________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
શ્રી જન સત્ય પ્રકાશ
-
-
-
-
-
-
=
=
નજરે જોયો છે–વાંચ્યો છે. યદ્યપિ ત્યાં સુંદર જિનમંદિર બંધાવ્યું અને વિક્રમ
અહિયાં દિગંબર મહાનુભાવે એ તીર્થના સંવત્ ૧૯૮૮માં વૈશાખ શુદિ સાતમે પૂ. મિથ્યા મમત્વને અંગે પાદુકા ફરતે પા શ્રી દર્શનવિજયજી મહારાજ સાહેબના લેખ ઘસી નાખવાનો ઘટ્ટતા ભયે પ્રયત્ન ઉપદેશથી ત્યાં પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા કર્યો છે. કિન્ત જેન તેમના જ શુભ હરતે કરાવવામાં આવી ત્તિerfuતા આટલું વંચાય છે. તેમાં હતી. તે ઉત્સવમાં ભરતપુરના ધે, મૂ. નામ તે સાફ વંચાય છે.*
જૈન પલ્લીવાલે, શ્રીમલે, ઓસવાલ આજે આ મંદિરનો વહીવટ
તથા આગ્રા, લખની આદિના જેનો દિગંબર ભાઈઓ કરે છે. આ મંદિરને
આવેલ હતા. દિગંબર મંદિર કરવાના ભરચક પ્રયત્ન
પ્રતિષ્ઠા સમયે અમે અહિનું પ્રસિદ્ધ દિગંબરેએ કર્યા છે, ત્યાં નવી વેદી કરી
મ્યુઝીયમ પણ જોયું. જેમાં મથુરાના દિગંબર મૂર્તિ બેસારી છે, પરંતુ એટલું
સુપ્રસિદ્ધ ઐતિહાસીક કંકર લી ટીલામાંથી છતાંય તેમની એ કત્રિમતા તે ભયંકર
નીકળેલ જનમંદિર-સ્તુપનાં સ્મારક હાસ્ય કરતી પ્રગટ રૂપે જણાય છે.
જોયાં હતાં. ત્યાં એક મોટા વિશાળ ભમતીમાં પણ કવેતાંબર પ્રતિમાઓ છે.
સ્થંભ ઉપર ૧૪૧૨ની સાલનો સુપાર્શ્વ તેમ જ ત્યાં વૃન્દાવનવાસિ વેતાંબર જૈન
નાથજીને તૃપ છે x આ સિવાય ભગવાન ગૃહસ્થ બંધાવેલ ધર્મશાળા--મકાને
મહાવીર દેવનું દેવાનંદાની કુક્ષીમાંથી ન્યાં છે ત્યાં ત્રાપભ બ્રહ્મચર્યાશ્રમ
પહરણ કરનાર હરિણે ગમેપી દેવનું ( દિંગબરોનો ) ચાલે છે.
સુંદર ચિત્ર તથા આમલકીકીડાનું
મનોહર ભાવાવહી ચિત્ર પથ્થર ઉપર દિગંબરોની તીર્થ રક્ષક કમિટી અહીં જ
આલેખેલ છે, જે અત્યારે મથુરાના સ્થપાએલી અને કવેતાંબર તીર્થમાં હિસ્સો
મ્યુઝિયમમાં વિદ્યમાન છે. ભાગીદારીને ઠરાવ પણ અહીં જ થયેલો. તેમ જ અહીંથી નીકળેલ આયાગ
મથુરામાં ઘીયામંડિમાં પ્રાચીન પદો અને સ્તુપ તથા મૂતિઓના શિલાજૈનમંદિર હતું. પરંતુ તે બહુ નાનું હતું. લેખોમાં શ્રીનંદિસૂત્ર અને શ્રી કલ્પસૂત્રની આગ્રાના સંઘે પ્રયત્ન કરી નાણું મેળવી
[જૂએ પાનું ૨૨]. * અમે થોડા સમય પછી : ભળ્યું છે એટલે બાકી રહેલે લેખ પણ દિગંબરોએ ઘરની નાંખ્યો છે. અને વેતાંબર મૂર્તિઓ પણ હટાવી દીધી છે. રે, સાંપ્રદાયિકતા ! રે. પક્ષવ્યામોહ !
આ ખૂષ પહેલાં પણ, મથુરાના સ્તૂપે જે જગતમાં બહુ જ પ્રાચીન કાલથી પ્રસિદ્ધ છે. ચૌદ પૂર્વધર શ્રીભદ્રબાહુ સ્વામિ નિર્યુક્તિમાં માધુઓ વિહાર ક્યાં ક્યાં કરે તેનાં સ્થાન જણાવતાં લખે છે જ ગુમે ટીકાકાર આને ખુલાસો કરતાં લખે છે ‘તૂપે મથુરાય' આ ઉપરથી ખાત્રી થશે કે મથુરા જૈને માટે કેટલું પ્રાચીન અને મહત્ત્વનું સ્થાને છે.
For Private And Personal Use Only