________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી-પૂજા અને જેને
૨૨૫
શોભાયમાન દેખાય છે અને તે કમળની પાંદડીઓ સ્વચ્છ છે. આવા કમળ ઉપર તે (શ્રુત) દેવીનું ભવન રહેલું છે. વળી તે (કૃત) દેવી કાંતિના સમૂહથી સુશોભિત છે, તેના હાથમાં શ્રેષ્ઠ કમળ રહેલું છે. દેદીપ્યમાન હારથી તે મનોહર દેખાય છે અને તેનું શરીર દ્વાદશાંગીના સમૂહરૂપ જ છે.
વિક્રમની નવમી સદીમાં થએલા શ્રીબપ્પભદિસૂરિવિરચિત છીણરાવતી – સ્તોત્ર માં આ પ્રમાણે વર્ણન છે –
३. त्वां मुक्ताभयसर्वभषणगणां शुक्लाम्बराडम्बरां.
गोरि गौरिसुधातरजधवलामालोक्य हृत्पंकजे । NિTIJસ્તમૈચિશ્વેતા ,
થાત : ઈશ?નાવવત્તામઃ + ૬ !! અર્થાત –મોતીનાં બનાવેલાં દરેક ઘરેણાં પહેરેલી; વેત વસ્ત્રને ધારણ કરનારી, ગીશ્વર્ણવાળી: વીણા, પુસ્તક, મોતીની અક્ષમાલા અને કમળથી શોભાયમાન હાથવાળી તને હૃદયકમળમાં જઈને – તારું ધ્યાન ધરીને કણ સ્પષ્ટ રચવામાં ચતુર અર્થાત કવિ ન થાય?
વળી તેઓશ્રીએ રચેલી ચતુર્વિરાંતિકારસુતિ ના ૭૬ ૫ લોકમાં તેણુને બે હાથવાળી વર્ણવી છે:– ४. वाग्देवी वरडीमत-पुस्तिकाऽऽपद्मल क्षतौ ।
आपरेऽव्याद बिभ्रति हस्तौ. पस्तिकापझलक्षितौ ।। ७६ ॥ અત – વરદાન દેનારી પ્રતિમા છે જેની એવી, વળી વિપત્તિરૂપ મલનો નાશ કરવામાં જલસમાન તથા પુસ્તક અને કમળ વડે લક્ષિત એવા હાથને ધારણ કરનારી વાવી (હે ભવ્ય ! તમારું) રક્ષણ કરે. વિક્રમની નવમી સદીમાં જ થએલા અમેરવવFara૫ વિરે જૈન મન્ત્રશાસ્ત્રના
ક આચાર્ય શ્રીમલિષેણસૂરિ વિરચિત શ્રી રવમત્ર ની શરૂઆતના બીજા જ કકમાં દેવીના સ્વરૂપનું વર્ણન આપેલું છે - ५. अभयज्ञानमुद्राक्षमालासुस्तकधारिणी ।
આ જુ માં વાળ ટાવાહિતા ! ૨ / અર્થાત – ભયમુદ્રા, જ્ઞાનમુદ્રા, અક્ષમાલા અને પુસ્તકને જાણ કરનારી, ત્રણ નેત્રવાળી, મસ્તક ઉપર બાલચન્દ્રથી શોભતી સરસ્વતી અને રક્ષે–ારી રક્ષા કરો.
વિક્રમની તેરમી સદીમાં થએલા સિદ્ધસારસ્વત શ્રીબાલચન્દ્રસૂરિએ પોતાને ગ– નિદ્રામાં, દેવી સરસ્વતીના દર્શનરૂપ થએલા અનુભવનું જે આલંકારિક સ્વરૂપ ગાયકવાડ
. ટુંક વખતમાં યંત્ર, મંત્રો તથા પરિશિષ્ઠો સાથે મારા તરફથી પ્રસિદ્ધ થનાર જૈન મત્રશાસ્ત્રને આ ગ્રંથ હાલ પ્રેસમાં છપાય છે. -સારાભાઈ નવાબ
For Private And Personal Use Only