Book Title: Jain Dharm Vikas Book 02 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
Catalog link: https://jainqq.org/explore/522513/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - I ECONOM जनजपनुशास પ IIIIIIIII शासनमा * * પુસ્તક ૨ જુ.] કાર્તિક : વીર સંવત ૨૪૬૮ [ અંક ૧ છે ન | શ્રીમદ્ ન્યારત્નવિષ્યજીમહારાજ, તંત્રી : _ પ્રકાશક 'લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ ભેગીલાલ સાંકળચંદ શેઠ. Page #2 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર, સને ૧૯૪૧. જૈન ધર્મવિકાસ. વીર સ, ૨૪૬૮, પ’ચાંગ. | વાર્ષિ ક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, એ. કાર્તિક, વિ. સ. ૧૯૯૮. લેખક. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી. તત્રીસ્થાનેથી ઉપાધ્યાયશ્રી સિદ્ધિમુનિજી. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી. जैनाचार्य श्री जयसिंहसूरिजी पूज्य मु. श्री प्रमादविजयजी. जैनाचार्य श्री विजय पद्मसूरिजी . મુનિશ્રી યોાભદ્રવિજયજી, જૈનાચાર્ય શ્રી વિજયપદ્મસુરિજી. મુનિશ્રી સુશીલવિજયજી. ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી, मुनिश्री भद्रानंदविजयजी. મુનિશ્રી ન્યાયવિજયજી. મુનિશ્રી વિનયવિજયજી. મુનિશ્રી પ્રેમવિમળજી. દુલભજી ગુલા’દ મહેતા, મુનિ રામવિજયજી. મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી લક્ષ્મીચંદ પ્રેમચંદ. બાપુલાલ કાળીદાસ સંઘાણી. मुनिश्री दक्षविजयजी. मुनि श्री कान्तिसागरजी. आर्य जैन मुनि सुखलाल. ઝવેરચંદ છગનલાલ સુરવાડાવાળા. “તત્રી” સુદિ ૬ ય વિદ ૧ એ વદિ ૧૩ ક્ષ તિથી. વાર. તારીખ. સુ મગળ ર ૧ ૨૦ યુધ ૨૨ ૩૦ ગુરૂ કર ૩| જો શુક્ર રજ ૫ શિને રપ ૭. દિવ ૨૬ ૮ સેમ ૨૭ (મગળ ૨૮ ૧૦૦ યુધ ર૯ ||૧૫ ૩૨ ૧૩. |૧૨| ચૂક ૩૧મ ||૩|| શર્તન | ૧૪ રિવે ૧૫ સામ રા વર્ષા મગળ ૪ ૧૧ બુધ | પ રા ગુરૂ ૩૭ શુક્ર ૪ શિન પ રિવ | ક ૬ સેમ ૧૦ મગળ ૧૧ ૮૬ બુધ |૧૨/ ૯૦ ગુરૂ ૧૩૭ |૧૦૦ શુક્ર ૧૪ ૧૧ શિન ૧૫ ૧૨| રવ |૧| ૧૪ સેામ ૧૭ ૦)) મ’ગળ ૧૮ ×નવેમ્બર ૩૦ વિષય. “ દીપેાત્સવી ''. “ ખીજા જન્મદિને...” નિર્વાણુના જાણે...” દીપાત્સવ-પ " श्री आदिनाथ चरित्र पद्य. शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. श्री शील कुलकम् શિયળની સઝાય... શ્રીસિદ્ધચક્રની તાત્ત્વિક ભાવના, ’ જૈનધમ ને કલ્પવૃક્ષની ઉપમા. ધ વિચાર. 66 .. 66 66 मोक्षपाने के उपाय મૂર્તિ પૂજાના વિરાધમાં ’ “ મંદાક્રાંન્તા...” સેવાધર્માંનું સત્ય સ્વરૂપ શ્રી પાશ્વનાથ અષ્ટોત સંસારચિતાર અને મુકિતના સુખ અર્હત દર્શીન અને ઈશ્વર રાધનપુરની વરખડીની પ્રાચીનત, “મનસાગરનાં મેાજા' ''... सानुवाद जीववचार प्रकरणम् जैन साहित्य में ग्वालियर जैन समाजकी स्थिति और कर्तव्य “પ્રશ્નોત્તર...” શ્ર થાવળીની ચેહના’... પૃષ્ઠ. ૧ ર ૪ ૫ ७ ૮ ૯ સુદિ ૧, માંગળ વિક્રમ સં. ૧૯૯૮, નૂતન વર્ષારંભ, વીર સ’. ૨૪૬૮, શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાન. સુદિ ૩, ગુરૂ શ્રી સુવિધિનાથ કૈવલ દિન. સુદિ પ શશિન, જ્ઞાન `ચમી. સુદિ ૭, વિ, ચામાસ અઠ્ઠાઈ પ્રારંભ દિન સુદિ ૧૧ ગુરૂ, પ. સાભાગ્યવિજયજી, મ. નિર્વાણનિ સરનાથ કેવળ દિન ܪ ૧૧ ૧૪ ૧૫ ૧ ૧૭ ૨૦ ૧ ૨૩ ૨૫ ૨ ૨૮ ૨૯ ૩૧ ૩૩ ૩૪ ૩૫ ૩૭ સુદ ૧૪ રિવ, ચામાસી ચાદશ. સુદિ ૧૫ સેામ, કાર્તિક પુનમ. સિદ્દાચલ પદ્મયાત્રા, શ્રી હેમચંદ્રાચાર્ય જયંતી. વદિ ૨ ગુરૂ, રાહિણી દિન. વિદ ૫ રિવ, શ્રી સુવિધનાથ જન્મદિન. સેામ, શ્રી સુવિધિનાથ દીક્ષાદિન વિદ ૧૦ શુક્ર, શ્રીમહાવીરસ્વામી દીક્ષાદિન. વિદ ૧૧ શિન, શ્રી પદ્મપ્રભુ મેાક્ષદ્દિન, વિદે સુદિ ૧૨ શુક્ર, શ્રી દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ જનધર્મવકાસ. પુસ્તક ૨ જું. કાતિક, સં. ૧૯૮. અંક ૧ લો. - - - દીપોત્સવી. . (રાગ-આ લાખેણી લજજા કહેવાય) જ્ઞાનદીપકથી હૈયું અજવાળ, આવી દિવાળી વીર-મરણે અંધારું તુજ ટાળ, આવી દિવાળીએ ટેક દેવ માનવ ભાવે જેના ચરણે નમે એવા મહાવીર પ્રભુ કોને ન ગમે? તેનાં સ્મરણે કર્મો તારાં બાળ, આવી દિવાળી -૧ જ્ઞાન પ્રતિગૃહે દીપકકેરી જોતિ જલે દિવ્યનાદ રૂડા સર્વસ્થાને મળે - દીપે ટીપે મહાવીર ભાળ આવી વિવાળી–૨ જ્ઞાન પાવાપુરી દીપિટ્સવને હૈયે સ્મરે, જ્ઞાનગૌતમની લબ્ધિ ભવિ! સૌ વરે, વીરકેરી આજ્ઞાઓને પાળ, આવી દિવાળી ૩ જ્ઞાન દેવ સ્વર્ગે દીપોત્સવ, હસે ઉજવે, વીરા-ગીતે ભૂમિપર માનવ ગજવે, પ્રભુમહાવીરમાં વૃત્તિ વાળ, આવી દિવાળી–૪ જ્ઞાન બુદ્ધિ જે અજિતપદ લેવા વીરે, ગાજે રાશીના ગૂઢ ફેરા શિરે, મુનિ હેમેન્દ્ર જીવન ઉજાળ, આવી દિવાળી–૫ જ્ઞાન રચયિતા મુનિશ્રી હસાગ Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વિકાસ. બીજા જન્મદિને. તત્રી સ્થાનથી મહાવીર દેવના શાસન કાળની પચીશમી સદીના ઉતરાધમાં એટલે આ ૨૪૬૮ના નુતન વર્ષે અમારી ટચુકડી બાળ પગલી ખીજુ કમ ઉપાડે છે. આશાન્વિત છીએ કે કુદરત મૈયાએ કદમને ધરતીએ પહોંચવા દઈ ત્રીજી કદમ ભરવાની હિ ંમત, તંદુરસ્તી અને જીવનકલા અપે. વાંચા, લેખા, અને ગ્રાહકે। અમારીએ શુભ પ્રાર્થનામાં સુર પુરવજો. મુશ્કેલીઓની કારમી ભેખડાને જોતાં છતાં અમે સાહસ કરીને પહેલી બાળ પગલી ભરી હતી. આજે એ પહેલું પગલું પુરું થયું છે. તે પુરતા સફળતાના શાંતિશ્વાસ લઈ શકીએ કે કેમ, તેને ફે'સલા અમે આપીએ એ કરતાં સમાજના વાંચા અને વિચારા રજુ કરે એજ વધુ યેાગ્ય ગણાય. એમની એ આલેચના અમારા આગે કદમની દિવાદાંડી બનશે. આજે બીજી કદમ ભરતી વેળાએ મુશ્કેલીના પહાડને પહાડ ખડકાતા નજરે નીરખીએ છીએ, અને તેય હરપળે વિસ્તૃત બનતા. વધુમાં પત્રકારિત્વના અપ અનુભવની ભીંસ ગાવા બેસવાના સે। અર્થ નથી. એકલ હાથે સાગર ખેડવા રહ્યો છે. હિતચિ'તા અમને બનતી ત્રિવિધ સહાય અ`જો. આ પ્રસંગે ગત વર્ષીના સ્મરણુ ઉભરે એ અસહજ નથીજ. ઇ. સ. ૧૯૩૯ થી પશ્ચિમની બાંધવ પ્રજાએામાં પરસ્પર શરૂ થયેલા માનવ સંહાર લેહી, આંસુ, પાયમાલી, નિરાશા, નિરધાંરિતા અને સસ્કૃતિના ભંગાર સર્જતા એશિયાના દ્વારે ધસ્યા આવે છે. નાની અને મેટી, કાલીને ગૌરી સ્વતંત્ર અને ગુલામ પ્રજાએ શાહિવાદ અને લેાકશાશન આદિવાદ, સૌએ ધ'ટીનાં પડે! વચ્ચે ખેરાતાં જાય છે. કાણુ જાણે આવતી કાલ કેવી હશે? પરંતુ આટલું તે। દિવા જેવુ દેખાઈ આવ્યુ છે કે આ માનવ ભક્ષી વિગ્રહે એ પદા ચીરી રંગતભીના નાચ નગ્ન સ્વરૂપે બતાવી આપ્યા છે. સૌ સ્તબ્ધ બની ઉભા છે. પ્રભુ એ સને સત્તુદ્ધિ આપવાને સમય હવે ખુટી પરવાર્યાં છે. આજે અહીં સદ્ભાવના વાંઝણી બની છે ઈશ્વરે પેાતાના સહધમી ઓને પ્રેરવાની ઘડી આજે આવી પડેાંચી છે, આવી વિનાશ વેળાએ એક માત્ર પીડિતને આશા સૂર્ય સમે, ભાત વર્ષ અને સારાયે વિશ્વ કલ્યાણની દૃષ્ટિએ પુ. બાપુજીને પુરૂષાર્થ દીપ જલી રહ્યો છે, પ્રભા ! એ પુરૂષાથી અને પુરૂષાર્થે તે જીવન અપજો ! જૈન સમાજની તવારીખમા આજે અંધારી રાત પ્રવર્તે છે. એના પૃષ્ટાને તે અસાસ સાથે “હાય કથાઓ કાળી'' શબ્દ ઉચ્ચારી સકેલી લેવુ ધટે છે. તિથિ પ્રકરણ અને નવાંગી પૂજાએ સમાજમાં ક્ષેાભ ઉપન્ન કર્યાં છે, અમારા પત્ર સંચાલન ઉપર પક્ષીય તરીકેનું આવરણ હાય તા તે ઉતારીને તટસ્થ તરીકે પુકારીએ છીએ કે કાંતા આ રાજના કલહેા, આ નવા નવા ફણગા સમાજના અકાડૅ અકાડા જુદા કરે છે. પ્રતાપી પૂર્વજોએ ઉંડા ખેાદેલા પ્રભુ મહાવીર દેવના શાસન સિંહાસનના પાયા ખેાદી રહ્યા છીએ. અને Page #5 -------------------------------------------------------------------------- ________________ બીજા જન્મદિને કાંતો આપણું વિશ્ર્વસની ભેટ લાવતી ક્રાંતિને સાદ પાડી રહ્યા છીએ. વીરશાસનની પુનિત જ્યોત અખંડિત રહે. છે. આપણે ભસ્મીભૂત બનીએ. સમાજમાં આજે નિર્નીયતા પ્રવર્તે છે. નાના સમૂહમાં કલહના વર્તુલ ઉપડી રહ્યાં છે. સ્પષ્ટ સત્ય સ્વીકારવાનું સમાજમાં કૌવત રહ્યું નથી, તે ચર્ચાસ્પદ પ્રશ્નને એકી અવાજે કેમ ગ્રહી શકશે? આવા સમાજમાં ચર્ચા સ્પદ પ્રશ્નો નવા પક્ષો, નવા અંતર જન્માવશે. અમે સંપૂર્ણ માનભેર સમગ્ર સમાજની એક એક વ્યક્તિને આ વસ્તુ સ્થિતિને વિચાર કરવા આગ્રહ કરીએ છીએ. . વીત્યા વર્ષે માસિકમાં શક્ય તેટલું શિષ્ટ અને સારૂ સાહિત્ય રોયલ આઠ પેજ સાડી છેતાલીસ ફરમામાં પીરસવા પ્રયત્ન થયો છે. ઉપરાંત ચાર પુસ્તકે માત્ર રૂપીઆ બેના મૂલ્યમાં અપાયેલ છે. વિદ્વાન મુનિરાજે અને લેખકેને ઠીક ઠીક સાર્થ અમને પ્રાપ્ત થયો છે. છતાં આટલાથી અમને સંતોષ નથી. આ વર્ષે વધુ વિદ્વાન મુનિરાજે અને લેખકેનો સહકાર પ્રાપ્ત કરવા ભાવના સેવીએ છીએ. અમે અહીં જાહેર રીતે વિદ્વાન લેખકગણને પિતાનું સાહિત્ય અમારા માસિકદાર જનતા સમક્ષ રજુ કરવા માનભેર આમંત્રણ પાઠવીએ છીએ. આજે કાગળ અને પ્રીન્ટીંગમાં ઉપિયોગી એવી ચીજોના ભાવ અનેક ગણું વધી ગયા છે. મોટી અગત્યની વસ્તુ કાગળના ભાવ ત્રણ ગણું ઉપરાંત વધવા સાથે મળવાની અછત દેખાવા લાગી છે. છતા આ વર્ષે કશું લવાજમ ને વધારવાને અમે નિશ્ચય કર્યો છે. ભાવના તે છે માસિકનું સાપ્તાહિક સ્વરૂપે પરિવર્તન કરવાની અને તે અંગે પાછળના પૃષ્ઠ પર ગ્રંથાવળીની યોજના રજુ કરવામાં આવી છે. તે પર માસિકના ગ્રાહકે વિચાર કરી યોગ્ય પ્રત્સાહન આપશે, તે અન્ય પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થયે. ચાલુ વર્ષેજ સમાજની સેવા બજાવતું એક અઠવાડિક પત્ર રજુ કરવા ધારીએ છીએ. વાંચકે ગ્રાહક બનીને, સહાયકે પેટન, સંસ્થા પતના લાઈફમેમ્બર, આજીવન સભ્ય આદિ બની આર્થિક સહાય કરીને, લેખકે શિષ્ટ સાહિત્ય પુરૂ પાડીને, મુનિરાજે ઉત્તેજન આપીને અમારા પગમાં જોર ભરજે, એ વિનવણી છે. બાકી તો અમનેય અમુક મર્યાદાઓ છે. એ આંકણીમાં રહીને અમારું કામ કરવાનું છે. અપૂર્ણતામાંથી વિશાળ સાગરમાં મહાલવા સદાય ઝંખતા આજે તે અહીં વીરમીએ છીએ. અંતમાં ભગવાન મહાવીર દેવને નિર્મળ ભાવે પ્રાથીએ છીએ. દિપોત્સવીના દિવ્ય માને, ભવ્ય અ અંજલી ભવ્યતાને ભરી જીવને, નાજુક બજવું, ખંજરી. Page #6 -------------------------------------------------------------------------- ________________ જેમધર્મ વિકાસ. nuovovana નિર્વાણુના વહાણે. . nunununun '. રચયિતા–ઉપાધ્યાય શ્રી સિદ્ધિ યુનિ. (તમે ઊભા રહેને અલબેલડાજો, એ ગરબાની દેશી) ભારે વ્યાખ્યું અંધાર અહિં લેકમાં જે આજે આખું શાસન પડયું શેકમાં જે, મુકી ભારત મહાવીર ચાલ્યા ગયે જે. મુકી. ૧ ગ આથમી આજ રવિરાજીયે જે રાજી થતાં ઘુવડ મિથ્યાત્વીઓ જે, મુ. ૨ ખીલી હતી. દયાની અહિં વેલડી જે પશુ હેમે કરી એ કરમી પડી જે મુકી. ૩. મચી બોધ-સુધાએ જિનચંદ લાજે. ફરી ફુલી ફલી સુખ કંદલા જે, મુકી ૪ લાખ ગુણ-રતને રતનાગર જે. ઘણી ગંભીરતાને એ આગરે જે, મુકી ૫ સહ દર્શન-સરિત જઈ ત્યાં ભળે છે, તસ અંશ પુરે ને તેમાં મળે જે, મુકી ૬ મેરૂ જે અડગ રહી સ્થાનમાં જે - કેઈ કાળે ડગે નહિ ધ્યાનમાં જો કર્યો મધને સ્થિર પરમારથી જે, જેને માટે ધરમને સારથી ને, સિંહ છવા હાલિ કને દેખતા જે, ધ દેવા ગૌતમને ભેજતા જે, મુકી ૯ એનાં વૈર હે નહિ વિસરે રે, દીધી તે પણ પરમેશ્વરે જે, મુકી ૧૦ રાજ રંક બેઉને સરખા ગણ્યા જે, નીચ ઉંચના ભેદ તે ના ભણ્યા જે, મુકી ૧૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ દિત્સવી–પર્વ મુકી૧૩ ગણું નારીને મોક્ષ અધિકારિણી જે એની સમતા જગત દુખ દારિણી જે; ધર્યો રાગ ન, પણ કર્યા રાગીયા જે, ગુરૂ ગૌતમ જેવા વડભાગીયા જે, તેનાં કારજ હેજ સહુ સીધલાં જે, કેવલજ્ઞાન ઘડીક માંહિ દીધલાં જે, એને ઉપકાર જઈએ શું શેધવા જે, દોડ્યો કેક જનને પ્રતિધવા જે ભવ તાપ તને શરણું મળ્યું જે, સિદ્ધિ સુખ શીળું એ શરણે વર્યું જે મુકી૧૫ દીપોત્સવી પર્વ. લેખક–મુની હેમેન્દ્રસાગરજી. કાર્તિકની અમાવસ્થા એટલે દીપાવલી મહોત્સવ, દીપકેની જત ગૃહે છે ઝગમગે છે. છતાં એ તમાં કંઈક તે રહસ્ય હાયજ ને? અને રહસ્ય પાછળ દીપાવલીનું મહાભ્ય પણ રચાયેલું છે. અઢી હજાર વર્ષો પૂર્વેને એ પવિત્ર ઈતિહાસ. ભવ્ય ભારતના પ્રાંગણે તપસ્વી-દિવ્યજ્ઞાની તીર્થકર દેવ મહાવીર પ્રભુ પવિત્ર પગલીઓ પાડતા હતા. અહિંસા અને સમતા ભાવના એ સાચા પ્રચારક. અનેક મુમુક્ષુઓને વિરતિ -દીક્ષા આપનાર, મેક્ષ મહેલમાં મોકલાર, રાજા મહારાજાઓ શ્રીમતે અને ગરીબો સર્વમાં ધર્મ ભાવના રેડનાર એ ચરમ જિનેશ્વર પશઓ પક્ષીઓને આ જન્મ વિરોધ ભાવને છે અન્ય સમતા ભાવથી જેવાને ઉપદેશ દેનાર સાચા ઉપદેશક. પરસ્પરને