Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005169/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: અ-સા -વા--ના જિનર્માદર-ઉપાશય-દ ડિરે-કે-૮-રી -: માહિતી સકલનકર્તા :elyaca211312 M.Com., M.Ed., ph.d. [Equivalent) | અભિનવ શ્રત પ્રકાશન-૨૭ Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ શ્રી આનંદ–ક્ષમા–લલિત–સુશીલ સાગર ગુરુભ્ય નમઃ અમદાવાદના જનમૌર-ઉપાય ડિ-રે-કે-૮-રી માહિતી સંકલનકર્તા :sl yaral241012 M.Com., M.Ed. ph.d. (Equivalent] અભિનવ શ્રુત પ્રકાશન-ર૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ – પ્રકાશક : -: મુ દ ક - ક અભિનવ શ્રુત પ્રકાશને % દર્શના પ્રિન્ટર્સ ૦ પ્રવીણચંદ્ર જે. મહેતા નેવેલ્ટી સીનેમા પાસે ૦ પ્રો. અમુલખભાઈ શાહ ઘીકાંટા રોડ ૦ શૈલેષભાઈ આર. ઘીયા અમદાવાદ Hi F ; સંવત ૨૦૪૭ ભાદરવા વદ ૩૦ | શ્રી નેમિનાથ પ્રભુ કેવળજ્ઞાન કલ્યાણક | સોમવાર તા. ૭–૧–૯૧ ક ત . અભિનવ શ્રત પ્રકાશન પ્રકાશન : ૨૭મું Page #4 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: [૧] હઠીભાઈની વાડી-દહેરાસરજી. દિલ્હી દરવાજા બહાર. | મૂળનાયક-શ્રી ધર્મનાથ સ્વામી. તે પાષાણ પ્રતિમાજી-ર૮૮. ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. 1 ભજન શાળા છે. [] ધર્મશાળા છે. ] પાઠ શાળા છે. ] ઉકાળેલ પાણીની સગવડ છે. LI ફોન નંબર ૩૧૦૭૭૪. T વિશેષતા - બાવન જિનાલય છે, અમદાવાદનું સૌથી મોટું દહેરાસર છે. એક જ વ્યક્તિનું બનાવેલું છે. સુંદર કેતકણું છે અને રાજ્ય સરકારે અમદાવાદના જેવા લાયક સ્થળમાં આ દહેરાસરજીને પણ સમાવેશ કર્યો છે. [૨] ભારતનગર-દહેરાસરજી દુધેશ્વર રોડ, શાહપુર દરવાજા બહાર, જૂના મ્યુનિસિપલ કવાર્ટર્સ સામે. | મૂળનાયકજી:- શ્રી મહાવીર સ્વામી પાષાણ પ્રતિમાજી–૫, LI ફેન નંબર-૩૪૩૧૦૪ વસ્તીમલજી, ભારતનગર Page #5 -------------------------------------------------------------------------- ________________ [૨] [] એક ઉપાશ્રય છે. D [3] શાંતિચદ્રસૂરિજ્ઞાન મદિર–દહેરાસર શાહપુર દરવાજા બહાર, સર્વોદયનગર, [] મૂળનાયકજી શ્રી આદિનાથ સ્વામી, (ધાતુના). એક ઉપાશ્રય છે. જ્ઞાન ભંડાર છે. [] ફોન નંબર–૨૫૯૮૧ લહેરી એન 1] પાઠશાળા છે. [] [] [] [૪] પાંચપાળ જૈન ઉપાશ્રય–દહેરાસરજી કુવાવાળી પાળ સામે પેટ્રોલ પપ પાછળ શાહપુર. મૂળનાયકજી– શ્રી શાંતિનાથજી (ઘાતુના), ભાઈ એના ઉપાશ્રય છે.[] જ્ઞાનભડાર છે. પાણીની વ્યવસ્થા છે. [] ફેશન નબર- ૨૨૯૩૦ રતીભાઈ [નોંધ :- આ ઉપાશ્રય ખાડાના ઉપાશ્રયથી પ્રસિદ્ધ છે. [] [૫] બોર્ડિગમાંનુ· દહેરાસરજી કલ્યાણનગર, ખાડાના ઉપાશ્રય સામે, પાંત્રીશ ગામ જૈન વિશા શ્રીમાળી. કેળવણી મંડળ, :: છેટાલાલ લલ્લુભાઇ, બારીયાવાળા છાત્રાલય શાહપુર Page #6 -------------------------------------------------------------------------- ________________ [3] મૂલનાયકજી—શાંતિનાથજી (ધાતુના) 7. નોંધ :- જૈન વિદ્યાથી માટે એડીગ છે. ફોન નંબર:- ૨૬૮૪૭ O ] [] [૬] કુવાવાળી પેાળ-શાહપુર દહેરાસરજી મૂળનાયકજી શ્રી સ‘ભવનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી-૨૩ [] ફોન નબર-૨૦૪૨૨ બહેનાના ઉપાશ્રય છે. [૭] ૧૧ પાળ જૈન સ*ઘ-દહેરાસરજી નવી પેાળ, રંગીલા ગેટ પાસે, શાહપુર. મૂળનાયકજી–શ્રી આદિનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી–૩ પાઠશાળા છે. ફાન ન ખ૨- ૨૨૩૩૪ અરિવંદભાઈ O D [૮] મગળ પારેખના ખાંચા–દહેરાસરજી શાહપુર ચકલા, શાહપુર. મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ] પાષાણુ પ્રતિમાજી ૧૯ + પદ્માવતી–૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ | ભાઈઓનો ઉપાશ્રય છે. ] જ્ઞાન ભંડાર છે. I આયંબિલખાતુ છે. સાધુ-સાદવીની પાઠશાળા છે.. | ફેન નંબર ૨૫૫૪૩ ભરતભાઈ LI આ ઉપાશ્રય અંતર્ગત ત્રણ બહેનોના ઉપાશ્રય છે. (૧) કપાલીદાસની પિળમાં–ફેન–૨૦૭૧૮ હિતેશભાઈ (૨) રેવાદાસની પોળમાં–ફેન ર૩૬૧૨ હિંમતભાઈ, (૩) રાખડકીના નાકે–ફેન ૨૬૧૦૬ વીરેન્દ્રભાઈ [નોંધઃ અહી પાઠશાળામાં કેઈપણ સમુદાયના સાધુ-સાદવીઓ ભણી શકે છે.] TITLE [૯] ચુનારાને ખાંચ-દહેરાસરજી શાહપુર ચકલા–શાહપુર, [] મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી–૧૩ [[ બહેનો ઉપાશ્રય છે. [] પાઠશાળા છે. [] ફોન નંબર–૨૬૩૭૮ ચંદુભાઈ D વાડીમાં પુરુષો માટે સ્થાન છે. [૧૦] દરવાજાને ખાંચ-દહેરાસરજી-બે શાહપુર ચકલા, શાહપુર, Page #8 -------------------------------------------------------------------------- ________________ (૧) મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ (૨) મૂળનાયકજી-શ્રી કુંથુનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–બંનેમાં ૫–૫. છે. || ફોન નંબર ૨૬૮૪ર ધનુભાઈ || ભાઈઓ તથા બહેનને ઉપાશ્રય છે. | સાધુ–સાવી માટે પાઠશા છે. | જ્ઞાનભંડાર છે. [પાઠશાળા દરેક સમુદાય માટે નથી.] [૧૧] ખાનપુર તપ, જન સંઘ-દહેરાસરજી હાઈ સેન્ટર, માકુભાઈ શેઠના બંગલા સામે, ખાનપુર–શાહપુર. મૂળનાયકજી-શ્રી નમિનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–૯ | ભાઈએ ઉપાશ્રય છે. ] પાઠશાળા છે. [] આયંબિલ ખાતુ છે. ] જ્ઞાન ભંડાર છે. | ફોન નંબર ૨૦૦૩ર, હસમુખભાઈ [૧૨] માકુભાઈ શેઠ-ગૃહ દહેરાસરજી માકુભાઈ શેઠને બંગલે, ગગન વિહાર ફલેટસ પાસે, હાઈ સેન્ટર, ખાનપુર. Page #9 -------------------------------------------------------------------------- ________________ | મૂળનાયકજી-શ્રી સંભવનાથ (ઘાતુના). | બહેનને ઉપાશ્રય છે, તીર્થરંજન વિહાર. | ચાંદીનો રથ છે. | ફન-૨૬૫૧૨ રાજેન્દ્રભાઈ [૧૩] લાલભાઈ વકીલ-ગૃહ દહેરાસરજી નિહારિકા પાર્ક, જૈન દહેરાસરજી સામે, ખાનપુર, હાઈ સેન્ટર, | મૂળનાયક-શ્રી સીમંધર સ્વામી (ધાતુના). [૧૪] ગગનવિહાર ફલેટ-દહેરાસરજી વ્હાઈસેનેટર, ખાનપુર. | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–૫ બહેનનો ઉપાશ્રય છે. ] પાઠશાળા છે. I ફેન નંબર-ર૪ર૬૪ R [૧૫] કસ્તુરભાઈ માયાભાઈ-ઘર દહેરાસર) રૂપાલી બંગલ, રૂપાલી સીનેમા પાસે ખાનપુર તરફને નહેરુબ્રિજ પુરો થયા પછી. | મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ Page #10 -------------------------------------------------------------------------- ________________ | ફેન નંબર-૩૫૧૮૮૧ [૧૬] નવતાડની પાળ દહેરાસરજી ઘીકાંટા રોડ, જેસીંગભાઈની વાડી પાસે [] મૂળનાયક-શ્રી પાશ્વનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી-૩ નેધ–અહીં દર્શન કરવા આવનાર વર્ગ ઘણો છે. [૧૭] જેસીગભાઈ ની વાડ–દહેરાસરજી ઘીકાંટા રોડ પર પ્રસિદ્ધ છે]. | મૂળનાયકા-શ્રી આદિનાથ સ્વામી L] પાષાણ પ્રતિમાજી–૧૦ નેધ–એકજ વ્યક્તિનું બનાવેલ સુંદર જિનાલય છે. [૧૮-૧૯ નગરશેઠને વડો-દહેરાસરજી બે ઘીકાંટા રોડ પરથી જેસીગભાઈની વાડીથી થોડે આગળ જતા આવે છે. [૧૮] મૂળનાયકજી-શ્રી ચંદ્રપ્રભુ સ્વામી L પાષાણ પ્રતિમાજી-૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ [૮] [૧૯] મૂળનાયકજી–શ્રી પાર્શ્વનાથ પ્રભુ – પાષાણુ પ્રતિમાજી–૩+ટિકના ૨ [] ભાઈઓ તથા બહેનાના ઉપાશ્રય છે. [] ફેશન ન ખર્–૩૬૪૯૦૮ લતાબેન [] 0 [૨૦થીરપ] પાંજરાપાળ-દહેરાસરજી-૬ રિલીફ્ ડ [૨૦] મૂળનાયકજી–શ્રી આદીશ્વર પ્રભુ [] પાષાણ પ્રતિમાજી-૧૬ નોંધ – આ દહેરાસર મૂલેવાપાર્શ્વનાથના દહેરાસર તરીકે ઓળખાય છે. અહિં દર્શન કરનાર વર્ગ ઘણા છે.] [] ] [] [૨૧] મૂળનાયકજી–શ્રી ધમ નાથજી સ્વામી [] પાષાણુ પ્રતિમાજી−૧૧ [] [૨૨] મૂળનાયકજી—શાવતાશ્રી વર્ધમાન સ્વામી ] પાષાણુ પ્રતિમાજી–૧૯ [નાંધ-અહીં ચારે શાવતા જિનબિંબ છે, [] ] [] [૨૩] મૂળનાયકજી–શ્રી શાંતિનાથ પ્રભુ Page #12 -------------------------------------------------------------------------- ________________ 1 પાષાણ પ્રતિમાજી–૧૬+૨ ધાતુના મેટા નિંધ:ભોંયરામાં શ્રી આદીશ્વરજીના મોટા પ્રતિમાજીના છે.] [૨૪] મૂળનાયકજી-શ્રી શીતલનાથ પ્રભુ 3 પાષાણ પ્રતિમાજી-૨૦ | વિશસ્થાનક યંત્ર-૨, સિદ્ધચક યંત્ર-૧ [૫] મૂળનાયકજી-શ્રી વાસુપૂજ્ય સ્વામી 3 પાષાણ પ્રતિમાજી ૧૨ | ભોંયરામાં ધાતુના મોટા શ્રી શીતલનાથજી છે. | સિદ્ધચક યંત્ર-૧ ] પાંજરાપોળમાં ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. 