तमारा कहेवा जाय तो पण ते सम्बन्धी मुनिने सूक्ष्म पण प्रमाणे दोष लागी शकशे नहि, कारण के-- कर्मनो बन्ध शास्त्रमा कहेल नथी, कारण के तळीया बांधेला पग करता एमां ओठी कीलामणा छे, तेथी ते कीलामणाविशेष न पोते तो दरेक रीते उपयोगवाळा होवाथी शुद्ध छे। थइ, अने ईर्यासमितिनी बाधक तो कीलामणा हवे खुल्ला पगमा अने चर्मना तलियाविशेष छे । वाळा पगमा केटली विशेषता छे एनो आपणे कदाच एम कहो के सामान्य अने विचार करीए । पगनां तळ्यिां पण चर्ममय विशेष एम बन्ने जातनी कीलामणा ईर्या- छे, अने आ चामडानां तळीयां पण चर्ममय समितिनी बाधक छे। तो चर्मवाळाने तथा छे । फत्तः पगनां तड़ियां आत्मप्रदेशथी युक्त खुल्ला पगवाळाने बन्नेने उपयोग छतां पण छे माटे तेमां कांह कोमलता होय अने चर्मनां आ दोष आत्र्यो । आनो परिहार बन्नेने करवो तलीयां आत्मप्रदेशथी रहित छे, माटे तेमां आवश्यक छ । तमे कहेशो के उपयोगवन्त तेवा प्रकारनी मृदुता होय नहि । आने अंगे छे माटे दोप न लागे तो असो पण कहीशुं कचराता जीवने काइक अधिक कीलामणानो के उपयोगवन्त छे माटे दोष लागे नहि ।। संभव होवाथी तथा बीजा अनेक कारणने जेने माटे शास्त्रीय प्रमाण पण जुओ :- लइने शास्त्रकार भगवन्तोग मुख्य मार्ग तरीके उच्चालियम्मि पाए ईरियासमियस्स संकमटाए। तेनो स्पष्ट निषेध करेल छे । आ तो अपवाद वावजेज कुलिंगी मरीज तं जोगमासज्ज ॥१॥ मार्गे तळीयां बतावे छ । उत्सर्गमार्ग करतां अपवादमार्गमां तो जरुर काइ विशेषता होय न य तस्स तन्निमित्तो सुहुमो विदेसिओ समए। ज छे, नहितर तो ए अपवादमार्ग ज शानो भणवज्जो उवओगेण सव्वभावेण सो जम्हा ।२। कहेवाय ? (अपूर्ण) For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir in this video www w w w w w w છેસંતબાલની વિચારણું અને મૂર્તિપૂજા-વિધાન લેખક આચાર્ય મહારાજ શ્રીમદ વિજયલબ્ધિસૂરિજી LILI SAMELAN LILLAH (ગતાંકથી ચાલુ) સ્થા–મંત્રી સાહેબ, યુક્તિથી तइओ य निविसेसो તે મૂર્તિ સિદ્ધ થઈ ચૂકી પરંતુ સૂત્રના સ વિ agબો || પાઠ વિના હમ માની શકતા નથી. અર્થ—-પ્રથમ સૂત્રનું કથન કરવું, મં.--જૈન સૂત્રોથી મૂર્તિ સિદ્ધ પછી નિર્યુક્તિની સાથે બીજીવાર અર્થ થઈ જાય તો તમે માનશો? કરો, અને ત્રીજીવાર નિવિશેષ અર્થાત સ્થા –હાં, જરૂર. પુરેપુરે અર્થ કર. મં– સાંભળે ! આવશ્યક આ પાઠથી નિર્યુક્તિને માનવાનું સૂત્રની નિયુક્તિમાં લખ્યું છે કે ભારત ચકખું સિદ્ધ થાય છે. ચક્રવતીએ અષ્ટાપદ પર્વત ઉપર જિનમંદિર બંધાવી તેમાં વિશે સ્થા–ભરત મહારાજાએ ધર્મથી તીર્થકરોની મૂતિ બીરાજમાન કરી છે. નહિ પરંતુ પોતાના પિતાના મેહથી સ્થા–શ્રીમાનુજી, હમે નિયુક્તિ, મંદિર અને મૂર્તિ બનાવ્યાં છે. ચૂર્ણ, ટીકા, ઈત્યાદિ માનતા નથી. મં–તમારું એ કહેવું તદ્દન મિસ્યા હમેને તે સત્રના મૂલ પાઠ જ માન્ય છે. છે. કારણ કે ભરત મહારાજાએ માત્ર ઋષભદેવની જ નહિ પરંતુ બીજા વેવીશ મં---ઠીક, હમ આગળ તમોને તીર્થકરની પણ મૂર્તિઓ પધરાવી છે. મૂળ પાઠ પણ બતાવી શકીશું. પણ જરા તમોએ તે સુત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ સાંભળે ! ભગવતી સૂત્રમાં સાફ લખ્યું અને ટીકા એ પાંચ અંગમાથી માત્ર છે કે નિક્તિને માનવી જ જોઈએ. જે સત્રને જ માની બાકીનાને છોડી દીધાં નથી માનતા તે સૂત્રના તથા અર્થના એ કારણથી તમે વેતાંબર ધર્મના ખરા શત્રુઓ છે. જે આ વાતને સદેહ હેય અનુયાયી ગણી શકાતા નથી. જેવી રીતે તે ભગવતીજી સૂત્રને નીચે લખેલો પાઠ વિદિક ધર્મમાં સ્વામી દયાનંદજીએ વેદના જુઓ – મૂલ પાઠને માની ટીકા અને ભાષ્ય છી मुत्तत्था खलु पढमा દીધાં, અને ન મત ખડો કર્યો, बीओ निजति मिस्सओ भणाओ મુસલમાન મતમાં જેમણે કરાનને માન્ય For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ શ્રી જેન સત્ય પ્રકાશ અને હદીસને ન માન્યું તે શફજી મતથી તેમની પૂજા કરે તેથી કશે લાભ નથી. પ્રસિદ્ધ થયા. તેવી રીતે તમે પણ સાચી વળી તમે લંકાશાહના ભાવ નિક્ષેપાના વાતને ન માનના ઉલટી વાતને સ્વીકાર અભાવે પણ સ્તવન-પૂજન સ્વીકારો છે કર્યો અને ઢુંઢીયા કહેવાયા. અને ત્રણ લેકના નાથ તીર્થકર પ્રભુની શ્રી સૂયડાંગ સૂત્રના બીજા ભૃત ત * સ્થાપનાને અનાદર કરો છો અને અર્થશું? સ્કની નિર્યુક્તિમાં લખ્યું છે કે આદ્ર ૨. ૩૬ સૂત્રમાં બીજે પાઠ આવે કુમાર જિનભૂતિને જોઈને પ્રતિબંધ છે તે સાંભળે. સ્ટી મંગારું વેર વૈદ્ય પામ્યા. તમેને મૂળ પાઠની જરુર છે તો (વિU TU1) પન્નુવાનામો | હવે તે જુઓ – અર્થ–જે રીતે ચિત્યની (ઈષ્ટ દેવની છે. યારવન્ત વૈરૂચ વિવિદ - પ્રતિમાની ઉપાસના કરાય છે, તેવી વિટ્ટી રીતે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ચંપાનગરી સુંદર ચેત્યોથી–જિન. ઉપાસના કરીશું. મંદિરેથી, સુંદર સ્ત્રીઓથી, અને આ બધા પાઠ ભેંકાશાહને નથી વિવિધતાવાળા અનેક સન્નિવેશથી અલંકત સુઝયા. અને તેથી જ તેમણે મૂર્તિના છે. આ પાઠ તમારા સ્થાનકવાસી સાધુના વિરોધની શરુઆત કરી. જેવામાં નહિ આવતો હોય, કે જે સ્થા–પણ તમે જે ચૈત્ય શબ્દનો જિનમંદિરને સ્પષ્ટપણે સિદ્ધ કરે છે. અર્થ મૂતિ કરે છે તે જ શબ્દને હમારા અરિહંત ચેઈઅ એટલે અરિહાનું મંદિર, સાધુ, સાધુ અથવા જ્ઞાન એ અર્થ કરે છે. આ સ્પષ્ટ અર્થ થાય છે, છતાં ય મં–તમારા સાધુ તત્ત્વના જ્ઞાનના સન્તબાલ મૂતિનિંદક ફેંકાશાહને વખાણે અભાવથી જ એવો અર્થ કરતા હશે. બાકી છે. જે સન્તબાલ તત્ત્વદષ્ટિથી વિચાર કરે એવો અર્થ કઈ રીતિએ થઈ શકતે તો તુરત સમજી જાય કે લંકાશાહ કેવળ નથી. કારણ કે આચારાંગજી આદિમાં સૂત્રોની આજ્ઞાને લેપ કરી ભેળા-અજ્ઞાન સાધુ શબ્દના એકાર્થમાં અનેક શબ્દ આત્માઓમાં પૂજાયા છે, અને જ્ઞાનીઓએ મૂક્યા છે, પરંતુ ચૈત્ય શબ્દ કઈ પણ તેમને બીલકુલ અસ્વીકાર કર્યો છે. ઠેકાણે સાધુ શબ્દના એકીર્થમાં મૂક તમારા સિદ્ધાંતની કલ્પિતતા તો તમે નથી. વળી અષભદેવ ભગવાનના લંકાશાહની જયન્તી ઉજવવા તૈયાર ચોરાશી હજાર, મહાવીરસ્વામીના ચૌદથયા છે એટલે ખુલ્લી થઈ જાય છે. હજાર સાધુ એમ લખેલું છે, પરંતુ કોઈ કારણ કે ભેંકાશાહને અત્યારે કયા નિક્ષેપો ઠેકાણે ચોરાશી હજાર ચૈત્ય, ચૌદ હજાર માની બહુમાન કરી રહ્યા છો? તમારા ચૈત્ય એમ લખ્યું નથી. વળી સાધુઓને ભાવ ફેંકાશાહ તે અત્યારે વિદ્યમાન ચિત્ય કહેશે તે સાઠવીઓને ચત્ય અગર નથી જ! તે પછી તમે ગમે તેટલી ચિત્યા બેમાંથી શું કહેશે એ પણ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતબાલની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન ૨૦૯ વિચારવા જેવું છે. માટે લાંબો વિચાર સન્માન કરવા લાયક છે. જ્યારે કરતાં કહેવું જ પડશે કે ભેંકાશાહને પ્રભુની દાઢ જડ હોવા છતાં પૂજનીય છે કાંતિકાર નહિ પરંતુ બ્રાંતિકાર જ કહી તે પછી મૂર્તિ પૂજવા યોગ્ય કેમ નહિ શકાય. જે આ વસ્તુસ્થિતિનો વિચાર ગણી શકાય ? કરીને સન્તબાલ લખવા પ્રેરાયા હેત સ્થા–બીજી વાત છેડી દઈ તે તેઓ એક અક્ષર પણ ન લખત. બીજા જેટલા મૂળ પાઠો આપની પાસે રાયપણી સૂત્રને ઉલેખ તપાસ. હોય તે જ બતાવે ! રૂ. શi Bસર્વ નિરિક્ષા મં–લે ત્યારે હવે સઘળા પાઠાની નિugબ્લેમ્પમામિત્તા સંનિશ્વિત્ત સંત્રિકન્નિા જ નેંધ આપું છું. સાભળોઃઅર્થ–સર્યાભદેવના વિમાનમાં તીર્થ ४. अंबडस्स णं परिवायगस्स नो कप्पड़ કરેના શરીર પ્રમાણે ઉંચી અને સારી પUT Uવા મUUFશ્ચિય તેવાળ વા રીતે બિરાજમાન એકસો આઠ જિને ગUT સ્થિય પિયિારું હિંડ્રેચારું પ્રતિમાઓ છે. वा वदत्तिए वा नमंसित्तए वा णणथ्थ अरिहंते આવા પાઠો હોવા છતાં સેંકાશાહ, વાગરિરૂાશિ વા – (૩વવીત્ર) લખમશીને કેવી રીતે કહી શકયા હશે અર્થઅન્ય તીર્થીઓ, તથા અન્ય કે જૈન આગમમાં પ્રભુમૂર્તિનું વિધાન તીથીઓના દેવેને અથવા અન્ય ધર્માવબીલકુલ છે જ નહિ. આ ઉપરથી લખ- લંબી લેકાએ અરિહંતની મૂર્તિ લઈ જઈ મશી અને લંકાશાહને સંવાદ તદ્દન પિતાના દેવ તરીકે માની હોય તે ક૯૫નાજન્ય છે એમ હમો આગળ લખી મૂતિઓને વંદના નમસ્કાર કરે મારે ચૂકયા છીએ એ સારી પેઠે સિદ્ધ થાય કપે નહિ, પરંતુ અહંતને અગર છે. વળી બીજું સાંભળે! ભગવતીજીના અરિહંતની મૂર્તિને વંદન નમસ્કાર કરીશ. દશમા શતકના પાંચમાં ઉદ્દેશામાં ગૌતમ આ પ્રમાણે મહાવીર સ્વામી પાસે રસ્વામીજીએ પ્રભુ વીર પરમાત્માને અંબડ પરિવ્રાજકે સ્વીકાર કર્યું છે. પ્રશ્ન કર્યો છે કે ભગવાન ! ઇંદ્ર, સુધર્યા છે. જે જ ને ? ફુ અનgfમડું સભામાં ભાગ સુખ ભોગવી શકે ? २॥ॐ चणं अन्नउथ्थिया वा अन्नउथ्थियदेवयाणि वा પ્રભુએ ઉત્તર આપ્યો કે હે ગૌતમ ! अन्नउध्थिय परिग्गहाइं अरिहंतचेइआइं वा એ અર્થ સમર્થ–યુક્ત નથી. કારણ કે ત્યાં પરમાત્માની દાઢાઓ રાખેલી છે, वंदित्तए वा नमंसित्तए वा पुब्बिं अणालित्तेणं તે દેવતાઓને-- જ્ઞાો, વિંછીનાગો, आलवित्तए वा संलवित्तए वा तेसिं असणं वा पुअणीजाओ, सकारीज्जाओ सम्माणिज्जाओ, पाण वा खाइम वा साइम वा दाउ वा સ્તવવાલાયક, વાંદવાલાયક, પૂજવા- બાપુષ્પાઉં વ UTUO રાયમિશ્રાપ ત્યાદ્રિ લાયક, સત્કાર કરવા લાયક અને -~(શ્રી રૂપાસ સુરક્ષિસૂત્ર) For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ શ્રી જૈન સત્ય પ્રકાશ ઉપરના પાઠથી પ્રત્યક્ષ ભાન થાય છે તેની વાત છે કે નંદિસૂત્રને તમે માને કે આનંદ શ્રાવક મહાવીરસ્વામી પાસે છે અને તેના જ મૂલ પાઠમાં મહાનિશીથનું ગયા અને તેમણે એ નિયમ સ્વીકાર નામ લખ્યું છે તેને નથી માનતા. કર્યો કે મારે આજથી અન્ય તીર્થીઓને ७. से भयवं तहारुवं समणं वा माहणं તથા દેને અને અન્ય દર્શનીચે અરિહંતની મૂર્તિને પોતાના દેવ તરીકે માની वा चेइयघर गच्छेजा ? हता गोयमा दिणे હેય તેમને વંદન નમસ્કાર કરે નહિ. दिणे गच्छेजा! से भयवं जत्थदिणे ण ઈત્યાદિ. गच्छेजा तवो किं पायच्छित्तं हवेजा? गोयमा ६. तएणं सा दोवड़ गयवरकन्ना जेणेव पमायं पडुच्च तहारूवं समण वा माहणं वा मज्जणघरे तेणे व उवागच्छइ मजणघरमणप्प जो जिणघरं न गच्छेत्जा तओ छद्रं अहवा विसइ व्हाया क्रयबलिकम्मा कयकेउय मंगलं दुवालसमं पायच्छित्तं हवेजा। से भयवं पायच्छित्ता सद्पावेसाइ बत्थाई परिहियाई समणो वासगस्स पोसहसालाए पोसहिए मज्जणघराओ पडिणिक्खमइ जेणेव जिनघरे पोसहबंभयारि किं जिणहरं गच्छेजा ? हंता तेणेव उवागच्छइ जिनघरमणुप्पविसह पविसहत्ता गोयमा गच्छेज्जा ! से भयवं केणठेणं गच्छेज्जा ? आलोए जिणपडिमाणं पणामं करेइ इत्यादि गोयमा णाणदंसणचरणद्वाए गच्छेज्जा । जे -(श्री ज्ञातासत्र) केइ पोसहसालाए पोसहबंभयारी जओ जिणहरे દ્રૌપદીએ જિનમંદિરમાં જઈ પ્રભુની ન છેત્તા તો પાયજીત્ત દવેના? Tયમાં પૂજા કરી અને નમસ્થણનો પાઠ કો નઈ સાદ તદ માળિયત્વે જીરું મરવા દુવારઈત્યાદિ પાઠથી જિનમૂર્તિ-પૂજા સિદ્ધ સમં પથરં દજ્ઞ II થાય છે. કામદેવની પૂજા હેત તે સ્થા–મહાનુભાવ, એ સૂત્ર બત્રીશ પુરd gfari એ પાઠ કહેત. સૂત્રોમાં નથી એટલે હમો માનતા નથી. - શ્રી મહાનિશીથ સૂત્રમાં લખ્યું છે મં–અરે ભાઈ, શ્રી નંદીસૂત્રના કે જે પુરુષ જિનમંદિર બંધાવે છે તે બારમાં દેવ લોકે જાય છે, એથી પણ મૂલ પાઠમાં એ સૂત્રનું નામ છે કે નહિ? મૂર્તિ સિદ્ધ થાય છે. સ્થા–હા, શ્રી નંદીસૂત્રના મૂલ સ્થા –હમે મહાનિશીથ સત્રને પાઠમાં તે છે જ ! માનતા નથી. મં –તમ નંદીસૂત્રને માને છે કે મં–તમે નંદિસૂત્રને માને છે નહિ. સ્થા–હમે માનીએ છીએ. સ્થા–હા જરુર માનીએ છીએ. મં –તો પછી મહાકલ્પસૂત્રને મં—એ જ નંદિસૂત્રમાં શ્રી મહા- કેમ નથી માનતા ? લો આગળ બીજા નિશીથનું નામ લખ્યું છે. છતાં અફસોસ- પાઠો તે સાંભળે --- For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતબાવની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન - - - - માર Fa r m -- ક મા ૮. બ્રા 1.7 કરા - અર્થ—-ગભારામાં આવી જિનપ્રતિમંત્ર પઝિર પસારું મંarટુ જાણું માને જોતાં પ્રણામ કરે છે, ત્યાર પછી વરાછું Tયા કg"ામ: 71 મારપીંછ લઈ જિનપ્રતિમાને પ્રમાજે 1:1 w w mોરનો કિતના છે. સંબંધી ગંધે દકથી અભિષેક કરે છે. ગશીર્ષ ચંદનથી શરીરના ઉપર વિલેપને કરે છે. કાષ્ટાયવસ્ત્રાથી શરીરને પૂછે છે. ઉપરના સૂત્રમાં તુંગીયા નગરીના ઈત્યાદિ. શ્રાવકેએ જિનપ્રતિમા પૂજી છે તેને ૧૧. શ્રી ઉત્તરાધ્યન ત્રની નિયુક્તિના ચોક પાઠ છે દશમા અધ્યાયમાં લખ્યું છે કે ગૌતમ૧. તાસિ રિમાળ જેવા રે સ્વામી અષ્ટાપદની જાત્રા કરવાને ગયા. વOUTUવારે પાતા તે નદી-તાવમI[- ; મહાવીર પ્રભુના વજીર અને તભવ મોક્ષગામી પણ પ્રભુપ્રતિમાનાં દર્શનાર્થે हत्थतलपायतला अंकामयाइं ना खाई, अंतोलो - જાય છે તો પછી બીજાએ તે જરુર હિંચકારું UIII iામો - જવું જ જોઈએ એ નિઃશંક છે. गामया जाग , कणगामया उरू कणगामईओ ૧૨. આવશ્યક સૂત્રની નિર્યુકિતમાં જો સર ! લખ્યું છે કે વગુર શ્રાવકે શ્રી મલ્લીRe ( ર ૧ ) નાથજીનું મંદિર બંધાવ્યું. વળી એમાં જ લખ્યું છે કે જે કુલેથી ભગવાનની અર્થ-તેજિનપ્રતિમાઓનો વણ આ પૂજા કરે છે તેનું સંસારમાં આવાગમન પ્રમાણે છે:–લાલ સેનામય હાથપગનાં ફરી થતું નથી ઉદાયન રાજાની રાણી તલીયાં, અંદર લાલ છાંટાવાળા અંકમય પ્રભાવતીએ જિનમંદિર બંધાવ્યું, અને નખે, કનકમય જંથા કનકમય જાનુ, જિનપ્રતિમા આગળ નાટક કર્યું તથા કનકમય હરૂ, કનકમય શરીર ઇત્યાદિ. શ્રેણિક રાજા હંમેશા સેનાના જવ બનાવીને १०. उन्बाच्छिना जिएपरिमाणं સાથીઓ કરતા હતા. મૂર્તિને સિદ્ધ आलोए पाम करति, लोमहत्थगं गि हन्ति, કરનારા આ બધા પાઠો આ જ સત્રમાં जि.परिमाणं लोमहत्थ पमज्जइ जिए पडि આવે છે. माओ सुरभिणा ग पोदएणं प्हाणेहर सरसेणं ૧૩. શ્રી પ્રથમ અનુયોગમાં અનેક શ્રાવકોએ તથા શ્રાવિકાઓએ જિનમંદિર પોલીસવાળor Tયરું ૪િ બંધાવ્યાં અને જિનપ્રતિમાઓ પૂછ कासाइएणं गायाइं लुहेति ॥ इत्यादि એવું વૃત્તાંત આવે છે. –(રાયપણેTમૂત્ર) (અપૂર્ણ) For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ©#O=D#0#0===®⠀ दिगम्बर शास्त्र कैसे बनें ? लेखक - मुनिराज श्री दर्शन विजयजी शुभचंद्रकी अंगपन्नति, पञ्चास्तिकाय गाथा ४५त्र की वृत्ति ब्र० शीतलप्रसादकी हींदी टीका, ब्रह्म हेमचन्द्रका सूख में, हरिवंशपुराण सर्ग १० वा और सोमसेनका 'त्रिवर्णाचार' वगैरह दिगम्बर ग्रन्थों में प्राचीन जिनागम - अंग- १२ व प्रकीर्णक १४ - का निरूपण इस प्रकार है १. आचारांग - मुनिआचारका कथन । २. सूत्रकृतांग -- ज्ञानक्रिया इत्यादिका विचार, पाखण्डी के क्रियाभेद । ( पांचवे अंक से क्रमशः ) प्रकरण ३ – मूलं नास्ति कुतः शाखा ? g ३. स्थानांग - अनुक्रमसे १ से १० संख्या वाले पदार्थों का वर्णन | संग्रह | ४. समवायांग पदार्थों के समानधर्मका परिचय । जैसे कि धर्मास्तिकाय एवं अतिकाय प्रदेश में समान हैं वगैरह । ५. व्याख्याप्रज्ञप्ति गणधर क ६०००० प्रश्नों का उत्तर । ६. ज्ञातृकथा --- अनेक धर्मकथाओंका ७. उपासकाध्ययन- - श्रावकधर्म का Acharya Shri Kailassagarsuri Gyanmandir निरूपण । ८. अंतकृत् दशांग - मोक्षमें गये हुए दश दश मुनिओंके चरित्र | OMDOM ९. अनुत्तरोपपातिकदशांग - विजयादि ५ अनुत्तरविमान में उत्पन्न हुए दश दश मुनिओंके चरित्र । -धन्य धान्य जय १०. प्रश्नव्याकरणविजय वगैरह प्रश्न के उत्तर, व आक्षेपिणी प्रमुख ४ अनुयोगोंके स्वरूप | ११. विपाक विपाक - फलका कथन | उदयप्राप्त कर्मों के १२. दृष्टिवाद १. परिकर्म, २. सूत्र, ३. प्रथमानुयोग, ४. पूर्वगत व ५. चूलिका ऐसे ५ अधिकार है । (१) परिकर्म में चंद्रप्रज्ञप्ति, सूर्यप्रज्ञप्ति, जम्बूद्वीपति, द्वीपसागरप्रप्ति और व्याख्याप्रज्ञप्ति | (२) रात्र - ३६३ पाओं के एकान्तवाद | (३) प्रथमानुयोग में-- ६३ शलाका पुरुष के चरित्र । (४) पूर्वगत में - (५) चूलिका में व आकाशविद्या | For Private And Personal Use Only १४ पूर्व । जल स्थल मायारूप ये उपर कहे १२ अंग हुए। अब १४ प्रकीर्णक इस प्रकार हैं: Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંગબર શાસ્ત્ર કેસે બને? - - १. सामायिक-सामायिक भेदकथन। ९. कल्प-व्यवहार-कल्पअकल्पनिर्णय २. चतुर्विंशतिस्तव–२४ तीर्थंकगं एवं ऋषिआचार । की स्तुति । १०. कल्पाकल्प ---द्रव्यक्षेत्रकाल ओर ३. वन्दना-----किसी भी एक तीर्थकर भावसे कल्पविचार ।। को विशेष वन्दन । ११. महाकल्प—जिनकल्पि व स्थविर४. प्रतिक्रमण ...-- रात्रिक, दै सिक, कल्पिका कल्प-अकल्प । पाक्षिक, चातुर्मासिक, सांवत्सरिक, इर्यापथिक १२. पुंडरिक-~-देवगतिके निमित्तरूप व उत्तमार्थ प्रतिक्रमण । दान-पूजाका स्वरूप । ५. वैनयिक----पांच प्रकारके विनय३३ १३. महापुंडरीक-इंद्रादि पदके हेतु ६. कृतिकर्म--आगम, धर्म, चैत्य व रूप महातपका स्वरूप । गुरुको बन्दन, ३ प्रदक्षिणा, ३ नमन्कार १४. निशीथ—प्रायश्चित्त व १० (४-सरसु) १२ आवर्त पन्दनविधि वगैरह। छेदका निरूपण ।। ७. दशवकालिक --- गोवर्गविधि व दिगम्बरमान्यतानुसार आगमप्रवाह का पीधिति के १० काल अध्ययन | कर्ता काल नान्न प्रकार हैश्रीशायाधि केवली-----१ गणधर सुधर्मास्वामी, २ ८. उत्तराध्ययन- ....२२ परीषह, उप- जम्बूस्वामी । सं० ६२ पर्यन्त । सर्ग सहनविधि, प्रश्नोत्तर। १४. पूर्वधारो-३ विष्णुकुमार,४ ४ ३३. दिगम्बर शास्त्रोंमें इस पांचवे प्रकीर्णक यानी पांचवे आवश्यकके निमित्त भिन्न भिन्न मान्यतायें हैं , जो हम प्रकरण २ की टिप्पणीमें बता चुके हैं । दिगम्बर आचार्य देवसेनसूरिके दर्शनसारको गाथा १८ के अनुसार दिगम्बर आचार्य भिन्न भिन्न वैनयिक मतों की उत्पत्ति मानते हैं । ३४. श्रीजम्बूस्वामीके प्रधान शिष्य श्री प्रभवस्वामीजी हैं। इनका दूसरा नाम विद्युचर है, (आचार्य गुमद्रकुत उत्तरपुराण, पर्व ७६, श्लोक ११७ से १२०), तीसरा नाम भव है (उत्तरपुराण, पर्व ७६, श्लोक १२०)। ये गच्छनायक थे, एवं वाचनाचार्य भी थे। किन्तु दिगम्बर शास्त्रोंमें विष्णुकुमारको वाचनाचार्य माना है। संभव है कि विष्णुकुमार भिन्न आर्य हो या आजीवक मतसे आए हुए मुनिके शिष्य हो या बिलकुल कल्पित हो। For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ શ્રી જૈન સત્ય પ્રકાશ -and anama नंदिमित्र, ५ अपराजित, ६ गोवर्धन, ७ प्रथम ११ आधारी..... १९ नक्षत्र, २० भद्रबाहुस्वामी । सं० १६२ पर्यत। जयपाल, २१ पांड, २२ ध्रुवसेन, २३ १० पूर्वी-८ विशाख, ९ पोष्ट्रिय कंस । सं० ५६५ पर्यल। १० क्षत्रिय, ११ जय, १२ नागसेन, १३ सिद्धार्थ, १४ धृतिसेन, १५ विजा. १६ आजासंगत्.