________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
શ્રી જૈન સત્ય પ્રકાશ
वीणापुस्तकभृन्मराललुलितं धते च रूपं बहि:।
पूजाहे भुवनत्रयस्य विशदज्ञानस्वरूपाऽपि या ॥६॥ . અર્થાત–જે (સરસ્વતી) સમસ્ત પદાર્થોના સમુદાયને તેના સ્વરૂપે સ્યાસ્પદથી વ્યાપીને રહેલી છે, જેના સિવાય આખુંય વિશ્વ અસત એટલે ઉત્પન્ન ન થયું હોય તેની પેઠે નિશ્રેષ્ટ જેવું થઈ જાય, જે ત્રણ ભુવનને પૂજવા યોગ્ય વીણા અને પુસ્તક સહિત તેમ જ હંસ ઉપર બેઠેલા બાહ્ય રૂપને ધારણ કરે છે અને જે નિમલ જ્ઞાન સ્વરૂપિણ છે.
વિક્રમની ચઉદમી સદીમાં થએલા ખરતર ગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરીએ રચેલા ત્રાલયના સાતમા લોકમાં આ પ્રમાણે વર્ણન કરેલું છે – ८. मौक्तिकाक्षवलयान्जकच्छपीपुस्तकातकरोपशोभिते ! ।
पद्मवासिनि ! हिमोज्ज्वलाङ्गि! वाग्वादिनि ! प्रभव नो भवच्छिदे ॥७॥
અર્થાત–મોતીની અક્ષમાલા, કમળ, વણા અને પુસ્તકથી યુક્ત હાથથી શોભતી, કમલવાસિની, હિમ – બરફના સમાન ઉજ્જવળ – ભવેત વર્ણવાળી, હે રાગ દેવી (સરસ્વતી!) અમારા ભવના–સંસારના–નાશ માટે થા.
આ ઉપરાંત કર્તાના નામો વાળાં તથા નામો વગરનાં સરસ્વતીના ભિન્ન ભિન્ન - પ્રકારનાં સ્વરૂપનાં વર્ણને સેંકડોની સંખ્યામાં મળી આવે છે જેમાંથી થોડાંએક નીચે • પ્રમાણે છે.
ભક્તામર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ભાગ બીજાની પ્રસ્તાવના પાના ૩૪ ઉપર છપાએલા સ વતી - તક ના ચોથા લોકમાં તેના કર્તાએ કરેલા સરસ્વતીના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે આપેલું છે – ९. सरस्वति मया दृष्टा, वीणापुस्तकधारिणी ।
हंसवाहनसंयुक्ता, विद्यादानवरमदा ॥ ४ ॥
અર્થાત–વીણા અને પુસ્તકને ધારણ કરતી, હંસના વાહનવાળી, વિદ્યાદાનના વરને આપવાવાળી સરસ્વતીનું મેં દર્શન કર્યું.
જૈન સ્તોત્ર સંદેહ (પ્રાચીન સ્તોત્ર સંગ્રહ) ભાગ ૧ લામાં સરસ્વતીના ૧૦૮ નામવાળું ૧૫ પદ્યનું મહામંત્ર ગર્ભિત સરસ્વતી સ્તોત્ર છપાએલું છે જેના ૬-૭માં શ્લેકમાં આ પ્રમાણેનું વર્ણન છે – १०. चन्द्रानना जगद्धात्री, वीणाम्बुजकरद्वया। .
અમII સર્વ ચાણ, મિની તસ્મિની ચા . ૬ / काली कापालिनी कौली, विज्ञा राज्ञी त्रिलोचना । पुस्तकव्यग्रहस्ता च, योगिन्यमितविक्रमा ॥ ७ ॥
૪. દે. લા. જૈન પુસ્તકેદ્ધાર ફંડ સુરત દ્વારા પ્રકાશિત. ૫. શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રન્થાવલિઃ અમદાવાદ:દ્વારા પ્રકાશિત.
For Private And Personal Use Only