1 જ્ઞાનભંડાર છે, 3 ભેજનશાળા છે. ] પાઠશાળા છે. ઉકાળેલા પાણીની સગવડ છે. [1 ફોન નંબર ૩૬૬૯૫૯ સુમનબેન [૨૬] દાદા સાહેબની પોળ-દહેરાસરજી પાંજરાપોળની બાજુમાં સ્વામીનારાયણ રોડ, | મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી-૪૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૦] બહેનને ઉપાશ્રય છે. ] પાઠશાળા છે. ફોન નંબર-૩૬૪૪૧૫ શ્રેણિકભાઈ ] વિશેષતા-(૧) પ્રાચીન પરિકરવાળા ૨૦ પ્રતિમાજી છે. (૨) ચાવીશ જિનની માતાને પટ છે. (૩) એક ચી મુખર્જી છે. (૪) જમણાં ગેખમાં અંબિકાઇ-ડાબી ગોખમાં પદ્માવતીની મૂર્તિ છે. (૫) જનદત્ત સૂરિ તથા જનકુશલસૂરિની મૂર્તિ છે. (૬) રંગમંડપની બહાર મોહનલાલજીની મૂર્તિ છે. (૭)બીજી ત્રણદેરીમાં પગલાં છે. ર૭થી૩૧ી દેવસાને પાડે-દહેરાસરજી પાંચ સ્વામિનારાયણ રોડ [૭] મૂળનાયક-શ્રી ધમનાથ સ્વામી ] પાષાણ પ્રતિમાજી-૧૪ 7 [૨૮] મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ સ્વામી [] પાષાણ પ્રતિમાજી–૧૫ | આ દહેરાસરજીમાં જમણે હાથે એક શ્રાવકની ઉભી મૂર્તિ છે. તેના ઉપર ભગવંતની પ્રતિમાજી છે. [૨૯] મૂળનાયક શ્રી શાંતિનાથ Page #14 -------------------------------------------------------------------------- ________________ - - - . .. [૧૧] 3 પાષાણ પ્રતિમાજી-ર૭ | આ દહેરાસરજીમાં એક આરસના ગૌતમ સ્વામી છે, ભેંયરામાં ત્રણ વિશાળ બિંબો છે. [૩૦] મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ L પાષાણ પ્રતિમાજી–૮ છે આ દહેરાસરજીમાં શામળા પાર્શ્વનાથની સુંદર પ્રતિમાજી છે. પ્રાચીન પરિકર છે. (૨) ભોંયરામાં શ્રી આદીશ્વરજીનું વિશાળબિંબ છે. [૩૧] મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ (ધાતુના) L! આ દહેરાસરજી જશવંતલાલ કેશવલાલનું ઘર મંદિર છે. ત્યાં નીલમ તારામંડળ અને સ્ફટિકના પ્રતિમાજી છે. [] દેવસાન પાડામાં ભાઈઓ તથા બહેનેને ઉપાશ્રય છે. | જ્ઞાનભંડાર છે. ] પાઠશાળા છે. | ફોન નંબર ૩૩૮૧૦૬ યેત્સનાબેન. [૩] જુને મહાજનવાડે-દહેરાસરજી સ્વામીનારાયણ રોડ, | મૂળનાયક શ્રી સુમતિનાથ પ્રભુ Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પાષાણુ પ્રતિમાજી ૧૧ ભાઈઓ તથા બહેનેાના ઉપાશ્રય છે. પાઠશાળા છે. [] ફેશન નબર ૩૮૧૦૮૯ ચ‘દ્રકાંતભાઈ D ] [] [૩૩–૩૪] પંચલાઇની પાળ દહેરાસરજી બે [૩૩] મૂળનાયકજી–શ્રી આદીશ્વર પ્રભુ [] પાષાણુ પ્રતિમાજી ૨૦ + સ્ફટિકના ૧ (નાંધ :- મૂળનાયકજી પ્રાચીન છે.) [] [૩૪] મૂળનાયકજી–શ્રી શાંતિનાથ પ્રભુ [] પાષાણુ પ્રતિમાજી ૧૮ *] ૫'ચભાઈની પાળમાં બહેનેાના ઉપાશ્રય છે. [] પાઠશાળા છે. [] જ્ઞાનભડાર છે. [] ફાન નંબર ૩૬૯૪૨૩ સુધીભાઇ ] [] [૩૫] કીકાભટ્ટની પાળ-દહેરાસરજી [] મૂળનાયકજી–શ્રી પાર્શ્વનાથ પ્રભુ [] પાષાણપ્રતિમાજી—૨૦ ભાઈઓ તથા બહેનાના ઉપાશ્રય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૩] L| પાઠશાળા છે. [] જ્ઞાનભંડાર છે. 3 ફેન નંબર ૩૬૨૮૯૬ હીરાલાલ [૩૬] લુણસાવાડ મોટી પિછી દહેરાસર) દરિયાપુર | મૂળનાયકજી– શ્રી સંભવનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી–૧૩ [પૂ. પુણ્ય વિજયજી મ.સા.ની મૂર્તિ છે. | ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. | પાઠશાળા છે. | આયંબિલ ખાતુ હાલ બંઘ છે. 0 ફેન નંબર-૩૩૯૧૮૫ શશીકાંત [૩૭ થી ૪૦] શેખને પાડે દહેરાસરજી-ચાર રીલીફ રોડ [૩૭] મૂળનાયકજી-શ્રી શીતલનાથ પ્રભુ 3 પાષાણ પ્રતિમાજી-૧૮+એક પરિકરમાં ૧૩ પ્રતિમા છે. [૩૮] મૂળનાયક-શ્રી વાસુપૂજ્ય સ્વામી Lી પ્રતિમાજી–૧૬+ (જિનદત્તસૂરિની–૧) Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૪] [૩૯] મૂળનાયક શ્રી અજીતનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી-ર૬ [૪૦] મૂળનાયકશ્રી શાંતિનાથ પ્રભુ 1 પાષાણ પ્રતિમાજી ર૭+૧ પટ છે. જેમાં ૨૩ બેઠા છે, ૪ ઉભા છે. + એક વીશી છે. જેમાં મૂળનાયકજી ઉભા છે. બાકીના ૧૯ બેઠા છે તેમજ આખી વિશી શ્યામ પત્થરમાં છે. નાંઘ ઃ- શેખના પાડામાં એક ઘર દહેરાસરજી કહેવાય છે. પણ ત્યાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત નથી. માત્ર ૧૮ અભિષેકવાળા છે તેથી લીધા નથી 1 શેખના પાડે ભાઈઓ તથા બહેનોનો ઉપાશ્રય છે. [] જ્ઞાન ભંડાર છે. 1 ફેન નંબર ૩૩પપ૨૫ વાઘજીભાઈ [૪૧] પાછીયાની ખડકી-દહેરાસરજી રીલીફ રોડ-શેખના પાડાની લાઈનમાં, આદર્શ પ્રિન્ટરીની બાજુમાં, નંદલાલ મોતીલાલ-ઘર દહેરાસરજી છે. | મૂળનાયકજી-શ્રી વાસુપૂજ્ય સ્વામી (ધાતુની અંદર ચૌમુખજી છે.) Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૫]. | ફોન નંબર ૩૩૭૭૦૨ આદર્શ પ્રિન્ટરી ૪રી લાંબેશ્વરની પોલ-દહેરાસરજી | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ [ પ્રતિમાજી–૨૩ ગૌતમ સ્વામીની ૩ [નોંધ :- અહીં પહેલા ચાર દહેરાસરજી હતા. હાલ ચારે ભેગા છે. આરતી ચાર ઉતરે છે. ૪૩થી ૪૫] ધનાસુથારની પોળીના દહેરાસરજી-ત્રણ રીલીફ રોડ. [૪૧] લાવરીની પોળ-દહેરાસર) | મૂળનાયકજી શ્રી વાસુપૂજ્ય સ્વામી | પાષાણ પ્રતિમાજી–૭ [૪૪] ખાવટીચાની પળ-દહેરાસરજી | મૂળનાયકજી-શ્રી મહાવીર સ્વામી 3 પાષાણ પ્રતિમાજી-૮ [૪૫] દહેરાપોળ દહેરાસરજી | મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ 3] પાષાણ પ્રતિમાજી–૩૮+૧ ચેવિશી+૧ વીશી તથા Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧૬ ગૌતમ સ્વામીજીની એક મેાટી અને સુંદર પ્રતિમાજી છે. [નોંધ :- ભેાંયરામાં પ્રાચીન અને વિશાળ શ્રી આદીશ્વર પ્રભુના પ્રતિમાજી છે.] [] પ'ચભાઈની પેાળ અંત ́ત લાવરીની પાળમાં –એક અને ચાખાવટીયાની પેાળમાં એક એમ કુલ-૨ મહેનેાના ઉપાશ્રય છે. [] ફેશન-૩૧૧૫૨૧ દેવેન્દ્રભાઈ, ૩૮૧૪૦૧ રતિભાઇ [] [] [] [૪૬] ભડેરીપાળ દહેરાસરજી આગા ધનાસુથારની પાળમાંથી કાલુપુર ટાવર જવું. ત્યાંથી ડાબા હાથે ભડેરીપાળ આવે છે તેમાં પ્રવેશી જતા વાણીયાશેરીમાં આ દહેરાસરજી છે. [] મૂળનાયકજી–શ્રી સુમિતનાથ પ્રભુ [] પાષાણુ પ્રતિમાજી–૧૩ [] એક ઉપાશ્રય છે. [નોંધ :- વસ્તી બહાર જતી રહી છે. વહેલી તકે દહેરાસરજી ઉપાડી લેવા જેવું છે.] [] [] [] [૪૭] કસારાનું ડહેલુ –દહેરાસરજી સ્ટેશન પાસે. Page #20 -------------------------------------------------------------------------- ________________ [૧૭] | મૂળનાયકજી–શ્રી અભિનંદન સ્વામી [પાષાણ પ્રતિમાજી-૫ | ફેન નંબર ૩૮૨૪૮૩ કનૈયાલાલ નવનીતભાઈ [૪૮] સરસપુર દહેરાસરજી | વાસણશેરી, સરસપુર, D મૂળનાયકજી-શ્રી સુમિતનાથ પ્રભુ [ પાષાણ પ્રતિમાજી–પગૌતમસ્વામી–૧ ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. 3 પાઠશાળા છે. ] પાણીની સગવડ છે. | ફેન ૩૩૧ર૯ જશવંતભાઈ [૪૯] હાલાપોળ દહેરાસરજી ધનાસુથારની પોળ સામે. રીલીફરોડ | મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી–૫૮ તથા મેટા ધાતુના પ્રતિમાજી છે. તેમજ ગૌતમ સ્વામીજીની–૧ પ્રતિમા છે. ભૈયરામાં મોટા આદીશ્વર છે તેમજ બીજા દહેરાસરજીના મૂળનાયક શ્રી કુંથુનાથજીની પણ સુંદર પ્રતિમા છે. ફેન નંબર-૩૩૬૯દર ચંદુભાઈ Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૮] [~~~હાલ બ ંને દહેરાસરજી સાથે જ છે.] નોંધ-હાલ્લા પેાળથી રાડ ઉપર તુરત જ ડાબા હાથે ખાંચામાં વળતા ખારા કુવાની પેળ છે.] [] [] [] ૫૦ થી૫૮] હાજા પટેલની પોળમાંના દહેરાસરજી ૯ [૫૦] ખારાવાની પોળ-દહેરાસરજી ] મૂળનાયકજીશ્રી સ’ભવનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી-૧૫ મહેનાના ઉપાશ્રય છે, ફાન નખર–૩૫૬૪૧૭ મણીભાઈ [] [] [૫૧] પીપરડીની પાળ-દહેરાસરજી મૂળનાયકજી શ્રી સુમતિનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી-૩૮ [ભોંયરામાં—૫ વિશાળ પ્રતિમાજી છે.] ભાઈઓ તથા બહેના ઉપાશ્રય છે. પાઠશાળા છે. [] જ્ઞાન ભડાર છે. ઉકાળેલા પાણીની સગવડ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ [૧૯] [૫] પાછીયાની પળ-દહેરાસરજી | મૂળનાયકજી-શ્રી આદીશ્વર પ્રભુ | પાષાણુ પ્રતિમાજી–૫૦ + વીશી ૧ + શાશ્વતા ૪ તથા ગૌતમ સ્વામી ૧ બહેનના ઉપાશ્રય–૨ (જેમાં એક ત્રિસ્તુતિક વાળાને. [] ભાઈઓને ઉપાશ્રય–૧. L] ફોન નંબર-૩પ૭૮૬૪ ચંદુભાઈ [૫૩] રામજી મંદિરની પોળ-દહેરાસરજી મૂળનાયકજી-શ્રી સુપાર્શ્વનાથ-તથા શ્રી મહાવીર સ્વામી બિંને સાથે છે.] પાષાણ પ્રતિમાજી ૩૩ + સ્ફટિકના–૧ | શ્રી મહાવીર સ્વામીના પ્રતિમાજી ખૂબ જ સુંદર છે તથા શ્રી સુપાર્શ્વનાથ વાળું ત્રિગડુ પરિકર સહિત છે. [][] [૫૪] ટંકશાળ-દહેરાસરજી પાછલે દરવાજે રામજી મંદિરની પળની બહાર નીકળતા તુરત જ છે.] | મૂળનાયક–શ્રી શ્રેયાંસનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી–૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ [૨૦] બહેનને ઉપાશ્રય છે. ફેન–૩પર૦ર૦ અને ૩પર૦૬૬ અશોકભાઈ શાંતિનાથની પળ-દહેરાસરજી ૪ હાજા પટેલની પોળમાં શાંતિનાથની પળ છે અને તેમાં ચાર દહેરાસરજી છે.] [૫૫] માયાભાઈ સાકળચંદ ઘર દહેરાસર) | મૂળનાયક-શ્રી શાંતિનાથ પ્રભુ T વિશેષમાં સ્ફટિકના પ્રતિમાજી-૨ પ૬] શ્રી શાંતિનાથ પ્રભુનું દહેરાસરજી ] પાષાણ પ્રતિમાજી–૪ર [] અહીં લાકડાંની સુંદર કોતરણી છે [૫૭] શ્રી પાકનાથ પ્રભુનું દહેરાસરજી [] પાષાણ પ્રતિમાજી–૨૭ | મૂળનાયકજીની સુંદર શ્યામ પ્રતિમા છે. [૫૮] શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું દહેરાસરજી 1 પાષાણ પ્રતિમાજી-૩૯ તથા આરસના સમવસરણમાં ત્રણે ગઢ મળને બીજા ૨૮ પ્રતિમાજી છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ [૨૧] વિશેષતા :- આ રીતે ત્રણ ગઢમાં ચાર-બે અને એક પ્રતિમાજીની ચૌમુખજી અમદાવાદમાં પ્રાય: એક છે. ] બહેનાના ઉપાશ્રય-ર [] ફોન નંબર-૩પ૬૮૦૭ ભક્કમભાઈ. નોંધ :- ખારાકૃવાની–ખીપરડીની–પાછીયાની અને શાંતિ નાથની એ ચાર પળમાં છ ઉપાશ્રય બહેનોના છે. પગથિયાના ઉપાશ્રયે બધા માટે પાણીની સગવડ છે. 