આત્મભાવથી નિહાળતું ભારત એ સમયે સ્વગીયભાવની પરાકાષ્ટાએ હતું. મહાપુરૂષ તે શ્રેષ્ઠ ધર્મ ભાવના સર અવતરે છે. - - ત્રીસ વર્ષ ગૃહસ્થજીવનમાં ગાળ્યાં, સાડાબાર વર્ષ એક પખવાડીયું સંયમ મય મૌન સેવી કઠિન તપશ્ચર્યા સેવી, પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, એમ તેર વર્ષનું આયુ પૂર્ણ કરી નિર્વાણ પંથે સિદ્ધાવ્યા. અપાપા (પાવા) નગરી ખરેખર પાપ રહિત જ હતી. હસ્તિપાલ ભૂપાલ ધર્મ ભાવના સાચા ઉપાસક–રક્ષક સમાન હતું. પ્રભુનું અંતિમ ચાતુર્માસનો લાભ આપવા નગરીના ભાગ્યશાળી લેક અને ભાગ્યશાળી ભૂપાલના સદભાગ્યે Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ લખાયેલે કેઈ મિથ્યા કરે તેમ નહતું. હસ્તિપાલ નૃપની વિનંતી માન્ય રાખી પ્રભુ ઉપદેશ દેવા પધાર્યા. ગૌતમસ્વામીને પ્રભુએ દેવશર્માને પ્રતિબોધવા પાસે ને ગામે મેલ્યા હતા. કાર્તિકી અમાસ એ ભગવાનની અંતિમ દેશના ઐતિહાસિક દિન સોલ પ્રહરની અખંડ દેશના સાગરસમ ગંભીર નાદે ગાજતી રહી. ત્રણ રાજાએ આહાર ત્યાગરૂપ પોષધધારી ત્યાં દેશના સાંભળવા વિરાજીત હતા. પ્રભુએ પુણ્ય પાપને સૂચવનારાં અધ્યયને અને અપૃથ્ય એવાં ઉત્તરાધ્યાયનનાં છત્રીસ અધ્યયને સંભળાવ્યાં. પ્રભુશ્રી “મરૂદેવા પ્રધાનાધ્યયનનું પરિભાવન કરતાં કરતાં સ્વાતિ નક્ષત્રમાં ઉત્તર રાત્રિએ રોગ નિરોધ કરી અઘાતી કર્મો ખપાવી ભગવાન નિર્વાણ પામ્યા. તે સમયે ઘોર અંધકાર પ્રસરી ગયે, કુન્યુઆ આદિ સૂમ જી પ્રગટયા, સાધુજનેને હવે સંયમ પાળવું શક્ય અને જીવ રક્ષા દુષ્કર લાગવાથી આત્માથી સાધુ જનેમાંથી કેટલાએક મહાનુભાવોએ સંથારા કર્યા. જ્ઞાની પિતાને જ્ઞાન પ્રકાશથી આત્મા સ્વરૂપને પામે છે અને પમાડે છે, આજે એ જ્ઞાન દીપક સમા મહાવીર નિવણે સિધાવ્યા. નભ મંડળ વિમાનેથી વ્યાપ્ત થયું. આભમાં અનુપમ પ્રકાશ પ્રગટ. દેવેનું એ આગમન સુચક લક્ષણ હતું. ત્રણ રાજાઓએ દ્રવ્ય ઉદ્યોત કરી ભાવ ઉદ્યોત કરવા દીપક પ્રગટાવ્યા. અને ગૃહે ગૃહે દીપમાલાઓ પ્રગટવા લાગી. પ્રભાતે ગૌતમે સર્વ જાણ્યું ગુરૂ ભક્તિભાવ વિલાપમાં રેલાવા લાગે. હારા સંશયે કેણ ટાળશે? મહને ગૌતમ કહી કેણ પોકારશે? હું હે ભદત! કરી કેને બોલાવીશ? કેવળજ્ઞાનમાં એવું ભાખયું કે મને મૂકી ચાલ્યા ગયા? હુને મેક્ષમાં સાથે લઈ ગયા હોત તો શું ઓછું થઈ જવાનું હતું ? ભારત આપ વિના ગત શોભા બન્યું છે. મિથ્યાત્વ કૌશીકે ધુત્કાર કરી ને ડરાવશે, ઉપદ્ર ભારતને પડશે. હે સૂર્ય સમા પ્રભુ આ શું કર્યું છે વીર ??? હાવીર પ્રભુ-વીર....” અને...પ્રભુ વીતરાગ હતાં, રાગથી આત્મ શ્રેય નથી. એ વિચારતાં ભુલ સમજ્યા નિજની, અને આત્મ સ્વરૂપમાં વધુને વધુ શુકલધ્યાન ધ્યાવતાં કેવળજ્ઞાન, કેવળદર્શન પામ્યા. અને દેવેએ સુરેન્દ્રએ મહોત્સવ કર્યો. નતન વર્ષને એ પ્રથમ દિવસ અઢાર હજાર વર્ષથી એ પરંપરા ચાલી આવે છે. ધનપૂજન, ચોપડાપૂજન વગેરે પણ રહસ્યમય છે. જ્ઞાનધન જીવનના પડે શુભકાર્યની નેધરૂપે લખવું ને પૂજવું. જ્ઞાનપૂજન એ શ્રેષ્ઠ પૂજન છે. આત્મા નિત્ય દીપત્સવ ઉજવે ને સદા આત્મ તિ પ્રગટાવે, એ પર્વની સાચી પ્રેરણા અને મહત્તા. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદિનાથ ચરિત્ર. - ॥श्री आदिनाथ चरित्र पद्य ॥ (जैनाचार्य श्रीजयसिंहसूरीजी तरफथी मळेलु) ( Antis ४४ ३४४ थी मनुसधान ). याते कर्म करहु अय भाई, नर्क गति कर लंघती खाइ ॥ प्राणी लक्ष मोक्षपर राखे, सत्यधर्म कर स्तुतीः भाखे । अधर्म धर्म नही करत विचारा, तिन दुख का हो अति विस्तारा ॥ सुख नैया डुबत मज्जधारा, याते धर्म करहु सुख कारा। मुनहुँ नृपति मम नाथ कृपाला, कहूं नीति मय बचन रसाला ॥ धर्म दोह संगति नहीं कीजे, या ते पूर्व कर्म सब छीजे । यह सुन मंत्री करद विवादा, महामती शतबल अपवादा। सब रुख देख नृपति इमि बोले, तुरत हृदयके पड़दे खोले। सुनहु स्वयंबुद्ध मंत्रीवर, महा बुद्धी गुणवान । धर्म कीर्ती बहु यतनसे, कीनी आज बखान ॥. पर तुम समय न देखा भाई, धर्म बात अ समयहि सुझाई ॥ धर्म ग्रहन तुमकहा बिचारी, सो मम हृदय जंची अति भारी । पर बिनु अवसर लागत फीका, अवसर आवत लागत नी का॥ योवन में दिक्षा नहीं सोहे, राग निचलत वेद धनी कोहे । धर्म करत फल हे परलोका, पर क्यो रोकत सुख यहलोका ॥ यह सुन बोला मंत्री सुज्ञानी, आवश्यक फल संका कानी। याद भइ मुझ स्वामि हमारे, एक दिन नंदन वन पग धारे ॥ तहां रमण करता एक देवा, सुन्दर तालोचन सुख देवा । . . तुमहिं देख महाराज, खुशी हुआ वह देवता। बोला सुन नृप राज, अति बल तुमरा मित्र हूं। कूर मित्र सम भोग, हो उदिग्न, छोड़ेतुरत। लीना जयरत्न जोग, तासे यह शुभगतिमिले ॥ यह कारण अय राज कुमारा, मत फसिये प्रमोद दुख कारा ॥ अपूर्ण Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ. - शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा ( लेखक )-पूज्य मु, श्री. प्रमोदविजयजी म. (पन्नालालजी) (dis. पृष्ठ 3४८ था अनुसंधान ) किं ते जटाहि दुर्मेध, किं ते अजिनसाडिया। अभितरं ते गहनं, बाहिरं परिमज्जसि ॥ जटाओमें या वस्त्रधारण करने में अथवा मस्तक मुंडाने में आत्मधर्म नहीं । आत्मधर्म गहन विषय है उसका सरल एवं अनिकाचित बंधन वाले ही रसास्वादन कर सकते हैं। जिस पाथेय (शम्बल, राहखर्च)को लेकर शिवपुरी की ओर प्रयाण करता है वह पाथेय भी एक प्रकारका नहीं किंतु मुख्य तया दो विभागों में विभक्त किया जा सकता है:-१ अनगार धर्मरूप पाथेय २ अगार धर्मरूप पाथेय । अगार धर्मरूप पाथेय का लक्ष्यबिंदु भी उसी स्थान से रहता है जिस स्थान से अनगार धर्मरूप पाथेयका संबंध है। कालक्रम से इनमें भले ही प्रारंभिक मेदसूचक व्यवधान पड़ जाय तथापि कियत्कालानंतर वह एक ही रूप में परिणत हो जाते है । और शिवपुरी का सबल पाथेय बनकर अवश्य वहांतक पहुंचाने में सहायक सिद्ध होता है। यद्यपि प्रारंभ में उस पाथेय के उद्गम स्थान अथवा प्रवाह स्थान द्वि भागों में विभाजित दृष्टिगोचर होते हैं तथापि आगे जाकर के मिल जाते हैं और एकरूप बन जाते हैं। अर्थात् अगार धर्म भविष्य में अनगार धर्ममय बनकर आत्मा की अभीष्ट सिद्धिका उपादान कारण हो जाता है। उपादान कारण के भी निमित्त कारणकी सहायता आवश्यक प्रतीत होती है उसके बिना उसकी प्रवृत्ति विधि भी कदापि नहीं हो सकती है। उदाहरणार्थ मिट्टी घट का उपादान कारण अवश्य है किंतु केवल मिट्टीके रख देने मात्रसे ही घट नहीं बन सकता है, उसके लिये उस उपादान (मुख्य) कारणमें सहायक भूत कुलाल (कुंभकार) दंड, चक्रादि सकल साधनोंकी सहायता लेना अनिवार्य हो जाता है और उस सहायता के प्राप्त होनेपर ही घट की उत्पत्ति की संभावना की जा सकती है । यदि इन निमित्तों की सहायता न ली जाय तो क्या घड़ा घट रूप को धारण कर सकता है ? कदापि नहीं। इसी प्रकार बीज वृक्ष का उपादान कारण है, बिना बीज के वृक्ष कदापि नहि हो सकता है, यह सर्व सम्मत है तथापि क्या वह बोज, पृथ्वी, मिट्टी, पानी, वायु, आकाश, आदि निमित्तों के बिना ही वृक्ष रूप में पनप सकता है ? नहीं, कारण यद्यपि बीज में वृक्ष की शक्ति प्रच्छन्नरूप से रही हुई है, किंतु निमित्तोंके अभाव में वह शक्ति कार्यरूप में परिणत नहीं हो सकती है। जिस प्रकार गति प्रसंग सूचक सेनाधिपति के अभाव में सेना रणसंग्राम में विजय नहिं प्राप्त कर सकती है। अपूर्ण. Page #11 -------------------------------------------------------------------------- ________________ શીલકુલકમ ॥शील कुलकम् ॥ कर्ता-श्रीजैनाचार्य श्री विजयपद्मसूरिजी. — ( तis ५४ ३४५ थी अनुसंधान) विट्ठाईहिं पयत्थेहि, रमादेहो समाउलो । तम्मि मोहो कहं जुत्तो, जुत्तो धम्मे हियप्पए ॥३३॥ मंसाइपिंडरूवाई-मुहाईणि सुईणि णो। चंदाइओवमा तत्थ-दिज्जमाणा ण सोहणा ॥३४॥ आणणं चंदसंकासं, एव मण्णंगकप्पणा। नाणाइ साहणे विग्धं, ताए होज मणं चलं ॥३५॥ ॥ आर्यावृत्तम् ॥ पीयसुरो भूयंगहो, डसियाली जो कई तयाहमिणं । सव्वत्थ मणं भमए, तयभावे तं थिरं होजा ॥६॥ न रमइ असुइसरीरे तुल्लेऽवि नरत्तणम्मि दुहमिहं । होउं दासो एगो, कुणए पावाइ तण्हाए ॥३७॥ विगलियतण्हा मणुया, पावं न करंति निम्भया भुवणे । ... विहरंति णिन्धियारा, णिज्जियमयमयणलोहरया ॥३८॥ ॥मालिनीवृत्तम् ॥ विबुहगणपइट्ठा, पत्तसंतिप्पमोया। हरिगण णमणिज्जा, भोगतहाविहीणा ॥ .. पसमहणिलीणा, साहुणो णो धणड्डा । हियअठियपरासा, तं हविजा वितण्हा ॥३९॥ ॥आर्या वृत्तम् ।। जो चत्तो वुड्डेहि, तं पोसेमो कहं मयण मम्हे । . वुड्डपहे ता चलणं, पवरंति वियारिऊण सयं ॥४०॥ परिचत्तसयलभोगा, हर्वति चक्की वि ते पलोईत्ता । पुच्छंति पेक्खगनरा, पुजा ? के तुम्ह चित्तगया ॥४१॥ ते पसमसुहनिहाणा, अम्हे भिक्खुत्ति दिति पडिवयणं । पावंता पसमसुहं, अलद्धपुव्वं ति सिद्ध मिणं ॥४२॥ (अपूर्ण) Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ. શીયળની સઝાય. (રાગ આશાવરી) મહિમા અપરંપાર શીયળ, મહિમા અપરંપાર; બ્રહ્મચર્ય વ્રત ધાર તું પ્રાણી, મહિમા અપરંપાર ...શીયળનો. ૧ મદન રાજની માયા ભારી, પળમાં કરે વિકાર જેણે એ દુશમનને, જાયે તરી સંસાર...શીયળને. ૨ વિજય શેઠને વિજયા નારી, યૌવન વય ઘર નાર; બ્રહ્મચર્ય વ્રત આચરી જેણે, સફળ કર્યો અવતાર...શીયળનો. ૩ સીતા સુભદ્રા ચંદનબાળા, શીયળવંતી નાર; એ સતીઓના અનુપમ ગુણને, ગાયે સહુ નર નાર...શીયળનો. ૪ વિષય વમળમાં જે જન ફસીયા, ભુલ્યા સત્ય વિચાર જ્ઞાની પણું અજ્ઞાની બનીયા, આખર થયા ખુવાર...શીયળો. ૫ મુંજ અને મહા બળીઓ રાવણ, લંકાને સરદાર; પરસ્ત્રીમાં કામાંધ બની, રેલાયા રણ મેજરશીયળો. ૬ સૌવન વણ જે કાયામાં, શું રાખે છે પ્યાર મૂરખ વિચારી જોતું આખર, એ છે નરકાગાર ...શીયળને. ૭ ઘરડા છતાં ઘેડે ચડવાને, જે થાયે તૈયાર; એવા નીચ લંપટ કામીની, ધી ધીફ ધીક અવતાર...શીયળને. બની પૂજારી વાસના કેરા, ભૂલે પ્રભુને પ્રાર; પશુ પક્ષી સમ જીવન વિતાવે, થાયે ભૂમી પર ભાર ...શીયળને ૯ તપગચ્છ નાયક નેમિસૂરિ, વિજ્ઞાન સૂરિ હિતકાર વાચક કસ્તુર ગુરૂને પ્રીતે, પ્રણમી વાર હજાર શીયળને. ૧૦ ચંદ્રકાંત કપુરચંદ કાજે રચના કીધી સાર; ચોમાસું રહીને વલશડે, યશોભદ્ર અણગાર ...શીયળને. ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના. શ્રી સિદ્ધચક્રની તાત્વિકભાવના. લેખક. જૈનાચાર્ય શ્રી વિજ્યપદ્રસૂરિ (ગતાંક પૃષ્ઠ ૩૫રથી અનુસંધાન) અને ૧૧ અતિશયે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય આ ચાર ઘાતિ કર્મોનો ક્ષય થવાથી પ્રકટ થાય છે. શેષ ૧૯ અતિશયો પ્રભુ ભક્તિથી ભરેલા દેવ કરે છે. પુરાવા માટે જુએ પાઠ-ચો મcofમ, દ સ જયંત્રણ રાજ | Rવરસવાળs, ચાર બંગાસર વૈશા તેમાં ૪ મૂલ અતિશયોનું સ્વરૂપ આ પ્રમાણે ૧. અરિહંત મહારાજાનું શરીર જન્મથી માંડીને નીરોગી અને નિર્મલ હોય છે. તેમજ પરસેવાથી રહિત હોય. તેમનું રૂપ વૈમાનિક દેવના રૂપથી પણ અધિક મનહર હોય છે. ૨ ગળાની નીચેના ભાગથી માંડી નાભિ સુધીમાં ૧૦૦૮ ઉત્તમ લક્ષણે હોય છે. ૩. અરિહંત પ્રભુને શ્વાસોશ્વાસ કમલના પરિમલ કરતાં પણ અત્યંત સુગંધિ હોય છે. અરિહંત મહારાજાનું માંસ અને રૂધિર આ બંને ગાયના દૂધની જેવા સફેદ હોય છે. ૪. પ્રભુને આહાર (ભેજનક્રિયા અને જલપાનક્રિયા) તથા નીહાર (મળને ત્યાગ) ચર્મ ચક્ષુવાલા મનુષ્યો ન દેખી શકે પરંતુ જે પ્રત્યક્ષજ્ઞાની અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની હોય, તે જોઈ (જાણી શકે છે હવે ઘાતિર્મોના ક્ષયથી પ્રકટ થતા ૧૧ અતિશયો બતાવીએ છીએ ૧. ભગવંત જે સમવસરણમાં બેસી દેશના આપે છે તે સમવસરણની રચના એક ચેાજન પ્રમાણે વિસ્તારવાલી ભૂમિમાં દેવે કરે છે. એટલી જગ્યામાં પણ કોટાકોટી પ્રમાણ (એક કોડને એક કેડે ગુણવાથી કોટા કેટી થાય) દેવ મનુષ્ય અને તિર્યને સમાવેશ થાય છે. તેમાં પ્રભુના પુણ્ય પસાયથી કેઈને પણ સંકડાશ કે પીડા થતી નથી. / સમવસરણની રચના એ પ્રભુ ભક્તિનું પરમ અંગ અને મહા પુણ્ય બંધનું કારણ હોવાથી ચારે નિકાયના દેવે તેની રચના કરવામાં પિતાને ઉચિત ભક્તિને હા લે છે. તેમાં શરૂઆતમાં વાયુકુમાર જાતિના ભુવનપતિ દેવો સમવસરણને લાયક જન પ્રમાણુ પહોળી ભૂમિને સંવર્તક નામનાવાયુ વડે સાફ કરે છે. તથા ભુવનપતિમાં રહેનારા મેઘકુમાર દેવો- સુગંધી પાણી છાંટી ઉડતી ધૂળને શમાવી દે છે. પછી વ્યંતર દેવે વિવિધ પુષ્પોની વૃષ્ટિ કરી પુના જીવોને કિલામણા=પીડા ન થાય તેવી રીતે રત્નશિલા વડે પીઠ રચે છે. તે (પૃથ્વી) પીઠની ઉપર ભુવનપતિ દેવ તે રૂપાનો ગઢ બનાવે છે, કે જેમાં ચારે દિશામાં તરણ સહિત ચાર દરવાજા શોભી રહ્યા છે. તે દરેક દરવાજાની ઉપરના ભાગમાં અષ્ટમંગળની તથા છત્ર, ચામર, ધજાઓ અને ધૂપધાણની રચના કરે છે. અહીં અષ્ટમંગલિકાદિ સર્વે રત્નમય છે એમ સમજવું. આ ગઢની ઉપર સેનાનાં કાંગરા રચે છે. હવે જ્યોતિષ્ક દેવ ઉપર કહેલા ગઢની અંદર બીજા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન ધર્મ વિકાસ. સેાનાના ગઢની રચના કરે છે. તેની ઉપર રત્નાના કાંગરા મનાવે છે. આ ગઢના પણ ચારે દરવાજાની રચના રૂપાના ગઢના દરવાજાની રચના સરખી સમજવી. હવે બીજો જે સાનાના ગઢ તેની અંદર ત્રીજો રત્નના ગઢ વૈમાનિક દેવા રચે છે. તે દેવા આ ગઢના કાંગરાએ સૂર્યકાંત અને ચદ્રકાંત મણિના બનાવે છે. તથા એ રત્નના ગઢમાં પણ પૂર્વની માફક ચાર દરવાજા વિગેરેની રચના કરે છે. પછી અંદરના ગઢના મધ્યભાગમાં વ્યંતર દેવા જુદા જુદા રત્નાથી જડેલુ પીઠ બનાવે છે. તેની ઉપર કાંઇક ઉંચું ખીજું સ્થાન રચે છે. તેની ઉપર અશેક એટલે ચૈત્ય વૃક્ષની રચના કરે છે. હવે બ્યંતર દેવા તેની નીચે એટલે મધ્ય ગઢમાં ઇશાન ખૂણે સુવણુનું સિંહાસન તથા છત્ર ચામરાદિ સામગ્રી સહિત દેવછંદાની રચના કરે છે. અરિહંતદેવ આવા સમવસરણના પૂર્વદ્વારે પ્રવેશ કરી ચૈત્ય વૃક્ષને પ્રદિક્ષણા દેઇ ‘ નમસ્તીીય ' એવું ખેલી પૂર્વ તરફના સિંહાસન ઉપર પૂર્વ મુખે બેસે છે. ત્યારે બીજી ત્રણ દિશામાં વ્યંતરદેવા પ્રભુના જેવા રત્નમય ત્રણ ખિં એને ઠવે છે. આ બિંબેમાં પણ સાક્ષાત્પ્રભુના જેવી ઋદ્ધિ વિગેરે હાય છે. આ સમવસરણ સવારે પહેલી પારસીના ટાઈમે અને બપોરે પશુ તેજ ટાઇમે હાય છે. તેમાં ખાર પદાનો ગેાઠવણી આ ક્રમે હાય છે. એટલું ધ્યાનમાં રાખવું કે મારે પદાની ગાઠવણી ચાર ખૂણાઓમાં જ હાય છે. અને એકેક ખૂણામાં ત્રણ ત્રણ પદાએ બેસે છે. તેમાં પ્રભુથી અગ્નિ ખુણામાં પ્રથમ શરૂઆતમાં ગણધર ભગવંતા પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા દેઇ નમસ્કાર કરી હાથ જોડી પ્રભુ ની પાસે બેસે છે. તથા ગણધરોની પાછળ કેલિ ભગવતા પણ ત્રણ પ્રદક્ષિણા દઇ ‘નમસ્તીર્થાર' એમ ખાલી તેજ અગ્નિ ખૂણામાં બેસે છે. અહીં કેવિલેભગવતા અરિહંતને નમસ્કાર ન કરે, કારણ કે તે કૃતકૃત્ય છે અને તેમના કલ્પ પણ એવેાજ છે. દ્રષ્ટાન્ત માહુબલિજી અને ૫૦૦ તાપસેા. છદ્મસ્થ છતાં પણ ગણધરા પદસ્થ હેાવાથી તેમનુ માન સાચવવું જોઇએ. માટેજ ગણધરોની પાછળ કેલિ ભગવા બેસે છે. આ એક પદના મહિમા છે. તેમની પાછળ મન: પર્યવજ્ઞાનિયા, અને તેમની પાછળ અવધિજ્ઞાનિએ બેસે છે. એજ ક્રમે ચૌદ પૂર્વી, દશ પૂવી' વિગેરે પણ ચેાગ્યતાને અનુસારે એકેકની પાછળ બેસે છે. આ પહેલી એક પ - દાના ક્રમ કહ્યો. ૨પહેલી પર્યં દાની પાછળ વૈમાનિક દેવીની પદા. અને ૩–ત્રીજી સાધ્વીઓની પદા પૂર્વની માફ્ક પ્રદક્ષિણાદિ વિધિ કરીને ડાબે ઢીંચણુ ઉંચા રાખીને રહે છે. એ પ્રમાણે અગ્નિ ખૂણાની ત્રણ પદાની ગોઠવણી બતાવ્યા પછી નૈઋત્ય ખૂણામાં કઇ ત્રણ પદાએ કયા ક્રમે રહે છે? તે હવે જણાવીએ છીએ. જયાતિષીદેવીએ દક્ષિણદિશાના દરવાજે પ્રવેશ કરી પૂર્વની માફક પ્રભુને ત્રણ પ્રદક્ષિણા ઇ.તથા વન્દના કરી, ઉંચા ઢીંચણુ રાખી રહે છે, એજ રીતે તેમની પાછળ ભુવપતિની દેવી અને જંતરની દેવીઓ પણ પૂર્વની માફક પ્રદક્ષિણાદિ વિધિ કરી નૈઋત્ય ખૂણામાં દેશના સાંભળે છે. હવે વાયવ્ય ખૂણામાં બેસનારી ત્રણ પદાએ કઈ કઇ તે જણાવે છે. જયાતિષી–ભુવનપતિ-વ્યંતર આ ત્રણ પ્રકારના દેવા પશ્ચિમ દ્વિશાના દરવાજેથી પ્રવેશ કરી પૂર્વની માફક પ્રદક્ષિણાદિવિધિ કરી વાયવ્ય ખૂણામાં Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિક ભાવના. બેસે છે. હવે ઇશાન ખૂણામાં કઇ કઇ ત્રણ પ્રદાએ કયા ક્રમે ગોઠવાય છે તે જણાવે છે. વૈમાનિક દેવા ઉત્તરદશાના દરવાજેથી દાખલ થઇ પ્રભુજીને પ્રદક્ષિણાદિ વિધિ કરી ઇશાન ખૂણામાં બેસે છે. તેમની પાછળ મનુષ્યેા પણુ તેવી જ રીતે બેસે છે. તેમની પાછળ મનુષ્યેાની સ્ત્રીએ પણ તેજ ક્રમે બેસે છે. એ પ્રમાણે ૧. ગણધરાદિની ૨. વૈમાનિક દેવીએની ૩. સાધ્વીઓની ૪. જ્યાતિષ્ઠ દેવીઓની ૫. ભુવનપતિ દેવીઓની ૬. વ્યંતર દેવીએની છ. જ્યાતિષ્ઠ દેવાની ૮. ભુવનપતિ દેવાની ૯. વ્યંતર દેવાની ૧૦. વૈમાનિક દેવાની ૧૧. મનુષ્યાની ૧૨. મનુષ્યાની સ્ત્રીઓની પદાની ગાઠવણી રચના બતાવી. તેમાં કેટલીએક પઢાઓના અધિકાર બેસીને દેશના સાંભળવાના છે. અને કેટલીએક પ દાના ઉભા રહીને દેશના સાંભળવાના જ છે. તે આ પ્રમાણે ચાર પ્રકારના દેવા, મનુષ્યેા નારીએ અને સાધુએ એમ સાત પદા બેસીને અને ચાર પ્રકારની દેવીએ તથા સાધ્વીએ એમ પાંચ પ`દા ઉભી રહીને સાંભલે એમ આવશ્યક વૃત્તિમાં કહ્યું છે અને આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે-સાધુએ ઉત્કટિકાસને સાંભલે, તથા વૈમાનિક દેવીએ અને સાધ્વીએ ઊભી રહીને સાંભલે, અને શેષ૯ ૫ દાએ બેસીને દેશના સાંભલે એ એ વિચારા શ્રી સમવસરણુસ્તવમાં જણાવ્યા છે. સમવસરણમાં જ્યારે મહર્ષિંક દેવ આવે, ત્યારે ત્યાં બેઠેલે અપદ્ધિક દેવ ઉભા થઈ તેને નમસ્કાર કરી બીજી જગ્યાએ બેસે. અને અપદ્ધિક દેવ જ્યારે પ્રદક્ષિણા દે ત્યારે મહદ્ધિકને ઉલ્લ ંઘન કરીને જાય છતાં પ્રભુના પ્રભાવથી કાઇ દેવને પણ કલહ વિગેરે હાતા નથી. સાનાના ગઢ અને રત્નના ગઢ, આ મે ગઢની વચ્ચેના ભાગમાં જાતિ વૈરના ત્યાગ કરી સંપીને તિર્યંચા રહે છે. તથા રૂપાના ગઢની અને સાનાના ગઢની વચ્ચેના ભાગમાં દેવાના વિમાનો અને મનુષ્યેાના વાહના રહે છે. સમવસરણમાં અરિહંત મહારાજા સૂર્યોદયથી માંડીને એક પહેાર સુધી જ દેશના આપે. દેશના પૂરી થયા બાદ પ્રભુજી દેવદામાં પધારે છે. ત્યારબાદ બીજી પેરિસીમાં મુખ્ય ગણુધર અથવા ખીજા ગણુધર રાજાએ લાવેલા સિંહાસન ઉપર બેસીને અથવા પ્રભુના પાદપીઠ ( પગનેસ્થાપન કરવાના ખાજેઠ ) ઉપર બેસીને ધર્મ દેશના આપે. આ પ્રસંગે એ પણ જાણવા જેવું છે કે જ્યાં પ્રભુનું સમવસરણ થયું હેાય, તે સ્થલે રાજા, રાજાના મંત્રી, શેઠ, અથવા મુખી ચાર શેર ચાખ્ખા અખંડ તડુલ લઈને દેશનાને અંતે અંદરના ગઢના દરવાજે પ્રવેશ કરે છે. અને જ્યારે દેશના પૂરી થાય ત્યારે તે ચાખાને પ્રભુની સામે ઉભા રહીને જ ઉછાળે, તેમાંના અડધા ચોખા જમીન પર પડતાં પહેલાં જ વચમાંથી ઇન્દ્ર અથવા કોઇ મહર્ષિક દેવ લઇ લે છે. ખાકી રહેલા અડધા ચેાખામાંથી અડધા ચોખા ઉછાળનાર જ ગ્રહણ કરે છે, અને બાકીના અડધા ચેાખાના અકેક દાણા સર્વજના શેષ તરીકે ગ્રહણ કરે છે. આ ચેાખાના દાણાના પ્રભાવથી છ માસની પહેલા થયેલા રાગેા નાશ પામે છે, અને ભવિષ્યમાં પણ તેટલા કાળ સુધી નવા રેગા ઉત્પન્ન થતા નથી. -અપૂ. .. ૧૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈનધર્મ વિકાસ, જૈનધર્મને કલ્પવૃક્ષની ઉપમા. રચયિતાઃ મુનિરાજશ્રી સુશીલવિજયજી. (ગઝલ–એ રાગ) જિનેશ્વરઃ જિનેશ્વર દેવને ધર્મ, સનાતન સહુથી મટે છે; સુરતરૂની ઉપમા તેને, ઘટે સર્વાંશે સાચે છે. જિનેશ્વર૦ (૧) સત્યના થિર પાયા પર, સર્વદા તે અધિષ્ઠિત છે. વિનયને ભક્તિ મૂળ તેનું, અહિસા પ્રાણ વ્યાપક છે. જિનેશ્વર (૨) નિર્મળ જ્ઞાન દેહ વ્યાપી, જીવન તંતુઓ તેના છે, અચળ નિર્મળ શ્રદ્ધામય, મજબૂત થડ તેનું છે. ઉપશમ વિવેક સંવર, તેની શાખાઓ બૃહદ છે, પડાવશ્યક પત્રની, અત્યંત નિબીડ ઘટા છે. જિનેશ્વર૦ (૪) તેમાં લીન સાધુ પક્ષીઓ, નિરંતર તેને સેવે છે; કેવલ ધારી સર્વ સર્વ, સુગંધી પુષ્પ તેના છે. અનુપમ મુક્તિના મેવા, સુમધુર ફળ તેનાં છે - પંચ મહાવ્રત જળથીએ, સદા સિંચિત સિચિત છે. જિનેશ્વર૦ (૬) પંચાચાર રસકસથી, અજબ ફાળે કુળે તે છે; શીલ તણ વા કવચથી, સુંદર સુરક્ષિત તેહી છે. જિનેશ્વર૦ (૭) સમિતિ ગુપ્તિ માતાઓ, સદા દેખરેખ રાખે છે મુક્તિ પિપાસુ પાર્થીિકે, તેની છાયામાં બેસે છે. જિનેશ્વર૦ (૮) ત્રણે કાળે અબાધિત તે, અપ્રતિહત અનુપમ છે. સદા હિતકર ક્ષેમકર, સેવક વાંછિત પૂરક છે. જિનેશ્વર. (૯) નેમિ લાવશ્ય સૂરીશ્વરજી, ત્રિકરણ ગે સેવે છે, દક્ષ સુશીલ અને આત્મા, ભવભવ તે ધર્મ ચાહે છે. જિનેશ્વર૦ (૧૦ - Page #17 -------------------------------------------------------------------------- ________________ ધમ્ય વિચાર ૧૫ - - - = ધમ્ય વિચાર ? લેખક–ઉપાધ્યાય શ્રી સિદ્ધિમુનિજી મ. (ગતાંક પૃષ્ઠ ૩૫૫ થી અનુસંધાન ) (૧૦) સૌ કઈ જાણે છે કે, તમે શાણું અને સુશીલ છે, પણ ઉદાર હાવાને દેખાવ ના કરતાં. સજ્જનેને તે શું પસંદ નથી ! ના, તેઓ ઉદારતાને સર્વગુણેમાં અગ્રસ્થાન આપે છે. તે પછી આમ શા માટે ! તમે ઉદાર દેખાવ છે પરંતુ સાચી રીતે તમે ઉદાર નહિ, પણ યાનાં અભિમાની છે. યશ ન ફેલાતો હોય તો અમને એમ લાગે છે કે, તમે એક પાઈ પણ ખર્ચવા તૈયાર નથી. તમારાં બધાં દાન તપાસી યે યશ ન મળે એમ હોય ત્યાં તમે કદિ દેખાયાં છે ! યશ મળવાની આશા ન હોય ત્યાં તમે ઘણુય આવશ્યક્તા હોય છતાં હાથ લંબાઓ છો? તમારા દાનમાં વિવેકનું તો નામનિશાનજ નથી, પણ એ ઓછા શોકની વાત કદાચ ગણાય. એમાં ધન નાશ થયું કે તેને દુરૂપયેગા થયે એટલુંજ, પણ યશ ન મળે તો દેવું જ નહિ, એ હૃદયની નાશકારક અભિમાન વૃત્તિ. યોગ્યના પ્રતિ તમારે ભારે અન્યાય ! આવી તુચ્છતા જબર અધ:પાત કરે છે. યશ ભલે મળે, પણ તેની આમ અભિલાષા શા માટે જોઈએ. તમારાં દાનેમાં તળીયે “વાહવાહ” સિવાય કાંઈપણ રહેતું નથી. વિવેક વગરના દાતામાં તે “કાક્તાલીય ન્યાયે સત્કલ દેનારૂં પણ કાંઈ દેવાઈ જાય અને ઔદાર્યવૃત્તિથી લાભ પણ મળી જાય. યશની અભિલાષાથી કરાયેલાં દાનમાં યશ સિવાય શું મળવાનું હોય? પારલૌકિક લાભ છેડે ઘણે પણ એમાં ન મળે તે નવાઈ નથી. તમારા યશનું વાતાવરણ ફેલાવી શકે એવા ભાટ જેવા પામરેને તમે જેવી વૃત્તિથી આપો છો તેવુંજ તમારે મેળવવાનું છે. સુપાત્રદાનમાં પણ ઘણી જ ગતાગમ રાખવાની જરૂરીઆત પડે છે. ત્યાં કદાચ તેવી ગતાગમ ઓછી હોય તો પાલવે, પણ યશની વૃત્તિ તે સર્વથા ન જ પાલવે. લેખકેએ, કવિઓએ અને યાવ૬ સંતોએ પણ શ્રીમતી અનુપમાદેના ઘણાય યશ લખે છે, ગાય છે અને અભિનંદો છે. તેણીએ કદિ યશની અભિલાષા કરી હતી ? આત્માર્થની અભિલાષાથી કરાયેલા દાનમાં સહજ એ ઉગી નીકળે છે. એના એકલાના વાવેતરમાં પશુ જીવન નિર્વાહે નહિ કે મનુષ્ય જીવન. મનુષ્ય જીવનના સાફલ્ય માટે તે વિવેકપૂર્વક નિષ્કામવૃત્તિથી ઔદાર્યનું ઉમદા વાવેતર કરો અને “અનુપમા’ની માફક અનુપમ બને. ચાલુ Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ, मोक्ष पाने के उपाय. लेखक-जैन भिक्षु ( भद्रानंदविजयजी ) ( અંક ૧૧ પૃષ્ઠ ૩૩૧ થી અનુસંધાન) श्रद्धानं परमार्थानामाप्तागम तपोभृताम । त्रिमूढा पोढ मष्टाङ्ग सम्यग्दर्शनमस्मयम् ॥ यथार्थ (सच्चे) देव, शास्त्र और गुरूऔका आठ अङ्ग सहित तीन मूढता और आठ मद रहित श्रद्धान करना-विश्वास करना--सम्यग्दर्शन कहलाता है, यथार्थ देव वही है कि जो वीतराग हो, सर्वज्ञ हो और हितोपदेशी हो जिसकी आत्मा से सर्व दुःखो का मूल कारण राग और द्वेषरुप शत्रु नष्ट हो चूके हो उसे वीतराग कहते हैं । संसार के सब पदार्थो को एक साथ स्पष्ट जानते हो उन्हे 'सर्वज्ञ' कहते हैं और सबके हित का उपदेश देवे सोही 'हितोपदेशी' कहलाते है एवं सच्चा देव शुद्ध स्वरूप को प्राप्त कर चुके हैं इस लिए वे भक्ष्य हैं जैसा स्वरूप उनका है वैसा ही मेरा है, अतः उनका श्रद्धान करना आवश्यक है। यथार्थ शास्त्रों से शुध्ध स्वरूप प्राप्त करने के उपायों का ज्ञान होता है, किन्तु जो शास्त्र सच्चे देव के द्वारा कहे गये हों, जिनकी युक्तियों अकाटय है, जिनमें प्रत्यक्ष अनुमान आदि कि भी प्रमाण से बाधा नही आती हो और जो लोक कल्याण की दृष्टि से रचित हो उन्हें 'यथार्थशास्त्र' कहते है इसलिये उनका श्रद्धान करना आवश्यक है. और सच्च। गुरू जो कषाय और विषय वासना से रहित हो एवं ममता रहित हो और शुद्ध आत्म स्वरूप को प्राप्त करानेवाले उपायो को कार्यरूपमे परिणत और कंचन और कामिनीया के त्यागी हो पांच इन्द्रियों के विषयों में जिनका मन आसक्त न हो, सत्त्व के जानकार हो वैसे शुद्ध गुरू कहलाते है इनको भःक्ष्य पर श्रद्धान करना परमावश्यकता है आत्मविकास के लिये ये शुद्ध देव, गुरू और शास्त्र पर तुलनात्मक दृष्टि से विवेकपूर्वक दृढ विश्वास करना चाहिए और भी सम्यग्दर्शन का तीसरा स्वरूप यह भी है कि ' तत्त्वार्थ श्रीनं सम्यग्दर्शनं ' अर्थात् तत्त्वोपर श्रद्धा करना ये तत्व नाव है जीव, अजीव, पुण्य, पाप, आश्रय, संवर, निर्जरा, बंध और मोक्ष है इन नव तत्त्वो का नवतत्त्वप्रकरणादिसे परिपूर्ण ज्ञान कर के तद् रूप दृढ श्रद्धा करना है. सभ्यग्दर्शन विना किसी भी कार्य की सिद्धि नही हो सकती. उतराध्ययन अंग में कहा है कि दंसण भट्टो भठ्ठो दंसण भदस्स नत्थि निवाणं चरण रहिया सिजति, दंसण रहिया न सिजति, अर्थात् दर्शन से भ्रष्ट हुआ मोक्ष नही प्राप्त कर सकता है चारित्र के विना सिद्धि हो सकती है परंतु दर्शनके विना नही हो सकती है श्रद्धावान् मनुष्य को कोई वस्तु दुर्लभ नही है किन्तु अन्ध श्रद्धा एवं दृष्टी राग न होना चाहिए इस अवस्था को मिथ्यात्व कहते है, बस विस्तार के भयसे यहांपर इतनाही संक्षेप से विवेचन कर समाप्त करता हूँ. Page #19 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાના વિરોધમાં. મૂર્તિપૂજાના વિરોધમાં...” (ગતાંક પૃષ્ઠ ૩૫૭ થી અનુસંધાન ) લેખક- મુનિ ન્યાયવિજયજી. (અમદાવાદ) આજ વસ્તુનો સંક્ષેપમાં ઉલ્લેખ આવશ્યક નિર્યુક્તિમાં શ્રત કેવી આચાર્ય ભગવાન શ્રીભદ્રબાહસ્વામિ અને તેની ટીકામાં સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી પણ કરે છે. અર્થાત્ યુગાદીશ્વર ભગવાન રાષભદેવજીના દીક્ષાકાલ પછીથી સ્તુપ પૂજાઅર્ચના ચાલુજ છે. આવી જ રીતે ભગવાન શ્રીષભદેવજીના પૌત્ર મિકુમાર અને વિનમિ કુમારની ભગવાન ઉપરની ભક્તિ જઈ પ્રસન્ન થયેલ ધરણેન્દ્ર તેમને વિદ્યાઓ આપે છે; સ્વતંત્ર રાજ્ય સ્થપાવે છે. અને તેમને ભલામણ કરે છે કે આ વિદ્યાએના પ્રતાપથી કેઈ અકાર્ય ન કરશે. તેમજ નીચે કહ્યા મુજબનાં કાર્યો કરવાથી પણ વિદ્યાઓ જતી રહે છે, માટે તે ન કરશે. જ્યાં કયાં કાર્યો તેને ઉલ્લેખ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ નીચે પ્રમાણે જણાવે છે. जिनानांजिनचैत्यानां तथाचरमवमणां प्रतिमाप्रतिपन्नाना, सर्वेषां चाऽनगारिणाम् ॥१॥ पराभवलंघनंच, येकरिष्यन्ति दुर्मदाः विद्यास्त्यक्षन्ति तान्सद्यः कृतालस्यानिवश्रियः॥ २॥ ભાવાર્થ-જુનવરેન્દ્ર, જનચૈત્ય-મંદિર ચરમ શરીરી અને પ્રતિસાધારી સાધુઓને જે પરાભવ અને ઉલ્લંઘન (આશાતના-અવિનય–અવજ્ઞા-તેઓ ધ્યાનમાં હોય તો તેમના ઉપરથી ચાલ્યા જવું) વગેરે જે કાંઈ પણ કઈ અભિમાની મદાંધ કરશે, તેની વિદ્યાઓ આળસુ પુરૂષની લમીની માફક તેને છોડીને ચાલી જશે. - નોટ-મુસલમાન પણ મૂર્તિપૂજક છે. આ મારા કથનમાં હું નીચેનું પ્રમાણ રજી કરે છે, જેથી તટસ્થ વાંચકે સમજી શકશે કે મુસલમાને મૂર્તિપૂજાનો વિરોધ કરવા છતાંયે કેવા મૂર્તિ પૂજક છે? ઉભાષામાં “અહદીસ નામનું એક અખબાર પ્રગટ થાય છે. તેમાં ૧૯૪૬ ના મે માસની ૯મી તારીખના અંકમાં માલવી સનાઉલ્લાખાએ “એકેશ્વર પૂજા આનું નામ? એ શીર્ષક લેખમાં પિતાના વિચારો નીચેના શબ્દોમાં વર્ણવ્યા છે. આપણુ મુસિલમો કબર પરસ્તી, પીર પરસ્તી, કવ્વમ પરસ્તી, મજહબ પરસ્તીમાં એને કાદ (શ્રદ્ધા) રાખે છે, એ જાણીતી વાત છે. અર્થાત આપણે મુસ્લીમો અલ્લાહને વાહિદલાશરીક (એક એવ તથા અદ્વિતીય) માનનારા એકેશ્વરવાદી હેવા છતાં, મુસ્લિમ Page #20 -------------------------------------------------------------------------- ________________ જન ધર્મ વિકાસ " અર્થાત તે સમયે પણ જીનેવરેન્દ્ર અને જીન ચેત્યની આશાતના અવિનય મહાન પાપ રૂપ ગણાતું, જ્યારે સ્થાનિક માળિ સંપ્રદાયમાં આ શિક્ષણ જ નથી મળતું. આ સંસ્કાર નથી મળતા. તેમને માટે તે આવું સુંદર મૌલીક સાહિત્ય પણ અસ્પૃશ્ય જ રહે છે. અર્થાત જૈન સંસ્કૃતિથી તેમને વંચિત જ રહેવું પડ્યું છે. આગળ એક હિતેપદેશ આપતાં લખે છે. . सात्मस्त्रीकंहनिष्यन्ति, येनरं येऽपिचस्रीयम् - रमयिष्यन्त्यनिच्छत्ती, विद्यारतक्ष्यन्तितान् क्षणात् . કે સરસ ઉપદેશ છે. સુજ્ઞ વાચકે ઉપરના લેકેથી સમજી શકશે કે જૈનધર્મમાં જનવરેન્દ્રની મૂર્તિ તેની પૂજા કાંઈ આજ કાલની નથી. તેમજ તેનું મહત્વ માહભ્ય પણ ઘણું જ છે. - આ સિવાય સ્થાનક માર્ગ સમાજે મૂર્તિ પૂજાના એકાન્ત વિરોધી આગ્રહ ના પરિણામે જન ધર્મના મૂલભૂત સિદ્ધાન્તસ્યાદ્વાદ, અનેકાન્તવાતવાદની પણ અવહેલના જ કરી છે. સ્યાદ્વાદના હાર્દને જાણકાર કેઈપણ સુજ્ઞ એકાન્ત મૂર્તિનો કે તેની પૂજાને વિરોધ કરી શકે જ નહિ. આવી રીતે જાણી જોઈને કો તથા દર્શાહોમાં તેમની પરસ્તિશ કરવાને શા કારણથી જાય છે? કઇ અજમેર જાય છે તે કોઈ પાક પાટણ જાય છે અને કોઈ શેરગઢ જાય છે તે કઈ ધોકલ પધારે છે. કેઈ કબને નમન કરે છે, તે કેઈદગંહ સમક્ષ સાષ્ટાંગ પ્રણપાત (સજીદા) કરે છે. કોઈ કબ્રને ચુંબન વડે આઠ કરે છે તે કઈ કબ્ર ઉપર દીપક પ્રગટાવે છે. કઈ મજાર ઉપર ફૂલ ચઢાવે છે તે કઈ તેની પાસેથી પિતાના ગુનાહાની મુઆફી માંગતા જોવામાં આવ્યા કરે છે.” આ લેખના લેખક મેલવી સાહબ મુસલમાનના એક પેટભેદ વાહબી સંપ્રદાયના છે. તેઓ બીજા મુસલમાનોને કાફિર કહે છે; જ્યારે બીજા મુસલમાને વાહીઓને મુસલમાન જ નથી માનતા. મુસલમાનમાં મૂર્તિપૂજા હતી, અને મૂર્તિપૂજાની જુદી જુદી વિધિઓ વિધાનો પણ નિમ્ન પુસ્તકમાં છે. મુસલમાની મૂર્તિપૂજા અને તેની વિધિ જાણવા ઈચ્છનારાઓએ આ ગ્રંથો જરૂર જોઈ જવા જેવા છે. Pagan Survivals in Mohammedan Civilisacion by Edward Wester mack, Herklot's islan in indid. za Indian islam by Murray T. Titus. Fh. D. D.D. (ઠક્કર નારણજી વિસનજી એ લખેલ જોર્તિલિંગ સોમનાથની મૂર્તિ લેખ) આદિ ગ્રંથો જેવા. ભારત વર્ષમાં મૂર્તિ પૂજા કાંઈ નવીન નથી. જૈન ધર્મની દષ્ટિએ તે આ સંસારમાં અનાદિકાલથી મૂર્તિપૂજા પ્રચલિત છે. અને સ્થાનિક માગિઓ પણ શાશ્વત મૂર્તિઓ છે એમ તે માને છે. પરંતુ હિન્દુઓમાં પ્રાચીનકાળથી મૂર્તિપૂજા છે જ એમ નીચેના લેખથી સ્પષ્ટ જણાઈ આવશે. એમાં તે કોઈ પણ પ્રકારની શંકા છે જ નહિં. ભારત વર્ષમાં હિન્દુઓ દ્વારા શિવલિંગ પૂજા વિધિ અત્યંત પ્રાચીનકાળથી થતો આવ્યો છે. અને અત્યારે સિંધુ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મૂર્તિપૂજાના વિરોધમાં. વેતાંબર જૈન ધર્મમાં મૂર્તિ પૂજાનું વિધાન છે. પરંતુ અમુક ગુણસ્થાનક સુધી જ, પછી દર્શનનું વિધાન છે. અને ત્યાર પછી ઊંચી હદે પહોંચેલા જીવ માટે પણ અમુક મર્યાદા મુકી છે. અર્થાત્ સ્યાદ્વાદના સિદ્ધાન્તનુકુલ જ તેનું પ્રતિપાદન છે. જેમકે પૌષધધારી શ્રાવક દર્શન કરે, તે પૂજન ન કરે. એવી જ રીતે સાધુઓ માટે પણ અમુક વિધાન છે. જ્યારે સ્થા સંપ્રદાયે બાલજીથી માંડીને ઉચ્ચ કેટીના સાધુને માટે પણ એકજ નિયમ બનાવ્યો છે. પરિણામ એ આવ્યું કે મુખેથી જીન-મૂર્તિની પૂજાને વિરોધ કરવા છતાંયે અનેક મિથ્યત્વી દેવ દેવીની ઉપાસના વધી, ગુરૂઓની સમાધિ અને પાદુકાઓ વધી, તેમજ સ્થા. સાધુઓમાં પણ એક યા બીજી રીતે મૂર્તિ ઉપાસના આવી ગઈ છે. એટલે એક મૂર્તિપૂજાના વિરોધ સાથે બીજા ઘણા વિરોધે ઉપસ્થિત થયા છે. અને એને પરિહાર થે અશકય થઈ ગયો છે. પરિણામે જનશાસનમાં પિતાને માનવા છતાંયે જીનાજ્ઞાને ખુલ્લે ભંગ કરી રહ્યા છે. આ બધું લક્ષમાં લઈ સ્થા. સમાજના હિતૈષી, સત્યપ્રેમી મહાનુભાવોની ફરજ છે કે સમાજને સત્યમાર્ગ ઉપદેશે. અન્તમાં આ લેખ સદભાવનાથી પ્રેરાઈને જ લખ્યો છે. સ્થા. સમાજના મહાનુભાવો મારા આશય અને સદભાવના લક્ષ્યમાં લઈ સત્યમાગે વળે, એ શુભેચ્છા પૂર્વક વિરમું છું. મુઅનજોધ” નામક પ્રાચીન સ્થાનમાં જે વિશાળતમ પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યા છે, તે અવશેષોમાં શિવલિંગ પણ વિદ્યમાન હોવાથી અને એ નગરના અસ્તિત્વના સમયને આજથી લગભગ આઠ હજાર વર્ષ જેટલું પુરાતન માનવામાં આવેલ હોવાથી, એ ઘટના શિવલીંગ પૂજાની પ્રાચીનતાને નિર્વિવાદ સિદ્ધ કરી રહી છે. એજ પ્રમાણે અરબસ્તાનમાં પણ પ્રાચીનકાળથી શિવલિંગ મૂર્તિ તેમજ અન્યાન્ય દેવોની માનવાકૃતિ મૂર્તિઓની પૂજાનો વિધિ, ઇસ્લામ તથા મુહમ્મદ પયગંબરના આગમનના સમય પર્યત ચાલતો આવેલો હાઇને વિદ્યામાન હતું. એ સત્ય સ્થિતિ તે મુરલીમેના ગ્રંથોમાં પણ વિસ્તારપૂર્વક વર્ણવાયેલી છે, એટલે એ માટે અન્ય પ્રમાણેની આવશ્યકતા છેજ નહિં. “ઈસ્લામના આગમનના પૂર્વે અરબસ્તાનને મૂર્તિપૂજક અરબ સમાજ સંપૂર્ણ સભ્ય હાઈને હિન્દુ સમાજ જેવો હતો. અને પોતાની ઉત્કૃષ્ટ હિન્દુ સંસ્કૃતિ ધરાવતો હતો. માત્ર એટલું જ નહિ પણ એમ કહેવાય છે કે અત્યારના સમયમાં પણ અરબસ્તાનના એક વિશિષ્ટ પ્રદેશમાં એક એવો અરબ માનવ સમાજ અસ્તિત્વ ધરાવે છે, કે જેણે અત્યાર સુધી ઇસ્લામના સંપર્કથી અલિપ્ત રહીને, પિતાના પ્રાચીન પ્રતિમા પૂજન યુક્ત ધર્મને જ અવિચળ રાખે છે. અને પોતાની ધાર્મિક તથા સામાજીક સ્વતંત્રતાને લેશ માત્ર લોપ થવા દીધો નથી. ( તિલિંગ સોમનાથની મૂર્તિ, ઠાકુર નારણજી વિસનજી ગુજરાતીની અતિહાસિક પૂર્તિ લેખાંક છો.) સ્થાનક માગી મુમુક્ષમહાનુભાવો આ વાંચી વિચારી સત્ય સમજે. અને સત્ય સ્વીકારે એટલા માટે જ આ લેખ રજુ કર્યો છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મ વિકાસ મંદાક્રાન્તા. (રયથિત મુની વિનયવીજ્ય–આંત્રૌલી) જેને દેખી શ્રત ઘર બહુ, પૂર્વનાં યાદ આવે. જેના પ્રત્યે સક્લ જનતા, માન મોટું ધરાવે. નામે જેનાં નિયમ ધરતાં, દલડાં વિકસાવે. એવા સુરી વલભ ચરણે, હું નમુપૂર્ણ ભાવે. જે ભાનુનાં કિરણ જગમાં, બ્રહ્યા છે જે તપે છે. જે તેજેથી હદય સઘળાં, દિવ્યતાએ દીપે છે. જ્યોતિ જેની અગણ ભવનાં, અંધકાર હરે છે. એવા સુરી વલભ ચરણે, ચિત્ત મારૂ ઠરે છે. સિદ્ધતિમાં સુર ગુરૂ સમ, ભવ સર્વે કહે છે. જે ભાવમાં પરમ પદની, શાંતિ સ રહે છે. ચિતે જેને અહર નિશા, ન્યાય શાસ્ત્રો રમે છે. એવા સુરી વલભ ચરણે, શિષ્ય પ્રેમે નમે છે. પાવ્યું જેને કઠીણ તપ તે, નૈષ્ઠિક બ્રહ્મચર્ય. ધા દિલે વિપત વખતે, શસ્ત્ર ધર્મજ્ઞ પૈર્ય. ફેલાવ્યા છે વિજય વિજયે, વિરનો ધર્મ ભાવ એવા સુરી વલભ ચરણે, સેવવા થાય હાવ. દિપાવ્યું છે વણિક કુળને, વર્ષ મુનિ શશાંક. ઈચ્છા દેવી જનની દીપવ્યાં, તાત શ્રી દીપચંદ તારી જન્મી વટપુર ભૂમિ, વૈભવ મેહત્યાગી. એવા સુરી વલભ ચરણને, બન્યો છું હું રાગી. જેના જ્ઞાને નિપુણ ગુરુ છે, વિજયાનંદ સુરી.. વિદ્યા ભણું ચતુર્વિધને, વીર શાસ્ત્રીય પુરી. શોભાવ્યું છે પરમપદ, આચાર્યશ્રી આચાર્ય જેણે એવા સુરી વલભ ચરણે, નીરખું નિત્ય નયણે ઉધાર્યા છે અધમ મનુ, મેહ મન્સે ભરેલાં. દેશ દેશ વિચરી પ્રણયે, તાપ ત્રણે તપેલા. બધા ધર્મો નિર્ભય પણે, સત્ય પંજાબ દેશે. એવા સુરી વલભ ગુરૂના ગુણ ગાઉ વિશેળે. (૬) Page #23 -------------------------------------------------------------------------- ________________ સેવા ધર્મનું સત્ય સ્વરૂપ. વાણીમાં છે મધુર મૃદુતા; હિંગ સહુને બનાવે. આ દેશે છે વિમળ દ્રઢતા, કર્મ બધે હઠાવે. આકર્ષે છે અડગ તપસ્યા, ધાર સુધા વહેતી. એવા સુરી વલભ ચરણે, સ્થિર વૃત્તિ રહેતી. કાપ મહારાં કિલમીશ, પ્રભુ દાસને દાસ હું છું. વિસ્તારીને પ્રભુમય પ્રભુતા, દિલે એ ચહું છું. આવ્યો શરણે વિનય વિનયે, મુગ્ધ ભાવે કરીને. રાખો નિત્યે નજર સમયે, સ્નેહ ઊરે ધરીને. સેવા ધર્મનું સત્ય સ્વરૂપ લેખક મુનિરાજ શ્રી પ્રેમવીમળજી મહારાજ (મુ. કયા રાજપુતાના) સેવા ધર્મને શાસ્ત્રકાર મહારાજાઓએ દુર્લભ મનાવેલ છે. એ વસ્તુ સંપૂર્ણ સત્ય છે. પરંતુ સાથે એ પણ જણાવેલ છે કે એ સેવા ધર્મને સદુ૫યોગ કરનાર મનુષ્ય જ ફક્ત સંપૂર્ણ સુખને પામી શકે છે. દુરાચારી દુર્જનની સેવા કરવી એ વસ્તુ જે ઉત્તમ મનાય તે સદાચારી અને સદ્દગુણ મનુષ્યની કિંમત પણ શું છે? એ પ્રશ્ન અવશ્ય ઉપસ્થિત થવા પામશે. એ બીના જે શ્રેષ્ઠપણે સમજાઈ જાય તે આજે સ્વાથી મનુષ્ય સેવા ધમને દુરૂપયોગ કરવા તૈયાર બનેલ છે તે કદાપી બનવા પામે નહિ. ફક્ત સંસારનેજ સર્વ શ્રેષ્ઠ સમજી સદાકાલ એ અસાર સંસારનું સંપૂર્ણ સેવન રાચીમાચીને તીવ્રપણે કરનારાઓ, વિના લાયકાતે અન્ય મનુષ્યો પાસે સેવા-ચાકરી કરાવવાનું છે, અને તેથી તે નિવિવેકી મનુષ્યને કઈ વિચારશીલ વ્યક્તિ સદાચાર અને સંયમના શત્રુ સ્વરૂપે માનવા તૈયાર થાય, તો તેમાં બેટું શું છે? યાદ રાખવાની જરૂર છે કે ગરીબ અને નિરાધાર પ્રત્યે દયા–અનુકંપાબુદ્ધિ પ્રદાવી યથાશય સહાયરૂપ થવું એ વસ્તુને જેમ જેમ શાસ્ત્રકારોએ અનુંકંપાદાન મનાવેલ છે, તેમ સાથે સુચારીત્ર સંપન્ન મુનિરાજોની સેવા-ભક્તિ કરવી તે