ि -.-२४ सुभद्र, २५ बुद्धिल्ल (बुद्धिमान), १७ देव (गंगदे) १८ यशोभन, २६ द्वितीय भद्रबाह, २७ लोहार्य धर्मसेन । सं० ३४५ पर्यन्त । सं० ६८३ पर्यन्त३७ । ३५. सामान्यतया जैन आगमे में अंतिम पूर्वदित् के लिए “भद्रबाहु" नाम रक्खा गया हो, ऐसा नन्दीसूत्रसे सिद्ध होता है । मगर अंतिम दशपूर्वदित्को भी "लघुभद्रबाहु" कहने की प्रथा, दिगम्बर सम्प्रदाय में प्रचलित होगी, इसी कारण उस सम्प्रदायमें श्री वज्रस्वामीको (जिनका चरित्र गत प्रकर' में बताया है) द्वितीय भद्रबाहु मान लिया है। ३६. यहां बताया है कि-शर्वक वेदी तेरह आचार्यों का समयकाल १८३ वर्ष है ओर अंगात् पांच आचार्यों का शासकल २२० वर्ष है। इन दोनों समयक.में बडा फर्क है, इसीसे पूरातत्ववित् द्विान् भान सकते हैं कि--- आचार्य एरम्परा बिलकुल कल्पित है, अथवा बिलकुल संदिग्ध है। ३७. दि० पट्टावली, सूअखं पो, श्रुतावतार, नीतिसार, अंगपन्नति, द्वि० श्रुतावतार. आदिपुराण, उत्तरसुराग, हरिवंशपुराण और स्वामी समन्तभद्रके ग्रन्थों के अनुसार यह यादी दी है। मगर उन ग्रन्थों में एक दुसरेसे बड़ा पाठ भेद है । जैसा कि ... पट्टालीमें नागसेन के स्थानमें सागरसेन नाम है। आपनात नागसेन, सिद्धार्थ व निरोनके नाम नहीं है। सेनसंघकी पट्टावलीमें जयपाठके बाद मुनीन्द्र नाम आंधक है। रामनाथ दीनानाथ संपादित दिगम्बर पट्टावलीमें नक्षत्रसे लोहाचार्य तकके ५ आचार्यों को “एकादशांगवित् वर्ष २२०" लीखे हैं। नन्दीसंघकी (प्राकृत) पट्टावलीमें भी ९. आचार्योंको अधिक अंगवित् लीस्कर और ४ आचार्योंको आचारांगचित् वताया है। नन्दिसंघ गुगविलीमें मानन्दीको पूर्वपदांशवेदी माना है। श्रुतावतार श्लोक-८५, १०२,१०४,१०५, १५०में अर्हदबली, माधनन्दी. धरसेन व गुणधरको अंगर्वदेशैकदेशवेदी माना है। हरिवंशः ग में लोहाचार्य के पीछे विनयंघर, गुप्तगुप्ति. शिवगुप्त व उर्हद बलीको; सूउ खंव में बिनयज्ञ, श्रीदत्त. शिवदत्त ब अबुहदत्तको; तथा श्रुतावतारमें विनयधर, श्रीदत्त, शिवदत्त ब अहदतत्तको आपूर्वज्ञानके देशज्ञानी माने हैं। महत्वकी बातमें सभी ग्रन्थकार एकमत नहीं हैं । जितने ग्रन्थ है इतनी ही कपनायें हैं। इतने मतभेद, जैसे कैसे भी “आगमप्रवाहकी कल्पना" खड़ा करनेकी धूनका परिणाम For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબર શાસ્ત્ર કેસે બને ? इसी प्रकार सं० ६८३ वीरनिर्वाण में आगे बढकर उन्होंने नया साहित्य ११ अंगों का, १४ पूर्वोका, ६३ शलाका बनाया और अपने मत को पुष्ट करनेवाली पुरूषचरित्रका और समूल जिनागम साहित्यका पहेलु को पकड कर और और पहेलु को विनाश हो गया। भगवान महावी देवने कहा काट दिया जिससे श्वेत बरां की प्राचीनता हुआ एक हरफ भी न बा. ऐसी दिगम्बर सिद्ध न हो। देखिए -जिनागम साहित्य मान्यता है। और बौद्ध साहित्यमें गोशालाका परिचय ___ यहां एक सची बात जाहिर करनी मिलता है, जिसके साथ दिगम्बंग की नशता होगी कि उपर में दिगम्बर--सम्मन जिनाग का काफी सम्बन्ध है। और उसका मोंकी जो तालिका निवी है, वैसी ही परि- अस्तित्व बतलानेमें भी श्वेतांबरों को लाभ स्थितिमें आज भी उपर बताए हए विषयों- है। इसीसे गोशालाका नाम तक दिगम्बर से परिपूर्ण आगम सूर्गत हैं। जिसका साहित्यमें से गुम कर दिया गया है। चार विवरण हमने :(करण! १ में लिय दिया है। निर्बा से १७ वर्ष में गोशाला का त्यु यहां पर पाय प्रश्न करेंगे कि उन आगों ममय है। गोशालाके निर्वाण (मृत्यु) से के मौजूद होत हुए भी दिगम्बर सादाय ४७० वर्षांके बाद विक्रमका जन्म हुआ, उनका उछेद क्यों मानता है। उत्तर स्पष्ट और वीर निर्वागसे ४७० वीके बाद विक्रम है. कि-विमान जै। मन प्रान हैं। का राज्य हुआ। इसी प्रकारके १७ वर्षका उनमें भगवान् सुधारिचाजीने कहे हुए अंतर दिगम्बर ग्रंथोमें उल्लिखित है। मगर बदनों का संग्रह है। मगर उनमें साधुओं सभी स्थानमें “गोशालानिर्वाग' एवं को वस्त्र पहेनना. पात्र रम्बना, केलिभुक्ति, “महावीरनिर्वाण" एक कर दिया है। इसी स्त्रीचास्त्रि, स्त्रीमुक्ति के पाट स्थानस्थान में गड्बडमें आज भी कइ दिगम्बर पंडित महाउल्लिखित हैं । दिगम्बर समाज उनको प्रमाण वीरनिर्वाण संवतको १७-१८ वर्ष पीछे माने तो अपनी कल्पना कल्पना ही बन हटानेका आग्रह करते हैं। जाय । इसी लिए उन्हे ने बड़े चारसे आगम दिगम्बर साहित्यमें कुन्दकुन्द स्वामीका वेदीओं की परंपग खडी कर जिनागमे का नाम सर्वश्रेष्ठ है। मगर उनके गुरुजी शाही स्वातमा बता दिया, एवं बिना जिनागम भूतिजी नामका पता भी नहीं है। यदि ही जैनधर्म फेलाना चाहा। उनके गुरुजीका नाम लिखे तो श्वेताबर है। इस विषयमें अधिक देखनेकी इच्छा हो तो हमारा “दिगम्बर बाङ्मय" देखो। दिगम्बराचार्य देवसेजसूरि तो साफ साफ बताते हैं कि--कुन्दकुन्द आचार्यने देवी ज्ञानसे ही सारा धर्ममार्ग फरमाथा है। याने उन आचार्यने कल्पनासे ही धर्मपद्धति-ग्रन्थरचना की है। For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સંચ પ્રકાર साहित्यको ही सम्मत होना पडे । अत एवं के सामने जिनागम साहिःथ, बौद्ध साहित्य अच्छा हुआ कि उनके गुरुका नाम न एवं वैदिक साहित्य मौजुद था। दिगम्बर आचार्योंने बडी चालीसे उनका लाभ उठाया। स्वामी समन्तभद्रजीके गुरुका नाम भी दिगम्बर आचार्योंन अपने ग्रथनिमाण में दिगम्बर साहित्यमें कहीं नहीं है। यदि नीन लिखित पद्धतिसे काम लिया है। लिखते तो श्रीचंद्रमूरिका ही नाम लिखते । १. श्वेतांबर सम्मत आचार्योंको अपना इसीसे यही बहत्तर माना कि उनका नाम लेना (अपने मान लेना), उनके ग्रंथोंको न लिखा जाय। अविकलरूपसे या विकलरूपसे दिगम्बर अन्ध ऐसी अनेक घटनायें हैं जिनका मनाना, उन आचार्योंकी गुरुपरम्पगके नामभ्रम--स्फोट आगे आगे लिखा जायगा। निशान उखा देना। सारांश यह है कि-दिगम्बर आचार्योंने २. श्वेतांबर सम्मत भिन्न भिन्न ग्रन्थे के आगोंका अस्तित्व अपने लिये नुकसानकारक सारे अध्ययन के अध्ययन, नहीस्तु परिवर्तन माना और इसलिये उनके उच्छेदाला इतिहास करके, उटा लजा और उसकी रनामें अपना बना लिया । नाम जोड देना। कोइ भी समाज जगतमें सात्यिके बिना ३. नथा कल्पित पन्थ बनाकर दिगम्बर जीवन्त नहीं रह सकता । दिगम्बर समाजके सम्मत पूर्वाचार्य के नाम पर बना देना । पास अपना स्वतंत्र साहित्य न रहा इसीसे ४. दूसरेके ग्रन्गों के भिका भिन्न श्रोक अपना विनाश दिखाने लगा। और जिसके उठाकर नया अन्य स्खला कर देगा। पास मौलिक साहित्य नहीं, उसको किसीकी ५. जैनसमाजमें अपर्गिजत जैनतर इंट और किसीका रोडा उठाकर अपने ग्रन्यांक पाउ उठाकर दिगम्बर मन्थके रूपमें साहित्यकी दिवाल खडी करना अनिवार्य जोड देना । ---इत्यादि इत्यादि। होता है। उस समयमें दिगम्बर ग्रंथकारों (क्रमश:) ३८. कुन्दकुन्द आचार्यका सारा परिचय, उनके कतिपय ग्रन्थे की रचनाका इतिहास ओर उसके लिए ऐतिहासिक दिगम्बर ग्रन्थों की शहादतें इत्यादि सब ७वे प्रकरण में बताया जायगा। और स्वामी समन्तभद्रजीका परिचय दशवे प्रकरण में दिना जागा । ३९. गान्धरचनामें ही नहीं वरन् जिनमं दरोंके शिलालवे में भी यही पद्धति काम में ली है। कई स्थानों में प्राचीन संवत्सरबाले नए शिलालेख बनवाकर निपटा दिए हैं। इस ग्रन्यके पहिले भागमें भिन्न भिन्न ग्रन्धकार का परिचय दिया जायगा, दूसर गागमें और के ग्रन्यांसे उठाए पाठेका स-प्रमाण लिस्ट दीया जायगा । For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ ત મા ન મ શું લેખક મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી આપણે વિવિધ તીર્થંકપના આધારે મધ્યાન્તકાલ સુધી તે મથુગમાં પર પ્રાચીન જૈન તીર્થધામ શ્રી મથુરજીનું સ્તુપ વિદ્યમાન હતા. જનધર્મની પ્રભા અવકન કરી ગયા. હવે ત્યારપછીની અને પ્રતિભા ત્યાં સૂર્યની આભાની માફક પરિસ્થિતિ પણ નિહાળી લઈએ. ચમકી રહી હતી. હીરસૌભાગ્ય મહાકાવ્યમાં દેવ- આ મંદિર અને સ્તૂપને વિનાશ વિમલગણિ પશુનો ઉલ્લેખ કરતાં ઓરંગઝેબના અમલ દરમ્યાન જ થે લખે છેઃ-~ લાગે છે. અને તે જ વખતે ત્યાંના Twયવાનાં. વણવાચાર્યને ગેરંગઝેબ સાથે ઝઘડો मुनोमामिह म प्रभुः। થયે છે. એ તિહાસ પ્રસિદ્ધ છે. ત્યાર પછી મથુરા વિસ્ત થયું છે. જૈન મંદિર શત કૂપન xfમાન . અને જેને વિનાશની છાયામાં લુપ્ત સર્ગ ૧ -કલો. ૨૫૦ થયાં. ઉત્તર ભારતની એ જૈનપુરીમાં ( ટીકાકારે ખુલાસામાં પ્રભવાદિ આજે એક પણ જેનનું ઘર ત્યાંનું અસલ પાંચસે ચેર, જંબુસ્વામિ, તેમના માતા- વતની નથી. પિતા આઠ સ્ત્રી અને તેમનાં માતપિતા વર્તમાન પરિસ્થિતિ.