'પ૯] જહાંપનાહની પળ-દહેરાસરજી જ્ઞાન મંદિર સામે, ઝાંપડાની પોળના નામે પ્રસિદ્ધ છે], કાલુપુર. 3 મૂળનાયકજી–શ્રી આદીશ્વર પ્રભુ ] પાષાણુ પ્રતિમાજી-૧૭ | બહેનને ઉપાશ્રય છે. ] પાઠશાળા છે. [] જ્ઞાન ભંડાર છે. 3 ફેન નંબર-૩પ૭૩૮૯ કાંતિભાઈ દિ0 થી દર કાળુશાહની પિળ-દહેરાસરજી કાલુપુર-(કાળુશીની પળ કહેવાય છે.) Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૨] [૬૦] સભવનાથ પ્રભુનુ‘ દહેરાસરજી પાષાણુ પ્રતિમાજી–૪૧ [] ભેાયરામાં શ્રી પાર્શ્વનાથના સુ ંદર પ્રતિમાજી છે. ] [] [૬૧] શ્રી પાર્શ્વનાથ પ્રભુનુ દહેરાસરજી [] પાષાણ પ્રતિમાજી-૧૩ [] ] [] [દર] શ્રી અજીતનાથ પ્રભુનુ' દહેરાસરજી [] પાષાણુ પ્રતિમાજી–૯. ભાઈઓ તથા બહેનેાના ઉપાશ્રય છે. પાઠશાળા છે. ફોન ન’બર ૩૮૧૯૧૨ નરેશભાઈ. [નોંધ ::- અહી થી મનસુખભાઈની પાળમાં થઈ રાજામહેતાની પેાળમાં જવું અનુકૂળ પડે.] D [] T [૩] મનસુખભાઈની પાળ–દહેરાસરજી [] મૂળનાયકજી-શ્રી નમિનાથ પ્રભુ ભાઈએ તથા મહેનાના ઉપાશ્રય છે. પાઠશાળા છે. [] જ્ઞાન ભડાર છે. પાણીની સગવડ છે. ] ફેશન નખ૨–૩૩૮૬૩૬ કુમુદભાઈ. Page #26 -------------------------------------------------------------------------- ________________ [૨૩] [૬૪ થી ૬૬] રાજા મહેતાની પળ-દહેરાસર ત્રણ કાલુપુર, [૬૪] ચંદુલાલ દોલતરામ ઘર દહેરાસરજી શાંતિનાથના ખાચામાં રાજામહેતાની પિળ, | મૂળનાયકજી-શ્રી શાંતિનાથ (ધાતુના) છે. [૫] તેડાની પિળ-દહેરાસરજી રાજામહેતાની પિળ | મૂળનાયક-શ્રી આદીશ્વર પ્રભુ | પાષાણ પ્રતિમાજી–૧૪+ફટિકના ૧ | બહેને ઉપાશ્રય છે. [] ફેન નંબર ૩૩૫૧૮૮ સુરેશભાઈ [૬૬] લક્ષ્મીનારાયણની પોળ દહેરાસરજી રાજામહેતાની પોળ મૂળનાયકજી-શ્રી કુંથુનાથ સ્વામી [] પાષાણ પ્રતિમાજી ૧૯+સ્ફટિકના ૧ | બહેને ઉપાશ્રય છે. | ફેન નબર–૩૩૮૨૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ [૨૪] [૬૭] પાડાપોળ દહેરાસરજી શ્રી મહાવીર સ્વામીના દહેરાસરથી આગળ-ગાંધીરોડ | મૂળનાયકજી-શ્રી નમિનાથ પ્રભુ ] પાષાણ પ્રતિમાજી-૪૧ ભિયામાં વિશાળ પ્રતિમાજી છે.] | બહેનને ઉપાશ્રય છે. 1 ફેન નંબર ૩૩પ૬ર૦ મિનાબેન [૬૮] ખાડીયા ચાર રસ્તા દહેરાસરજી | મૂળનાયક શ્રી સુમિતનાથ પ્રભુ ] પાષાણ પ્રતિમાજી–૫ | ફેન નંબર-૩૮૧૬૧૭ મિતાબહેન ૯િ] ભાણ સદાવ્રતની પોળ-દહેરાસરજી ગોલવાડ, ખાડીયા ચાર રસ્તા મૂળનાયકજી-શ્રી મહાવીર સ્વામી [1] પાષાણ પ્રતિમાજી-૩ [૭૦] ન્યુ કલોથ માકેટ દહેરાસરજી રાયપુર સારંગપુરની વચ્ચે, કાગડાપીઠ પોલીસ સ્ટેશન સામે Page #28 -------------------------------------------------------------------------- ________________ [૨૫] | મૂળનાયકજી-શ્રી આદિનાથ ધાતુના. | ફેન નંબર૩૬૦૫૮૯ મેતીચંદ રમેશકુમાર [૭૧] કામેશ્વરની પળ-દહેરાસરજી આસ્ટોડીયા, રાયપુર. | મૂળનાયક જી-શ્રી સંભવનાથ પ્રભુ. | પાષાણ પ્રતિમાજી-૩૦ બહેનોને ઉપાશ્રય છે. | ફેન નંબર-૩૪૯૧૯૮ જયંતિભાઈ. વિશેષતા– (૧) બે ઘાતુના પટ છે. તેમાં ચેવિશી હોય તેવું લાગે છે. સિદ્ધ શીલા ઉપર પાંચ પ્રતિમાજી છે, –એક પ્રતિમાજી ઉભા છે. બીજા નાના ૩૦ જેટલા પ્રતિમાજી છે. વચ્ચે પાંચેક જ છે. સાથે જ નીચે અષ્ટ મંગલ છે. જેમાં એક ખંડીત છે. એક અખંડ છે. (૨) જમણે હાથે દેવીની મૂર્તિ છે. પણ પ્રભુના ડાબા હાથે હેવી જોઈએ. આ મૂર્તિ પ્રાચીન છે. (૩) એક હીં*કાર વાળ યંત્ર છે. પ્રાયઃ ઋષિ મંડળ યંત્ર લાગે છે. (૪) પાછળ નીચે નાની દેરી છે તેમાં પં. સત્ય વિજ્યજીની પાદુકા છે તથા બીજી ત્રણ પાદુકા છે Page #29 -------------------------------------------------------------------------- ________________ [૨૬] - - - - - - - - - [૭] વાઘેશ્વરની પળ-દહેરાસર આસ્ટેડીયા, રાયપુર. | મૂળનાયકજી– શ્રી આદીશ્વર પ્રભુ પાષાણ પ્રતિમાજી– ૧૭ [ બહેનોને ઉપાશ્રય છે. || ફોન નંબર ૩૪૭૯૩૫-મનહર ભાઈ L] પરિકર યુક્ત પ્રાચીન બે નાના પ્રતિમાજી છે. [૭૩ થી ૭૫] શામળાની પોળ-દહેરાસરજી-૩, રાયપુર. [૭૩] દીપાલાલનો ખાંચ-દહેરાસરજી | મૂળનાયકજી– શ્રી મહાવીર સ્વામી પાષાણ પ્રતિમાજી– ૮ + ગૌતમ સ્વામીની મૂર્તિ–૧. + પાર્ધ ચંદ્ર ગછિય ગુરુ મૂર્તિ–૪ [૭૪] શામળાજીને ખાંચ-દહેરાસરજી | મૂળનાયક- શ્રી પાર્શ્વનાથ પ્રભુ ] પાષાણ પ્રતિમાજી– ૬૫, | વિશેષતા – ઉપર મોટા સુંદર પાર્શ્વનાથ તથા બે Page #30 -------------------------------------------------------------------------- ________________ [૨૭] ઉભા પ્રતિમાજી છે. જેમાં એક શ્રી નેમિનાથ છે. [૭૨] વચલો ખાંચો:| મૂળનાયક- શ્રી શ્રેયાંસનાથ પ્રભુ I પાષાણ પ્રતિમાજી– ૬૫ + ગૌતમ સ્વામી-૧ || વિશેષતા - (૧) કાચનું કામ સારું છે. (૨) એક વીશીને પટ છે. મૂળનાયકજી પાર્શ્વનાથ છે. || શામળાની પોળમાં ભાઈઓના ઉપાશ્રય ૨. (૧) તપગચ્છ જૈન ઉપાશ્રય, દીપાલાલને ખાંચે શામળાની પોળ, રાયપુર. ફેન નંબર- ૩૪રર૩પ ચંદુભાઈ | પાઠશાળા છે. [] જ્ઞાન ભંડાર છે. | પાણીની સગવડ છે. [; બટુક ભૈરવનું સ્થાનક છે. (૨) પાર્ધ ચંદ્ર ગચ્છ શ્રાવક પૌષધ શાળા. ભૈયાની બારી. T ફેન નંબર ૩૪૭૬૪૩ ભૂમેશભાઈ જ્ઞાન ભંડાર છે. શામળાની પિળમાં બહેનના ત્રણ ઉપાશ્રય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૮] (૧) સૂરજબા જેન ઉપાશ્રય બાવળીયો ખાંચો. | ફોન નંબર- ૩૪પ૬ર૧ દિનેશભાઈ (૨) તપગચ્છ શ્રાવિકા જૈન ઉપાશ્રય, વચલે ખાંચે. 1 ફેન નંબર- ૩૪રર૩પ, ચંદુભાઈ. (૩) પાર્ધચંદ્ર ગ૭ શ્રાવિકા જૈન પૌષધ શાળા દીપાલાલને ખાંચો. ફેન નંબર ૩૪૭૬૪૩ ભુમેશભાઈ [૩૬] ઢાળની પળ-દહેરાસરજી આસ્ટોડીયા. | મૂળનાયકજી- શ્રી મુનિસુવ્રત સ્વામી પાષાણ પ્રતિમાજી- ૧૫ | બહેનને ઉપાશ્રય છે. ] જ્ઞાન ભંડાર છે. | ફોન નંબર- ૩૪૧૧૭ ચંદુભાઈ. [૭૭] ધન પીપળીની ખડકી-દહેરાસરજી. આસ્ટેડીયા. D મૂળનાયકજી-શ્રી વાસુ પૂજા સ્વામી ] પાષાણ પ્રતિમાજી-૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ - - -- - [૨૯] [૩૮] મજુરગામ-હીરપુર-દહેરાસરજી ગીતા મંદિર પાસે (કંગાળપુરીથી પ્રસિદ્ધ છે.) મૂળનાયક – શ્રી શાંતિનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી ૫, | ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. | ફેશન નંબર– ૩૯૩૪૫૮, DUDH છે. U TU D S I [૩૯] મીરા ફલેટ-દહેરાસરજી ભૂલાભાઈ પાર્ક, ગીતામંદિર રોડ, T મૂળનાયક- શ્રી શાંતિનાથ પ્રભુ 3 પાષાણ પ્રતિમાજી– ૧. | ફોન નંબર- ૩૭૧૪૫ મુકેશભાઈ બી. ફલેટમાં અગાશીમાં દહેરાસર છે. [૮] આણંદજી કલ્યાણજી બ્લોક-દહેરાસર) બહેરામપુરા જમાલપુર દરવાજા બહાર. | મૂળનાયક- શ્રી આદીશ્વર પ્રભુ. [] પાષાણ પ્રતિમાજી -૩, | ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. D ફોન નંબર– ૩૯૩૪૫૮ જગદીશભાઈ Page #33 -------------------------------------------------------------------------- ________________ [૩૦] T કાર્તિક પૂનમે અહીં સિદ્ધાચલજીના પટ્ટો બંધાય છે. અમદાવાદના મોટા ભાગના શ્રી સંઘે દર્શને આવે છે. [૧] ટેકર શાહની પિળ-દહેરાસરજી જમાલપુર ચકલા. મૂળનાયક- શ્રી પાર્શ્વનાથ પ્રભુ 3 પાષાણ પ્રતિમાજી ૫૪ + ૨ ગૌતમ સ્વામી. T (1) ભેંયરામાં ત્રણ ગઢની રચના સુંદર છે. ત્રીજા ગઢમાં મોટા આદીશ્વર ભગવાન છે. (૨) ઘાતુના પ્રતિમાજી ઘણું છે. બીજે આપે છે. (૩) ભાઈબીજને દિવસે અહીં ઘણું દર્શન કરવા આવે છે. ટે. નં. ૪૧૪૬૮૧ વિનોદભાઈ નોંધ :- વસ્તી ખલાસ છે. દહેરાસરજી ઉપાડી લેવું [૮૨-૮૩] તળીયાની પિળ-દહેરાસરજી-૨ – સારંગપુર [૨પાર્શ્વનાથ પ્રભુનું દહેરાસરજી ] પાષાણ પ્રતિમાજી-૩૬ + ચોવીશી Page #34 -------------------------------------------------------------------------- ________________ * [૩૧] (૨) પદ્મપ્રભુ સ્વામીનું દહેરાસરજી | પાષાણ પ્રતિમાજી– ૯ || પિળમાં ભાઈઓને– બહેનના ૨ ઉપાશ્રય છે. પાઠશાળા છે. [] જ્ઞાન ભંડાર છે. ] ફોન નંબર- ૩૪૮૮૨૪ જયંતિભાઈ [૮૪ થી ૯૪] ફતાસાળ-દહેરાસરજી ૧૧ - ગાંધી રોડ (રિચી રોડ). [૪] મહાવીર સ્વામીનું દહેરાસર) રોડ ઉપર, ફતાસા પળને નાકે. ] પાષાણુ પ્રતિમાજી ૯ર – + ગૌતમ સ્વામીજીની ૧ + ઘાતુને પટ જેમાં ચારે બાજુ ચાવિશી છે + 1 સાધુની મૂતિ છે પૂજારી તેને ગૌતમ સ્વામીની મૂર્તિ છે. તેવું કહે છે.] | વિશેષતા :- (૧) મૂળનાયકની પ્રતીમા સુંદર છે. તેના દર્શન માટે આવનાર વર્ગ વિશાળ છે. પ્રભુના કલ્યાણ કેને દિવસે તે ખાસ અહીં દર્શન માટે આવનાર વર્ગ છે. (૨) ન ૧ પ્રીમ જ છે. તેમજ ઋષિ મંડલ, Page #35 -------------------------------------------------------------------------- ________________ [૩૨]. સિદ્ધ ચક્ર, ચિંતામણી પાર્શ્વનાથ, વીસ સ્થાનક વગેરેના યંત્રો છે. [૮૫] અનુભાઈ બાલાભાઈનું ઘર દહેરાસર * શ્રી નિતિસૂરિ લાયબ્રેરી બાજુમાં, બસ રટેન્ડ પાસે. | મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથ (ઘાતુના). [૬] રમણલાલ મણીલાલનું ઘર દહેરાસરજી 1 ફતાશાપોળમાંની નવી પળની સામે મેડા ઉપર, | મૂળનાયક શ્રી પાર્શ્વનાથ (ધાતુના). [૭] કાંતિલાલ રતનચંદનું દહેરાસર બ્રહ્મપુરી–ફતાશાપોળમાં. મૂળનાયકજી- શ્રી આદીશ્વર (ઘાતના) [૮] શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું દહેરાસરજી સરકારી ઉપાશ્રયની સામે, ફતાશાપોળ. | પાષાણ પ્રતિમાજી ૪૧, Page #36 -------------------------------------------------------------------------- ________________ [૩૩] [૮૯] રતિલાલ મેાહનલાલનું ઘર દહેરાસરજી હીરાભાઈની પેાળ, તાશા પેાળમાં. [] મૂળનાયકજી– શ્રી ધનાથ (ઘાતુના) ] ] [3 [૯] ગુણવંતભાઈ પનાલાલ ઘર દહેરાસર પદ્મડી સામે, લાલાના ખાંચા, કૃતાશાપેાળ. [] મૂળનાયકજી– શ્રી વાસુપૂજ્ય સ્વામી } [૯૧] જગા પારેખ વાળાનુ ઘર દહેરાસર છેલ્લા ખાંચા, સાંકડી શેરી ના નાકા પાસે, [] મૂળનાયકજી– શ્રી પાર્શ્વનાથ (ઘાતુના). પાર્શ્વનાથ (ઘા) [] [૯] શ્રી વાસુપૂજ્ય સ્વામીજીનુ દહેરાસર્જી સરકારી ઉપાશ્રયના ખાજુમાં, તાશાપેાળ [] પાષાણ પ્રતિમાજી ૧૪ મેડા ઉપર બે નિમનાથની પ્રતિમા સુંદર છે [] ] [૩] શ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રયનુ દહેરાસરજી ભઠ્ઠીની ખારી, તાશા પેાળ. [] મૂળનાયકજી શ્રી અજીતનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી-૧ + ૫, વિરવિજયજીની પ્રતિમા 3 Page #37 -------------------------------------------------------------------------- ________________ [૩૪] [] વિશેષતા–(૧) પ્રદક્ષિણા કરી શકાય તે રીતે ત્રણ ચારસ ગઢની રચના છે. (૨) ૧૨૦૦ વર્ષ પ્રાચીન પદ્માવતીના પ્રતિમાજી છે. લેખમાં પાછળથી ગમે તે કારણે મહાલક્ષ્મી લખેલ છે. પણ ફેણવાળા હેાવાથી તે મહાલક્ષ્મી હેાય શકે નહી] (૩) સ્નાત્ર પૂજા-૬૪ પ્રકારી પૂજાતિના રચિયતા પૂ. વીર વિજયજી મ.સા.ની એક પ્રતિમાજી છે. [અડ્ડી'ના સ્થાનિક લેાકેાનુ કહેવુ છે કે પૂ. વીરવિજયજી મ.સા. ઉપરોક્ત પદ્માવતીની પ્રતિમાની સાધના દ્વારા અનેક રચના કરી છે. તેમજ ઉપાશ્રયમાં નીચે એક ભૈયરુ છે જેમાં પૂજય વિરવિજયજી મ.સા. સાધના કરતા હતા. (૪) આ દહેરાસરજીના ટ્રસ્ટ પાસે અતિવિશાળ સમેાસરણ છે—વિશિષ્ટ એવી નાણુ પણ અલગ છે (બંને ચાંદીના છે) [] તાશાપેાળમાં પુરુષાના ઉપાશ્રય-૧ શ્રી વિરવિજયજી જૈન ઉપાશ્રય, ભઠ્ઠીની ખારીપાઠશાળા છે [] જ્ઞાનભ'ડાર છે [2] પાણીની સગવડ છે. ફેશન નંબર ૩૪૮૩૨૩ રાજેશભાઈ [] કૃતાશા પે1ળમાં મહેનાના ઉપાશ્રય-ર (૧) નાથીશ્રીના જૈન ઉપાશ્રય – ફેશન નંબર ૩૪૦૫૦૫ ચંદન મહેન Page #38 -------------------------------------------------------------------------- ________________ [૩૫] (૨) સરકારી જૈન ઉપાશ્રય ] ફોન નંબર ૩૪૮૮૮૫ પ્રભાબહેન [૬૪] ખેતરપાળની પોળ-દહેરાસરજી માણેક | મૂળનાયકજી-શ્રી સંભવનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી–૨૮ {] બહેનને ઉપાશ્રય છે ફેન નંબર ૩૪૬૬૦૭ અભયભાઈ ૯૫] દહીની ખડકી-દહેરાસરજી | માણેકચોક પાસે | મૂળનાયકજી-શ્રી વિમલનાથ પ્રભુ ] પાષાણ પ્રતિમાજી–૨૦ [ બહેનને ઉપાશ્રય છે. | ફેશન નંબર ૩૪૦૬પર ભીમજીભાઈ સોની (આ ફોન દુકાનને છે. ૨૪ કલાક ન ચાલે). [૬] રૂપાસુરચંદની પળ-દહેરાસરજી માણેક, આસ્ટોડીયા D મૂળનાયકજી-શ્રી વાસુપૂજ્ય સ્વામી Page #39 -------------------------------------------------------------------------- ________________ [૩૬] પાષાણુ પ્રતિમાજી–૪૮+ગૌતમ સ્વામીજી-૧ ચૌમુખજી–૧ [] હેના ઉપાશ્રય છે. [] કેાન નબર-૩૪૩૪૫૮ ચીનુભાઈ [૭] લુહારની પાળ–દહેરાસરજી આસ્ટોડીયા (લવારની પાળ પણ કહે છે) [] મુળનાયકજી શ્રી અજીતનાથ પ્રભુ [] પાષાણુ પ્રતિમાજી–૩ [] ભાઈઓ તથા બહેનાના ઉપાશ્રય છે. પાઠશાળા છે [] જ્ઞાન ભંડાર છે. [] આખિલ ખાતુ તથા પાણીની સગવડ છે. ફેશન નંબર ૩૪૯૩૧૯ મણીભાઈ ☐ 0 0 [૮] ગુસાપારેખની પોળ-દહેરાસરજી આસ્ટોડીયા [] મુળનાયકજી–શ્રી ધર્માંનાથ પ્રભુ 7 પાષાણુ પ્રતિમાજી-દ 2 મહેનાના ઉપાશ્રય છે [] ફેશન ન ંબર ૩૪૮૯૯૧ અરૂણભાઇ Page #40 -------------------------------------------------------------------------- ________________ [૩૭] [૯] માણેકલાલ મણીલાલ ઘર દહેરાસરજી ગુસાપારેખની પિળ, આસ્ટેડીયા | મુળનાયકજી શ્રી પાર્શ્વનાથ ધાતુના] [૧૦૦ થી ૧૦૩] ઘાંચીની પોળ દહેરાસરજી-૪ આડીયા, માણેકચોક પાસે. [૧૦૦] શ્રી સંભવનાથ પ્રભુનું જિનાલય [] પાષાણ પ્રતિમાજી–૪૧ | ચાંદીનું વિશ સ્થાનક યંત્ર છે. T૧૦૧] નવીનભાઈ રમણભાઈ ઘર દહેરાસરજી | મુળનાયકજી–શ્રી આદીશ્વર (ધાતુના T૧૨] માયાભાઈ ત્રિકમલાલ ઘર દહેરાસરજી ] મુળનાયકજી શ્રી પાનાથ ધાતુના] T૧૦૩] અજયભાઈ મેહુલ વ ઘર દહેરાસરજી | મુળનાયક શ્રી આદીશ્વર ધાતુના | ઘાંચીની પોળમાં બહેને ઉપાશ્રય છે. G પાઠશાળા છે. 3 ફેન નંબર ૩૪૪રર૦ જયંતિભાઈ Page #41 -------------------------------------------------------------------------- ________________ [૩૮] [૧૦] મુહરત પોળી દહેરાસરજી માણેકચોક, શેરબજાર સામે | મુળનાયકજી-શ્રી શીતલનાથ પ્રભુ ] પાષાણ પ્રતિમાજી-૮ [૧૯૫] નાગજીભુધરની પોળ-દહેરાસરજી માંડવીની પિાળ | મુળનાયકજી–શ્રી સંભવનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી ૭૪+ગૌતમ સ્વામીજી–૧ L] (૧) વિશેષતા–નીચે ભોંયરામાં શ્રી આદીશ્વર પ્રભુની - તથા ગૌતમ સ્વામીજીની મૂર્તિ સુંદર છે. I ભાઈઓને–૧ અને બહેનના ૨ ઉપાશ્રય છે. બહેને ૧ ઉપાશ્રય મંકેડી પાળમાં છે. 3 ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે. L] ફોન નંબર ૩૪૭૦૧૨ નરોત્તભાઈ [૧૬] લાલભાઈની પોળ-દહેરાસર) માંડવીની પોળ | મુળનાયકેજી શ્રી વિમલનાથ પ્રભુ Page #42 -------------------------------------------------------------------------- ________________ [૩૯] પાષાણ પ્રતિમાજી ૩૦+નીચે ધાતુના અને ઉપર આર્સના પ્રતિમાજી છે. પૂ. નેમિસૂરિજીની મૂર્તિ છે. LI ભાઈઓ તથા બહેનના ઉપાશ્રય છે. | ફેન નંબર ૩૪ર૭૦૨ ફૂલચંદભાઈ મુરદાસનીશેઠની–પેથી દહેરાસર) માંડવીની પોળ | મુળનાયકજી-શ્રી કુંથુનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી–૩૪ ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. ] પાઠશાળા છે. | ફોન નંબર ૩૪૭૯૩૭ ધનસુખભાઈ [૧૮] સમેતશીખરની પળ-દહેરાસરજી માંડવીની પળ | મુળનાયકજી શ્રી પાર્શ્વનાથ પ્રભુ L] પાષાણુ પ્રતિમાજી-૩૧ [Cવિશેષતા :- (૧) લાકડાની અંદર યાંત્રિક રચના છે. જેમાં આગળ ડાબી બાજુ અષ્ટાપદની રચના છે જેમાં ૨૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ [૪૦] પરમાત્મા બિરાજમાન છે–જમણી બાજુ રથયાત્રામાં ભગવાન લઈ જવાતા હોય તેવી રચના છે. વચ્ચે ત્રણ ગઢ છે. તે ગઢમાં નીચે શ્રી પાર્શ્વનાથ, વચ્ચે ચૌમુખજી અને ઉપર ધજા જેવું કંઈક છે–વચલા ગઢ ફરતી ૨૦ દેરીએ છે. દરેક પ્રતિમાજી પાછળ ભામંડલ છે–આગળ ઢાળ શરણાઈ વગેરે વગાડતી પુતળીઓ છે. જ્યારે યંત્ર ચાલુ કરે ત્યારે દરેક ભાઇ મંડળ ફરે છે. પુતળીઓ ઢોલ વગાડે છે. એવા પ્રકારે રચના છે. (૨) સંવત્સરીએ દશનાથીઓની અહી ભીડ જામે છે. L| બહેનને ઉપાશ્રય છે. [1 ફોન નંબર-૩૪૬૪૩૧ કમલેશભાઈ [૧૯] હરકીશનદાસ શેઠની પોળ-દહેરાસરજી - માંડવીની પિાળ. | મૂળનાયકજી- શ્રી શાંતિનાથ પ્રભુ. પાષાણ પ્રતિમાજી– ૧૦ + ઘાતુના મેટા પ્રતિમાજી ૨ + સ્ફટિકના ૧. [૧૧૦-૧૧૧] કાકાવળીયાની પોળ-દહેરાસરજી માંડવીની પળ. Page #44 -------------------------------------------------------------------------- ________________ [૪૧] [૧૧] સુવિધિનાથ પ્રભુ જિનાલય D પાષાણ પ્રતિમાજી- ૧૮. [૧૧૧] ચંદ્રકાન્ત સકરિચદ ઘર દહેરાસર) મૂળનાયક- શ્રી વિમલનાથ (ઘાતુના). | પિળમાં બહેનોનો ઉપાશ્રય છે. 3 ફેન નંબર ૩૪૧૭૪પ. [૧૧ર થી ૧૧૭] દોશીવાડાની પળ-દહેરાસર) f૧૧૨–૧૧૩ અષ્ટાપદજીનું જિનાલય-દહેરાસરજી બે સાથે છે. દોશીવાડાની પોળમાં દાખલ થતા ડાબાહાથે. 