________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી-પૂજા અને જેને
૨૨૮
-
--
-
-
--
--
-
અર્થાત–ચંદ્રમુખી, જગન્માતા, વાણા અને કમળયુક્ત બે હાથવાળી, શુભ ગતિવાળી, સર્વ વ્યાપિની, સ્વાહા, અંભિની, ખંભિની, સ્વરા, કાલી, કાપાલિની, ટૌલી, વિજ્ઞા, રાશી, ત્રિલે ચના, પુસ્તકથી યુક્ત હાથવાળી, યોગિની, અમિત વિકમા. (આ બધાં સરસ્વતીનાં નામો છે). ११. या कुन्देन्दुतुषारहारधवला या श्वेतपद्मासना ।
या वीणावरदण्डमण्डितकरा या शुभ्रवस्त्रावृता ॥ या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता । सा मां पातु सरस्वात भगवतो निःशेषजाड्यापहा ॥ ७ ॥
-श्रीशारदास्तोत्रम् અર્થાત–જે દેવી કંદ, ચંદ્ર, હિમ અને મેતીના હાર સમાન ગૌરવર્ણ છે, જે વેત કમળ ઉપર બેઠેલી છે, જેણીએ હાથમાં વીણું અને વરને ધારણ કર્યા છે, જેણે શ્વેત વસ્ત્ર પહેરેલું છે, જેણી બ્રહ્મા, કૃષ્ણ, શંકર આદિ દેવોથી સર્વદા નમાએલી છે, જેણી સંપૂર્ણ જડપણને દૂર કરનારી છે તે પૂજ્ય સરસ્વતી દેવી મારું રક્ષણ કરે.
१२. कुन्देन्दुहारघनसारसमुज्ज्वलाभा
विश्राणिताश्रितजनश्रुतसारलाभा। मुक्ताक्षमूत्रवरपुस्तकपमपाणिः થાય વિવું નિનનવાજી . ૨.
-भारतीछन्दांसि અર્થાત–મેગ, ચંદ્રમા, મેતીને હાર, કપૂરના સમાન પ્રધાન અને ઉજજવળ કાંતિવાળી, આશ્રિત એટલે ઉપાસના કરનાર મનુષ્યોને આપે છે શ્રતને – શાસ્ત્રને મેષ લાભ જેણએ એવી, મિતીની એક્ષમાળા, વર, પુસ્તક અને કમળ છે હાથમાં જેણીને એવી તે જિનરાજની વાણી કવિકુલને વિષે રાજ્યને માટે – આધિપત્યને ભેગવનારી છે.
१३. नम्रीभूत क्षतीशोद्भटमणिमुकुटोद्घष्टपादारविन्दे ।। . पास्य ! पद्मनेत्रे! गजपतिगमने ! हंसयाने ! प्रमाणे!। कीर्तिश्रीद्धिचक्रे ! जयविजयजये ! गौरिगान्धारियुक्ते!।
યાર્થચહ્ય! મમ! મનસિ સેવા શારા વિ: તિg | ૭ | અર્થાત–નમેલા રાજાઓના કિંમતી મણિ મુકુટોથી શોભિત ચરણ કમળવાળી, કમળમુખી, કમળના સમાન નેત્રોવાળી, ઐરાવણ હાથીના સમાન ગતિવાળી, હંસવાહિના, માનનીય, કીર્તિ લક્ષ્મીની વૃદ્ધિ કરનારી, જયા અને વિજયા નામની દેવીઓથી જ્યવતી,
For Private And Personal Use Only