________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
આ સી િ
પર
અક
મથુરામાં મળેલ “ આયાગપટ્ટ ”ને બીજો નમુને
-મથુરાના પ્રાચીન અવરોધેનું મહત્ત્વ— ૮ મથુરાના આ ખેદકામે એક ભ્રમ ટાળી દીધા : જૈનમuિઓ અને જેન શિલાલેખાના આધારે, જૈનધમ" બૌદ્ધધર્મની શાખા નથી. અને જૈનધર્મ બૌદ્ધધર્મ કરતાં પુરાતન છે, એ વાત પણ દીવા જેવી દેખાઈ આવી ! માજ સુધી જેને એકલા જ જૈનધર્મને બહુ પ્રાચીન માનતા પણ એ પછી તો જગતને એ માનવું પડયું અને જનધમ જગતના એક અતિપૂજ્ય અને પરાતન ધમ° છે એ પરવાર થયં.” | આજ સુધી બૌદ્ધો જે એમ કહ્યા કરતા કે અમારી જ પૂન-પદ્ધતિ પ્રાચીન છે, અમારી જ ઉપાસ્યમૂતિએ પ્રાચીન છે એ બધું બંધ પડયું. જેના પણ બૌદ્ધોના જેવા જ દાવે કરી ચૂકે,
- ભારતીય પુરાતત્તવના આચાય"
શ્રીયુત સ્વર્ગસ્થ રાખાલદાસ બેનરજી. તંત્રી : શાહ ચીમનલાલ ગોકળદાસ
For Private And Personal use only