વસ્તુને પણ સપાત્ર દાન સ્વરૂપેજ સમજાવેલ છે. આ અનુકંપાદાન અને સુપાત્ર દાન વચ્ચે રહેલ તફાવત સમજાવતાં દાન ક૫દુમ ગ્રંથમાં જણાવે છે કે – अभयदानं सुपत्तदानं, अणुकंपा उचियकित्तिय दाणंच, दोहिंपि मुकखो भणिओ, सिन्निवि भोगाई आयिन्ति. અર્થ–દાન પાંચ પ્રકારનાં છે. અભયદાન-સુપાત્રદાન–અનુકંપાદાન-ઉચીતદાન અને કીર્તિદાન, તેમાં પ્રથમનાં બેદાન મેક્ષ ગતિ દેનાર છે. અને બાકીનાં Page #24 -------------------------------------------------------------------------- ________________ જેન ધર્મ વિકાસ. ત્રણ દાન સંસારી ભેગો દેનાર છે. આ પ્રમાણે આ કનું રહસ્ય સમજનાર જરૂર સમજી શકે તેમ છે કે પ્રથમનાં બેદાન પૈકી સુપાત્ર દાન મેક્ષ ગતિને દેનાર થાય છે, ત્યારે બાકીનાં ત્રણ દાન પૈકી અનુકંપાદાન એ સંસારનાંજ ભેગ સાધન પ્રાપ્ત કરાવનાર છે. અને તેથી સંસારને સંતાપરૂપ સમજનારાઓ માટે સુપાત્ર દાન જ શ્રેષ્ઠ કલ્યાણકારી છે. સાધુ મુનીરાજેને સુપાત્ર સ્વરૂપે શા કારણે સ્વીકારવામાં આવેલ છે તે બીનાનું યથાર્થ સ્વરૂપ જે સમજવામાં આવે, તે આજે સાધુ મુનીરાજેની સરખામણ હલ્કા અને તુચ્છ મનુષ્ય સાથે અવિવેકી મનુષ્ય કરવા તત્પર બને છે, તે કદાપી સંભવે નહિ જ. સિંદુર પ્રકરણ ગ્રંથ શ્રી સેમપ્રભાચાર્ય મહારાજા ફરમાવે છે કે – पितामाता भ्राता, प्रियसहचरि सूनु निवट्टः, सुहत्स्वामि माद्य, स्करिभटरथाश्वपरिकरः, निमज्ज तं जंतुं, नरक कुहरे रक्षितु मलं, गुरोर्धमाऽधर्मे, प्रकट न परात्कोपि न परः અર્થ–પિતા, માતા, બધુ, હાલી પત્નિ, પુત્ર, સંબંધી કે સ્વામી તથા ભટરથઘડા વિગેરે પરીવાર, જીવોને પુણ્ય પાપ વિગેરે સમજાવી નરક ગતિથી બચાવવાને શકિતમાન થઈ શક્તા નથી. પરંતુ એક ગુરૂ મહારાજ ને ધર્મ અને અધર્મનું સ્વરૂપ પ્રકટ રીતીએ સમજાવી શકે છે. તે સિવાય કઈ શક્તિમાન નથી.. विना गुरुभ्यो गुणनिरधीभ्यो, जाणाति धर्म न विचक्षणोऽपि; ....: आकर्ण दीर्घा ज्वल लोचनोऽपि, दीपं पश्यति नांधकारे. ' અર્થ-ગુણનિધી ગુરૂ મહારાજ વિના વિચક્ષણ મનુષ્ય પણ ધર્મ વસ્તુને જાણી શકતું નથી, જેમકે મોટી અને ઉજવેલ આંખેવાલે મનુષ્ય દિવા વિના અંધકારમાં પણ દેખી શકતો નથી. , , થથા વીવા નિઝ, મૂકે વા વિનતિ, " તથા ગુણ જતાં વિદ્ય, પુષિા છતિ. અર્થ-જેમ જમીન ખોદવાના સાધનથી ખોદનાર મનુષ્ય પાતાલનું પાણું પિવા સમર્થ બને છે. તેમ ગુરૂ મહારાજની સેવા કરનાર મનુષ્ય ગુરૂ મહારાજ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. एकमेवाक्षरं यस्तु, गुरुः शिष्यं प्रबोधयेत्, · पृथिव्यां नास्ति तत् द्रव्यं, यद्दत्वा चानृणी भवेत्. અર્થ-જે ગુરૂ મહારાજ શિષ્યને એક પણ અક્ષરને ઉપદેશ કરે છે તેને Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ અષ્ટોત્તર. ૨૩ બદલો વાળવા માટે જગતમાં એવું કઈ પણ દ્રવ્ય નથી કે જે આપીને શિષ્ય રૂણ મુક્ત થઈ શકે. આ લેકેનું રહસ્ય સમજનાર મનુષ્ય સુંદર રીતી એ સમજી શકે તેમ છે કે, ગુરૂ મહારાજ કે જે સાધુ મુનીરાજના સ્વરૂપમાં છે તે કોઈ સામાન્ય મનુષ્ય નથી જ. પરંતુ જગતના જીવનનું પરમ કલ્યાણ કરનાર શ્રેષ્ઠ વ્યક્તિ છે. પુત્ર સારી દુનીયાની સેવા કરવા શક્તિમાન હોય પરંતુ માતા પીતાને ઉપકાર માનવા સાથે, એજ માતા પીતા પ્રત્યે પૂજ્ય ભાવ દર્શાવી પોતે સેવા-ભક્તિની ઉપેક્ષા કરવાનું પસંદ કરે છે, તે પુત્ર ખરેખર પત્થર તુલ્ય મનાય છે. અત્યંત કષ્ટ સહન કરી માતા પીતા વાત્સલ્ય ભાવથી પુત્રનું પોષણ કરવા છતાંય, એજ પુત્ર બેવફા બનવાનું યોગ્ય માને તે, તે પુત્રને જગત એક પુતપુત્ર તરીકે પિછાણે, તેમાં આશ્ચર્ય શું છે? એજ પ્રમાણે ટાઢ-તડકે–ભૂખ તરસાદિ અનેક પરીષહ સહન કરી, જગતના મનુષ્યને ધર્મોપદેશ સુણાવવાની પ્રબલ આકાંક્ષાઓ સેવનાર સાધુ મુનીરાજે પાસે, એમના અપૂર્વ ઉપકારના બદલામાં સેવા–ચાકરી કરાવવા ઈચ્છવું, તે ખરેખર સ્વજાતિને સત્યાનાશને પંથે મૂકવા બરાબર છે. તે અંગે ઉપદેશશતક નામે ગ્રંથમાં રજા-શતકમાં ફરમાવે છે કે मातापितृभ्यामपि जन्मदाभ्यां, ज्ञानप्रघोऽसौ गुरुरन्यएव; दुष्कर्म मूलं क्रियतेयदाभ्यां, तदैव मुक्तयेगुरुणा शरीरम्. અર્થ–જન્મ દેનાર માતાપીતાથી પણ જ્ઞાન દેનાર ગુરૂની કિંમત વધુ છે. જે શરીર દુષ્કર્મો કરાવનાર છે તે ફક્ત માતા પિતાથી જ બનેલું છે, દુષ્કર્મ કરાવનાર શરીરને પણ ગુરૂ મહારાજ મેક્ષના કારણરૂપ બનાવે છે એટલે કે ગુરૂજ મોક્ષ પમાડી શકે છે. તે - અપૂર્ણ “શ્રી પાર્શ્વનાથજી અષ્ટોત્તરસયનામાષ્ટક (રચયિતા-દુર્લભજી ગુલાબચંદ મહેતા, વળા) (સવૈયા–એકત્રિશ) કેશરીઆઇ, કુર્કટેશ્વર, કલિકુંડ, કાપરડા, નામ, કાશી, કુંડલપુર, કઈ કરહડા, કલ્યાણ, પ્રણામ; કેકા, કંકણ ખેહામંડન, ખામણા ગુપ્ત, ગિરૂઆ, નામ, ગેડી, ગાલવીઆ, ગંભીર, ધૃતકલોલ, ઘીયા, પ્રણામ. ' ' ૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ 34 જૈન ધર્મ વિકાસ. ચિંતામણિ, ચારૂપમ ડન, ચેÜણુ, જગવલમ, પ્રભુ નામ, જશેાધરા, જોટવા, જઘડીયા, જગન્નાથપુરી, જિન પ્રણામ, જીરાવલા, ટાંકલા, ડાહલા, ડાસલા, તીવરી, જિન નામ, દોલતી, દોડીયા, દાદા, નવખંડા, નવલખા, પ્રણામ. નવસારી, નવા, નવપધ્રુવ, નાગક્ષ્ણા, નાકેાડા, નામ, નરોડા, નવનિધિ, પદ્મવીઆ, પુષ્કરાવૃત્ત, પેપ્સીના, પ્રણામ, પંચાસરા, પાસલી આ, પાલી, પાર્શ્વ ક્લેધિ, ખલેજા નામ, અદ્રિકદાર, ભટેવા, ભાભા, ભદ્રેશ્વર, જિનરાજ પ્રણામ, ભીલડીયા, ભીડભંજન, મુહરી, મુંડેવા, મેઢેરા, નામ, મનંવાંછિત, મહાદેવ, મનેારથ, કલ્પદ્રુમ, મગસીજી, પ્રણામ, મનર’જિત, મહિમપુરાજિન, મનમેાહન, મનરજનં, નામ, રાવણુ, રૂદ્ભવો, રાણકપુર, લેાટાણા, લેદ્રવા, પ્રણામ. લઢણા, વહી, વાડી, વકાણા, વલી વિજયચિંતામણિ નામ, શામળા, સમીના, સેગટિઆ, સમેતશિખર, જિનરાજ પ્રણામ, સહસ્રા, સંહસ્રકુટ, સાંકળા, સાંવલા, સુધદંતી, નામ, સુરજમ ડણુ, સામચિંતામણિ, સુખસાગર, સેસલી, પ્રણામ. * 3 ૫ સમજ્જા, સમેરીયા, સ્થંભન, સેસણા, સ્વયંભૂ નામ, સુલતાના, સેરીસરાજિન, સખેશ્વર, અમીંજરા, પ્રણામ, અજાહરા અહિછાત્રાસ્વામી, અંતરિક્ષ, એવાતિ, નામ, ઉપસતુર, પાર્શ્વ પ્રભુના, અષ્ટોત્તરસય નામ, પ્રણામ. જન્મ કલ્યાણુક પાસ દસમ દિન, વિધિ સહિત આરાધે જેહ, જરૂર સમાધિ મરણે જાતા, પરભવ સુધારે ભાવિ તે, ૐ હી પાર્શ્વનાથાય નમ: ના, અષ્ટોત્તર સય જાપ પ્રભાત, અહર્નિશ ગણુતા જેડ વિજન, રાગ સાગ નાસે વ્યાઘાત. ઉદ્ધ અધખળતા, પન્નગને, આખર સમય દઇ નવકાર, ઓગણીસત્તાણું વિક્રમમાં, અપવાને એ જગદાધાર, પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથની, ખુથી ઉદ્ધરતા એ નામ, મૂળ નાયક વળા જિન મન્દિર,કર્તી દુર્લભદાસપ્રણામ. નાટ—૧ વળા ગામના દેરાસરજીમાં મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. . ७ Page #27 -------------------------------------------------------------------------- ________________ સ'સાર ચિતાર અને મુક્તિના સુખ. સંસાર ચિતાર અને મુક્તિના સુખ. લેખકઃ——મુનિ રામવિજયજી (આ. વિજયનેમિસૂરીશ્વરજીના પ્રશિષ્ય) (ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર. એ રાગ) ભીમા અટવી નામે જંગલ, સંસાર વનની ઉપમા જોય. મધ્યસ્થાને નગરી સારી, વાસભુવન નામે તે કાય. કર્મ પરિણામિ મંડલિક રાજા, રાજ કરે છે લીલા વિશેષ. હય ગય રથને પાયદળ સારૂં, મિથ્યાત્વાદિ ચાર રેશ. સુખ દુઃખ લેાક્તા કર્મ પ્રમાણે,શાતા અશાતા ઉદય વિપાક. મધુ લિસથી ખડુ,ની ધારા, ચાટતા સુખદુખ ધરે અનેક મૃગયા ખેલે વક્ર અશ્વથી, મેધ ન લીધેા કલા વિવેક. પ્રચંડ વેગે ભીમ અટવીમાં, ભૂલેા ભમે છે એકા એક. ક્ષુધા તૃષા ઉદય અશાતા, મધ્યાહ્નકાલે દુ:ખ અપાર. નિર્જન જંગલ વનચારીનું, ગજ વાઘાના ઘણા પ્રચાર. વડ વૃક્ષની વડવાઈ ઝાલે, વક્ર અશ્વની ગતિ અજમ. દુ:ખના દરીયા કલ્લેાલ ચડીયા, કમ તણી હાલતા ગજબ. પુન્ય પસાયે આયુષ્ય દારી, સાંધે ગેાપાળ મૂર્ખ પાંચ, રૂખડ લખમણુ રાજો લાજો, માના આવે નાવી આંચ. અલ્યા મુર્ખ કયાંથી આવ્યા, રાંડના અક્કલ નથી લગાર. રોટલા મરચુ પાણી આપ્યું, હાથ સેનાના જીભ કુઠાર. સ્પર્શી રસ ગંધ વર્ણ શબ્દો, પાંચ વિષયા પાંચ મુરખા માન. આપે શાતા વિપાક અશાતા, અધ્યાતમ ગીતાએ ગાન. રાજા પુનઃ જીવન પામ્યા, આન ંદ ઉલ્લસ્યા હૃદય મેાઝાર. ઘણું ઘણું વિનવે નમ્રપણાએ, પધારજો અમ રાજ દરબાર. એક દિન પાંચે મળી સિધાવે, ડાંગા પાંચે એકેકે હાથ. શહેર વ્યવહારા નગરા નીતિ, અલ્પ નહિં છે ગતિ વિનાથ... અંદર સરખા માનવ જાતિ, દેખા ભૈયા પુચ્છ વિહીન. લહિયા લખતાં કલમે અટકે, વગર પૈસાનું નાટક તાન. કાંઠે કાંઠે રાજા ભાળે, ઘર ખતાવા ભરે ખઝાર. રોટલા આપી જીવન આપ્યું, નહિંતર જોતા યમ દરખાર. રાજા આપે શાંતિભુવને, ઈંદ્રો જેવા ખાનપાન વળી મીઠા મેવા, નામજ લેતાં નાવે પાર. આસનસાર. અપૂર્ણ ૨૫ (૧) (૨) E (૪) (૫) Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ. અહંત દર્શન અને ઈશ્વર. લેખકઃ મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી. (જામનગર) ભારતના સર્વ દર્શનેને મૌલિક તરીકે જે પશ્ચિમની પ્રજા સ્વીકારે છે, તે તેનું મૌલિકત્વ એ ઈશ્વર, જીવ અને કર્મ આ ત્રણે તનું ગંભીર તત્વજ્ઞાન છે. ઈશ્વરાદિ જેવું એક મહાન તત્વ છે, એમ એક ચાર્વાક સિવાય જગતના સર્વ દશને સ્વીકારે છે. અને કોઈ પણ દેશનું તત્ત્વ શાસ્ત્ર ઈશ્વર તત્વને સ્વીકારવામાં સંમત ન હોય તે, ભારતીય દર્શનશાસ્ત્ર તેને નાસ્તિક ગણશે. - નાસ્તિક શબ્દ પ્રયોગ આજે વાસ્તવિક રીતે થતું નથી. પણ ભારતના સર્વ દશને પિતાનાથી બીજા દશનેના ઉપાસકેને નાસ્તિક અગર તે તેવાજ અર્થસૂચક શબ્દથી સંબંધે છે. અર્હત્ દર્શન વિષે વિચાર કરીયે તે તેમાં પણ ઈશ્વરતત્ત્વને સ્વીકાર કરવામાં આવ્યો છે. અત્ દર્શન ઈશ્વરતત્વને એ સુંદર નિર્ણય આપે છે કે તે બુદ્ધિ ગ્રાહા પણ થઈ શકે છે. છતાં વૈદિક સંપ્રદાયમાં જેનેને નાસ્તિક તરીકે માનવામાં આવ્યા છે. તે કઈ દષ્ટિએ હશે તે કલ્પી શક્તા નથી. વૈદિક સંપ્રદાયમાં નાસ્તિકની વ્યાખ્યા કરતાં જણાવે છે કે નાસ્તો વેદ નિવેદની નિંદા કરનાર નાસ્તિક છે, આ દષ્ટિએ તે બૌદ્ધ દર્શન પણ નાસ્તિક ગણી શકાશે. કારણકે બૌદ્ધ દર્શન અને જૈન દર્શન બને એ વૈદિક હિંસા પ્રાધાન્ય, અને સાવધ પ્રવૃત્તિ પ્રાધાન્ય કર્મમાર્ગ સાથે ન્યાયપૂર્વકને સિદ્ધાંતિક વિરોધ કર્યો છે. તેટલા જ વિચારથી જે જૈન દર્શન પ્રત્યે તેમને કટાક્ષ હોય તે અમારે વૈદિક પરિવારને સ્મરણ કરાવવું રહેશે કે, નિવૃત્તિ પ્રાધાન્ય તત્ત્વજ્ઞાનને સાયક ઉપનિષદેએ પણ વૈદિક ક્રિયા શુન્ય અને હિંસા પ્રાધાન્ય કર્મકાંડ સામે બળવે પિકાર્યો છે. એટલું જ નહિ પણ પૂર્વ મિમાંસકોનાં કર્મ અજીર્ણની ચિકિત્સા તેજ ઉત્તર મિમાંસા છે. એમ જો તમે સ્વીકાર કરે તે અર્હત્ દર્શનને નાસ્તિક કહેવા પૂર્વે તમારે વિચાર કરવાનો રહેશે. અન્ય દર્શનેની ઈશ્વરના અસ્તિત્વ માટેની માન્યતા આ દષ્ટિએ પડતું અનંત વિશ્વ જે વિધવિધ કલા અને અશ્વર્યથી ભરપુર છે. તેમજ આકાશ અને તેમાં વિલસી રહેલા ગ્રહ નક્ષત્રાદિ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, પાણી, પવન, પશુ પક્ષી આદિની વિવિધતા વિગેરેનું નાટક જોતાં આ સલ વિશ્વને કેઈ ઉન્ન કરનાર છે. અને આ સકલ વિશ્વનું સંચાલન પણ તેજ સત્તા કરી રહેલ છે. આવી એક સામાન્ય માન્યતા આજે સૌ કોઈ માને છે. આ સર્વનો કેઈ પણ વિધાતા-સૃષ્ટા છે. અને જે સૃષ્ટા છે તેજ ઈશ્વર છે. ભલે આપણે તેને પ્રત્યક્ષ જોઈ શક્તા નથી. છતાંય આ તમામ સંચાલન કર Page #29 -------------------------------------------------------------------------- ________________ અર્હુત દર્શન અને ઇશ્વર. ૨૦ નાર ઇશ્વરનેજ કહેલ છે. આ માન્યતા કેવળ એકલી હિંદુ સમાજની નથી. પણુ હિંદુ સમાજની આ માન્યતામાં ખ્રીસ્તી, યાહુદીઓ, ઇસ્લામી આદિ સૌ કાઈ પાતાની સંમતિ આપે છે. અને આવા સૃષ્ટિના ઉપન્ન કરનારનેજ ઇશ્વર તરીકે સ્વીકારે છે. ન્યાય દર્શન અને ઇશ્વર ભૂતકાલમાં ભારતીય દર્શનો અનેક યુક્તિપૂર્વક ઇશ્વરકત્ત્તવાદને દૃઢ કરતા હતા. અને ગૌતમ મુનિ ન્યાય દર્શનકાર એ ઇશ્વરકર્તાવાદના મહાન ઉપાસક અને પોષક માનવામાં આવ્યા છે. ન્યાયદર્શીન આદિ ઇશ્વરતત્ત્વને તેઓ એ રીતે સ્વીકાર કરે છે કે આ વિષે ન્યાયદર્શન માટે ભાષા જણાવે છે કે विवाद पदभूतम् मुभूधरादि बुद्धिमद्विधेयम् यतो निमित्ता धानात्म लाभम् यद निमित्ता धानात्म लाभम् तद बुद्धिमदविधेयम् यथा मंदिरम् तथा पुनरेतत् तेन તથા