એમ પાંચસો ને સત્યાવીશની સંખ્યા ગણાવી છે.) આજે મથુરા વૈષ્ણનું મોટું ધામ મનાય છે જેનો પણ યાત્રાએ તો સારી જંબુસ્વામ, ભવામિ અ દિ સંખ્યામાં આવે છે. ત્યાં એક ચોરાશી મુનિયેના પાંચ સત્યાવીશ તૃપની તે મંદિર છે. ચોરાશી આગમ અહી લખાયાં રિવરે વંદના કરી. તેના સ્મરણરૂપે ચોરાશીનું મંદિર બંધાયું ત્યાર પછી ૨૪ કલાકમાં મથુરામાં છે. તેમાં મૂળ વેદી ઉપર ભગવાન પાર્શ્વનાથજી અને સુપાર્શ્વનાથજીની જબુસ્વામિની પાદુકા છે. તેની પ્રતિષ્ઠા પ્રતિમાનાં વંદન કર્યાનું પણ જણાવ્યું છે. જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીના અર્થાત્ શ્રી હીરવિજ્યસરિજીના પરિવારમાં શ્રી વિવેકહર્ષ ઉપાધ્યાયજીએ સમયમાં એટલે કે સત્તરમી શતાબ્દિના કરી છે. પાદુકા ઉપરને લેખ અમે For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ શ્રી જન સત્ય પ્રકાશ - - - - - - = = નજરે જોયો છે–વાંચ્યો છે. યદ્યપિ ત્યાં સુંદર જિનમંદિર બંધાવ્યું અને વિક્રમ અહિયાં દિગંબર મહાનુભાવે એ તીર્થના સંવત્ ૧૯૮૮માં વૈશાખ શુદિ સાતમે પૂ. મિથ્યા મમત્વને અંગે પાદુકા ફરતે પા શ્રી દર્શનવિજયજી મહારાજ સાહેબના લેખ ઘસી નાખવાનો ઘટ્ટતા ભયે પ્રયત્ન ઉપદેશથી ત્યાં પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા કર્યો છે. કિન્ત જેન તેમના જ શુભ હરતે કરાવવામાં આવી ત્તિerfuતા આટલું વંચાય છે. તેમાં હતી. તે ઉત્સવમાં ભરતપુરના ધે, મૂ. નામ તે સાફ વંચાય છે.* જૈન પલ્લીવાલે, શ્રીમલે, ઓસવાલ આજે આ મંદિરનો વહીવટ તથા આગ્રા, લખની આદિના જેનો દિગંબર ભાઈઓ કરે છે. આ મંદિરને આવેલ હતા. દિગંબર મંદિર કરવાના ભરચક પ્રયત્ન પ્રતિષ્ઠા સમયે અમે અહિનું પ્રસિદ્ધ દિગંબરેએ કર્યા છે, ત્યાં નવી વેદી કરી મ્યુઝીયમ પણ જોયું. જેમાં મથુરાના દિગંબર મૂર્તિ બેસારી છે, પરંતુ એટલું સુપ્રસિદ્ધ ઐતિહાસીક કંકર લી ટીલામાંથી છતાંય તેમની એ કત્રિમતા તે ભયંકર નીકળેલ જનમંદિર-સ્તુપનાં સ્મારક હાસ્ય કરતી પ્રગટ રૂપે જણાય છે. જોયાં હતાં. ત્યાં એક મોટા વિશાળ ભમતીમાં પણ કવેતાંબર પ્રતિમાઓ છે. સ્થંભ ઉપર ૧૪૧૨ની સાલનો સુપાર્શ્વ તેમ જ ત્યાં વૃન્દાવનવાસિ વેતાંબર જૈન નાથજીને તૃપ છે x આ સિવાય ભગવાન ગૃહસ્થ બંધાવેલ ધર્મશાળા--મકાને મહાવીર દેવનું દેવાનંદાની કુક્ષીમાંથી ન્યાં છે ત્યાં ત્રાપભ બ્રહ્મચર્યાશ્રમ પહરણ કરનાર હરિણે ગમેપી દેવનું ( દિંગબરોનો ) ચાલે છે. સુંદર ચિત્ર તથા આમલકીકીડાનું મનોહર ભાવાવહી ચિત્ર પથ્થર ઉપર દિગંબરોની તીર્થ રક્ષક કમિટી અહીં જ આલેખેલ છે, જે અત્યારે મથુરાના સ્થપાએલી અને કવેતાંબર તીર્થમાં હિસ્સો મ્યુઝિયમમાં વિદ્યમાન છે. ભાગીદારીને ઠરાવ પણ અહીં જ થયેલો. તેમ જ અહીંથી નીકળેલ આયાગ મથુરામાં ઘીયામંડિમાં પ્રાચીન પદો અને સ્તુપ તથા મૂતિઓના શિલાજૈનમંદિર હતું. પરંતુ તે બહુ નાનું હતું. લેખોમાં શ્રીનંદિસૂત્ર અને શ્રી કલ્પસૂત્રની આગ્રાના સંઘે પ્રયત્ન કરી નાણું મેળવી [જૂએ પાનું ૨૨]. * અમે થોડા સમય પછી : ભળ્યું છે એટલે બાકી રહેલે લેખ પણ દિગંબરોએ ઘરની નાંખ્યો છે. અને વેતાંબર મૂર્તિઓ પણ હટાવી દીધી છે. રે, સાંપ્રદાયિકતા ! રે. પક્ષવ્યામોહ ! આ ખૂષ પહેલાં પણ, મથુરાના સ્તૂપે જે જગતમાં બહુ જ પ્રાચીન કાલથી પ્રસિદ્ધ છે. ચૌદ પૂર્વધર શ્રીભદ્રબાહુ સ્વામિ નિર્યુક્તિમાં માધુઓ વિહાર ક્યાં ક્યાં કરે તેનાં સ્થાન જણાવતાં લખે છે જ ગુમે ટીકાકાર આને ખુલાસો કરતાં લખે છે ‘તૂપે મથુરાય' આ ઉપરથી ખાત્રી થશે કે મથુરા જૈને માટે કેટલું પ્રાચીન અને મહત્ત્વનું સ્થાને છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સ્યાદ્વાદ અને સજ્ઞતા www.kobatirth.org લેખક શ્રીયુત પ્રભુદાસ એચરદાસ પારેખ Acharya Shri Kailassagarsuri Gyanmandir “ જૈનદર્શન બહુ જ ઉંચી કાઢીનું દૃન છે. આનાં મુખ્ય તત્ત્વા વિજ્ઞાન-શાસ્ત્ર [સાયન્સ-Science ] ના આધાર ઉપર રચાયેલાં છે. આ મારું' કેવળ અનુમાન જ નથી, પણ મારા સંપૂર્ણ અનુભવ પણ છે. જેમ જેમ પદાર્થ વિજ્ઞાન આગળ પ્રગતિ સાધતું જાય છે, તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાંતા પણ સિદ્ધ થતા જાય છે. ” ---સ્વસ્થ હૈં।૦ એલ૦ પી૦ ટેસીટરી [ઇટલી] · જૈનધર્મ એક વૈજ્ઞાનિક ધર્મ છે, ” —દરમારી લાલજી ઉપર પર જણાવેલા બન્નેય જૈનધર્મના અભ્યાસીએના અભીપ્રાય કરતાં જૈનધર્મના એક અભ્યાસી તરીકે મારા અભીપ્રાય કઈક જુદા પડે છે. તે આ લેખમાં વિદ્યાના સમક્ષ નમ્રતા પૂર્વક રજુ કરવા રા લઉ છું. જૈનધર્મને એક સામાન્ય આચાર વિચારવાળા ધમ માની લઈ જેએ તેને જગા એક અમૂલ્ય વારસે નથી સમજતા, તેએને તે અન્તેય લેખકેા સમજાવવા માગે છે કે જૈનધમ એક સામાન્ય વસ્તુ નથી, પર ંતુ તેનું ચણતર વિજ્ઞાનના વિયારા ઉપર રચાયેલું છે. પરંતુ, આ સ્વરૂપ પણ જૈનધમ માટે ન્યૂતેક્તિવાળુ જણાય છે. જૈનધમ વિજ્ઞાન શાસ્રસિદ્ધ નથી એટલે વૈજ્ઞાનિક નથી, પણ તત્ત્વજ્ઞાનશાસ્ત્રસિદ્ધ છે; તત્ત્વજ્ઞાનમય છે. તત્ત્વજ્ઞાન શબ્દ અને વિજ્ઞાન શબ્દ નીચે પ્રમાણે જુદા જુદા અર્થાંમાં પ્રચલિત છે, એટલે બન્નેયમાં અર્થ ભેદ છે: તે નીચે પ્રમાણે -- વિજ્ઞાન શબ્દતા અર્થ કાઇ પણ એક સાયન્સ ક્રાઇ પણ એક વિષયનુ' પદ્ધતિસર શાસ્ત્ર એવે થાય છે. દાખલા તરીકેઃ——યંત્ર વિજ્ઞાન, શબ્દ વિજ્ઞાન, ભૂમીતિ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, ભૂતલ વિજ્ઞાન, ભૂગર્ભ વિજ્ઞાન, ભૂંગાળ વિજ્ઞાન, ખગેાળ વિજ્ઞાન, For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦ શ્રી જન સત્ય પ્રકાશ સુતારી શિલ્પ વિજ્ઞાન, બાંધકામ શિલ્પ વિજ્ઞાન, ચિત્ર વિજ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન, પ્રમાણ વિજ્ઞાન, માનસ વિજ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન, વિગેરે નાના મોટા વિજ્ઞાનનું એક મોટું લિસ્ટ થવા જાય પરંતુ આમાં દરેક વિજ્ઞાન મુખ્યપણે સ્વતંત્ર હોય છે. અને એવા સંખ્યાબંધ વિજ્ઞાન હોય છે, તત્ત્વજ્ઞાન જગતમાં એક જ હોઈ શકે, કેમ કે તત્ત્વજ્ઞાન વિષય જ એટલે બહેને છે કે જે આખા વિશ્વ ઉપર ફરી વળે છે. તત્વજ્ઞાન જગતના સર્વ વિજ્ઞાનનો પરસ્પર સંબંધ, સમન્વય, અને ગૌણ મુખ્ય ભાવનું પ્રતિપાદન કરે છે. સંપૂર્ણ વિશ્વદર્શનનું નામ તત્ત્વજ્ઞાન [ ફલેસાણી--Philosophy ] છે. આ ઉપરથી સમજી શકાશે કે--તર જ્ઞાન અને વિજ્ઞાનમાં મોટો તફાવત છે. તત્ત્વજ્ઞાન વ્યાપક છે, અને વિજ્ઞાનો તેના પેટામાં સમાય છે. હાલના સંશોધકે અનેક વિજ્ઞાનની શોધ ચલાવી રહ્યા છે. અને દરેકમાં દરરોજ નવું નવું શોધ્યાની જાહેરાત કરે છે, છતાં એટલું તો કહે જ છે --“હજુ કોઈ પણ વિજ્ઞાન પૂરું શોધી શકાયું નથી. દરેકમાં નવી શોધ થાય છે કે જુની શોધ ખોટી થાય છે. અથવા કેટલીક જુની શેધ વધારે સ્પષ્ટ પણ થાય છે. પરંતુ દરેકને છેડે આવી ગયો છે એમ સમજવાનું નથી. હજુ પાશેરામાં પહેલો પુણી કંતાઈ છે. શોધાયું માનીએ છીએ તેના કરતાં કંઈક ગણું હજુ અણુશખું રહ્યું છે. આ ઉપરથી આપણે એમ તે સમજી શકીશું જ કે-જ્યારે એક પણ વિજ્ઞાન સંપૂર્ણ શોધાયું નથી, ત્યારે સંપૂર્ણ વિજ્ઞાન શેધાવાની તો વાત જ શી ? અને જ્યારે સંપૂર્ણ વિજ્ઞાને શોધાયાં નથી તે તત્ત્વજ્ઞાન શેધાયાની તો વાત જ શી ? અને જ્યારે તેનું જ્ઞાનના સંશોધનની વાત પણ થઈ શકતી નથી, તો પછી જગત માટે અમાબ , રેગે પાંગ અને શુદ્ધ જીવનમાર્ગ શોધી આપવાની તે વાત જ કયાં રહી? છતાં “ કાન્ટ “ વિગેરે ફીલસુફેએ તત્ત્વજ્ઞાનના અભ્યાસની પાઠશાળામાં પાટી ઉપર ધૂળ તે નાખી જ છે, એમ તે કહેવું જ પડશે. અને બીજી પણ એક આધુનિક વિદ્વાને એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે. - પ્રાચીન કાળના દર્શન અને ધર્મ તરફ જોઈશું, તો તે પણ બધા વૈજ્ઞાનિક ધમ જણાશે. આગળની ભૂમિકા ઉપર કોઈ ચડેલા જણાતી નથી. એટલું ખરું છે કે કેટલાક ધર્મો સામાન્ય ભૂમિકા કરતાં ઉપરની ભૂમિકા ઉપર હશે. ત્યારે કેટલાક એક કરતાં વધુ વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલા માલૂમ પડશે, દાખલા તરીકે વેદાંત, જગતમાં કેવળ એકલું બ્રહ્મ છે–જગત માત્ર બ્રહ્મચર્ય જ છે, એમ કહીને જગતના એકીકરણનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે વૈશેષિક દર્શન વિગેરે પૃથક્કરણ સમજાવે છે. ન્યાયદર્શન પ્રમાણશાસ્ત્રનું વિજ્ઞાન સમજાવે છે ત્યારે મીમાંસકો શબ્દપ્રમાણના વિજ્ઞાનને દઢ કરે છે. સાંખ્ય પ્રકૃતિ પુરુષમાં જગતને વહેંચે છે. અને ગદર્શન યોગવિદ્યાનું વિજ્ઞાન પૂરું પાડે છે. બૌદ્ધદર્શન જગતની અનિત્યતા અને For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાદ્વાદ અને સર્વજ્ઞતા - મ ન ન - - -- -- ---- વૈરાગ્ય ભાડાનું વિજ્ઞાન પૂરું પાડે છે, ત્યારે વેદાન્ત માત્ર જગત નિત્ય જ છે એમ કહીને ત્યતાનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે ચાલોક સાંસારિક જીવનનું વિજ્ઞાન પૂરું પાડે છે. કંદ અવેસ્તા મન વચન કાયાની પવિત્રતા ઉપર ભાર મૂકે છે. ત્યારે ખ્રિસ્તી ધર્મ સહનશીલતા અને પરદુ:ખભંજન થઈ પરોપકારની નીતિનું જ્ઞાન આપે છે. કુરાને શરીફ શ્રદ્ધા અને મક્કમતા દદ કરે છે. ચાણક્યનું અર્થશાસ્ત્ર, મરકનું આરોગ્યશાસ્ત્ર, પાણિનીનું વ્યાકરણશાસ્ત્ર, મમરનું કાવ્યપ્રકાશ, ભરનું નાટ્યદણ, વિશ્વકર્માનું શિલ્પશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર એ વગેરે પણ જુદાં જુદાં વિજ્ઞાને છે એ તો ચખું દેખાય જ છે. એક વિજ્ઞાનને બાળ વિજ્ઞાનના કેટલાક આધાર હોય છે. એક વિજ્ઞાન સાથે બીજું વિજ્ઞાન અમુક જાતનો ગેડે ઘણે સંબંધ ધરાવતું હોય છે. એક વિજ્ઞાનના પેટા વિજ્ઞાને ઘણાં હોય છે. અને એક મુખ્ય વિજ્ઞાન પણ બીન કાર્ડ મોટા વિજ્ઞાનનું પેટા વિજ્ઞાન હોય છે. પરંતુ જગતમાં કાઈ પણ એવો ધર્મ –એવું દર્શન, કે એવી શોધ નથી કે જે તત્ત્વજ્ઞાનરૂપે હોય. આ જગતમાં તત્વજ્ઞાન તરીકે કોઈ પણ દર્શન હોય તો તે કેવળ જૈનદર્શન છે. એટલે કે ગતમાં સંભવિત સર્વ વિજ્ઞાનના સમન્વયમય જે તત્ત્વજ્ઞાન છે, તે જિનોએ બતાવ્યું છે માટે જે તનજ્ઞાન કહેવાય છે. જૈન શબ્દ કાઢી નાંખીએ તે પણ તે તજ્ઞા : બર છે, તે જ જ્ઞાન છે. તે સિવાય કોઈ કાળે બીજું તત્ત્વજ્ઞાન સંભવી રાકતું થી, એ બધી ડાકો બાંહ, સંભવી શકયું નથી. આધુનિક વૈજ્ઞાનિકાની શક્તિ બહારનું એ કામ છે. રાજને તેને સંપૂર્ણ કરતાં કેટલી વખત જાય તે કહી શકાય તેમ છે જ નહિ. માટે કોઇથી હાલમાં સંપૂર્ણ શોધી શકાય તેમ નથી. દુન્યવી સાધને આ બાબતની સાબીતી માટે નીચેની વિચારસરણી ઉપયોગી થશે. આજે સવ વિદ્વ૬ ડળમાં એ તે પ્રસિદ્ધ છે કે – જૈનાને સિદ્ધાંત સ્યાદ્વાદ છે. સ્યાદાદ એટલે શું? આ જગત એવું અટપટું છે કે–તે કેવું છે તે સંપૂર્ણ પણે કહેવું મુશ્કેલ છે, એટલું જ નહિ પણ અશકય જ છે. ઉપનિષદુ કાર પણ નેતિ નેતિ કહીને જગત નું નિરૂપણ અશક્ય છે. એમ કહે છે. જેને પણ એમ જ માને છે –– છતાં તે એટલું તો કહે જ છે કે જગત નું સંપૂર્ણ સ્વરૂપ કહેવાને માટે અશક્ય જ છે, છતાં કેટલુંક સ્વરૂપ આપણે સૌ કોલીએ છીએ, માટે તેનો સ્વાદ થઈ શકે છે. સ્યાદ્વાદ એટલે કથંચિત વાદ અને પક્ષે કલંચિત્ અવાદ રહે છે. અર્થાત જગત સ્વાદ વકતવ્ય છે, અને સ્વાદ અવ્યક્તવ્ય છે. જગત્ સર્વ વિજ્ઞાનમય કેવી રીતે છે, તે જાણવામાં આવવા છતાં સ્વાદ [ કથંચિત ] વાદ કહી શકાય છે. જે કાંઈ બોલાય છે તે મૂળ વસ્તુને કોઈ અમુક જ ભાગ હોય છે. જે કાંઈ બોલાય છે તેના સિવાય પણ એ વસ્તુ વિષે બીજું કાંઈક હોય છે ખરું, પણ બોલાતું નથી. અથવા એ બલાતું હોય તે વખતે પણ પ્રથમનું જે બોલાયેલું For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ શ્રી જૈન સત્ય પ્રકાશ છે તે પણ એ વખતે બોલી શકાયું નથી. તેથી આ જગતનો સ્વાદથી જ વાદ થઈ શકે છે. અન્યથા થઈ શકતો નથી. આ રીતે જૈનદર્શનમાં જગતનું નિરૂપણું સ્વાદથી કરવામાં આવ્યું છે, તે પણ ઘણું જ વિવિધ છે. એકીકરણની દૃષ્ટિથી, પૃથક્કરણની દૃષ્ટિથી, સામાન્ય, વિશેષ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, સત, અસત, વિગેરે અનેક દષ્ટિબિંદુ. એ ઉપરાંત એક રીતે, બે રીતે, ત્રણ રીતે, ચાર રીતે, પાંચ રીતે, ઇ રીતે, સાત રીતે, આઠ રીતે, નવ રીતે, એમ અનેક રીતે જગત સમજાવ્યું છે. અને તે દરેક રીતમાં પરસ્પર એક બીજી પદ્ધતિને ગણું મુખ્ય ભાવ આપેલ છે. ઉપરાંત ચૈતન્ય વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન, ભૂતલ, ભૂસ્તર, વિગેરે વિજ્ઞાન, રાજ્યનિતિ, શિ૯૫, જ્યોતિષ, ગણિત, શબ્દશાસ્ત્ર, યોગ, વિગેરે લાખો વિજ્ઞાને બતાવવા સાથે તેનો પરસ્પર સંબંધ બતાવી જીવનમાં ઉપયોગ અને તત્ત્વજ્ઞાનમાં સમન્વય બતાવેલો છે. માટે બહુ જ સારી રીતે અભ્યાસ કરનારને આ દર્શન તત્વજ્ઞાન દર્શન લાગશે, જ્યારે બીજું કોઈ પણ દર્શને જ્ઞાન સંગ્રહ વિજ્ઞાનરૂપ ભાસશે, વેદાન્ત એટલે વેદનો સાર, પણ વેદે તત્ત્વજ્ઞાનમય નથી. મીમાંસ પણ માત્ર વિચારકે જ છે, તત્ત્વ પ્રાપ્ત કરી શક્યા નથી. વિગેરે. જેનેના ના તે તે વિજ્ઞાનના અભિપ્રાય વ્યક્ત કરે છે. અને જેનેનું પ્રમાણ તત્ત્વજ્ઞાનદષ્ટિનો અભિપ્રાય વ્યક્ત કરે છે. બીજાની પ્રમાણ વ્યવસ્થા કરતાં જૈનેની પ્રમાણ વ્યવસ્થા આ રીતે જુદી પડે છે. આ ઉપરથી જતાં વેદાન્ત દર્શન, ન્યાય દર્શન વિગેરે દર્શન શબ્દો નય દૃષ્ટિથી એકાદ બે કે તેથી વધારે વિજ્ઞાન સૂચવે છે. ત્યારે સ્યાદવાદ શબ્દ તત્ત્વજ્ઞાન સૂચવે છે. સ્યાદ્દવાદ શબ્દનો પ્રયોગ તત્ત્વજ્ઞાનની દષ્ટિથી છે. અને તે દષ્ટિથી જ થઈ શકે, માટે સ્વાવાદ શબ્દનો પ્રયોગ જ તત્ત્વજ્ઞાનપણું સૂચવે છે, આ ઉપરથી જુદાં જુદાં વિજ્ઞાનના જ્ઞાતાઓ સર્વજ્ઞ ન હોઈ શકે એ દેખીતું જ છે. અને જ્યાં સુધી જૈનદર્શનને પણ વૈજ્ઞાનિક માનીએ ત્યાં સુધી તેના પ્રતિપાદક સર્વસ હોઈ જ શકે, એમ કહેવું વધારે પડતું છે. થીયરીઓ (Theory)નો જ્ઞાતા પિતાના વિજ્ઞાન વિષે પીયરી(Theory)થી સૂક્ષમ હકીકતો સમજાવી શકે ખરે, પણ એટલા પુરત. તે સર્વજ્ઞ હેય, એમ કહી ન શકાય. અલબત માન આપવા માટે આલંકારિક ભાષામાં તેઓને ઉપમાથી સર્વજ્ઞ કહેવામાં વાંધો નથી. જેમ કે ભાસ સર્વા, કપિલ સર્વજ્ઞ, વિગેરે. અને એટલી વાત સાચી પણ ખરી કે પિતાના વિષયમાં તેઓ બીજા બધા વિદ્વાનો કરતાં વધારે સર્વ જાણનારા માટે સર્વજ્ઞ ખરા. પરંતુ તત્ત્વજ્ઞાનનું–સ્યાદ્વાદનું–નિરૂપણ સંપૂર્ણ સર્વજ્ઞ વિના થઈ જ ન શકે. જે જૈનદર્શનને વૈજ્ઞાનિક દર્શનને બદલે તત્ત્વજ્ઞાન દર્શન માનીએ તો તેના બતાવનારા સર્વજ્ઞા સિવાય સંભવી શકે જ નહીઃ સર્વ વિજ્ઞાને ધ્યાનમાં આવે, તેના સંબંધો ધ્યાનમાં આવે અને તે ઉપરથી જીવન માર્ગ સમજાય, ત્યારે તત્ત્વજ્ઞાનનું પ્રતિપાદન કરી શકાય, For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્યાદ્વાદ અને સર્વજ્ઞતા २२३ એટલે સર્વ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના જ્ઞાતા તે જ સર્વજ્ઞ. એટલે કે તે જગતમાં સ્યાદાદ નથી, અનેક વિજ્ઞાને નથી, તત્ત્વજ્ઞાન નથી, અને સર્વિસ પણ નથી; અને જે લાખ કરે વિજ્ઞાને હોય, અને તે સર્વને સમન્વય કરનાર તત્ત્વજ્ઞાન હેય, અને તે સ્યાદ્વાદથી ગોચર કરાવનાર પણ હોય, તે અવશ્ય જગતમાં સર્વજ્ઞ સંભવ શકે છે. એટલે કે--તત્ત્વજ્ઞાનને જાણનારા સિવાયના માત્ર વૈજ્ઞાનં સર્વજ્ઞ ન જ હોઈ શકે સર્વજ્ઞ હોય તે જ તત્ત્વજ્ઞાની હોઈ શકે અથવા તે તત્વજ્ઞાની હોય તે સર્વત હોય છે. અને તેથી હું માનું છું કે જૈન દર્શન તત્ત્વજ્ઞાનમય છે; કેવળ વિજ્ઞાનમય - સ્વાદાદને આજે ખરા અર્થમાં સમજ એ સ્વાદની પહેલી પૂજા છે. તેમ જ જેમ જેમ આધુનિક વિજ્ઞાન ખીલતું જાય છે તેમ તેમ જૈન સિદ્ધાન્તો સાબિત થતા જાય છે, તે પણ અર્ધ સત્ય છે. કેમ કે એક નક્કી થઈ ગયેલી બાબતને ફરીથી શોધવા માટે શક્તિ, ધન અને સમયને વ્યય કરવો એ જગતને સત્યથી વંચિત રાખે છે. એટલે કે જગતમાં તેટલું નુકશાન થાય છે એ દેખીતું જ છે. એટલે હાલની શેઠેથી જૈન સિદ્ધાંતનાં કેટલાંક તો સાબત થતા હોય, તેટલા ઉપરથી જૈન દર્શનનું તત્ત્વજ્ઞાન દર્શનનું–માન સચવાતું નથી. જગતે મિથ્યા પ્રયાસ છોડીને એ સિદ્ધ મતને વળગીને આગળ ચાલવું જોઈએ, તેને બદલે તે ભાંડફેડમાં પડેલું છે. અને તcવજ્ઞાન-દર્શનને વળગેલાઓને પણ વિજ્ઞાનની આકર્ષક અને ઉત્તેજક વાતો કરીને તવજ્ઞાનથી દૂર કરે છે ! વાત આચાર્ય હરિભદ્રસૂરિ પણ કહે છે: --- છત્રવિદ્ધાર્થ પર્વતરવસુલ્તાવા . भीतं गंभीरमाहादि वाक्यं यस्य, स सर्वषिद् ॥१॥ एवं भूतं तु यशाक्यं जैनमेव, ततः स वै । सर्वज्ञो, नान्यः पतञ्च स्याद्वादोक्त्यैव गम्यते ॥२॥ पक्षपातो म मे वीरे, द्वेषो न कपिलादिषु ।। युक्तिमवचनं यस्य, तम्य कार्यः परिग्रहः ॥३॥ જેનું વાકય જગત્ અને શાસ્ત્ર (થીએરીઓTheory,) કરતાં વિરુદ્ધ અર્થ ન સમજાવતું હોય, સર્વ પ્રાણીઓને હિતકર હોય, માપસર હોય, ગંભીર અને આનંદદાયક હોય, તે સર્વજ્ઞ સમજવા. ૧. એવા પ્રકારનું જે વાક્ય, તે તો કેવળ ન વાકય જ છે, તેથી તે જ સર્વજ્ઞ છે, બીજા કોઈ સર્વજ્ઞ હોઈ શકે જ નહિ. આ વાત સ્યાદ્વાદની ઉક્તિથી જ સાબિત કરી શકાય છે. ૨. મને મહાવીર ઉપર પક્ષપાત નથી અને કપિલ વગેરે ઉપર વૈષ નથી. છતાં એટલું તે ખરું જ છે કે જેની વાત ક્રિયા હોય તેને સ્વીકાર તો કરે જ પડે ને ? ૩. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરસ્વતી – પૂજા અને જૈને લેખક-શ્રી સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલોજિકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા) (ગતાંકથી ચાલુ) જૈન સાહિત્યમાં વર્ણવેલાં સરસ્વતીનાં ભિન્ન ભિન્ન સ્વરૂપે ઈસ્વીસનના ત્રીજા સૈકામાં થએલા પાદલિપ્તસૂરિએ રચેલા નિઝા ' નામના ગ્રન્થમાં મૃતદેવતા (સરસ્વતી)નું વર્ણન આ પ્રમાણે કરવામાં આવેલું છે – १. श्रुतदेवतां शुक्लवर्णा हंसवाहनां चतुर्भुजां वरदकमलान्वितदक्षिणकरां पुस्तकाक्षमालान्वितवामकरां चेति । અર્થાત–મૃતદેવતા ગીર–ઉજજવળ વર્ણ, હંસપક્ષીના વાહનવાળી, તથા જમણા હાથમાં વરદ અને કમળ તથા ડાબા હાથમાં પુસ્તક અને અક્ષમાલાને ધારણ કરેલા ચાર હાથવાળી છે. | વિક્રમના આઠમા સૈકામાં થયેલા યાકિનીમહારાસનુના નામથી પ્રસિદ્ધિમાં આવેલા વિશિરોમણિ શ્રીમાન હરિભદ્રસૂરિજીએ રચેલી ‘સસરા ' નામની સ્તુતિમાં દેવીના પાંચ વિશેષણો વર્ણવેલાં છે – २. आमूलालोलधूलीबहुलपरिमला लेहलोलालिमाला झकारारावसारामलदलकमलागारभूमीनिवासे । छायासंभारसारे ! वरकमलकरे ! तारहाराभिरामे !, वाणीसंदोहदेहे ! भवविरहवरं देहि मे देव ! सारम् ।। ४ ।। અર્થાત – હે ! (શ્રુતીદેવી ! મને સર્વોત્તમ મોક્ષનું વરદાન આપે એટલે કે હું સંસારને પાર ઉતરું એવું વરદાન આપો. આ ક્ષેકમાં (યુ) દેવીનાં પાંચ વિશેષણો આપ્યાં છે, તેની સમજુતી આ પ્રમાણે છે :–“તે મૃતદેવીનો નિવાસ કમળ પર રહેલા ભવનની - મળે છે, તે કમળ જળના તરંગોને લીધે મૂળ સુધી ચપળ એટલે ડોલતું છે તથા તેના મકરંદના અત્યંત સુગંધમાં લીન થએલા ભમરાઓના સમૂહના ગુંજાર શબ્દથી તે કમળ 1. oysal - The Murund Dynasty and the date of Padlipta. by K. P. Jayaswal M. A.. ૨. જૂઓ : શ્રી પ્રભાવકચરત્ર ભાષાંતરમાં નવમાં શ્રીહરિભદ્રસૂરિ પ્રબન્ધ ઉપરનું ઇતિહાસપ્રેમી મુનિ મહારાજ શ્રી કલ્યાણવિજયજીનું પર્યાલોચનપણ. પ૦થી ૫૪ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરસ્વતી-પૂજા અને જેને ૨૨૫ શોભાયમાન દેખાય છે અને તે કમળની પાંદડીઓ સ્વચ્છ છે. આવા કમળ ઉપર તે (શ્રુત) દેવીનું ભવન રહેલું છે. વળી તે (કૃત) દેવી કાંતિના સમૂહથી સુશોભિત છે, તેના હાથમાં શ્રેષ્ઠ કમળ રહેલું છે. દેદીપ્યમાન હારથી તે મનોહર દેખાય છે અને તેનું શરીર દ્વાદશાંગીના સમૂહરૂપ જ છે. વિક્રમની નવમી સદીમાં થએલા શ્રીબપ્પભદિસૂરિવિરચિત છીણરાવતી – સ્તોત્ર માં આ પ્રમાણે વર્ણન છે – ३. त्वां मुक्ताभयसर्वभषणगणां शुक्लाम्बराडम्बरां. गोरि गौरिसुधातरजधवलामालोक्य हृत्पंकजे । NિTIJસ્તમૈચિશ્વેતા , થાત : ઈશ?નાવવત્તામઃ + ૬ !! અર્થાત –મોતીનાં બનાવેલાં દરેક ઘરેણાં પહેરેલી; વેત વસ્ત્રને ધારણ કરનારી, ગીશ્વર્ણવાળી: વીણા, પુસ્તક, મોતીની અક્ષમાલા અને કમળથી શોભાયમાન હાથવાળી તને હૃદયકમળમાં જઈને – તારું ધ્યાન ધરીને કણ સ્પષ્ટ રચવામાં ચતુર અર્થાત કવિ ન થાય? વળી તેઓશ્રીએ રચેલી ચતુર્વિરાંતિકારસુતિ ના ૭૬ ૫ લોકમાં તેણુને બે હાથવાળી વર્ણવી છે:– ४. वाग्देवी वरडीमत-पुस्तिकाऽऽपद्मल क्षतौ । आपरेऽव्याद बिभ्रति हस्तौ. पस्तिकापझलक्षितौ ।। ७६ ॥ અત – વરદાન દેનારી પ્રતિમા છે જેની એવી, વળી વિપત્તિરૂપ મલનો નાશ કરવામાં જલસમાન તથા પુસ્તક અને કમળ વડે લક્ષિત એવા હાથને ધારણ કરનારી વાવી (હે ભવ્ય ! તમારું) રક્ષણ કરે. વિક્રમની નવમી સદીમાં જ થએલા અમેરવવFara૫ વિરે જૈન મન્ત્રશાસ્ત્રના ક આચાર્ય શ્રીમલિષેણસૂરિ વિરચિત શ્રી રવમત્ર ની શરૂઆતના બીજા જ કકમાં દેવીના સ્વરૂપનું વર્ણન આપેલું છે - ५. अभयज्ञानमुद्राक्षमालासुस्तकधारिणी । આ જુ માં વાળ ટાવાહિતા ! ૨ / અર્થાત – ભયમુદ્રા, જ્ઞાનમુદ્રા, અક્ષમાલા અને પુસ્તકને જાણ કરનારી, ત્રણ નેત્રવાળી, મસ્તક ઉપર બાલચન્દ્રથી શોભતી સરસ્વતી અને રક્ષે–ારી રક્ષા કરો. વિક્રમની તેરમી સદીમાં થએલા સિદ્ધસારસ્વત શ્રીબાલચન્દ્રસૂરિએ પોતાને ગ– નિદ્રામાં, દેવી સરસ્વતીના દર્શનરૂપ થએલા અનુભવનું જે આલંકારિક સ્વરૂપ ગાયકવાડ . ટુંક વખતમાં યંત્ર, મંત્રો તથા પરિશિષ્ઠો સાથે મારા તરફથી પ્રસિદ્ધ થનાર જૈન મત્રશાસ્ત્રને આ ગ્રંથ હાલ પ્રેસમાં છપાય છે. -સારાભાઈ નવાબ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ - माश्मेिन्ट सिरी तथा अन्यां ७ मा तरी प्रसिद्ध यथेसा वसन्तविलासमहाकाव्य ના ૫૦માંથી ૭૦ સુધીના ગ્લૅમાં આલેખેલું છે તે નીચે મુજબ છે :६. अथैकदा विश्वविहङ्गवंशो-तंसेन हंसेन समुह्यमाना । ___ भासां भरैः सम्भृतशारदाभ्र-शुभैः ककुब्भासमदभ्रयन्ती ॥ ५८ ॥ तुषारभासाऽऽतपवारणेण, विराजिताऽऽकारवतीव राका । संवर्गिता स्वर्गिवधृभिरारात्, ताराभिराराद्धमुपागताभिः ।। ५९ ॥ स्वरिनारीधुतचामराली-मिलन्मरालीकुलसङ्कलश्रीः। ___ गङ्गेव मूर्ताऽनिलनर्नितोर्मि-चलानि चेलानि समुद्वहन्ती ॥६० ॥ नितान्तमन्त्याक्षरिकानवद्यैः, पद्यैश्च गद्यैश्च नवोक्तिहृद्यैः । अनुक्रमेणोभयपाश्चगाभ्यां, संस्तूयमाना शिव-केशवाभ्याम् ॥ ६१ ।। मुरारिनाभीनलिनान्तराल-निलीनमूर्ते रिलिनिर्विशेषम् । आकर्णयन्ती श्रुतमुञ्जकुञ्ज-समानि सामानि चतुर्मुखस्य ॥ ६२॥ कण्ठाहिफुङ्कारविमिश्रशुण्डा-सुङ्कारचित्रीकृतचित्कृतानि । मुचारुचारीणि सुहस्तकानि, गणेशनृत्यानि विलोकयन्ती ॥ ६३ ॥ वीणाक्वणाकृष्टमृगानुरोधान्-मृगाङ्कमायान्तमिवाधिशीर्षम् । छत्री दधानस्य सुधाशनर्षेः, स्फीतानि गीतानि विचारयन्ती ।। ६४ ॥ मुरासुरैः स्वस्वमनोमतार्थो-पलम्भसंरम्भकृताभियोगैः। तीरावनीकल्पितधोरणीकैः, क्षीरोदवेलेव निषेव्यमाणा ॥६५॥ शरन्कुहूधिष्ण्यसमूहगौरा-मेकत्र हस्ते स्फटिकाक्षमालाम् । दातुं नतेभ्यः कवितालतायाः, सुबीजराजीमिव धारयन्ती ॥ ६६ ॥ करे परस्मिन् प्रणतातलोक-दारिद्यकन्दैकनिषूदनाय । प्रसह्य बन्दीकृतपद्मवासा-निवासमम्भोरुहमुद्वहन्ती ।। ६७॥ अन्यत्र पाणौ विकचारविन्द-समापतङ्गविघटनेन । वीणां रणन्तीं नमतोऽनुवेलं निवेदयन्तीमिव धारयन्ती ।। ६८॥ विद्यात्रयीसर्वकलाविलास-समग्रसिद्धान्तरहस्यमूर्तः। वाग्वीरुधः कन्दमिवेतरस्मिन् , हस्ताम्बुजे पुस्तकमादधाना ।। ६९ ॥ सारस्वतध्यानवतोऽस्य योग-निद्रासुपेतस्य मुहूर्तमेकम् । स्वमान्तरागत्य जगत्पुनाना, श्रीशारदा सादरमित्युवाच ।। ७० ॥ (कुलकम्) For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરસ્વતી-પૂજા અને જેને ૨૨૭ અર્થાત–એક દિવસ સમગ્ર પક્ષીઓના કુળને વિષે શિરેભૂષણ સમાન હંસવડે વહન કરાયેલી શરદ (1)ના એકત્રિત થયેલા મેધના જેવી ઉજજવળ એવી પ્રભાઓના સમૂહેવડે દિશાની દુનિમાં વધારે કરનારી, હિમના જેવી કાંતિવાળા છત્રવડે આકારવાળી પૂર્ણિમાની જેમ શોભતી, સેવા કરવાને માટે સમીપ આવેલા તારારૂપ (અથવા મનહર એવી) દિવ્યાંગનાઓ વડે પાસેથી વીંટાયેલી, સ્વર્ગીય વારાંગનાઓ વડે વીંજાયેલા ચામરની શ્રેણિના મિલનરૂપ હંસીઓના વંશથી વ્યાપ્ત બનેલી શોભાવાળી, પવને નચાવેલા તરગેના જેવા ચપળ વાને ધારણ કરતી મૂર્તિ મતી ગંગાજેવી, અન્ય અક્ષરે વડે (યુન) દેષરહિત તેમ જ નૂતન ઉક્તિઓથી હૃદયંગમ એવાં પ તથા ગદ્ય વડે અનુક્રમે બંને બાજુએ રહેલા શિવ અને કેશવ દ્વારા અત્યંત સ્તુતિ કરાયેલી, મુરારિની નાભિરૂપ કમળના મધ્ય ભાગમાં આસકત થએલા દેહવાળા ચતુર્મુખના મૃતરૂપ મુંજ (એક જાતનું ઘાસ)ને કુંજ સમાન સામ (વદ) નું બરાબર ભ્રમરોની જેમ શ્રવણ કરતી, ગળામાં રહેલા સર્પના કુંકારથી મિશ્રિત એવા સુંઢના સુકારથી ચિત્રિત ચિત્કારવાળા, અતિશય મનોહર રીતે ફરનારાં તેમ જ સુંદર સુંઢવાળા એવા ગણપતિના ત્યને નિહાળતી, વીણાના ધનિથી આકર્ષાયેલા હરિણના અનુરોધથી આવેલા ચન્દ્રની જેમ મસ્તક ઉપર છત્રને ધારણ કરનાર દેવર્ષિ નારદનાં સમૃદ્ધ ગીતને વિચાર કરતી, પિતા પોતાના ચિત્તને વલ્લભ એવા અર્થના લાભના અભિનિવેશથી સાહસ કરાયેલા એવા તેમજ તીરની ભૂમિને વિષે કલ્પિત શ્રેણિવાળા એવા દેવો અને દાન વડે “ક્ષીર” સમુદ્રના કિનારાની જેમ સેવાયેલી શરદની કુ (ચન્દ્રની કળા જેમાં નાશ પામી છે એવી પડવાથી યુક્ત અમાવાસ્યા) ની રાત્રિને વિષે સ્પષ્ટ દેખાતાં નક્ષત્રોના સમૂહના જેવી ગૌરવણ તથા પ્રણામ કરેલા જનોને અર્પણ કરવા માટે કવિતારૂપી લતાનાં સુન્દર બીજેની જાણે માળા હોય તેવી સ્ફટિક (રત્ન) ની અક્ષમાલાને એક હાથમાં ધારણ કરતી, નમ્ર પરંતુ દુઃખી જનની દરિદ્રતારૂપ કન્દને અદિતીયપણે વિનાશ કરવા માટે બીજા હાથમાં બળાત્કારપૂર્વક બન્દીવાન બનાવેલી લક્ષ્મીના નિવાસરૂપ કમળને ધારણ કરતી, વિકસ્વર–ખીલેલા કમળને વિષે સમકાળે પડતા ભ્રમરોન અથડાવાથી નમનારને પ્રત્યેક વાર જાણે નિવેદન કરતી હોય તેમ રણકાર કરતી વીણાને અપર હાથમાં ધારણ કરતી, ત્રણે વિદ્યાઓ તથા સમગ્ર કળાઓના વિલાસ તેમ જ સમસ્ત સિદ્ધાન્તના રહસ્યની મૂર્તરૂપ વાણી –-લતાના કન્દ સમાન પુસ્તકને અન્ય હસ્ત—કમળમાં ધારણ કરતી તેમ જ વિશ્વને પાવન કરનારી એવી શારદા દેવી આ સારસ્વતનું ધ્યાન કરતાં એક મુદ્દત (બે ઘડી અથવા ૪૮ મિનિટ) પર્વતની નિદ્રાને પ્રાપ્ત થએલા એવા મારી પાસે સ્વપ્રાંતમાં આવીને આદરપૂર્વક એમ વદી. | વિક્રમની પંદરમી સદીમાં થએલા ચાર્ચ શ્રી મુનિસુન્દરસૂરિએ રચેલા જીરા રાતવાદ ના છઠ્ઠા કમાં આ પ્રમાણેનું વર્ણન છે: ७. तादात्म्येन समस्तवस्तुनिकरान् स्याद्व्याप्य या संस्थिता । निर्व्यापारतया भवेदसदिवाशे जगद् यां विना ॥ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ શ્રી જૈન સત્ય પ્રકાશ वीणापुस्तकभृन्मराललुलितं धते च रूपं बहि:। पूजाहे भुवनत्रयस्य विशदज्ञानस्वरूपाऽपि या ॥६॥ . અર્થાત–જે (સરસ્વતી) સમસ્ત પદાર્થોના સમુદાયને તેના સ્વરૂપે સ્યાસ્પદથી વ્યાપીને રહેલી છે, જેના સિવાય આખુંય વિશ્વ અસત એટલે ઉત્પન્ન ન થયું હોય તેની પેઠે નિશ્રેષ્ટ જેવું થઈ જાય, જે ત્રણ ભુવનને પૂજવા યોગ્ય વીણા અને પુસ્તક સહિત તેમ જ હંસ ઉપર બેઠેલા બાહ્ય રૂપને ધારણ કરે છે અને જે નિમલ જ્ઞાન સ્વરૂપિણ છે. વિક્રમની ચઉદમી સદીમાં થએલા ખરતર ગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરીએ રચેલા ત્રાલયના સાતમા લોકમાં આ પ્રમાણે વર્ણન કરેલું છે – ८. मौक्तिकाक्षवलयान्जकच्छपीपुस्तकातकरोपशोभिते ! । पद्मवासिनि ! हिमोज्ज्वलाङ्गि! वाग्वादिनि ! प्रभव नो भवच्छिदे ॥७॥ અર્થાત–મોતીની અક્ષમાલા, કમળ, વણા અને પુસ્તકથી યુક્ત હાથથી શોભતી, કમલવાસિની, હિમ – બરફના સમાન ઉજ્જવળ – ભવેત વર્ણવાળી, હે રાગ દેવી (સરસ્વતી!) અમારા ભવના–સંસારના–નાશ માટે થા. આ ઉપરાંત કર્તાના નામો વાળાં તથા નામો વગરનાં સરસ્વતીના ભિન્ન ભિન્ન - પ્રકારનાં સ્વરૂપનાં વર્ણને સેંકડોની સંખ્યામાં મળી આવે છે જેમાંથી થોડાંએક નીચે • પ્રમાણે છે. ભક્તામર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ભાગ બીજાની પ્રસ્તાવના પાના ૩૪ ઉપર છપાએલા સ વતી - તક ના ચોથા લોકમાં તેના કર્તાએ કરેલા સરસ્વતીના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે આપેલું છે – ९. सरस्वति मया दृष्टा, वीणापुस्तकधारिणी । हंसवाहनसंयुक्ता, विद्यादानवरमदा ॥ ४ ॥ અર્થાત–વીણા અને પુસ્તકને ધારણ કરતી, હંસના વાહનવાળી, વિદ્યાદાનના વરને આપવાવાળી સરસ્વતીનું મેં દર્શન કર્યું. જૈન સ્તોત્ર સંદેહ (પ્રાચીન સ્તોત્ર સંગ્રહ) ભાગ ૧ લામાં સરસ્વતીના ૧૦૮ નામવાળું ૧૫ પદ્યનું મહામંત્ર ગર્ભિત સરસ્વતી સ્તોત્ર છપાએલું છે જેના ૬-૭માં શ્લેકમાં આ પ્રમાણેનું વર્ણન છે – १०. चन्द्रानना जगद्धात्री, वीणाम्बुजकरद्वया। . અમII સર્વ ચાણ, મિની તસ્મિની ચા . ૬ / काली कापालिनी कौली, विज्ञा राज्ञी त्रिलोचना । पुस्तकव्यग्रहस्ता च, योगिन्यमितविक्रमा ॥ ७ ॥ ૪. દે. લા. જૈન પુસ્તકેદ્ધાર ફંડ સુરત દ્વારા પ્રકાશિત. ૫. શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રન્થાવલિઃ અમદાવાદ:દ્વારા પ્રકાશિત. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરસ્વતી-પૂજા અને જેને ૨૨૮ - -- - - -- -- - અર્થાત–ચંદ્રમુખી, જગન્માતા, વાણા અને કમળયુક્ત બે હાથવાળી, શુભ ગતિવાળી, સર્વ વ્યાપિની, સ્વાહા, અંભિની, ખંભિની, સ્વરા, કાલી, કાપાલિની, ટૌલી, વિજ્ઞા, રાશી, ત્રિલે ચના, પુસ્તકથી યુક્ત હાથવાળી, યોગિની, અમિત વિકમા. (આ બધાં સરસ્વતીનાં નામો છે). ११. या कुन्देन्दुतुषारहारधवला या श्वेतपद्मासना । या वीणावरदण्डमण्डितकरा या शुभ्रवस्त्रावृता ॥ या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता । सा मां पातु सरस्वात भगवतो निःशेषजाड्यापहा ॥ ७ ॥ -श्रीशारदास्तोत्रम् અર્થાત–જે દેવી કંદ, ચંદ્ર, હિમ અને મેતીના હાર સમાન ગૌરવર્ણ છે, જે વેત કમળ ઉપર બેઠેલી છે, જેણીએ હાથમાં વીણું અને વરને ધારણ કર્યા છે, જેણે શ્વેત વસ્ત્ર પહેરેલું છે, જેણી બ્રહ્મા, કૃષ્ણ, શંકર આદિ દેવોથી સર્વદા નમાએલી છે, જેણી સંપૂર્ણ જડપણને દૂર કરનારી છે તે પૂજ્ય સરસ્વતી દેવી મારું રક્ષણ કરે. १२. कुन्देन्दुहारघनसारसमुज्ज्वलाभा विश्राणिताश्रितजनश्रुतसारलाभा। मुक्ताक्षमूत्रवरपुस्तकपमपाणिः થાય વિવું નિનનવાજી . ૨. -भारतीछन्दांसि અર્થાત–મેગ, ચંદ્રમા, મેતીને હાર, કપૂરના સમાન પ્રધાન અને ઉજજવળ કાંતિવાળી, આશ્રિત એટલે ઉપાસના કરનાર મનુષ્યોને આપે છે શ્રતને – શાસ્ત્રને મેષ લાભ જેણએ એવી, મિતીની એક્ષમાળા, વર, પુસ્તક અને કમળ છે હાથમાં જેણીને એવી તે જિનરાજની વાણી કવિકુલને વિષે રાજ્યને માટે – આધિપત્યને ભેગવનારી છે. १३. नम्रीभूत क्षतीशोद्भटमणिमुकुटोद्घष्टपादारविन्दे ।। . पास्य ! पद्मनेत्रे! गजपतिगमने ! हंसयाने ! प्रमाणे!। कीर्तिश्रीद्धिचक्रे ! जयविजयजये ! गौरिगान्धारियुक्ते!। યાર્થચહ્ય! મમ! મનસિ સેવા શારા વિ: તિg | ૭ | અર્થાત–નમેલા રાજાઓના કિંમતી મણિ મુકુટોથી શોભિત ચરણ કમળવાળી, કમળમુખી, કમળના સમાન નેત્રોવાળી, ઐરાવણ હાથીના સમાન ગતિવાળી, હંસવાહિના, માનનીય, કીર્તિ લક્ષ્મીની વૃદ્ધિ કરનારી, જયા અને વિજયા નામની દેવીઓથી જ્યવતી, For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૦ શ્રી જૈન સત્ય પ્રકાશ ગૌરી અને ગાંધારી નામની દેવીઓથી યુક્ત, ધ્યાન કરવા લાયક અને ધ્યાન નહિ કરવા લાયક છે સ્વરૂપ જેનું (અર્થાત કેટલુંક સ્વરૂપ વિચારી શકાય અને કેટલુંક એવું ગંભીર છે કે જે સ્વરૂપ ગંભીર હોવાથી ચિંતવી ન શકાય) એવી, હે શારદા દેવી, તું મારા હૃદયમાં નિવાસ કર ! विद्युज्ज्वालांशुशुभ्रां प्रवरमणिमयीमक्षमालां सुरूपां ___ हस्ताब्जे धारयन्ती दिनमनु पठतामष्टकं शारदं च । नागेन्द्रैरिन्द्रचन्दैमनुजमुनिगणैः संस्तुता या च देवी सा कल्याणिनि देवि! मम मनसि सदा शारदे ! देवि! तिष्ठ ॥ ८॥ –શ્રીકારવા અર્થાત—વિજળીના પ્રકાશ સમાન વેતવસ્ત્રથી શોભતી, સુંદર શ્રેષ્ઠ મણીની અક્ષમાલાને હાથમાં ધારણ કરતી, પ્રતિદિન પાઠ કરનારાઓને હું કલ્યાણિનિ ! હે શારદા દેવિ. નાગે, ઈદ, ચંદ્ર, મનુષ્યો અને મુનિઓના સમૂહવ સ્તવાયેલી એવી તું મારા હૃદયમાં સદા નિવાસ કર. १४. सारकपरकस्तू रिकामण्डिता, सर्व विज्ञानविद्याधरी पण्डिता। हस्तविन्यस्तदामाक्षमालाम्बुजा, कङ्कगश्रेणे वभ्राजितश्रीभुजा ॥४॥ राजहंसाङ्गली लाविमानस्थिता, वीणया लालिता पुस्तकालंकृता । भास्वरा सुस्वरा पक बिम्बाधरा, रूपरेषाधरा दिव्ययोगीश्वरा ॥५॥ सर्वकामप्रदा सर्वगा सर्वदा, कल्पवृक्षस्य लक्ष्मी हसन्तो सदा । त्वत्प्रसाद विना देहिनां का ग.तेः का मतिः का रतिः का धृतिः का સ્થિતિ.? ૬ . -श्री भारतीस्तवनम् અર્થાત– હે સરસ્વતી !] ઉત્તમ કપૂર અને કસ્તૂરીથી અલંકૃત (મુખ ઉપર વેલ આદિ કાઢવાથી શે ભિત ), દરેક પ્રકારનાં વિજ્ઞાન અને વિદ્યાને ધારણ કરનારી, પંડિતા, હાથમાં ધારણ કર્યા છે પુષ્પની અક્ષમાલા અને કમળ જેણીએ, કંકણની શ્રેણીથી શોભાયમાન ભુજાવાળી, રાજહંસના અંગના આકારની શોભાને ધારણ કરનાર વિમાનમાં બેઠેલી, વીણા અને પુસ્તકને ધારણ કરનારી, કાંતિવાળી, સુસ્વા, લાલ ઠવાળી, ઉત્તમપને ધારણ કરનારી, દિવ્ય યોગિઓની સ્વામિની, સંપૂર્ણ ઇચ્છિતને પૂરનારી, સર્વવ્યાપિની, સૌને દેનારી, કલ્પવૃક્ષની લક્ષ્મી – શોભાને – સદા હસતી, [એવી તું છે], તારી કૃપા સિવાય મનુષ્યોની ગતિ ક્યાં છે? મતિ-બુદ્ધિ ક્યાં છે? પ્રસન્નતા ક્યાં છે? અને સ્થિરતા પણ ક્યાં છે? (અપૂર્ણ) For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રી સ્તંભ ને પા ના થા લેખક–ઉપાધ્યાય શ્રી પદ્યવિજયજી ગણી (ગતાંકથી ચાલુ) હવે પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન નામે રાજા હતા, કે જે ચક્રવતિ જેવો અને ગુણવત હતું. બીજી બાજુ, શ્રી કાલિકાચાર્યને ભાણેજ અને યશસ્વિ એ બલમીત્ર નામે રાજા ભરુચમાં રાજ્ય કરતો હતે. એક વખતે સાતવાહન રાજાએ એ નગરને ઘેરો ઘાલ્યા, તેમાં બહાર રહેતાં બાર વરસ નીકળી ગયા, છતાં તે રાજા નગર લઈ શકે નહીં. અને ઘણું ટાઈમે પણ તે કિલ્લે લે અશકય જાણી તે કંટા. આ પ્રસંગે નાગાર્જુને તે (સાતવાહન) ના મુખ્યમંત્રિને જણાવ્યું કે ભેદના પ્રગથી કિલે જસ કરવાની યુક્તિ બતાવીશ, માટે મને નગરમાં એકલો. ત્યારે મંત્રિએ એ વાત કબુલ કરી. અને નાગાર્જુન સિન્યમાંથી અલગ થઈ ભાગવતને વેષ પહેરી નગરમાં દાખલ થયો. ત્યાં રાજમંદિરમાં જઈ તેણે રાજાને કહ્યું કે હે રાજન! જીર્ણ દેવમંદિરોનો ઉદ્ધાર કરાવતાં અને સત્કાર પૂર્વક મહા દાન આપતાં પુષ્કલ પુણ્ય પેદા કરી શકાય છે. તેથી આ વર્તમાન સંકટ દૂર થશે. એટલે દુર્ગધથી કંટાળેલા રાજાએ નાગાર્જુનનું વચન સત્ય માનીને તે પ્રમાણે કરવા માંડ્યું. કારણ કે આપત્તિકાલે ધર્મોપદેશ કાર્ય સાધનાર થાય છે. પછી તેના ધર્મોપદેશથી રાજાએ બહાર ગળા સહિત યંત્ર રચાવ્યાં અને ધર્મસ્થાને ભાંગવા માંડયાં. એમ વારંવાર ભાંગતાં અને તૈયાર કરતાં રાજા બલમિત્રને સર્વ ભંડાર ખાલી થઈ ગયું. પછી મંત્રીની સલાહ પ્રમાણે સાતવાહન રાજાએ કિલ્લે કબજે કરી, બલમિત્રનો નિગ્રહ કરી સ્વનગર તરફ પ્રયાણ કર્યું. એ પ્રમાણે સાતવાહન રાજા પિતાનું રાજ્ય ચલાવતો હતો, તેવામાં એક વખત રાજમહેલના દરવાજાની પાસે શાસ્ત્રસંક્ષેપથી બોલનારા ચાર કવિ આવ્યા. એટલે પ્રતિહારે રાજાને પૂછી અંદર જવા રજા આપી. રાજાની પાસે આવી આ પ્રમાણે એક કલેક બેલ્યા કે – जीर्णे भोजनमात्रेयः, कपिलः पाणिनां दया। बृहस्पतिरविश्वासः, पांचालः सीषु मार्दवम् ॥ १॥ અર્થ–આત્રેય ઋષિએ ખાધેલું અનાજ પચ્યા પછી નવું ભોજન કરવું એમ કહેવું છે; કપિલ ત્રિષિએ સર્વ ની ઉપર દયા ભાવ રાખવે, એમ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ શ્રી જૈન સત્ય પ્રકાશ આ કહેલું છે; બૃહસ્પતિએ સ્ત્રીઓને વિશ્વાસ ન કરવા એમ કહ્યું છે તથા પાંચાલ કવિ કહે છે કે સ્ત્રીઓની સાથે મૃદુતા (કામળ સ્વભાવ) રાખવી. આ Àાક સાંભળીને રાજાએ ખુદ્ધ થઈ ઘણું દાન આપ્યું. ત્યારે તે કવિવરાએ રાજાને પૂછ્યું કે તમારા પરિવાર અમારી પ્રશંસા કેમ કરતા નથી? એ સાંભળી રાજાએ ભગવતી નામની વેશ્યાને કહ્યું કે તું કવિજનાના વખાણ કર! ત્યારે તે ખેાલી કે આચાર્યશ્રી પાદલિપ્ત વિના હું ખીજા કોઈની સ્તુતિ કરતી નથી, કારણ કે—પૂજ્ય તે જ સૂરિજી મહારાજ આકાશ માર્ગે ચાલવાને સમર્થ છે, વિદ્યાર્થાસદ્ધ છે, અને મક્રિયાયુક્ત છે. એવામાં સધિ વિગ્રહુ કરાવનાર મહાઅભિમાની અને પાલિસસૂરિજીની પ્રશંસાને સહન નહિ કરનાર શંકર નામના એક રાજપુરુષ કહેવા લાગ્યા કે જેના પ્રભાવથી મરેલે જીવતા થાય, તેના પ્રકટ પાંડિત્યને અમે માનીએ છીએ. બાકી શુક પશ્ચિએસની માફક આકાશમાં ગમન કરનારા ઘણા વિદ્વાના નજરે પડે છે. તે સાંભળી વેશ્યાએ કહ્યું કે એ કલા પણ આચાર્યશ્રીમાં જરુર સભવે છે, કારણ કે—કચન કામિનીના ત્યાગી, નિઃસ્પૃહ શિરામણ પરમ પૂજ્ય જૈન મહિષા દૈવિક શક્તિને હઠાવી દે તેવી શક્તિના ધારક અને લબ્ધિ સિદ્ધિ પ્રભાવવાળા હાય છે આ કૌતુક જોવાને માટે જ રાજા સાતવાહને કૃષ્ણરાજાને પૂછાવીને પૂછ્ય શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજને માનખેટ+ નગરથી ખેલાવ્યા. અટલે તે જૈનાચાય આવી મ્હારના બગીચામાં ઉતર્યાં. આ બીના પંડિત બૃહસ્પતિએ જાણી, આચાર્યની પરીક્ષા કરવાને વિચાર કર્યાં. તેણે ચાલાક પુરુષને ઓગળેલા ઘીથી ભરેલી કટારી આપીને આચાર્યની પૂસે માકલ્યા. તેણે આવીને કટારી સૂરિજીની પાસે મૂકી. ત્યારે ગુરુએ ધારિણી વિદ્યાના અાથી તેમાં સેાય ભરાવીને ઉભા રાખી દઈને તે જ કટારી તેની મારફતે માલાવી તે જોઇને પંડિત બૃહસ્પતિ ઘણા જ ખેદ પામ્યા. પછી રાજાએ સામા આવીને ગુરુમહારાજના પ્રવેશ મહેાત્સવ (સામૈયું) કર્યાં. અને ત્યાં નિર્દોષ સ્થલે સૂરિજીએ ઉતારા કર્યાં. અહીં રાજાની સમક્ષ તરંગલેલા નામની નવી કથાને કહેનાર એક પાંચાલ નામે વિ હતા. રાજાદિએ કરેલ શ્રીગુરુમહારાજનું' અપૂર્વ સન્માન જોઇને તેને ભારે અદેખાઈ આવી. સૂજીએ તેની કથાના વખાણ કર્યા નહિ. પણ તેમાં - દૂષણું કાઢયું અને સ્પષ્ટ કહી દીધું કે મારા મનાવેલા ગ્રંથેામાંથી અખિ’દુઆની ચારી કરીને તે પાંચાલે કથા નહિ, પણુ કથા ગેદડી) ખનાવી છે. કારણ કે એનું વચન હંમેશા, બલકે ને, ગેાવાલીઆએને અને + નિજામ રાજ્યમાં હાલ માનખેડ નામથી પ્રસિદ્ધ છે. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સ્તંભન પાર્શ્વનાથ * ૨૩૩ સ્ત્રીઓને હર્ષ પમાડનાર છે પણ વિદ્વાનોના દીલમાં હર્ષ ઉપજાવે તેવું નથી. આ કથાને ભોગવતી વેશ્યા બરાબર વર્ણવે છે. હવે એક વખત આચાર્ય મહારાજે કપટથી પિતાનું મરણ બતાવ્યું. તે જાણી હા હા ના પિકાર કરતા ઘણુ લેકે ત્યાં ભેગા થયા. અને પાલખીમાં સૂરિજીના શરીરને પધરાવીને વાજિંત્રોના નાદ સાથે ઉપાડીને ચાલતાં ચાલતાં અનુક્રમે એવામાં પાંચાલ કવિના ઘરની પાસે આવ્યા તેવામાં ઘરની બહાર નીકળીને તે કવિ અતિશય શોક દર્શાવવા પૂર્વક કહેવા લાગ્યો કે અરે, રે, માસિદ્ધિઓના ભંડાર શ્રી આચાર્ય મહારાજા સ્વર્ગે ચાલ્યા ગયા ! સત્પાત્રમાં અદેખાઈ કરનાર મારા જેવાને આ પાપથી મુક્તિ મળે તેમ નથી. કારણ કે તે આચાર્ય રત્નાકરની જેમ સર્વ શાસ્ત્રોના નિધાન હતા. એમ ખેદ પ્રકટ કરતાં તેણે ગાથા દ્વારા જણાવ્યું કે— लीक कह न फर-जमम्स पालित्तयं हरंतस्स । જન નિ તરંગોરા ર શા અર્થ જેના મુખરૂપ નિર્ઝરણાથી તરંગલારૂપ નદી પ્રકટ થઇ હતી, તે પાદલિપ્તસૂરિજીનું હરણ ક નારા એવા ચમનું માથું કેમ ન ફૂટી પડયું? આ વચન સાંભળીને—પાંચાલના સત્ય વચનથી હું જીવતે થયે” એમ બેલતા આચાર્ય કેના હર્ષનાદ સાથે ઉભા થયા. આ પ્રસંગે ગુણવંતને જઈને અદેખાઈ ધારણ કરનાર પાંચાલ કવિને રાજાના હુકમથી આક્રોશ અને તિરસ્કાર પૂર્વક લોકોએ નગરની બડાર કડાડી મૂક્યો, ત્યારે બંધુ સમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં અભિમાન રહિત એવા સૂરિજીએ તેને બચાવ્યો. આ શ્રી પાદલિપ્તરિજીએ પ્રતિષ્ઠાના વિધાનવાળે શ્રીનિર્વાણલિકા અને પ્રશ્નપ્રકાશ નામને જયેતિશાસ્ત્રને ગ્રંથ બનાખ્યો છે. કારણ કે લાભાલાભદિક પ્રકમાં સિદ્ધને આદેશ પ્રવર્તે છે. એક વખત પિતાનું આયુષ્ય થોડું જાણુને નાનાનની સાથે સુરિજી મહારાજ વિમલાચલની ઉપર પધાર્યા, અને ત્યાં શ્રીયુગાદીશને વંદન કરી સિદ્ધશિલાના જેવી એક પવિત્ર શિલાની પાસે ગયા. ત્યાં આદરપૂર્વક અનશન આદરી, આસન લગાવી, ચંદ્ર જેવા નિર્મળ ધર્મયાનરૂપ પાણીના ધોધ પ્રવાહથી રાગરિક અગ્નિને શમાવીને, યોગ ક્રિયાઓને અટકાવી, બત્રીસ દિવસ સુધી મનની સ્થિરતાપૂર્વક ધ્યાનલીન બની, જૂની ૧. ધર્મરત્ન પ્રકરણની મેરી ટીકામાં કાંઈક જૂનાધિક બનાવાળું નાગાર્જુનનું પ્રાકૃત ગાથાબદ્ધ ચરિસ આવે છે – તેમાં પાદલિપ્તગુરુએ નાગાર્જુનને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરાવ્યો એમ લખેલ હોવાથી તે બાર વ્રતધારી શ્રાવક હતો એમ કહી શકાય. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ ઝુંપી જેવા ઔદારિક દેહનો ત્યાગ કરીને, તેજસ્વી અને રાજાઓને માનનીય સૂરિજી મહારાજ બીજા દેવલોકમાં ઈંદ્રના સામાનિક દેવ થયા. આકાશગામિની લબ્ધિના પ્રભાવે શ્રીપાલિપ્તસૂરિજીની માફક ગરિનાર આદિ તીર્થોની યાત્રા કરીને, સમ્યકત્વ મૂવ બારે વ્રતની આરાધના કરીને અને પરમ પવિત્ર, ભવોભવ ચાહના કરવાલાયક શ્રી જિનશાસનની પરમ પ્રભાવના કરીને સુશ્રાવક નાગાજુન આ લેકમાં અને પર લેકમાં કલ્યાણ ને સાધી સુખી થયો. - પરમ પ્રભાવક શ્રી સ્તંભન પાર્શ્વનાથના વર્ણનમાં જેમ નાગાર્જુનના ચરિત્રની અગત્યતા જાણીને તે બતાવ્યું, તેમ પાદલિપ્તસૂરીજીના ચારિત્રની પણ તેટલી જ અગત્ય રહેલી છે, જેને નિર્ણય આગળ જરુર થશે. તેમાં સૂરિજીના ચરિત્રને ઘણો ખરો ભાગ ઉપર જણાવવામાં આવ્યો છે છતાં જન્મભૂમી, માતા પિતાના પવિત્ર નામો આદિ બીના જાણવા જેવી હેવાથી દુકામાં નીચે પ્રમાણે જણાવીએ છીએ. - શ્રી પાદલિપ્તસૂરિજીનું સંક્ષિપ્ત વર્ણન કેશલા નગરીમાં વિજયબ્રહ્મ રાજાના રાજ્યમાં મહાગુણવંત કુહલ નામના શેઠને પ્રતિમા નામની સ્ત્રી હતી. તે સ્ત્રીએ પુત્ર પ્રાપ્તિને માટે અનેક પ્રયત્ન નિષ્ફળ નીવડવાથી છેવટે વેરોટયા નામે શાસનદેવીની આરાધના કરવા માં, અષ્ટાકા મહોત્સવ પણ શરુ કર્યો. આઠમે દિવસે સંતુષ્ટ થયેલ દેવી પાસે પુત્રની યાચના કરી, જેથી દેવીએ કહ્યું કે પૂ નામ, વિનમિના વિદ્યાધરોના વંશમાં શ્રતસાગરના પારંગામિ પૂજ્ય શ્રી કાલિકસૂરિ થયા એ વિદ્યાધર ગછમાં ખેલાદિક લબ્ધિસંપન્ન અને ત્રણે ભુવનના જીને પૂજનીય એવા આર્યનાગહસ્તિસૂરિજીના પાદશૌચનું પાણી પીવાથી વાંછિતસિદ્ધિ થશે. પાદપ્રક્ષાલનનું પાણી મેળવીને પીધા પછી પ્રતિમા શેઠાણીએ સૂરિજીને વંદન કર્યું. ધર્મલાભરૂપ આશિષ દેતાં નિમિત્ત જોઈએ ગુરુજી હસ્યા અને બેલ્યા કે–તેં અમારાથી દશ હાથ દૂર રહીને જલપાન કર્યું, તેથી તારે પુત્ર દશ એજનને આંતરે વૃદ્ધિ પામશે. મહાપ્રભાવશાલિ તે પુત્ર યમુના નદીના કાંઠે મથુરામાં રહેશે. તેમ જ તારે બીજા મહાતેજસ્વિ નવ પુત્રો પણ થશે. તે સાંભળી પ્રતિમા શેઠાણીએ કહ્યું કે હે ભગવન! પ્રથમ પુત્ર હું આપને અર્પણ કરીશ. તે ભલે આપની સેવામાં રહીને જીદગી સફલ કરે, કારણ કે દૂર રહે તેથી મને શું લાભ? તે સાંભળી ગુરુ કહે કે–તારે તે પ્રથમ પુત્ર શ્રીસંઘ આદિ સકલ નો ઉદ્ધારક અને બુદ્ધિગુણમાં બહસ્પતિના જેવો થશે. એમ ગુરુનું વચન સાંભળી તેણે શકુનની ગાંઠ બાંધી. ખૂશી થઈ ઘરે આવી આ વાત કુલ શેઠને જણાવી. તે જ દિવસે નાગેન્દ્રના સ્વમથી સૂચિત ગર્ભ રહ્યો. ગર્ભને ઉચિત વર્તન કરતાં તેના મનેરાની સાથે તે વૃદ્ધિ પામે અને અવસરે સુલક્ષણ પુત્રને જન્મ થયા. (અપૂર્ણ) For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજને ગયા અંકથી અધુરા રહેલા “જિન મંદિર ' ના લેખ આ અંકમાં, સ્થળ સ’કાચના કારણે, લઈ શકાયા નથી. આપનું સરનામું બદલાય તે તેના સમાચાર સુદી ત્રીજ પહેલાં માસિકની ઑફિસને લખી જણાવશેા. જેથી આપનુ માસિક ગેરવલ્લે ન જાય. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપને સાંભરે છે?— અપૂવ, ઐતિહાસિક પ્રસંગ જ્યારે શ્રી રાજનગર (અમદાવાદ) ના આંગણે - અખિલ ભારતવર્ષીય શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસન્મેલન ભરાયું હતું, - એ મુનિસમેલને આપણા ધર્મની રક્ષા માટે એક મુનિ-મંડળ નીમ્યું હતું મુનિમ'ડળની સમિતિ તરફથી છેલ્લા સાત માસથી " શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક નીકળી રહ્યું છે. - આપ નાંધી રાખે કેશ્રી જૈન સત્ય પ્રકાશ' એ ભવ્ય મુનિસમેલનનું સંભારણુ છે. આપ એ માસિકના ગ્રાહક બનીને હમેશાંને માટે અપૂર્વ સંભારણાને અપનાવે ! ગ્રાહક થવા માટે લખાઃ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ - જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ (ગુજરાત) મુદ્રક : બાલુભાઈ મગનલાલ દિશાઈ, મણિ મુદ્રણાલય, કાલુપુર, અમદાવાદ, For Private And Personal Use Only