3 પાષાણ પ્રતિમાજી– ૨૮૪, {] વિશેષતા– ૧૧૨] એક તરફ અષ્ટાપદની રચના છે. પાછળ બીજી તરફ નંદીશ્વર દ્વિપની સુંદર રચના છે. [૧૧૭] નંદીશ્વર દ્વિપમાં ચાર અંજનગિરિ પર્વતમાં કાળે આરસ, ૩૨ રતિકર પર્વતમાં લાલ આરસ અને ૧૬ દધિમુખ પર્વતમાં સફેદ આરસ એ રીતે શાસ્ત્રીય સમાજ પૂર્વકના વર્ણ મુજબ પર્વતની ગોઠવણ છે. - દરેક પર્વત ઉપર ચૌમુખજી છે અને વચ્ચે મેરુ પર્વત ઉપર પણ ચૌમુખજી છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ [૪૨] સામે પૂ. શ્રી હાર સૂરિજીની મૂર્તિ છે. રાયણ વૃક્ષ નીચે આદીશ્વર પ્રભુના પગલાં છે. [] અંબાલાલ સારાભાઈએ સ્વખર્ચે જીનાલય મનાવેલ હાલ તેના વહીવટ આ. કે. પેઢી પાસે છે. [] 0 [] [૧૧૪] વિધાશાળા-દહેરાસરજી [] મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથ પાષાણ પ્રતિમાજી– ૫ + સ્ફટિકના ૧ [] [] [૧૧૫] કસુંબાવાડ–દહેરાસરજી ઢોશીવાડાની પાળમાં જ [] મૂળનાયકજી શ્રી આદીશ્વર પ્રભુ ] પાષાણુ પ્રતિમાજી– ૫૬ [] [] 0 [૧૧૬] સીમંધર સ્વામી ખડકીનું દહેરાસરજી [] મુળનાયક– શ્રી સીમધર સ્વામી [] પાષાણુ પ્રતિમાજી– ૫૧ વિશેષતા– મુળનાયકજી ભવ્ય છે. ખાજુમાં ધાતુના પરિકરમાં ઘાતુના મેટા પાર્શ્વનાથ છે,——એ ધાતુના ઉભા શ્રી આદીશ્વર છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ [૪૩] શ્રી નેમિનાથ તથા ભાવિજિન શ્રી પદ્મનાભની સુંદર પ્રતિમા છે, ઉપર એક ઘાતુની પ્રતિમાજી બાજુમાં શાસન. દેવી અને નીચે આઠ નાના નાના ઉભા પ્રતિમાજી છે. પ્રાચીન પરિકરવાળી ઘાતુની એક પ્રતિમાજી શ્રી. આદીશ્વર પ્રભુની છે. ઉપર એક પ્રતિમાજી વજનમાં હલકાં, અંદરથી પોલા. અને પાછળના ભાગે ખવાઈ ગયેલા છે. તે પ્રતિમાજી બુદ્ધના હોય તેમ લાગે છે. [૧૧૭] ભાભા પાશ્વનાથના ખાંચામાં દોશીવાડાની પોળમાં. | મૂળનાયક- શ્રી પાર્શ્વનાથ પાષાણ પ્રતિમાજી ર૭ વિશેષતા- શ્રી પાર્શ્વનાથ રાતા વર્ણન છે. આ શું બાજુમાં પરિકર યુક્ત બે શીતલનાથ, સીમંધર સ્વામી તથા મુનિસુવ્રત સ્વામી છે. તેમજ પ્રાચીન પરિકર વાળા શ્રી મલ્લિનાથ છે. રંગમંડપમાં પુત્રને ગોદમાં લઈને રહેલા ૨૪ તીર્થ કરાની માતાને સુંદર પટ્ટ છે. ભાઈઓના ઉપાશ્રય-૨ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ [૪૪] (૧) રૂપ વિજયજી મ. સા. નો ડહેલા ઉપાશ્રય-આ સંસ્થા સંચાલિત પાઠશાળામાં કોઈપણ પૂ. સાધુ મ. સા. ને ભણવા માટે સગવડ છે ] પાણીની સગવડ છે. [] જ્ઞાન ભંડાર છે. 3 ફેન નંબર-૩પ૭૪૦૪ (૨) વિદ્યાશાળા જેન ઉપાશ્રય. પાણીની સગવડ છે. [] પાઠશાળા છે–જેમાં બે તિથિની માન્યતા વાળા સાધ્વીજીને ભણવાની સગવડ છે. | ધાર્મિક ઉપકરણોની પેઢી છે. | ફેન નંબર-૩પ૬૩૯૭. બહેનેના ઉપાશ્રય-૩ છે. (૧) કસુંબાવાડ–દેસીવાડાની પળ. | ફોન નંબર-૩પ૭૮૭૮ જેસીંગભાઈ (૨) વખતચંદ માનચંદ ખડકી. –દોશીવાડાની પોળમાં. | ફોન નંબર-૩પ૬ર૩૮ કનૈયાલાલ (૩) માસીને ઉપાશ્રય-સીમંધર સ્વામીની ખડકી દેશીવાડાની પોળ. 3 ફેન નં. ૩પ૩૩૪ દક્ષાબહેન Page #48 -------------------------------------------------------------------------- ________________ - - - - - - T૧૧૮ થી ૧૨૧] વાઘણ પિળ-ઝવેરીવાડ [૧૧૮] શ્રી મહાવીર સ્વામીનું દહેરાસરજીL] પાષાણ પ્રતિમાજી- ૭૫ + સ્ફટિકના–૫ | વિશેષતા –(૧) ભગવંતના જમણા હાથ બાજુ ખૂણામાં ચાંદીને પટ્ટ છે તેમાં સિદ્ધ શીલાને આકાર તથા ઉપર પંદર ભેદે સિદ્ધ થાય છે તે દર્શાવતી પંદર સિદ્ધ પ્રતિમાજી છે. લેખમાં પણ તેમ જ લખ્યું છે. (૨) ફરતીમાં ૨૫ દેરી છે. (૩) એક બાજુ ચાર શાશ્વતા, નીચે ત્રણ ચેવિશી તથા એક વિહરમાન વિશી છે. (૪) ભગવંત સામે રંગ મંડપમાં ચાર ગેખલા છે. બીજી બાજુ એક પુરૂષ સ્ત્રીને મેળામાં લઈને બેઠે છે તે મૂતિ શાની છે તે સમજાતું નથી તથા એક તરફ સાધુ આકારની પ્રતિમાજી ઉપર ભગવંતના પ્રતિમાજી છે. [૧૧] ચિંતામણું પાનાથનું દહેરાસર તે પાષાણ પ્રતિમાજી– ૮૦ T વિશેષતા એક સુંદર મેટા ચૌમુખજી છે. બુટેરાયજી મ. સા.ની મુતિ છે. મુળનાયકજી ફરતે ફરતીમાં ૫૧ નાની દહેરી છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ મુળનાયકજીના ગભારામાં જમણ–ડાબા યક્ષ-યક્ષિણી છે. બીજા એક ગભારામાં ડાબા-જમણ ચકેશ્વરી તથા પદ્માવતી છે. (૪) આ વિશાળ જિનાલય સામે રોડ ઉપર મણીભદ્રની દહેરી છે. [૧] શ્રી આદીશ્વર પ્રભુનું દહેરાસરજી ] પાષાણ પ્રતિમાજી–૫૩. વિશેષતા-મૂળ ગભારામાં મૂળનાયકજી સહિત પાંચે પ્રતિમાજી એક સરખા, પરિકર સહિત અને સુંદર છે. ફરતીમાં ૧૮ દેરી તથા ક્ષેત્રપાલની દહેરી છે. રંગ મંડપમાં યક્ષ-યક્ષિણી સામસામે હેવાને બદલે - ભગવંતના જમણા હાથે શ્રી અછત નાના અને ડાબા હાથે શ્રી ઋષભદેવના યક્ષયક્ષિણું છે. ભોંયરામાં શ્રી આદીશ્વરના ત્રણ વિશાળ પ્રતિમાજી છે. [૧૧] શ્રી અજીતનાથ પ્રભુનું દહેરાસર) 3 પાષાણ પ્રતિમાજી– ૧૩૭ T વિશેષતા- ફરતીમાં શ્રી અજીતનાથ પ્રભુની ઘાતની બનેલી ઉભી સુંદર પ્રતિમાજી છે–આગળ આરસના એક Page #50 -------------------------------------------------------------------------- ________________ [ પાષાણમાં પદ્માવતીની મૂર્તિ છે જેના ઉપર ત્રણ પાશ્વનાથ તથા બીજા બે પ્રતિમાજી છે. મૂળનાયકજી વાળું ત્રીગડું પરિકર સહિત છે. ત્યાં શ્રી આદીશ્વરના સુંદર પ્રતિમાજી છે. || આરસને નંદીશ્વરદ્વિપનો પટ્ટ છે. વાઘણપોળના ચારે જિનાલય તીર્થ સમાન ભાવ ઉત્પન્ન કરાવે છે. ] વાઘણ પોળમાં ભાઈઓ તથા બહેનને ૧–૧ ઉપાશ્રય છે. અમદાવાદનું સૌથી મોટું આયંબિલખાતું છે. તેમાં પણ ઉપર સાદવજી રહે છે. 3 ફેન નંબર-૩૫૫૮૮૪ [LI અહીંથી બહાર નીકળી જમણે હાથે જતા પટણીની ખડકી આવે છે ત્યાં ભારતભરના અનેક દહેરાસરજીને વહીવટ કરતી તથા જિર્ણોદ્ધાર કાર્ય કરતી આણંદજી-કલ્યાણજીની સુવિખ્યાત પેઢી છે, તેમજ તેની સામે આ સુરેન્દ્ર સૂરિજી જૈન પાઠશાળા છે. જેમાં વિશાળ જ્ઞાનભંડાર છે. તેમજ કઈ પણ સમુદાયના પૂજ્ય સાધુસાદવજી ભગતેને ભણવા માટેની સગવડ છે.– Page #51 -------------------------------------------------------------------------- ________________ [૪૮] અવેરીવાડ અ‘તગત દહેરાસરજી [૧૨] સ‘ભવનાથની ખડડી–દહેરાસરજી મૂળનાયકજી :— શ્રી સ‘ભવનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી– ૭૮ વિશેષતા આ જિનાલયમાં શ્રી મહાવીર સ્વામીના ગભારામાં એક પ્રાચીન પરિવાળા શ્રી આદીશ્વર પ્રભુ છે.—મીજી એક પ્રતિમાજીનું લંછન દેખાતું નથી પણ પરિકર પ્રાચીન છે. એક ચાર ફૂટની ચેવિશી છે. જેમાં દરેક ભગવાનની અલગ અલગ દેરી છે-અલગ શીખર છે પણ આરસ એક જ છે. એક આરસના પટમાં બે બેઠા અને એ ઉભા સાધુની મૂર્તિ છે. એક વિશી છે. રગમ ડપમાં શ્રી હરીસૂરી, શ્રી દેવસૂરી તથા શ્રી બુદ્ધિસાગરજીની મૂર્તિ છે. શ્રી સુપાર્શ્વનાથના ગભારામાં પરિકર ધાતુનુ છે પણ ભગવાનની મૂર્તિ આરસની છે. એક પદ્મપ્રભુ સ્વામીના પ્રતિમાજી છે તેમાં ઉપર ફેણ દેખાય છે. ત્યાં પરિકર જૂનુ અને જુદું છે. પ્રતિમાજી હમણાંના છે. વિશાળ સુદર ત્રિગડુ તથા ખૂણામાં આઠ પાદુકાએ છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ [૪૯] [૧૨૩] ચૌમુખજીની પિળ-દહેરાસરજી એક 1 ઝવેરીવાડમાં | મૂળનાયકજી શ્રી શાંતિનાથ પ્રભુ 0 પાષાણુ પ્રતિમાજી-૬૭ | વિશેષતા –આરસને નંદીશ્વરદ્વિપનો પટ્ટ સુંદર છે. એક ખૂણામાં મહાવીર સ્વામીની પ્રાચીન સુંદર પ્રતિમાજી છે–એક ભુખરા રંગના પ્રાચીન પાર્શ્વનાથ છેએક વિશાળ બિંબ પાર્થ પ્રભુનું છે. પાછળ મૂળ ગભરામાં મોટા ક્ષેત્રપાળ છે.ચારે શાંતિનાથ પ્રભુ હોય તેવી એક ચૌમુખજી છે [૧૪] ચૌમુખજીની પળ દહેરાસરજી બીજુ ઝવેરીવાડમાં | મૂળનાયકજી-શ્રી અજીતનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી ૨૬ [૧૫] ઝવેરીપળી દહેરાસરજી 1 ઝવેરીવાડમાં | મૂળનાયકજી-શ્રી મહાવીર સ્વામી | પાષાણુ પ્રતિમાજી–૧૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ [૫૦] [] વિશેષતા–એક ધાતુનું યંત્ર છે. જેમાં નવ હીંકાર અને આસપાસ બે ગ્લાર છે. બે પાદુકા અલગ આરસના છે. [૧૨] બબાભાઈ ધળશાનું ઘર દહેરાસર - ઝવેરીપળ, ઝવેરીવાડમાં મૂળનાયકજી-શ્રી પાશ્વનાથ (ધાતુના) [૧૭] નિશાપી દહેરાસરજી ઝવેરીવાડમાં મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ [] પાષાણુ પ્રતિમાજી–૨૩ વિશેષતા-પ્રાચીન પરિકરયુક્ત સાત પ્રતિમાજી છે. ડાબા હાથે મૂળ ગભારામાં શાસન દેવીની પ્રતિમા તથા એક પાદુકા છે.રંગમંડપમાં છ પાદુકા છે.–ધાતુની નાની ગૌતમ સ્વામીની એક પ્રતિમા છે–એક સાધુ આકારની મૂર્તિ છે. [૧૮] નિશાળ દહેરાસરજી બીજુ ઝવેરીવાડમાં | મૂળનાયકજી–શ્રી પાર્શ્વનાથ પ્રભુ E] પાષાણ પ્રતિમાજી–૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ [૫૧] વિશેષતા-મૂળનાયકજી સહસ્ત્ર ફેણી પાર્શ્વનાથની પ્રતિમાજી ઉભી છે–સુંદર છે. પ્રાચીન છે. પરિકરયુક્ત છે. બાજુના ગભારામાં વચ્ચે શ્યામ વર્ણના, પરિકરયુક્ત, સુંદર ચિંતામણી પાર્શ્વનાથ છે. તેમાં સાથે કલાત્મક કમાન વચ્ચે ૧૮ ભગવાન છે જે પ્રાયઃ બીજે કયાંય જેવામાં આવેલ નથી. રંગમંડપમાં જમણે હાથે પદ્માવતીની મૂર્તિ છે. તેમાં પરિકરમાં ઉપર પાંચ પ્રતિમાજી છે એક બાજુ ધાતુના બનાવેલા સહકુટ [૧૦૨૪ પ્રતિ માજી છે. રંગમંડપમાં સૂરિમંત્રને સુંદર પટ છે. એક દેરીમાં ધાતુનું યંત્ર છે. તે પ્રાયઃ તિજયપત યંત્ર છે. છતમાં લાકડાનું વિવિધ રચનાવાળુ સુંદર કતરકામ છે. ભેંયરામાં જગવલ્લભ પ્રાર્થનાથના નામે ઓળખાતી વિશાળ પ્રતિમા છે. તેના દર્શનાથે ઘણેજ વર્ગ આવે છે. રંગમંડપમાં આદીશ્વર તથા મહાવીર સ્વામીના ઉભા પ્રતિમાજી છે. જે બીજા ૨૩ પ્રતિમાથી યુક્ત છે. [૧૨] નિશાપોળ દહેરાસરજી ત્રીજુ ઝવેરીવાડમાં | મૂળનાયકજી–શ્રી વાસુ પૂજ્ય સ્વામી Page #55 -------------------------------------------------------------------------- ________________ [૫૨] [] પાષાણ પ્રતિમાજી–પુ [] [૧૩૦] નિશાપોળ દહેરાસરજી ચેાથું રોડ ઉપર છે—[ઝવેરીવાડ [] મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી-૧૭ મુળનાયકજી તથા આજુબાજુના ગભારાના શ્રી પાર્શ્વનાથ તથા શ્રી શાંતિનાથ ત્રણે પ્રાચીન પ્રતિમાજી છે. ૨ંગમંડપમાં આબુવાળા શ્રી શાંતિસૂરિજીની મૂર્તિ છે [] ] [] [૧૩૧] લહેરીયાપાળ દહેરાસરજી ઝવેરીપેાળમાં [] મૂળનાયકજી—શ્રી મહાવીર સ્વામી [] પાષાણુ પ્રતિમાજી ૨૪ D [] [૧૩] લલીતભાઇ રમણલાલ ઘર દહેરાસરજી ખરતરની ખડકી–ઝવેરીવાડ મુળનાયકજી–શ્રી પાધ્ધનાથ [ધાતુના] નોંધ-આ ખડકીમાં પાય ગચ્છના ઉપાશ્રય છે. ] ફોન નંબર ૩૫૬૨૪૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ [૫૩] ૧૩૩] સાદાગરની પોળ દહેરાસરજી ઝવેરીવાડમાં | મૂળનાયક-શ્રી શાંતિનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી-૩૩ [વિશેષતા શ્રી વાસુપૂજ્ય સ્વામીના પ્રતિમાજી રાતા વર્ણના છે જે અજારા પાર્શ્વનાથ જેટલા મેટા કદના છે. 