પૃથ્વી, પાણી, પર્વત વિગેરે કાર્ય પદાર્થ છે. નિમિત્ત વશ એ ઉત્પન થાય છે. નિમિત્તને લીધે તે ઉત્પન્ન થાય એટલે તેને કાઈ એક ર્ડા હાવા જોઈએ. દાખલા તરીકે મદિર લઇયે, તા મ ંદિરના નિર્માણ કરનાર કોઇ બુદ્ધિમાન હશે એમ સ્વીકાર કયા વિના ચાલી શકે નહિ. એજ પ્રમાણે પૃથ્વી, પર્વત વિગેરેના એક બુદ્ધિમાન સુષ્ટિ કર્યાં છે, એમ સ્વીકારવું પડશે. અહિં ન્યાય દર્શનને અનુકુળ શકરમિશ્ર એક એવી દલીલ મુકે છે કે एवं कर्मापि कार्यमपिश्वरे लिंग तथा हिं, क्षित्यादिकं सकर्तृत्वं कार्यत्नात् घटवदिति ઘડા એક કાર્ય છે ( પદાથ છે). કુંભાર તેના ર્તા છે. એજ પ્રમાણે સૃષ્ટિ વિગેરે કાર્ય પદાર્થ છે. તેના પણ કર્તા એક ઇશ્વર છે. અહિં આપણે સૃષ્ટિકર્તૃત્વ વિષે નિર્ણય કરવા ધારતા નથી પણ ઇશ્વરત્ત્વ તત્ત્વ વિષેના નિર્ણય કરવાના છે. પણ ન્યાયદર્શીન ઇશ્વરતત્ત્વને સૃષ્ટિ કર્તા રૂપ જે સત્તા તેને ઇશ્વર માને છે એ નિષ્ક છે. ન્યાયદર્શીનની માન્યતા પ્રમાણે પર્વત, પૃથ્વી આદિ કાયાઁ પદાર્થો છે, અને તે સાવયવ છે. અર્થાત્ નાના નાના પરમાણુઓનું તે સ્કુલસ્વરૂપ છે. અને હરેક પરમાણું અચેતન છે. તેથી તેના સયાજક એક ચેતનપૂર્ણ બુદ્ધિમાન કાઇ કર્તા જરૂર હોવા જાઇએ. આવા બુદ્ધિમાન ને જ ઇશ્વર તરીકે ન્યાયન સ્વીકારે છે શાંકરવેદાંત અને ઇશ્વર શાંકરવેદાંત દર્શન એ પણુ ભારત વર્ષનું તત્ત્વ દર્શન છે. વિદ્વાનામાં અને પશ્ચિમના તત્ત્વજ્ઞામાં વેદાંત દનની સારી પ્રતિષ્ઠા છે. ભારત વર્ષમાં શંકરાચાર્યજીના સિદ્ધાંતને અદ્વેત સિદ્ધાંત અથવા કેવલદ્વૈતવાદ કહે છે. ત્યારે શંકરાચાર્યજીના વિરાધીઓ, રામનુજ તેમજ વલ્લભાચાર્ય વિગેરે શંકરાચાર્યજીના આ સિદ્ધાંતને માયાવાદ કહે છે. ગમે તેમ તે આચાર્યની પરસ્પરની વિરૂદ્ધ માન્યતાઓ હાય, આપણે તે માત્ર શાંકર વેદાંતની દૃષ્ટિએ ઇશ્વર તત્ત્વ વિષેની માન્યતા કેવી છે, તેજ માત્ર જોવાનું છે. અપૂર્ણ . Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ. રાધનપુરની વરખડીની પ્રા ચી ન તા. લેખક-લક્ષ્મીચંદ પ્રેમચંદ. આ પ્રતિષ્ઠા થઈ ગયાને કેટલેક કાળ વ્યતિત થયા ભાદ થરપારકરને પ્રદેશ યવનના કાબુ તળે આવતા કદાચ યવને જિન બીંબ પર પ્રહાર કરે તેવી દહેસ્તથી પ્રભાવિક પ્રતિમાને ગુપ્તપણે ભેંયરામાં રાખી, તેને ગેડીપુરના સોઢા ઠાકરેના રક્ષણમાં સેપી આપતાં ઠાકરે ચમત્કારિ પ્રભુનું શુરક્ષિત રીતે રક્ષણ કરવા સાથે અનીશ પૂજન ભક્તિ ગુપ્તતા જાળવી કરતા હતા. તેમજ યાત્રા દર્શન નિમીતે આવતા યાત્રાળુ વૃદેને પૈસા લઈ દર્શન કરાવતા હતાં. કમાંતરે વિકમ ઓગણીસમી સદીના અડધા શતક પછીના કાળમાં સદર પડિમા તે વખતના સેઢા ઠાકર પુંજાજીના રક્ષપણ નીચે ડીપૂરમાં હતાં. તેમણે મૂર્તિને એવી ગુપ્તપણે રાખેલ કે જેની કેઈને જાણ નહોતી. આથી એવું બન્યુ કે વિ. સં. ઓગણીસમી સદીના નવમા દશકાના આઠમા વર્ષ (સં ૧૮૮૮)માં એકદા ઠાકર પુંજાજીને પરદેશ જવુ પડયું, અને અચાનક ત્યાંજ દેવ થતાં, અજાણપણાના લીધે તે દિનથી મહા મંગળકારી મૂર્તિ અલેપ થઈ ગયા, તેમ કહેવાય છે. સબબ કે સ્થાનિક સંઘે અનેક સ્થળોએ ખેડકામ કરાવી ખૂબ ખૂબ શોધ ખોળ કરી પરંતુ મુદલ પત્તો લાગેલ નથી. આ શક્તિવર્ધક પ્રતિમા માટે દંતકથા છે કે ગેડીપુરમાંથી મુર્તિ અલેપ થયા પછી અત્યંત શ્રદ્ધાવંત વ્યક્તિઓને સ્વપ્રમાં દર્શન આપેલ અને અમુક સંઘને મેરવાડામાં સેઢા ઠાકરેએ માડકા આદિ સ્થળોએથી બીજી પાર્શ્વનાથની મુર્તિ લાવી અસલ મનાવી દર્શન કરાવ્યાના દાખલાઓ બનેલ પ્રચલિત અને સપ્રમાણ છે. " ઉપરોક્ત કથન સ્પષ્ટ પ્રકાશ પાડે છે કે, પાટણથી ગાડી-પાર્શ્વનાથની મુતિને ખરીદી, રાધનપુર પાદુકાની સ્થાપના કરાવી, ભુદેધરપુર વિ. સં. ૧૪૨ની સાલમાં પહોચ્યાં. જ્યાં બાર વર્ષ પૂજન ભક્તિ કરી ચક્ષના સ્વપથી ભુદેધરપુરથી વિ. સં. ૧૪૩ર ના ફાગણ સુદિ ૨ ના બાંડાથલ તરફ પ્રભુ સાથેની વેલમાં પ્રયાણ કરી, વેરાન વગડામાં જ્યાં વેલ થંભી, ત્યાં ગોડીપુર વસાવી. મેઘાશાએ રહેઠાણ કરી ભવ્ય બાવન ગીરનારી જિનાલય બંધાવી. તેમાં વિ. સં. ૧૪૪૪ ની Page #31 -------------------------------------------------------------------------- ________________ રાધનપુરની વરખડીની પ્રાચીનતા. ૨૯ સાલમાં કાજળશાએ પ્રતિષ્ઠા અને મિયા તથા મેરાજે શિખર, ધ્વજદંડ આદિ ચઢાવ્યા બાદ લાંબા અંતરે યવનના કાબુ તળે થલપારકર પ્રદેશ આવતા ગેડીપુરના સેઢા ઠાકોરને રક્ષણ માટે ગુપ્તપણે સેંયરામાં રાખી સંઘે સોંપ્યા જેમણે વિ, સ. ૧૮૮૮ ની સાલ સુધિ સંઘને દર્શન કરાવ્યાં દરમિયાન એકદા પંજાજી સોઢા સિંધ હૈદ્રાબાદ કેર્ટના કામે જતાં ત્યાં અચાનક દેવ થતા, અને બીજા કઈ જાણતા ન હોવાથી તે દિનથી મુર્તિ અલેપ થયાની દંતકથા છે. આ કથન પરથી સ્પષ્ટ માનવાનું કારણ છે, કે રાધનપુરના ભીલેટી દરવાજા બહારની આજે જે વરખડી નામથી ઓળખાતું ગેડી-પાર્શ્વનાથ પ્રભુના પાદુકાની દહેરીવાળુ સ્થળ છે, તેજ સ્થળે પાટણથી મુતિ લઈને મેઘાશા વિ. સં. ૧૯૨૦માં તઘલખ વંશના ત્રીજા નૃપતિ રાજશાહના અમલ કાળમાં નગર પારકર ગયા ત્યારે પ્રસ્થાન કરેલ, અને દાણુને બતાવેલ ચમત્કારથી સંઘે દર્શન કરી તેજ સ્થળે તેજ સાલમાં પાદુકાની સ્થાપના કરાવી, સ્તૂપ (દહેરી) બનાવેલ સંભવે છે. આ રીતે આ ધાર્મિક સ્થાન રાધનપુરમાં પણ છસો વર્ષ પૂર્વનુ આવેલું સંભવે છે. જ્યારે રાધનપુર બાબી વંશના વહિવટ નીચે સત્તરમી સદીમાં આવેલ છે. એટલે બાબી રાજ્યના પૂર્વે આ ધાર્મિક સ્થાન રાધનપુરમાં સ્થાપન થયેલ માની શકાય એમ છે. અપૂર્ણ. : મન સાગરનાં મેજ”..... લેખકઃ–બાપુલાલ કાળીદાસ સવાણી “વીરબલ” (અંક ૯ પૃ. ૨૫૩ થી અનુસંધાન) મહાવીર માનવી! તારા પગ પર ઉભે થા! પુરૂષાર્થ અને પ્રેમ ખીલવિશ તેટલે તું મહાન! શીવરમણ પિતાનો પ્રેમ દશાવવા હસ્તમાં કેવળજ્ઞાન કેવળદનરૂપ પુષ્પમાળ કંઠમાં આપવા તૈયાર થઈને ઉભી છે. પણ એ કંઠમાં આપી શક્તી નથી. કારણ? કારણ એને લાડીલે કંથ રાગમાં–મેહમાં રમણ કરી રહ્યો છે. સ્ત્રી શેયને સહન કરે ખરી કે? વરના પ્રેમને યાદ કરી રડતા ગૌતમને વિવેક વિચાર ઉદ્દભવે છે. શાને છેડી એકત્વ ભાવના ઉપર ચડે છે, ને શીવરમણી કંઠમાં માળા આપે છે. રાગને જીત મુશ્કેલ છે. તેથીજ રાગદ્વેષ રહિત અરિહંતને “વીતરાગ” એવું નામ અપાયું છે. એ મારું મારું કરનાર માનવી! વિચાર કર. તારું શું છે? પુત્ર, શ્રી, Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વિકાસ. લક્ષમી હારી સાથે આવશે ખરી? તું રખે એમ માનતો કે એ બધું હારી સાથે આવશે. મહાન સમ્રાટ સીકંદરનું વિલ પણ એની પછીના સમ્રાટે કબુલા ન રાખ્યું તો તારું શું ગજું ! શા માટે તું મેહ રાખી રહ્યો છે? એટલે મેહ તેટલું તું દુઃખ માનજે. મેહ છોડને એ મેહના બંધનમાં દુઃખી થતા સર્વને તું છુટા કર. અને તું દુઃખને આવ્યા પહેલાં જ અટકાવ. પણ પહેલાં પાળ બાંધ. ભલે હું કે તું જગતને આપણું કલ્પના મુજબ બનાવવા ચાહીએ પણ એ આપણે પ્રયત નકામે છે, વ્યર્થ ફાંફાં છે. જગતના પ્રવાહને રોકવા કઈ સમર્થ નથી. તે આપણે નકામી મહેનત શીદને કરવી? એના કરતાં આપણી સર્વ શક્તિ એના પ્રવાહને વધારે કરવામાં શા માટે ન ખર્ચવી? કદાચ તે. ન બની શકે તે બીજાને આડખીલી રૂપ તે નજ બનવું. એકને સિદ્ધાંત બીજાને માન્ય હોય યા ન હૈય, એકની હાલી ચીજ બીજાને અપ્રિય પણ હોય, રીંગણાં કેઈને ગરમ પડે ને કેઈને ઠંડાંયે પડે. જે એકનો સિદ્ધાંત સર્વને લાગુ પડતે હેત, એકની બહાલી ચીજ સર્વને વહાલી હાત, રીંગણાં સર્વને ગરમ કે ઠંડાં પડતાં હતા તે જગતમાં ચાલી રહેલા ધાર્મિક મતભેદ, પ્રિય અપ્રિયતા, રેગેની વિવિધતા નજ હેત. પણ એ ભિન્નતા તે દુનિયામાં પગલે પગલે નજરે પડે છે. પણ જે એ સર્વ મતભેદને સાંખી લે છે, કલેશ થવા દેતા નથી, તે ખરે ચતુર છે, તે જ ખરે વિચાર સહિષ્ણુ છે. પ્રમાદ ન કરો, આળસ ન કરે, આળસથી આગળ પાછળનું કામ વધી જાય છે, પછી તારાથી બની શકતું નથી, તું કંટાળે છે અને દુઃખી થાય છે. તારા જીવનમાં આળસ ઘર ઘાલે છે. ને તારું જીવન મુડદાલ એટલે જીવતા મનુષ્યની કબર જેવું બને છે. આળસ છેડીને કર્તવ્યમાં જોડાઓ. આળસ અધ રેગને મેં તરે છે એ યાદ રાખે. આળસને ખંખેરવી એ ખરી વીરતા છે. અને પુરૂષાર્થ એ જ ખરૂં જૈનત્વ છે. આપણે જ્યારે ખરા વીર-જૈન બનીશું? એ ધન્ય દિવસ કયારે આવશે? પારકી નકલ ન કરે. લખવામાં કે બોલવામાં, ચાલવામાં કે બેસવામાં, ખાવા કે પહેરવામાં પારકી રીત ના પકડે. તમારે માર્ગ તમેજ સ્વતંત્ર પસંદ કરે. તમારી સ્વતંત્ર પસંદગીમાં જ બુદ્ધિની કિંમત છે. આપણાથી વધુ બુદ્ધિવાળાની આપણે નકલ કરીએ તે પણ આપણું મુખઈ તેમાં દેખાયા વગર રહેજ નહિ. આપણું કી બુદ્ધિને માર્ગ ભલે કે હોય તે પણ તે માર્ગજ આપણે માટે હિતકારી છે. બીજાની રીત તે આપણી મૌલિક્તાની માત્ર વિટંબના છે. અપૂર્ણ Page #33 -------------------------------------------------------------------------- ________________ સાનુવાદ-જીવવિચાર પ્રકરણું. ૬૧ सानुवाद-जीवविचारप्रकरणम् लेखक-मुनि दक्षविजयजी (राधनपुर.) मूल-भुवण-पईव वीरं, नमिऊणं भणामि अबुह-बोहत्थं । जीव-सरूवं किंचि वि, जह भणियं पूच मरीहिं ॥१॥ जीवा मुत्ता संसा,-रिणो य तस थावरा य संसारी । gવી-ગણ-જ્ઞા વાહ, વાસ થાય તેવા રા फलिह-मणि-रयण-विदुम-हिंगुल-हरियाल मणसील-रसींदा । rigધા સેટી, -અટ્ટાવા રા ઘરમા વીજપ્ત, મા-પારા-જાગો . सोवीरंजण-लुणाइ, पुढवी-भेया इ इच्चाइ ॥४॥ પદ્યમય ભાષાનું વાદ મંગલા ચરણ અને ગ્રંથને વિષય વગેરે. : ત્રણ ભુવનમાં દીપ સમ શ્રીવીરને વંદના કરી, અબુધ જીવન બોધ માટે પૂર્વ સૂરી અનુસરી સ્વરૂપ જીવનું હું કહું તે સાંભળો હેજે જરી, A (જીના મુખ્ય ભેદ) મુક્ત ને સંસારી છે જીવ ભેદ બે મુખ્ય કરી. (૧) (સંસારી જીવોના સામાન્ય ભેદ અને સ્થાવરના ભેદ). ત્રસ અને સ્થાવર મળી સંસારીના બે ભેદ છે, પૃથ્વી પાણું અગ્નિ વાયુને વનસ્પતિકાય છે, ટીપ્પણી–૧ સ્વર્ગ મૃત્યુ અને પાતાલ, અથવાઉ áલેક અલોકને તિછોકરૂપ ઘરમાં ૨ ભુવનને અર્થ ઘર હોવાથી દીપકની ઉપમા છે, નહિતર સૂર્યની ઉપમા ઘટી શત ૩ જીવસ્વરૂપથી અજાણ. ૪ પ્રાણોને ધારણ કરે તે, ચૈતન્ય લક્ષણવાળો અથવા જ્ઞાનાદિ ગુણવાળો જે હેય તે જીવ કહેવાય, તેનું. પ હર્ષથી ૬ કાંઈક. ૭ સિદ્ધ અથવા કર્મ રહિત. ૮ ચાર ગતિરૂપ સંસાર જેને હોય તે સંસારી. ૧ - ૧ સુખદુઃખની પ્રવૃત્તિ નિવૃત્તિ માટે સ્થાનાંતર પ્રાપ્તિની શક્તિવાળા છ ત્રસ કહેવાય. અર્થાત્ ગરમી વગેરેથી તપેલાં જે જ, છાયા વગેરેમાં સ્વયં જાય, તે ત્રસ કહેવાય Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ. = == = એ પાંચ ભેદ થિર રહે તે થાવરોના થાય છે, (બાદર પૃથ્વીકાયના ભેદ) ફટિક મણિ રત્ન પરવાળાં અને હિંગળક છે. (૨) હડતાલને મેણસીલ પારે સ્વર્ણ આદિ ધાતુઓ, ખડી લાલ પેળી માટીને પાષાણ પારે જુએ અબરખ "તુરી માટી અને પત્થર તણું ઘણી જાતિઓ, ખાર સુરમેશ્મીઠું આદિ ભેદ પૃથ્વીના જુએ. (૩) મૂર–ઓમતવિરપુર, ગોલા હિન-જરિતણૂ-મહિયા हुंति घणोदहिमाई, भेयाणेगा य आउस्स ॥५॥ હંગાર-જ્ઞા-બુ,-૩#ાળ-ળા-વિનુમાશા . વાળિ વિશાળ મેવા, નાથવા નિવઘણુદ્ધિા દ્દા. उम्भामग-उक्कलिया, मंडलि-मह-सुद्ध-गुंज-वाया य । घण-तणु-वायाईया, भेया खलु वाउ-कायस्स ॥७॥ साहारण-पत्तेया, वणस्सइ जीवा दुहा सुए भणिया। जेसिमर्णताणं तणू, एगा साहारणा ते उ ॥८॥ (બદિર અપકાયના ભેદ) ૧ભૂમિનું ને ગગનનું જળ હીમ ઝાકળ ને કરા, લીલી વનસ્પતિ ઉપરે જામેલ પજળબિંદુ ખરા; ધુમસ ઘને દધિ આદિ જળના ભેદ ભાખે જિનવર, | (બાદર અગ્નિકાયના ભેદ) જાણ અંગારા અને જવાલા તણો અગ્નિ જરા. (૪) ૨ એકદિના જ એકૅકિય તે સ્થાવર ને સ્થાવર તે એકંકિય બને એકજ છે. પરા ૧ હડતાલ એ રસાયણ ખનીજ પદાર્થ છે. ૨ એ પણ રસાયણી ખનીજ પદાર્થ છે. ૩ સોનું રૂપું તાંબુ લોઢું જસત (તરવું) સીસું અને લાઈ વગેરે ધાતુઓ કહેવાય છે. ૪ પારેવાજાતિને પત્થર. ૫ એક જાતની માટી છે, જે કાપડને પાશ દેવામાં વપરાય છે; અથવા તુરી એટલે તે જંતુરી કે જે લોઢાના રસમાં નાંખવાથી લોઢું સોનું બની જાય છે. ૬ આંખમાં આંજવાનો દરેક જાતનું નીમક યા લવણ, જેવા કે સીંધવ વડાગરૂ ઘસીયું બીડલવણુ કાચલવણ વગેરે ૮ ઉપયોગમાં આવતી એ સર્વ વસ્તુઓ, અસંખ્ય જીવોના અસંખ્ય શરીરના પીંડરૂપ છે. તથા એક પૃથ્વી જીવ બહુ બારીક હોવાથી ઉપયોગમાં ન આવી શકે એ સ્વાભાવિક છે ૧ કુવા વાવ વગેરેનું. ૨ વર્ષાદનું. ૩ વનસ્પતિ સુકાઈ જાય અથવા બળી જાય એવું અતિશય ઠંડુ જળ, કે જે ઠાર કહેવાય છે. ૪ કૃત્રિમ અને કુદરતી બરફ. ૫ ભૂમિના ભેજનું. ૬ પૃથ્વીઓ અને વિમાનની નીચે રહેલું નક્કર જળ. ૭ અરિનની શીખા. જો Page #35 -------------------------------------------------------------------------- ________________ न साहित्य में वालियर. 33 जैन साहित्य में ग्वालियर. लेखक-मुनि कान्तिसागरजी (सीवनी) आर्यावर्त के प्राचीन इतिहास में जैन इतिहास का महत्व पूर्ण स्थान है। अर्थातः भारत के इतिहास का मर्म जानने के लिये जैन इतिहास का अध्ययन अनिवार्य है, कारण यही प्रतीत होता है कि जैनियोंने मात्र धार्मिक ग्रंथ निर्माण केसे में ही अपने महान् कार्य की इति श्री नहीं समझी, अपितु अनेक भारतेतिहासोपयोगी ग्रंथभी निर्माण कर उदारता का सुपरिचय दिया है। जैन इतिहास धार्मिक सामाजिक और राष्ट्रीय प्रवृति आदि विविध द्रष्टियों से महत्व पूर्ण है। भारतीय प्राचीन राजवंशों का जितना इतिबृत जैन इतिहास में पाया जाता है उतना अन्यत्र नहीं। भारत का इतिहास तब तक अपूर्ण रहेता हे के जब तक प्रत्येक बड़े बड़े-महत्व पूर्ण नगरों की तवारीख प्रकाशित न की जाय. इसी महान् कमों का ख्याल रखलेना चाहिये, हमने पालणेपुर, बालापुर और पाटन जादि नगरों का इतिहास प्रकाशित कराया है और यह प्रयन्न उपरोक्त कमौ को बहुत कुछ पूरा करता है। यह तो एक विश्वका अच्ल नियम है कि कोई भी वस्तु के पीछे कुछ न कुछ इतिबृत आवश्य रहा करता हैं। इसी भ्रांति ग्वालियर के गर्भ में भी विस्तृत महत्व पूर्ण इतिहास पाया जाता है। यों तो ऊक्त नगर विष्यक भिन्न भिन्न लेखको द्वारा बहुत कुछ लिखा जा चुका है पर उन लेखकों ने जैन इतिहास का उपयोग नहीं किया, कारन यही ज्ञात होता है कि उन लोगों को तद्विषयक साधन प्राप्त न हुए होंगे। . ग्वालियर की स्थापना कब की गइ थी यह ठीक रुपसे कहना कठिन ही नही असाध्य है। दुर्ग ग्वालीय नामक महात्मा के शुभाबिधान से राजा सूर्यसेनने बनवाया था क्यों कि उक्त महात्माने राजा का कष्ट दूर किया था। अतः राजाने कृतज्ञता प्रदर्शित करने के लिये, किला बनाया था। बहुत से इतिहासज्ञोंका कथन है, यह दुर्ग इस्वी सन् से ३१०१ वर्ष पूर्वे बना हुआ है। पर यह कथन अनुचित प्रतीत होता है । उपरोक्त कथन की पुष्टि में विश्वासनीय प्रमाण नही मिलते । कतिपय विद्वानों का अभि मत है कि यह दुर्ग इश्वी सन् ३ शता. ब्दी में बना है। यह दुर्ग भारत के सुदृढ़ दुर्गों में से एक है। (१) देखिये फार्बस त्रैमासिक (बम्बई) वर्ष ६ अंक ३ में मेरा निबन्ध । (द) देखिये श्री जैन सत्य प्रकाश वः ६ अंक १, २, ३, ४ में मेरा निबन्ध । (३) यह ईतिहास का लेखन कार्य करीब करीब पूर्ण होने आया है। (४) दुर्गों वप्रः-दुःखेन गम्यते इति दुर्ग: ___ अपूर्ण. Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વિકાસ जैन समाज की स्थिति और कर्तव्य. लेखक : आर्य जैन मुनि सुखलाल (स्थानकवासी) हमारे पूर्वाचार्यों एवं पूर्वजोंने समाज की आध्यात्मिक, नैतिक तथा व्य. वहारिक अन्नतिके लिये जिन उपयोगी नियमों का निर्माण किया था, उनमे हमारी अज्ञानता एवं दुर्लक्ष्यतावश ऐसे २ दुर्गुणों का प्रवेश हो गया है कि जिन से सारा समाज और सारी जाति अशिक्षा की शिकार हो कर, तथा निन्दनीय रूढ़ियों के पाश में फँस कर घोर दुख के गर्त में जा पडी है। यह व्यौपारिक-समाज हो. कर के भी किस प्रकार- आर्थिक कष्ट से ग्रसित है कि इसके होनहार-नवयुवक दस दस और बारह बारह रुपये मासिक वेतन के पीछे अपना अमूल्य समय और शक्ति खो रहे हैं । कहाँ पूर्व का आध्यात्मिक ज्ञान और नीति पूर्ण व्यवहारिक जीवन ! और कहा आज का वर्तमान का विद्या से वंचित और ढकोसलों तथा कायरता से परिपूर्ण जीवन ! ! कहा पूर्व की मंगलमय शान्ति और कहां आज की फूट और द्वेष से परिपूर्ण क्लेशमयी अवस्था !!! कहां तो वह सुख-संपत्तिसंपन्न धन-धान्य से परिपूर्ण, और नियम आदि युक्त कल्याणमय जीवन, और कहां आज की अनेक नाशकारी दुष्प्रवृत्तियों के दल-दल में फँसी हुई कारुणिक अवस्था ! पाठको ! दशा ऐसी हीन हो गई है कि यदि इस बीसमी शताब्दि के उन्नति के युग में भी समाज ने अपनी दशा की और ध्यान नहीं दिया तो यह ध्रुव सत्य है कि इसका नाम केवल इतिहास के पृष्ठों पर ही रह जायगा। जो भी हो समाज की निद्रा-मंग अवश्य हुई है, तथापि उन्नति के क्षेत्रमें जैसा चाहिये वैसा भाग नहीं लिया है। और इसी लिए आज इसकी गणना पिछड़ी हुइ जातियों में की जाती है। संसार की जातियों के स्वत्वों की रक्षा के सम्बन्ध में जहाँ विचारविमर्श होता है वहां इस जाति के प्रति कितना, और कैसा ध्यान दिया जाता है, इस विषय पर यदि विचार किया जाय तो पता चलेगा कि समाज कितनी नगण्य और नष्ट-प्रायः अवस्था को पहुँच चुकी है। इससे अन्य समाजों का कितना ऊंचा स्थान है और इसका स्थान कितना पिछड़ा हुवा है, इसका कारण Page #37 -------------------------------------------------------------------------- ________________ प्रश्नोत्तरी. ૩૫ केवल शिक्षा का अभाव और कुरूढ़ियों का परिपालन ही है। यदि वर्तमान की चालू कुरूढ़ियाँ और खर्चीले रस्म रिवाजों को नष्ट कर दिये जांय और ऊसके बदले सुशिक्षा का प्रचार किया जाय तो समाज बड़ी हरी भरी और आदर्श हो जायेगी व आनन्द में अपना कालक्षेप करती हुई संसार के सम्मुख भगवान् महावीर के गूढ़ और सत्य सिधान्तों को प्रदर्शित करने में शक्तिशाली हो जायगी। .. यदि समाज के शरीर में प्रविष्ट दुर्गुणों का वर्णन किया जाय और साथ में इसके अभ्युदयार्थ सम्यक् टपाय बताये जाय तो एक बड़ा भारी ग्रन्थ तैयार हो सकता है किन्तु यहां पर न तो इतना समय ही है और न इतना स्थान ही। इसलिए मोटी २ बातों को लेकर ही पाठकों के सम्मुख उपस्थित होते हैं। इस लिये पाठकों को चाहिए कि वे इस पर विचार करे और समाज की उन्नति में योग दे। समाज दिव्य नन्दन कानन के रूप में जनता को आनन्द प्रदान करती थी वही कुरूढ़ियाँ रूपी चिनगारियों द्वारा जल कर दग्ध दावारण्य के रूप में परिणत हो गई है। आइये पाठकगण ! उन्हीं चिनगारियों में से एक का स्वरूप अवलोकन करे। - अपूर्ण. प्रश्नोत्तरी. આત્માનંદ પ્રકાશમાં મૃત જ્ઞાનને લેખ વાંચતાં ઉદ્ભવેલા પ્રશ્નો. પ્રશ્નકાર ઝવેરચંદ છગનલાલ સુરવાડાવાલા. ઉત્તરદાતા–પન્યાસજી શ્રીધર્મવિજ્યજી ગણિ મહારાજ. પ્રશ્ન ૧-અંતર્મુહૂર્ત કાળનું પ્રમાણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલું જાણવું? અને તેના કેટલા પ્રકાર છે? જવાબ–અંતમુહૂર્ત કાળનું પ્રમાણ જઘન્યથી ૯ સમય અને ઉત્કૃષ્ટથી બે ઘડી (૪૮ મિનિટોમાં એક સમય એ જાણવું. અંતમુહૂર્તના અસંખ્ય પ્રકારે છે. ૯ સમયનું અંતર્મુહૂર્ત, ૧૦ સમયનું અંતમું, ૧૧ સમયનું અંતમું, એમ યથાવત્ બે ઘડીમાં એક સમય ઓછો હોય ત્યાં સુધીનું અંતમુહૂર્ત ગણાય. નિમેષ (આંખ બંધ કરીને ઉઘાડીયે તેટલા સમય) માત્રમાં અસંખ્યાતા સમય અને અનેક અંતર્મુહૂતી થાય છે. પ્રશ્ન ૨-ચથાપ્રવૃત્તિકરણ કેટલા કાળ પ્રમાણુનું જાણવું? Page #38 -------------------------------------------------------------------------- ________________ ૌના વિકાસ. જવાબ-યથાપ્રવૃત્તિ કરણને કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પ્રશ્ન ૩-ઉપશમ સમકિત પામવાવાળો આત્મા યથાપ્રવૃત્તિકરણની શરૂઆતથી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, કરી ઉપશમ સમકિત પામી, તે પૂર્ણ થતા સુધીમાં કુલ કેટલે કાળ ભેગવે છે? જવાબ-યથાપ્રવૃત્તિ, અપૂર્વ, અનિવૃત્તિ, અને ઉપશમ સમકિત એ દરેકને, જુદે જુદે કાળ પણું અંતર્મુહૂર્ત જેટલું છે. અને દરેકને કાળ ભેગો કરવામાં આવે તો પણ અંતમુહૂર્ત થાય છે, પરંતુ તે અંતર્મુહૂર્વનું પ્રમાણ દરેકના અંતર્મુહૂર્ત કરતાં મોટું સમજવું. પ્રશ્ન ૪–આત્માનંદ પ્ર. પુ. ૩૭ અંક છઠ્ઠીના પાન ૧૫૪માં શ્રુતજ્ઞાનના લેખમાં બતાવ્યું છે કે “અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્ત જેટલા કાળમાંથી સંખ્યાતમે ભાગ બાકી રહે ત્યારે અંતરકરણ કરે છે, તેમાં આત્મા દાખલ થાય ત્યારે ઉપશમ સમક્તિ પ્રાપ્ત થયું. જ્યારે અંક ૭ માના પાન ૧૯૦ની હકીકત વાંચતાં સમજાય છે કે “અનિવૃત્તિકરણના છેલ્લા સમય સુધી આત્મા મિથ્યાષ્ટિ છે, આમ બન્ને સ્થળની હકીક્ત વાંચતાં ભિન્ન ભિન્ન વસ્તુ સમજાય છે. તે વાસ્તવિક શું સમજવું? ' ' જવાબ-અંતરકરણ ક્રિયાકાળ અને અંતરકરણ ભેગ્યકાળ એ બન્ને જુદી જુદી અવસ્થા છે. અનિવૃત્તિકર્ણને સંખ્યાતમે ભાગ શેષ રહે ત્યારે આત્મા અંતરકરણ કરે છે. એટલે ભવિષ્યમાં પિતાને જે ઉપશમ સમક્તિ પ્રાપ્ત થનાર છે, તેના માટે અંતરકરણ કરવાની ક્રિયા શરૂ કરે છે. (મિથ્યાત્વના દલિકે જે સંલગ્ન એક સરખી સ્થિતિવાલા હતા તેમાંથી અંતર્મુહૂર્ત સુધી કઈ પણ દલિકે ઉદયમાં ન આવી શકે તે પ્રમાણે તેને આગળ પાછળ પ્રક્ષેપવાની ક્રિયા કરવી તે) આને અંતરકરણ ક્રિયા કાળ કહેવાય, અને તે અંતરકરણ ક્રિયાકાળમાં આત્મા મિથ્યાદિ હોય, પરંતુ તે એતરકરણને ભેગવવાને કાળ તે અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી જ પ્રારંભાય છે. અર્થાત અંતરકરણ કિયાવડે અંતર એટલે મિથ્યાત્વના દલિકથી વિરહીત અંતર્મુહૂર્ત એટલે ખાલી વિભાગ કરેલ છે તે અંતરકરણ ભાગ્યકાળ કહેવાય, અને તે અંતરકરણ ભાગ્ય કાળમાં વર્તત આત્મા સમતિવંતજે ગણાય, આમ અંતરકરણ ક્રિયાકાળ અને અંતરકરણ ભાગ્ય કાળ એ બને કાળ જુદા જુદા ધ્યાનમાં લેવાય તે પ્રશ્નને અવકાશ નહીં રહે. કે પ્રશ્ન પ—ઉપશમ સમકિતમાં અનંતાનુબંધીની કડી અને ત્રણ દિન મેહનીય એ સાતે પ્રકૃતિને વિપાકેદય અને પ્રદેશોદય હેતો નથી. પરંતુ તે વખતે તેને બંધ હોઈ શકે કે નહીં ? - . . . . . . . . જવાબ–ઉપશમમાં એ સાતે પ્રકૃતિને જેમ ઉદય ન હોય તેમ બંધ પણ એકેનો ન હોય. Page #39 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથાવાળીની જના. - ૩૭ ૩૭ ગ્રંથા વાળી ની યો જ ના.... - ૧ નામ “શ્રી વેતામ્બર મૂર્તિપૂજક જૈન સાહિત્ય પ્રચારક અને પ્રકાશન કાર્યાલય. - ૨ ઉદેષ-આ સંસ્થા મારત શ્રી જેન વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના માનનીય પૂર્વાચાર્યોની કૃતિના ક્રિયાકાંડના અને ઉપદેશક અમૂલ્ય ગ્રંથ, આધુનિક સૈલીએ વિદ્વાન લેખકની કસાયેલી અને આકર્ષક વિદ્વતાભરી કલમે લખાયેલા ધાર્મિક ગ્રંથો, જન જગતની સમીપ જૈન જનતા રહી શકે તે માટે જૈન સમાજના તાજા સમાચારોથી ભરચક અખબાર આદિનું પ્રકાશન કરી તેને સસ્તી રીતે બહોળા પ્રમાણમાં પ્રચાર કરવાનો રહેશે. ૩ સરાય આ સંસ્થામાં નીચેની રીતે ભિન્ન ભિન્ન પ્રકારે કઈ પણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ મુશ્ચિત રીતે કે છુટક સહાય કરી જ્ઞાન વિકાશનું પૂન્ય ઉપાર્જન કરી શકશે. ૧ કેઈપણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ એકી સાથે રૂ. ૨૫૦૧) સંસ્થાને આપશે, તો તેઓના નામની ઈલાયદિ ગ્રંથમાળા શરૂ કરી, પ્રતિવર્ષે એક પુસ્તક ગ્રંથમાળાના મણકા તરીકે મદદ ર્તાની ઈચ્છા મુજબ કઈ પણ વ્યક્તિનું જીવન ચરિત્ર અને ફેટે મુકી સંસ્થા તરફથી બહાર પાડીને, લાગત કીસ્મતથી બહોળા પ્રચાર માટે વેચાણ તરીકે જાહેરમાં મુકવામાં આવશે. ૨ કઈપણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ સંપૂર્ણ કે છુટક સહાય આપીને કોઈપણ પુસ્તક પ્રકાશન કરાવવા સંસ્થા મારફત ઈચ્છતા હશે તો તેને ઓને તેમ કરી આપવામાં આવશે. પરંતુ તે પુસ્તક મૂળ ગ્રંથાવળીના ગ્રંથાક તરીકે બહાર પાડવામાં આવશે, અને તે પણ સસ્તા સાહિત્યની યેજના મુજબ લાગત કીસ્મતથી વિશાળ ફેલાવા માટે વેચાણ તરીકે જાહેરમાં મુકવામાં આવશે. ૩ આ સંસ્થાને સહાય તરીકે કોઈપણ એકી સાથે રૂ. ૨૫૧) આપી સંસ્થાના જીવન પર્યંતના પેટન થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થત તમામ સાહિત્યની એકેક નકલ ભેટ તરીકે આપવા, ઉપરાંત સંસ્થા તરફની મૂળ ગ્રંથાવળીના કેઈ ગ્રથાકની ૨૫૦ નકલમાં તેઓશ્રીને ફેટે આપવામાં આવશે. ૪ આ સંસ્થાને સહાય તરીકે કોઈ પણ એકી સાથે રૂ ૧૫૧) આપી સંસ્થાના જીવન પર્યંતના (લાઈફ) મેમ્બર થઈ શકાશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતું અખબાર અને રૂ. ૦–૮–૦ સુધિની કીસ્મતના પુસ્તકની એકેક નકલ ભેટ આપવામાં આવશે. ' Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ ૫ આ સંસ્થાને સહાયક તરીકે કઈ પણ એકી સાથે રૂ. ૧૦૧) આપી આજીવન સભ્ય થઈ શકાશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતું અખબાર અને અખબારના અંગે ભેટ અપાતા હરેક પુસ્તકની એકેક નકલ ભેટ આપવામાં આવશે. ૬ આ સંસ્થામાં એકી સાથે રૂ. ૫૧) આપી કઈ પણ વ્યક્તિ અને રૂ. ૩૧) આપી કઈ પણ સંસ્થા, ઉપાશ્રય, લાયબ્રેરી કે સંઘ પિતાનું નામ રજીસ્ટર કરાવી શકશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતાં હરેક સાહિત્યની એકેક નકલ મૂળ કીસ્મતમાંથી ૨૫ ટકા કમીશન કાપી આપવામાં આવશે. સદર રકમ રજીસ્ટર ફી તરીકેની હોવાથી ભરનાર પાછી માગી શકશે નહિ. છે આ સંસ્થાને એકી સાથે રૂ. ૧૧) આપી કોઈપણ વાર્ષિક સભ્ય થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી તેજ સાલમાં પ્રકાશન થયેલા તમામ સાહિત્યની એકેક નકલ ભેટ આપવામાં આવશે. ( ૪ પ્રકાશન કેટલું?–પ્રતિ વર્ષે સંસ્થા તરફથી ઓછામાં ઓછું એક અઠવિડિક અખબાર અને રોયલ ૧૬ પૈજના ૧ર૦૦ પાનાનું રસિક, ઉપિયેગી, ઈતિહાસિક અને ધાર્મિક સાહિત્યનું પ્રકાશન કરી, પેટ્રન, સંસ્થાના જીવન પર્યતના સભ્ય, આજીવન સભ્ય અને વાર્ષિક મેમ્બરને પુરૂ પાડવામાં આવશે. - નેટ–ઉપરોક્ત યેજના મુજબ ઓછામાં ઓછા પેટ્રન, સંસ્થાના જીવન પર્યતા અને આજીવન સભ્ય મળી પચાસેક ઉપરાંત સભ્ય અમારા ચોપડે ધાયાથી અમે અઠવાડિક અને ગ્રંથમાળાની યેજનાને અમલમાં મૂકી તેનું પ્રકાશન શરૂ કરી જનતાના ચરણોમાં હાજર થઈશું. ’ તંત્રી ઉપધાનને ફાલ સંતરામ. આચાર્ય શ્રીવિજયક્ષમાભદ્રસુરીજીના સદુપદેશથી શ્રી વે-મૂર્તિ. સંઘ તરફથી ઉપધાન તપની આરાધના કરાવવાનું મુકરર કરી, આસો વદિ ૭ અને આસો વદિ ૧૧ એમ બે મુહૂતોએ નાણુ માંડી પ્રવેશ કરાવેલ છે. ગુના છીણા. પંન્યાસ શ્રીચરણવિજયજીના ઉપદેશથી ચકાણી ન્યાલચંદ છગનલાલ તરફથી ઉપધાન તપની આરાધના કરાવવાનું નિર્ણત કરી, કાર્તિક સુદિ ૩ ગુરૂવાર અને કાર્તિક સુદિ ૮ સોમવાર એમ બે મુહૂર્તીએ નાણું માંડી પ્રવેશ કરાવેલ છે. વી . પન્યાસ શ્રીરંગવિમળજીની છત્રછાયા નીચે શ્રી વે-મૂર્તિ-સંધ Page #41 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન-સમાચાર. ૩૯ તરફથી ઉપધાન તપની આરાધના કરાવવાનું નક્કી કરી કાર્તિક વદિ ૬ અને કાર્તિક વદિ ૯ એમ બે મુહૂર્તો એ નાણુ માંડી પ્રવેશ કરાવેલ છે. અમાઘ મુનિ શ્રીમતકવિજયજીના નેત્રત્વ નીચે શાહપુર મંગળ પારેખના ખાંચાના ઉપાશ્રયની પેઢી મારફત ઉપધાન તપની આરાધના કરાવવામાં આવશે. જેના મુહૂર્તો માગશર સુદિ ૧૫ અને માગશર વદિ ૨ રાખવામાં આવેલ છે. . આચાર્ય શ્રી રામચંદ્રસૂરીજીના અધ્યક્ષતા નીચે શેઠ માણેકલાલ ચુનીલાલ નભુભાઈ તરફથી અંધેરીમાં કરમચંદ હોલ પાસે પોતાના બંધાવેલા મંડપમાં ઉપધાન તપની આરાધના કરાવવાનો નિશ્ચય કરી પ્રવેશના મુહર્તી ભાગશર સુદિ ૯ ગુરૂવાર અને માગશર સુદિ ૧૩ સોમવારના રાખવામાં આવેલ છે. વર્તમાન સમાચાર, કામવાવાર આસો વદ ૧૪ ના રોજ પાંજળાપળના ઉપાશ્રયે મુનિરાજ ચંદ્રોદયસાગરજી મહારાજે “શ્રી વિર પ્રભુની અંતીમ દેશના” ઉપર વાંચેલા વ્યાખ્યાનમાં શહેરનાં અગ્રગણ્ય શ્રેષ્ઠીઓએ લાભ લીધેલે,ને ઉપાશ્રયને હાલ વિશાળ હોવા છતા કેટલાક લોકોને પગથીઆમાં ઉભા રહેવું પડતું હતું. અને કેટલાકને સ્થાનના અભાવે નિરાશ વદને પાછા ફરવું પડયું હતું. આ વખતે એક વ્યક્તી તરફથી લાડવાની પ્રભાવના કરવામાં આવી હતી. તેમાં આશ્ચર્યતા એ હતી કે દિવાળી પ્રવૃતિમય પર્વ હોવા છતા પણ ઉપાશ્રયે શ્રોતાજનોની મેદની વધુ પ્રમાણમાં હતી. અને વ્યાખ્યાનની સમાસી સાડા અગીયાર વાગ્યા પછી થએલ હતી. આ પર્વ નિમિત્તે થતી કેટલીક મિથ્યા પ્રવૃતિઓને પણ ત્યાગ ઘણા લેકેએ કર્યો હતો. જેના પરિણામે છઠ્ઠ અઠ્ઠમાદિ તપશ્ચર્યા અને પૌષધાદિ સારા પ્રમાણમાં થયા હતા. દિવાળી (આસો વદ અમાસ)ના રોજ પ્રભુ મહાવીર નિર્વાણ કલ્યાણક હોવાથી તેજ દિવસ સવારના સાડા નવ વાગે પાંજરાપોળના ઉપાશ્રયથી કલ્યાણકને વરઘોડે ચઢયા હતા. જેમાં શહેરના પ્રતિષ્ઠિત ગૃહસ્થાએ સારા પ્રમાણમાં હાજરી આપી હતી, વળી વિશિષ્ટતા એ હતી કે દરેક કલ્યાણકના વરઘોડા કરતા આજના વરઘોડામાં પૂજ્ય આચાર્ય અને મુનિરાજેની ઘણા મોટા પ્રમાણમાં હાજરી હતી. કારતક સુદ ૩ ને ગુરૂવારે ઝાંપડાની પોળના પ્રતિષ્ઠિત ગૃહસ્થની અતિ આગ્રહ ભરેલી વિનંતીથી મુનિરાજ શ્રી ચંદ્રોદયસાગરજી પાંજરાપોળના ઉપા Page #42 -------------------------------------------------------------------------- ________________ ४० જૈનધર્મ વિકાસ, શ્રયેથી ઝાંપડાની પિળમાં પધાર્યા હતા. તે વખતે તે પિળને ધ્વજાપતાકાથી શણગારવામાં આવી હતી. ત્યાં તેઓશ્રીએ “માનવ જીવનમાં ધર્મની ઉપગિતા” ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. જે સાડા આઠથી સરૂ થઈ સાડા અગીયારે સમાપ્ત થયું હતું. તે વખતે શહેરના પ્રતિષ્ઠિત આગેવાને દૂર દૂરની પિળમાંથી સારા પ્રમાણમાં આવ્યા હતાં. આ વખતે ઝાંપડાની પિળના વિશાળ ચોકઠામાં અઢીથી ત્રણ હજાર માણસોની મેદની જામી હતી. વ્યાખ્યાનની સમાપ્તી બાદ શ્રીયુત શેઠ મોહનલાલ છોટાલાલભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. પૂજ્ય મહારાજજીને વ્યાખ્યાનથી આકર્ષાઈ તેજ પિળના રહીશ શેઠશ્રી ઉમેદચંદ વીરચંદને વ્યાખ્યાન વંચાવવાની ઉમેદ જાગતાં. મહારાજજીને પુન: વિનંતી કરી કે સ્વીકારવાથી બીજે દિવસે આશરે અઢી હજારની મેદની વચ્ચે વ્યાખ્યાન આપ્યું. અંતમાં લાડવાની પ્રભાવના થઈ હતી. પૂ. પાપાઠકપ્રવર શ્રીક્ષમાસાગરજી મ. સાના સ્વર્ગારોહણ નિમિત્તે શ્રીમુલેવા પાર્શ્વનાથજીનાં દહેરાસરે કાર્તિક સુદ છઠથી અષ્ટાનીકા મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. તે નિમિત્તે પળ ધ્વજાઓથી શણગારવામાં આવી હતી. અમારા ડહેલાના ઉપાશ્રયવાળા પં. શાન્તિવિજયજી મહારાજનાં ઉપદેશથી ભગુભાઈના વડે થયેલા ઉપધાનની માળને વરઘોડે માગસર સુદિ પના ઘણાજ આડંબરપૂર્વક ચઢાવી, ઉપધાનની માળા પરિધાન કરવાનું મુહૂર્ત માગસર સુદિ ૬ નું રાખવામાં આવેલ છે. વાયાવર. ઉપાધ્યાય શ્રીદ્યાવિજયજી મહારાજના સદુપદેશથી થયેલા ઉપધાનની માળને વરઘોડે માગસર સુદિ ૪ ના ઠાઠમાઠથી ચઢાવી, ઉપધાન તપની માળાપરિધાન કરવાનું મુહૂર્ત માગસર સુદ ૫ નું રાખવામાં આવેલ છે. તવતા. આચાર્ય શ્રીવિજ્યહર્વસુરીજી મહારાજ આદિ મહર્ષિ ગણને શાહ કસ્તુરચંદ વનાજી તરફથી ધર્મશાળામાં આગ્રહભરી વિજ્ઞપ્તિથી બેન્ડ સાથે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં વ્યાખ્યાન વંચાયા બાદ જવાનજી કસ્તુરચંદ તરફથી પ્રભાવના કરવામાં આવી હતી જ્યાં અત્યંત આગ્રહ હોવાથી અઠવાડીયુ રોકાયા હતાં. સુમેરપુરની બોડીંગના વિદ્યાર્થીઓ વંદન અર્થે આવેલ તેને રૂ. ૫૦) સંઘવી રામજી પરખાજી તરફથી ભેટ આપવામાં આવ્યા હતાં, વળી નવપદની ઓળી એક વ્યક્તિ તરફથી કરાવવામાં આવી હતી. તેમજ તે નિમિત્તે અષ્ટાહનીકા મહોત્સવ પણ તેજ ગૃહસ્થ તરફથી કરવામાં આવ્યું હતું. અને શ્રીપાલચરિત્ર તથા રામાયણ મુનિ શ્રી રામવિજયજીએ ઘણી જ છટાદાર સિલીથી સભારંજન થાય તેવી રીતે વાંચ્યું હતું.. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે-અમદાવાદ પ્રકાશક –ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જેનધર્મ વિકાસ ઓફિસ જૈનાચાર્યજી . વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરેડ-અમદાવાદ Page #43 -------------------------------------------------------------------------- ________________ રરાષ્ટિવક્તા વાંચકને ! માસિકના નમુનાને અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવકન ન કરતાં જે એ સંતોષ આપવામાં સફળ નીવડે તે આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦-૦ અને બહારગામના (પોસ્ટેજ સાથે) રૂા. ૨–૬–૦ મોકલી Tી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ ધાવશે. ન લવાજમ મોડામાં મોડા આવતી સુદિ ૧ સુધી મોકલી આપશે. કે જેથી પર વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તે વી. પી. કરવામાં આવશે. થી ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનજ રસિક ગ્રાહક નેંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. છે કેઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણને અમો, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મેકલી આપવામાં આવશે. “તંત્રી” . ગ્રાહકોને ખાસ લાભ - દર માસની વદિ પંચમીએ નિયમિત પૃ. ૩૨ નું વાંચન. વાર્ષિક લવાજમ જ સ્થાનિકના રૂ. ૨-૦-૦ અને બહારગામના રૂા. ૨-૬-૦ (પોસ્ટેજ સાથે)થી પુરૂ ! પાડવા, ઉપરાંત આકર્ષક પુસ્તક ભેટ આપવામાં આવશે માસિકના નવા થનાર ગ્રાહકને લવાજમ મેકલી આપવાથી (૧) આચાર્યશ્રી5 ( વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું જીવન ચરિત્ર (સંસ્કૃત) ક્રાઉન સેળ પેજી, પાકુ પઠું પૃ. ૪૭૬ અગર પ્રશ્નોત્તર રત્નમાળા (હીં દિ–ગુજરાતી) ક્રાઉન સેળ પેજી, પુ.. ( ૧૦ એ બેમાંથી જે કઈ એકની પસંદગી કરી ગ્રાહક જણાવશે તે, ઉપરાંત શ્રીયશોવિજય જૈન પુસ્તકાલય, રાધનપુર તરફથી, (૨) રથયાત્રા મહોત્સવ. (૩) ચાવીસ જનકલ્યાણક, (૪) સ્તવનાવલી, મળી એકંદર આર પુસ્તક ભેટ આપવામાં આવશે. તંત્રી છે તપાગઇ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તક ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિત . તપાગચ્છ પટ્ટાવલી:–સંપાદક, ૫૦ શ્રી કલ્યાણવિજયજી મહારાજ, છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષનું એતિહાસિક દ્રષ્ટીએ ઉપયોગી સાહિત્ય આપવામાં આવ્યું છે. કાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાકુ પેઠું (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂ. ૧-૮-૦. પિોસ્ટેજ જુદું ' લખે– જૈન ધર્મ વિકાસ ઓફિસ, પદાલ ગાંધી રોડ, અમદાવાદ, રિત્ર ઝરઝર ઝરૂ Page #44 -------------------------------------------------------------------------- ________________ Jain Dharma Vikas (Monthly) Regd. No. B. 4494 જાહેર ખબર આપનારાઓને જૈન સમાજને ગામડે ગામડે આ નવા માસિકને પ્રચાર થશે, અને એથી જાહેર છે છે ખબર આપનારાઓ પોતાના પ્રચારને સંદેશ દૂર દૂર પહોંચાડી શકશે. માસિક નિયમિત પ્રગટ થત હોવાથી જાહેર ખબર આપનારાઓને આ તકને લાભ લેવા આમંત્રણ આપીએ છીએ, ભાવ નીચે મુજબ. પૃષ્ઠ બારમાસ નવમાસ છમાસ | ત્રણમાસ એકમાસ | 1 4 32 - 24 | 14 | 6 | | | 25 20 : 15 9 4 | | ભ | 15 | ૧રા 10 ગા રા | એક વખત ટુંકી જાહેરાતના કલમની બે લાઈન યા તેના ભાગને રૂા. 1) અંક સાથે છપાવેલ તૈયાર હેન્ડબોલની માત્ર વહેંચામણીના એક વખતના રૂા. 15) અંક સાથે છપાવેલા તૈયાર દરેક તોલા અઢી યા તે વજનના કોઈ પણ ભાગના સૂચિપત્રની માત્ર વહેચામણીના એક વખતના રૂ. 30) સર-(૧) નાણું અગાઉથી લેવામાં આવશે. (2) જાહેર ખબર લેવી યા ન લેવી એ તેત્રીની મરજી ઉપર રહેશે. (3) જાહેરાત પાછી મેક્લાશે નહિ. વધુ ખુલાસા માટે પત્રવ્યવહાર યા પુછપરછ નીચેના સરનામે કરે. જન ધર્મ વિકાસ એફિસ પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ. ફત સાધુ સાધ્વીઓ માટે જ મનીઓરડરથી વાર્ષિક લવાજમના રૂા. 3-0-0 મોકલી થનારા ગ્રાહકોને, નીચેના ચાર પુસ્તકે ઉપરાંત લવારની પોળવાળા પિપટ બહેન તરફથી “તપાગચ્છ પટ્ટાવળી” કાઉન આઠ પેજ પાકું પુઠું (જેકેટ સાથે) પૃષ્ઠ ૩૫૦નું ભેટ મોકલવામાં આવશે. વી.પી. થશે નહિ. તંત્રી ન શું ભેટ ! જેનતત્વ સારગ્રંથટીકા * ભેટ ! ! આ ગ્રંથ શ્રી વર્ધમાન સત્ય નીતિ હર્ષસૂરિ ગ્રંથમાલા તસ્કુથી પ્રકાશિત થએલ છે. સંસ્કૃતના અભ્યાસી સાધુ સાધ્વી તથા જૈન ભંડારને ભેટ આપવાનું છે. મંગાવનારે નીચેના સરનામે પત્ર લખવે૧ શેઠ રતીલાલ વાડીલાલ 3 શેઠ વરધીલાલ કચરાભાઇ . સેન્ટ્રષ્ટ રેડ, બનજી નિવાસ, ઠે. ભાની પોળ, મુ. રાધનપુર, મુમુંબાઈ 4 શેઠ કલભાઈ નીહાલચંદ છે. * 2 શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલ ઠે. ભણસાલી શેરી, મુ. રાધનપુર છે. મરીન ડ્રાઈવ, ઈશ્વર નિવાસ, 5 વીશાશ્રીમાલી તપગચ્છ જૈન સંઘ છે પ્લેટ નં. 73, મુ. મુંબાઈ . | ડે.મેહનવિજયજી જૈન પાઠશાલા,મુ જામનગર. તા. ક–જામનગરથી પુસ્તક મંગાવનારે પ્રતિદીઠ પિસ્ટ ખર્ચને માટે આઠ આનાની 8 પટની ટીકીટ મોકલવી. B % % E% 6 5 % ટાઈટલ છાપનાર શારદા મુદ્રણાલય, જુમામસીદ સામે–અમદાવાદ RF