3 સિદ્ધચક યંત્ર છે. 3 નોંધ-આંબલીપળ ઝવેરીવાડમાં ભાઈઓને ઉપાશ્રય છે. G ફોન નંબર ૩પ૬૪પ૦ 3 આંબલીપોળ સામે ખર સર ગચ્છને ઉપાશ્રય છે. ] સાતભાઈને ડેલ સામે બહેનો માટેના પાટીયાને ઉપાશ્રય છે. 3 ફેશન નંબર–૩પપપ પુષ્પાબહેન રતનપોળના દહેરાસરજી-પાંચ [૧૩૪] ગેલવાડ–દહેરાસરજી | મૂળનાયકજી-શ્રી મુનિસુવ્રત સ્વામી [] પાષાણ પ્રતિમાજી–૫ ]િ ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. [] શ્રાવકે માટે ધર્મશાળા છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ [૫૪] [૧૩] તેભાઇની હવેલીનુ દહેરાસરજી ફતેહભાઇ મેાતીચંદ ઘર દહેરાસરજી [] મુળનાયકજી–શ્રી શાંતિનાથ [ધાતુના] D ☐ [૧૩૬] નગીનાપોળ-દહેરાસરજી [] મૂળનાયકજી–શ્રી આદીશ્વર પ્રભુ [] પાષાણુ પ્રતિમાજી–૧૨ ] વિશેષતા–ભીતમાં આરસનુ· સિદ્ધચક તાંબાનું ગૌતમ સ્વામીનુ યંત્ર જેટલું છે. [] [] ☐ [૧૩૭] શેઠે કુંટુબનુ ઘર દહેરાસરજી શેઠની પેાળમાં અમરીશ પ્રિન્ટસ ઉપર, રતનપા ] મૂળનાયકજી–શ્રી પાધ્ધનાથ [ધાતુના] [] [] [] [૧૩૮] કસ્તુરભાઇ શેના વડા-દહેરાસરજી શેઠની પાળ, રતનપેાળ [] મૂળનાયકજી–શ્રી શાંતિનાથ [ધાતુના] [] પ્રતિમાજી-૧ સ્ફટિકના ૧ રત્નના 0 Page #58 -------------------------------------------------------------------------- ________________ [૫૫] એલિસબ્રિજ-પાલડી –વાસણ r૧૩૯ી શાંતિલાલ કાપડીયા ઘર દહેરાસર) કાપડીયા ગેસ્ટ હાઉસ, વી. એસ. હોસ્પીટલ પાસે એલિસબ્રિજ. | મૂળનાયકજી-શ્રી ધર્મનાથ ધાતુના] ફેન નંબર-૭૯૦૯૭-લલિતભાઈ [૧૪] લલ્લુવિહાર-દહેરાસરજી આશીર્વાદ બંગલા ભરતકુમાર લાલભાઈનું ઘર દહેરાસર, નરહરીહાડવૈદ્યના દવાખાના પાછળ, વી. એસ. હોસ્પીટલ સામે, એલિસબ્રિજ. | મૂળનાયકજી-શ્રી આદીશ્વર (ધાતુના) | પાષાણ પ્રતિમાજી-૨ [ બહેને ઉપાશ્રય છે. ફોન નંબર ૪૦૪૧૩૯ ભરતભાઈ D ભાઈ માટેને ઉપાશ્રય ખુશાલભુવન, હસુભાઈ ચેમ્બર્સની બાજુમાં ટાઉનહોલ પાછળ, ગુરુકૃપા ગેસ્ટ હાઉસ સામે એલિસબ્રિજ || ફોન નંબર ૪૦૬૬૭૯ જીતુભાઈ Page #59 -------------------------------------------------------------------------- ________________ [૧૪૧] બહાઈટ હાઉસ-દહેરાસરજી T કેઠાવાલા ફલેટ સામે, એલિસબ્રિજ | મૂળનાયકજી-શ્રી સુમતિનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી–૧ | ફોન નંબર–૭૬૯૬ શલેષભાઈ [૧૪] કસ્તુરચંદ મયાભાઈ ઘર દહેરાસરજી ગાંધીકુંજ ખાદીભંડાર પાસે ગલીમાં, એલિસબ્રિજ | મૂળનાયકજી-શ્રી મુનિસુવ્રત સ્વામી (ધાતુના) D ફોન નંબર-૩૮ર૪ જયેશભાઈ [૧૪૩] -ન્યુઆશીષ ફલેસ–દહેરાસરજી, પાલડી બસ સ્ટેન્ડ પાસે, મહાવીર વિદ્યાલયની બાજુમાં, પાલડી ચાર રસ્તા | મૂળનાયકજી–શ્રી મહાવીર સ્વામી [] પાષાણ પ્રતિમાજી-૩ | ફોન નંબર–૭૬ર૮૬ રજનીભાઈ [૧૪] મહાવીર વિદ્યાલય દહેરાસરજી પાલડી બસ સ્ટેન્ડ પાસે, પાલડી ચાર રસ્તા. Page #60 -------------------------------------------------------------------------- ________________ [૫૭] [] મૂળનાયકજી--શ્રી વાસુપૂજ્ય સ્વામી પાષાણુ પ્રતિમાજી–૧ ફાન ન’બર-૭૯૯૫૩ ] [૧૪] અરૂણ સાસાયટી દહેરાસરજી. મહાલક્ષ્મી ચાર રસ્તા પાલડી ચાર રસ્તાથી આગળ જતાં. મૂળનાયકજી શ્રી વાસુપૂજ્ય સ્વામી પાષાણુ પ્રતિમાજી-૧૫ 7. દહેરાસરજીના કમ્પાઉન્ડમાં બાંધેલી વિશાળ જગ્યા છે. પૂજા—પૂજન માટે ઘણી અનુકૂળતા છે, બહેનના ઉપાશ્રય છે. D ફેશન ન ંબર-૭૮૪૫૨ વિનયભાઈ 7. ભાઈ એના ઉપાશ્રય શ્રી વિશ્વન‘દિકર જૈન સંઘ, ભગવાન નગરના ટેકરા પાલડી. ફેશન નંબર-૯૯૫૮૨ ૨મણભાઈ પાઠશાળા છે. 0 જ્ઞાનભ'ડાર છે. [] ] O [૧૪૬] રાજનગર સાસાયટી–દહેરાસરજી ભગવાનનગરના ટેકરાથી આગળ, પાલડી વિસ્તારમાં છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ [૫૮] મૂળનાયકજી–શ્રી આદીશ્વર પ્રભુ [] પાષાણુ પ્રતિમાજી–૯ [] ફોન નંબર-૭૭૯૭૬ પ્રદીપભાઈ ] ] ☐ [૧૪૭] છગનલાલ લક્ષ્મીચ'દ ઘર દેરાસરજી જૈન મર્ચંટ સેાસાયટી, હેમચ'દ્રાચાય ચાકથી આગળ, મહાલક્ષ્મી છ રસ્તા પછી, પાલડી. મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ. પાષાણુ પ્રતિમાજી ૫ ☐ ☐ [૧૪૮] જૈન મન્ટ સાસાયટી દહેશસર્જી ફતેહપુરા બસ સ્ટેન્ડ સામે નાના રોડ છે હેમચ`દ્રાચાય ચેાકથી આગળ પાલડી. [] મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ. પાષાણુ પ્રતિમાજી-૧૦. પુરુષા તથા બહેના માટે ઉપાશ્રય છે. ફેશનન'મર-૪૧૩૭૯૪ રસિકભાઈ ૪૧૩૫૩૫ જયેન્દ્રભાઇ. 1 Page #62 -------------------------------------------------------------------------- ________________ [૫૯] [૧૪] પંકજવિલા ઘર દહેરાસરજી ફતેહપુરા બસ સ્ટેન્ડ પાસે પંકજભાઈના ઘરમાં જિનાલય છે. અંકુર સ્કૂલની બાજુમાં સરખેજ રોડ, | મૂળનાયકજી–શ્રીસંભવનાથ [ધાતુના] | ફોન નંબર-૪૧૮૫ર૯. [૧૫] “મુક્તિા ફલેટમાં ઘર દહેરાસરજી પંકજ વિલાની બાજુમાં અંકુર સસ્કૂલ પાસે, સરખેજ રોડ | મૂળનાયકજી–શ્રી સુમતિનાથ (ધાતુના) D ફોન નંબર-૪૧૪૩૬૮ બાબુભાઈ [૧૫૧] રમણલાલ ચદલાલ ઘર દહેરાસરજી “સુકતા”ની બાજુમાં, ફતેહપુરા બસસ્ટેન્ડ પાસે, સરખેજ રોડ | મૂળનાયકજી-શ્રી આદીશ્વર પ્રભુ | ફેન નંબર–૪૧૧૫૧૪. [૧૫ર પંકજ સોસાયટી-દહેરાસરજી ભઠ્ઠા પાલડી, સરખેજ રેડ | મૂળનાયકજી-શ્રી સંભવનાથ પ્રભુ Page #63 -------------------------------------------------------------------------- ________________ [૬૦] પાષાણ પ્રતિમાજી-પ સિદ્ધચક્ર યત્ર છે-વિશ સ્થાનક યંત્ર છે, પુરુષાના ઉપાશ્રય છે. પાઠશાળા છે [] જ્ઞાનભંડાર છે. ઉકાળેલા પાણીની સગવડ છે. ફેશન નબર-૪૧૫૬૩૨ ભરતભાઈ [[] [૧૫] બાબુભાઈ માણુ દવાળા ઘર દહેરાસરજી પકજ સે(સાયટી, ભઠ્ઠા, પાલડી મૂળનાયકજી-શ્રી સ‘ભવનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી-૧ [] ફોન નબર ૪૧૧૭૬૪ [] [] [૧૫૪] શાંતિવન સેાસાયટી-દહેરાસરજી શાંતિવનબસ સ્ટેન્ડ પાસે, નારાયણનગર રોડ, પાલડી મૂળનાયકજી–શ્રી વાસુ પૂજય સ્વામી પાષાણુ પ્રતિમાજી-૭ સિદ્ધચક્ર યંત્ર છે. ભાઈઓના ઉપાશ્રય-શ્રી મહિમાપ્રભુસૂરિ જૈન જ્ઞાનમ ંદિર શાંતિવન બસ સ્ટેન્ડ નારાયણુનગર રોડ પાલડી Page #64 -------------------------------------------------------------------------- ________________ [૬૧] [] બહેન ઉપાશ્રયધમ ધુરંધરસૂરિ જૈન આરાધના હેલ સરનામું ઉપરનું [] ફોન નબર-૪૧૬૬દર ચંપકભાઈ | આયંબિલ ખાતુ છે [] પાઠશાળા છે. | જ્ઞાન ભંડાર છે. [૧૫] લમીવર્ધક જૈનસંઘ દહેરાસર) શાંતિવન બસ સ્ટેન્ડ પાસેની ગલીમાં નારાયણ નગર રોડ, પાલડી મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી -૧૩ ભાઈઓ તથા બહેનોનો ઉપાશ્રય છે. આયંબિલ ખાતુ છે ] પાઠશાળા છે. [] જ્ઞાનભંડાર છે. નેંધ – રંગમંડપ તથા બહાર એટલો મટે છે તેથી પૂજા-પૂજન માટે સગવડ સારી છે. પણ દહેરાસરજી કુદરતી પ્રકાશની વ્યવસ્થા નથી અને લાઈટ પણ નથી તેથી ભગવંતની પ્રતિમાના બરાબર દર્શન થતા નથી. ચત્ય પરિપાટીમાં સામુદાયિક ચૈત્યવંદન અહીં કદી રાખવું નહીં કેમકે ભગવંત બરાબર દેખાતા ન હોવાથી ઉલ્લાસ રહેતો નથી. ફોન નંબર–૪૧૦૪૪૧ હંસાબહેન B Page #65 -------------------------------------------------------------------------- ________________ તપદી વાગત છે [૬૨] [૧૫] પરમાનંદ જન છે. મૂર્તિ, સંઘ-દહેરાસરજી વીતરાગ સોસાયટી, પી.ડી. ઠકકર કેલેજ રોડ, પાલડી. મૂળનાયક –શ્રી શીતલનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–૧૫ T ભાઈઓ તથા બહેનને ઉપાશ્રય છે. ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે. પાઠશાળા છે ] જ્ઞાનભંડાર છે. | શ્રી દેવેન્દ્રસાગરસૂરિ ગુરુમંદિર છે. ફેન નંબર–૪૧૬૧૩૬ ચંદ્રકાન્તભાઈ નોધ - મણીભદ્ર-પદ્માવતી–ઘંટાકર્ણની સ્થાપના છે. પરિકરમાં નાના સુંદર પાર્શ્વનાથના પ્રતિમાજી છે. મૂળનાયકજી પણ પ્રાચીન છે. દહેરાસરજીમાં લાઈટની વ્યવસ્થા સુંદર છે. તેથી ગમે તેવા અંધારામાં કે વાદળા હોય તે પણ બધાં પ્રતિમાજ વ્યવસ્થિત દેખાય છે. ગભારો બંઘ હોય ત્યારે પણ અંદર ગોઠવેલી ટયુબ લાઈટને કારણે પ્રત્યેક પ્રભુજીના દર્શન વંદનમાં અંતરાય પડતો નથી. બધાં દહેરાસરજીના ટ્રસ્ટીઓ આવી ગોઠવણ કરે તે પ્રત્યેક જિનપ્રતિમાજીના દર્શન વંદન ભાવપૂર્વક થાય અને ભાગવંતનું મુખ બરાબર જોઈ શકાય. Page #66 -------------------------------------------------------------------------- ________________ TITUTI [૬૩] [૧૧૭] રંગસાગર સોસાયટી-દહેરાસરજી રંગ અવધુત મંદિર પાસે, પી.ડી. ઠક્કર કેલેજ રેડ ઉપર, વીતરાગ સેસાયટીથી સીધા આગળ જતાં આવે છે [પાલડી વિસ્તારમાં] મૂળનાયક છ–શ્રી વાસુપૂજ્ય સ્વામી પાષાણુ પ્રતિમાજી-૭ ભાઈઓ તથા બહેને ઉપાશ્રય છે. ] ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે. | શ્રી કનકચંદ્રસૂરિ જ્ઞાનમંદિર છે. 1 ફોન નંબર-૪૧૫૭૪૩ જશવંતભાઈ દહેરાસરમાં પૂર્વે લાઈટની વ્યવસ્થા હતી. પ્રત્યેક ભગવંતના દર્શન વંદનનું મહત્ત્વ ન સમજતા અજ્ઞાનીએ લાઈટના કનેકશન કાપી નખાવ્યા તેથી વહેલી સવારે શિયાળામાં કે વાદળ હોય ત્યારે મૂળનાયકજીનું મુખ પણ બરાબર દેખાતું નથી. પ્રત્યેક ભગવંતના દર્શન વદનમાં પણ અંતરાય પડે છે. * લાઈટના કે વાદળી . પ્રત્યેક [૧૧૮] શ્રી સંભવનાથનું દહેરાસરજી વાસણા, સરખેજ રેડ. પાષાણ પ્રતિમાજી–૧૦. Page #67 -------------------------------------------------------------------------- ________________ - - - - - થિ ભુવનસૂરિજી જૈન જ્ઞાન મંદિર છે. પ્રતિમાજી ખૂબ સુંદર અને વિશાળ છે. | પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજીની પ્રતિમાજી છે. T૧પ૯] પાટણવાળા આરાધના ભુવન-દહેરાસર મૃદંગ સેસાયટી. વાસણા બસ સ્ટેન્ડ પાછળ, કુંદન એપાર્ટમેન્ટ-૩ ની બાજુમાં વાસણ. [] મૂળનાયક-શ્રી સુમતિનાથ પ્રભુ ] પાષાણ પ્રતિમાજી-૩, L બહેનોને ઉપાશ્રય છે. “મંજુલા બેન પૌષધશાળા. | ફોન નંબર-૩૫૩૧૨૭ જેન્તીભાઈ. [૧૬] શ્રી જેન વે. મૂતિ સંઘ-દહેરાસરજી વાસણમાં–નવકાર ફલેટની બાજુમાં, સરખેજ રોડ. | મૂળનાયક શ્રી સંભવનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી–૪ ભાઈઓ તથા બહેનો ઉપાશ્રય છે. પાઠશાળા છે. તે જ્ઞાન ભંડાર છે. | ફોન નંબર-૪૧૩ર૩૩ દિનેશભાઈ | દેરાસર ગેરેજમાં છે. હવે મોટું થવાનું છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ [૬૫] [૧૯૧] શ્રી રેવતીનગર જૈન સ’ઘ-દહેરાસરજી ખી. ૬૯ ભાવના ટેનામેન્ટ, મેરજ પાસે, વાસણા. [] મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી—૯ ભાઈઓ તથા બહેનાના ઉપાશ્રય છે. પાઠશાળા છે. ] જ્ઞાનભંડાર છે. ઉકાળેલા પાણીની સગવડ છે. ફોન નંબર-૪૧૨૮૩૭ હરેશભાઈ [] એ ઉભા પાર્શ્વનાથ પ્રતિમાજી સુંદર છે. ] 0 [૧૬] દેવાસ લેટ્સ-દહેરાસરજી વાસણા. મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ [] પાષાણુ પ્રતિમાજી-૧ નોંધઃ- દહેરાસર માટું થવાનું છે. ] [] []. [૧૩] વેજલપુર શ્વે. મૂતિ, સઘ–દહેરાસરજી એસ. કે. એપાર્ટમેન્ટ્સ, ફાટક પાસે, વેજલપુર ગામ. [] મૂળનાય∞ શ્રી સંભવનાથ [ધાતુના] ] આ દહેરાસર ઘર દેરાસર જેવુ` છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ [૬૬] [૧૯૪] શ્રી વર્ધમાન જૈન શ્વે. મૂતિ સંઘ દહેરાસરજી ચાકસીપાર્ક –જીવરાજ પાર્ક મૂળનાયકજી-શ્રી સ‘ભવનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–૭+ગૌતમસ્વામી ૧ દહેરાસરજી શિખર બદ્ધ થાય છે. ભાઇઓ તથા બહેનાના ઉપાશ્રય છે. [] ફેશનનંબર ૪૧૧૦૩૧ અશ્વિનભાઈ [] [] [] [૧૯૫] મહીમા એપાર્ટમેન્ટ દહેરાસરજી જ્ઞાનદા સે!સાયટી પાસે, જીવરાજ પાર્ક [] મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી–પ્ [] ફેશન નંબર-૪૧૪૦૧૧ મહેન્દ્રભાઈ નોંધ :- પ્રતિમાજી નૂતન છે પણ મૂળનાયકજીની આસપાસ એ ભગવાનને ભામડલ સરસ છે. ] [] [] [૧૬૬] શ્રી લાવણ્ય શ્વે. મૂતિ. જૈનસઘ દહેરાસરજી લાવણ્ય સાસાયટી ધરણીધર દહેશસરજી પાછળના સીધા રસ્તે જતા આવે છે. (વાસણા) Page #70 -------------------------------------------------------------------------- ________________ [૬૭] મૂળનાયકજી શ્રી શાંતિનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી–પ્ ફોન નંબર ૪૧૦૪૧૧ પ્રવીણભાઈ [] વિશેષતા-દહેરાસરજીની બાજુના એક રૂમમાં સમેતશીખરજીના પહાડની સુંદર રચના છે. પ્રદક્ષિણા થઈ શકાય તેવી જગ્યા છે. લાઈટની વ્યવસ્થા હોવાથી દરેક દેરીઓના વ્યવસ્થિત દર્શન-ચૈત્યવદનાદિ દઈ શકે છે. ] [૧૯૭] શ્રી ભીડભંજન પાર્શ્વનાથ દહેરાસરજી ગાદાવરી, વાસણા. ] મૂળનાયકજી—શ્રી પાર્શ્વનાથ પ્રભુ. [] પાષાણુ પ્રતિમાજી-૭ [] [] પાઠશાળા છે. 7. નજીકમાં રહેલા શિલ્પાલય ફ્લેટ્સમાં આ બિલ ખાતુ રાજ ચાલે છે. Ūફાનન ખર-૪૧૭૬૨૭ જયંતિભાઈ 7 માંધ નોંધ : લાઇટની વ્યવસ્થા ન હેાવાથી સવારે ચૈત્યવંદન કરતા મૂળનાયકજીનું મુખ ખરાબર દેખાતું નથી ગોખલામાં રહેલા ભગવાનના દર્શન તે બિલકુલ થતા નથી. દીવાને પ્રકાશ અપૂરતા છે. વળી પ્રક્ષાલ કરનાર આવતા સાથે જ દીવા એકબાજુ મૂકી દે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] ધરણીઘર-દહેરાસરજી. શ્રી પ્રેમવર્ધક જેન વે. મૂર્તિ સંઘ ઘરણીઘર ચાર રસ્તા, વાસણા. | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથપ્રભુ || વિશેષતા–પ્રતિમાજી નવા છે. પણ નયન રમ્ય છે. રવિવારે આ દિવસ દહેરાસરજી ખુલ્લુ રહે છે. ગેડીઝના દહેરાસરજીની જેમ આ સંઘ પણ દેવદ્રવ્યની અરજી કરનાર દરેક સંઘને રકમ મોકલે છે. અહી દર્શન કરવા આવનાર લોકેમાં કેટલાક લોકે ભગવાનની પલાઠીમાંથી લઈ પોતાને માથે વાસક્ષેપ નાખે છે તે ઘણું જ ખોટું છે. કયારેક તે પૂજાના કપડાવાળા એક ભાઈ દર્શનાથીને માથે વાસક્ષેપ નાખે છે તે બંધ થવું જ જોઈએ. અહીં દર્શનાથી વગ ઘણે છે. રવિવાર તથા બેસતે મહિને તે પુરતી ભીડ રહે છે. [૧૯] ગણેશમલજી મારવાડી ઘર દેરાસર) ઘરણીઘર સામેની ગલીમાં, વાસણા | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ || પાષાણુ પ્રતિમાજી-૧ | ફેનનંબર– ૪૭૧૬૧૦. Page #72 -------------------------------------------------------------------------- ________________ [૧૭૦] અમુલ સાયટી દહેરાસરજી ઓપેરા સાસાયટી પાસે, પાલડી, | મૂળનાયક છ–શ્રી વાસુપૂજ્ય સ્વામી E પાષાણ પ્રતિમાજી-૫. [૧૧] શ્રી મહાવીર સ્વામી દહેરાસરજી ઓપેરા સેસાયટી, ધુમકેતમાગ પાલડીથી જતાં ચિત્રકાર રસિકલાલ માગે વળી જવું. પાષાણ પ્રતિમાજી ૯ + ગૌતમ સ્વામી–૧ વિશેષતા–અહીં દિવાળીની સાંજે તથા ચૈત્ર સુદી તેરસે સેનાના વરખની સુંદર આંગી થાય છે. ઘણુ માણસ દર્શન કરવા આવે છે. ભાઈઓને ઉપાશ્રય–જમણી બાજુ ગલીમાં જતાં શ્રી સંઘને ઉપાશ્રય છે–ડાબે હાથે જતા મંગલપાર્કમાં બહેનને ઉપાશ્રય આવેલ છે. આયંબિલ ખાતુ છે. ] પાઠશાળા છે. જ્ઞાનભંડાર છે. | ફોનનંબર-૪૧૦૭૩૩ શાંતિભાઈ [ભાઈઓ માટે) ફોનનંબર-૪૧૦૬૮૩ ભદ્રાબેન મંગલપાર્ક] I UTH Page #73 -------------------------------------------------------------------------- ________________ [૭૦] [૧૭] તૃપ્તિ સોસાયટી-દહેરાસરજી મંગલપાર્ક પાસે, ઓપેરા સોસાયટી દહેરાસરજી ની નજીકમાં, પાલડી | મૂળનાયક–શ્રી શાંતિનાથ પ્રભુ 1 પાષાણ પ્રતિમાજી–૯ | ફેન નંબર–૪૧૦૩૧૫ ] ત્રિકમલાલજીની ચાલી દહેરાસરજી ધર્મવિહાર, ઓપેરા સોસાયટીના દહેરાસરજીની પાછળની ગલીમાં, પાલડી મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ D પાષાણ પ્રતિમાજી-૭ [૧૭] અચિંતકુમાર શાહ ઘર દહેરાસરજી નીલમ ફલેટસ, જૈન નગર પાસે પાલડી | મૂળનાયકજી–શ્રી વાસુપૂજ્ય સ્વામી (ધાતુના) I કાચનું કામ સુંદર છે. | નીચે એક ઉપાશ્રય માટે રૂમ છે-“શારદાબેન બુધાલાલ પિષધશાળા” Page #74 -------------------------------------------------------------------------- ________________ [૭૧] 4] શંકરલાલ છોટાલાલ ઘર દહેરાસરજી “ત્રિલેક” જેનનગરના દહેરાસરજીની લાઈનમાં જમણે હાથે છેલ્લે બંગલ–(પાલડી) | મૂળનાયકજી–શ્રી આદીશ્વર પ્રભુ 3 પાષાણ પ્રતિમાજી-૩ [૧૭૬] પિપટલાલ હેમચંદ જૈન ક. મૂનિ સંઘ દહેરાસરજી જેનનગર, સંજીવની હોસ્પીટલ સામેની ગલીમાં, પાલડી | મૂળનાયક-શ્રી ધમનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી-૧૧ | ભાઈઓ તથા બહેનો ને ઉપાશ્રય છે. | આયંબિલ ખાતુ છે. પાઠશાળા છે. | જ્ઞાનભંડાર છે. | ફોન નંબર-૪૧૧૦૯૫ [૧૭] રમણલાલ વજેચંદ ઘર દહેરાસરજી જેનનગરના દહેરાસરજીની ડાબી બાજુએ છેલ્લો બંગલે-દહેરાસરના પાછળના રસ્તેથી નીકળવું. [] મૂળનાયકજી-શ્રી સુમિતનાથ પ્રભુ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૨] [૧૭૮] રતિલાલ જોશી-ઘર દહેરાસરજી રમણલાલ વજેચંદ સામેની ગલીમાં T મૂળનાયકજી-શ્રી સુમિતનાથ પ્રભુ [૧૯] ચંદ્રકાંત બકુભાઈ ઘર દહેરાસરજી દર્શન બંગલે, પરિમલ કોસીંગ પાસે, ડેકટર હાઉસ પાસે, પાલડી | મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ 2] ખીમચંદ દયાળચંદ ઘર દહેરાસરજી ગૌતમબાગ, (પાલડી) દશાપોરવાડથી જેનનગર તરફ જતા વચ્ચે આવે છે. | મૂળનાયકજી-શ્રી વાસુપૂજ્ય સ્વામી | ફેનનંબર ૭૯૦૭૭ [૧૧] મોતીલાલ મોહનલાલ ઘર દહેરાસરજી ગૌતમબાગ [પાલડી] | મૂળનાયકજી-શ્રી અજીતનાથ | ફેન નંબર-૭૮૮ર૬. Page #76 -------------------------------------------------------------------------- ________________ [૭૩] [૧૨] મહાવીર સેસાયટી–દહેરાસરજી દશાપોરવાડ સેસાયટી પાસે પાલડી વિસ્તારમાં ટેળકનગર, મુશાના બંગલા સામે | મૂળનાયક-શ્રી સુમતિનાથ [ધાતુના] [૧૩] દશાપોરવાડ સેસાયટી-દહેરાસરજી બસસ્ટેન્ડ, પાલડી ચાર રસ્તાથી નજીક મૂળનાયકજી–શ્રી શીતલનાથ પ્રભુ ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. આયંબિલ ખાત છે] પાઠશાળા છે] સિદ્ધચક યંત્ર છે. ફેનનંબર-૭૭૩૭૮ અતુલભાઈ | આ દહેરાસરજીમાં રંગમંડપ વિશાળ છે. સામુહિક ચૈત્યવંદન કે પૂજા—પૂજન માટે સગવડ સારી. [૧૮] પુષ્પાંજલિ ફલેટ્સ-દહેરાસરજી ડાયાબિટિશ કિલનીક પાસે, બસ સ્ટેન્ડ પાસે, પાલડી મૂળનાયકજી–શ્રી અજીતનાથ પ્રભુ L પાષાણ પ્રતિમાજી–૫ 1 ફોન નંબર–૭૯૩૬ Page #77 -------------------------------------------------------------------------- ________________ [૭૪] [૧૯૫] જેન સેસાયટી-દહેરાસરજી એલિસબ્રિજ, પ્રીતમનગર અખાડા પાસે મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી– ૩ ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. પાણીની સગવડ છે. [] પાઠશાળા છે. | પૂ. દર્શનવિજયજી ત્રિપુટી સ્થાપિત જ્ઞાન ભંડાર છે. ફોન નંબર-૭૯૧૯ મહેશભાઈ ][][] ] ] ] [૧૮] સુજીપકુંજ એપાર્ટમેન્ટસ દહેરાસરજી કોઠાવાલા ફલેટ સામેની ગલીમાં પ્રિતમનગર ઢાળથી આગળ, એલિસબ્રિજ | મૂળનાયકજી–શ્રી પાર્શ્વનાથ પ્રભુ ] પ્રતિમાજી -૧ + ધાતુના ચાર વિશાળ પ્રતિમાજી [ફોન નંબર-૭૯૧૫૯ સુરેન્દ્રભાઈ ૧૮૭] કેશવલાલ ઝવેરી ઘર દહેરાસરજી સુજીપકુંજની બાજુમાં | મૂળનાયકજી-શ્રી ચંદ્રપ્રભુ સ્વામી સ્ફટિકના બે પ્રાચીન પ્રતિમાજી સરસ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ [૫] [૧૮૮] શ્રી અજિતનાથ સ્વામી દહેરાસરજી ભાનુપ્રભા સેનેટેરીયમ માદલપુર, ગરનાળા પાસે, એલિસબ્રિજ | મૂળનાયક છ–શ્રી અજીતનાથ પ્રભુ I પાષાણ પ્રતિમાજી-૩ | ફેન નંબર ૪૧૪૦૦ ચીનુભાઈ [૧૮] વિમલભાઈનું ઘર દહેરાસરજી નગરી હોસ્પીટલ સામે, એલિસબ્રિજ | મૂળનાયકા-શ્રી સંભવનાથ ધાતુના [૧૯] કલ્યાણ સંસાયટી-દહેરાસરજી મીઠાખડી, એલિસબ્રિજ | મૂળનાયકજી-શ્રી પાશ્વનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–૫ એક ઉપાશ્રય છે. પ્રાય: સાધ્વીજીએ ત્યાં ઉતરેલા હોય. ફોન નંબર-૪૦૫૧૭૬ ભદ્રેશભાઈ [૧૯૧) સુનંદાબેનનું ઘર દહેરાસરજી ગાંધીગ્રામ સ્ટેશન પાસે, મીઠાખડી, એલિસબ્રીજ Page #79 -------------------------------------------------------------------------- ________________ [૭૬ | મૂળનાયક–શ્રી આદીશ્વર પ્રભુ નોંધ - આ દહેરાસરજી બહુ ઓછા સમય માટે ખુલ્લું રહે છે. પહેલેથી તપાસ કરાવી દર્શન કરવા જવું. [૧૨] રસિકલાલ મણીલાલ ઘર-દહેરાસરજી ન્યુ. કેમ. મીલ, મ્યુનિસિપલ કવાર્ટસ પાસે, લાલ બંગલા પાસે, એલિસબ્રિજ, [૧૩] ચમનલાલ રાણું ઘર દહેરાસરજી લાલ બંગલે, એલિસબ્રિજ | મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ 1 પાષાણ પ્રતિમાજી-૩. ફેન નંબર-૪૬૭૪૪૪ [૧૯૪] શ્રી જૈન વે. મૂતિ. સંઘ-દેરાસર પિસ્ટ ઓફિસ પાછળ, નવરંગપુરા | મૂળનાયક-શ્રી મુનિસુવ્રત સ્વામી 1 પાષાણ પ્રતિમાજી-૧૦ | ફોન નંબર-૪૦૩પ૭–ભાઈઓ 1 ફેન નંબર ૪૪૯૧૭૪–બહેને Page #80 -------------------------------------------------------------------------- ________________ [૭૭] | ભાઈઓ તથા બહેનને ઉપાશ્રય છે. [ આયંબિલ ખાતુ | પાઠશાળા || જ્ઞાનભંડાર છે. [૧૯૫] સરસ્વતિ છાત્રાલય-દહેરાસર) મિલન પાર્ક પાસે, નવરંગપુરા દહેરાસરજી પાછળના રસ્તે જતા તુરત રોડ ચોઈસ ડીપાર્ટમેન્ટલ સ્ટેસ ત્યાંથી સામે ગલીમાં મ્યુનિસિપલ માર્કેટ સામે, નવરંગપુરા મૂળનાયકજી-શ્રી કુંથુનાથપ્રભુ D પાષાણ પ્રતિમાજી-૩ D ફોન નંબર-૪૪૧૩૪૧ ધીરૂભાઈ [૧૯] ચંદુલાલ એમ. શાહ ઘર દહેરાસરજી સ્ટેડીયમ પાંચ રસ્તા પાસે, અંબાલાલ આઈસ્ક્રીમવાળી. ખાંચામાં “ચંદ્રાલય” પાંચમું મકાન | મૂળનાયકજી-શ્રી ચંદ્રપ્રભુ ધાતુના || ફોન નંબર-૪૪૧૩૭૯ [૧૯૭] ચંદ્રકાંત કાંતિલાલ ઘર દહેરાસરજી ૧૧, નવરંગ કેલેની, હાઈકોર્ટના ખાંચમાં, એર ઈ-ડયાની બાજુમાં, સંસ્કૃત બિડીંગ પાસે, નવરંગપુરા Page #81 -------------------------------------------------------------------------- ________________ - [૭૦] | મૂળનાયકજી-શ્રી નમિનાથ [ધાતુના] | વિશેષ–એક ૨૫૦૦ વર્ષ જૂના શ્યામ પરિકવાળા શ્રી નેમિનાથ છે. ફોનનંબર–૪૪પ૪૪૬ T૧૯૮] લલ્લુરાયજી બોડીગ-દહેરાસરજી ચીનુભાઈ ટાવર્સ પાસે, નટરાજ સીનેમા સામે, આશ્રમરોડ. | મૂળનાયક-શ્રી આદીશ્વર પ્રભુ [] પાષાણ પ્રતિમાજી-૩ [૧૯] શ્રી વર્ધમાન જૈન છે. મૂર્તિ સંધ-દહેરાસરજી ઉસ્માનપુરા, આશ્રમરોડ | મૂળનાયકજી-શ્રી સંભવનાથ પ્રભુ. D પાષાણ પ્રતિમાજી–૭. 1 આયંબિલ ખાતુ | પાઠશાળા [] જ્ઞાનભંડાર છે. ] ભાઈઓને ઉપાશ્રય છે. ફેનનંબર–૪૦૪૧૭ર બહેનને ઉપાશ્રય છે–શ્રીપાલ નગર નવાવાડજ આશ્રમરોડ. 3 ફેન નંબર ૪૪પર૯ કાંતીભાઈ T વિશેષતા–અહીં પ્રાચીન ભામંડલવાળા શ્રીનેમિનાથ છે આવી મૂર્તિ પ્રાય: જોવા મળતી નથી. Page #82 -------------------------------------------------------------------------- ________________ [9] આ દહેરાસરજીમાં પહેલા લાઇટ હતી. પછી તે કાઢીને ટમટમીયા દીવા રાખ્યા છે. અંધારા કે વાઢેળા વખતે. પૂ. સાધુ-સાધ્વીજીને દશ્તન સમયે ભગવાનનું દશ ન ખરાખર થતું નથી. ધાતુના પ્રતિમાજીનું મુખદ ન તે જરાપણ થતું નથી. [] [] [] [૨૦૦] શ્રી શાંતિનગર-દહેરાસરજી આશ્રમરોડ–ઉપર વિક્રમસૂરિ માર્ગવાળા ગલીના રાડે જતા સીધા દહેરાસરજી પહેોંચી જવાય. [] મૂળનાયકજી–સુમતીનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી–૧૧ પાઠશાળા [...] જ્ઞાનભંડાર છે. 7 ભાઈઓ તથા બહેનાના ઉપાશ્રય છે. 7 આય મિલ ખાતુ ફોન નંબર-૪૦૯૮૧૪ ભીમરાજજી સાગરમલજી, અહી... દહેરાસરજીમાં પહેલા લાઈટ હતી. પૂજ્યગુચ્છાધિપતિ આચાર્ય દેવા કરતા પણ પેાતાની જાતને વધુ જ્ઞાની માનતા મુનિના, ઉપદેશશી હમણાં તે લાઈટ કાઢી નખાઈ છે. તેથી પ્રતિમાજીનું મુખ દ ́ન ખરાખર થતું નથી. ઘાતુના ભગવંતનુ મુખ દે'ન તે જરા પણ થતુ નથી. નોંધ :- નવાવાડજ રોડ ઉપર પાછળના રસ્તે જતાં પેરેડાઇઝ પાર્કમાં પૂજ્ય દયામુનિજી પ્રેરીત આગમમદિરમાં તાંબાના પતરા ઉપર ૪૫ આગમ કાતરેલ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ - [૮] [૨૦૧] શ્રી સંસ્કૃતિ ભવન-દહેરાસરજી. શ્રી વિક્રમ સૂરિજી સમાધિ, શાંતિનગર આશ્રમ રોડ, | મૂળનાયક- શ્રી આદીશ્વર પ્રભુ. || પાષાણ પ્રતિમાજી–૧. + પૂ શ્રી વિક્રમ સૂરિજીની પ્રતિમાં છે. રિટરી શાંતિલાલ ભેગીલાલ ઘર દહેરાસરજી, શાંતિનગર, આશ્રમ રોડ. T મૂળનાયક0- શ્રી વાસુપૂજ્ય [ઘાતુના. રિટી રસિકલાલ ખંભાત-ઘર દહેરાસરજી. શાંતિનગર, આશ્રમ રોડ, | મૂળનાયક-શ્રી શ્રેયાંસનાથ. [] પાષાણ પ્રતિમાજી-૩ ] ફોન નંબર–૪૦૮૨૦૨ નારણપુર–સેલારેડ વિસ્તાર, રિ૦૪] શ્રી આદીશ્વર જૈન , મૂર્તિ. સઘ-દહેરાસરજી, ઝવેરી પાર્ક, વૈઘશાળ પાછળ, નટના છાપરા પાસે, નારણપુરા. Page #84 -------------------------------------------------------------------------- ________________ [૧] Ū મૂળનાયકજી– શ્રી આદીશ્વર પાષાણુ પ્રતિમાજી–૧૦ ભાઈઓ તથા બહેનેાના ઉપાશ્રય છે. પાઠશાળા છે. ] જ્ઞાનભડાર છે. ઉકાળેલા પાણીની સગવડ છે. પૂજય ડહેલાવાળા આચાર્ય દેવ શ્રી વિજય રામસૂરિજી મ. સા. પ્રેરીત સાધુ-સાધ્વીજી માટેની પાઠશાળા છે. –સમુદાયના ભેદ ભાવ વગર ત્યાં ભણાવાય છે. ફેશન નબર ૪૯૮૯૫૯ અમુલખભાઇ. ìનોંધ :- દહેરાસરમાં પહેલા લાઈટની વ્યવસ્થા સુંદર હતી હાલ ખૂબ જ અંધારુ છે. ખૂણામાં બિરાજીત ભગવાન કે ધાતુના પ્રતિમાજીના દર્શીનવદનમાં ઘણાં અંતરાય થાય છે. 7 સિદ્ધચક્ર ત્ર છે. ] [૨૦૫] હસમુખ કાલાની-દહેરાસરજી ક્રાસીંગ પાછળ, નારણપુરા. 7 મૂળનાયકજી—શ્રી આદીશ્વર પ્રભુ ] પાષાણુ પ્રતિમાજી–૧ [] ફેશન નમ્બર-૪૭૬૩૩૪ તરુણ કુમાર. Page #85 -------------------------------------------------------------------------- ________________ [૮૨] રિ૦૬] અનુપમ સેસાયટી-દહેરાસરજી ચાર રસ્તા પાસે, નારણપુરા. મૂળનાયકજી-શ્રી પાશ્વનાથ (ઘાતુના). |િ ફોન નંબર-૪૨૦૪૭ પૂનમબેન. રિ૭] શ્રી ભવે. મૂતિ. જૈન સંઘ-દહેરાસરજી મીરામ્બિકા હાઈસ્કૂલ પાસે, જયમંગલ રોડ, નારણપુરા. મૂળનાયકજી- શ્રી સુમતિનાથ પાષાણુ પ્રતિમાજી–૫ ] ભાઈઓ તથા બહેનને ઉપાશ્રય છે. પાઠશાળા છે. ફોન નંબર– ૪૭૦ ૭૯૬ પ્રમોદભાઈ | નેધ - મૂળનાયકજીની પ્રતિમા વિશાળ છે. TITL] ૮ી સોમનાથ સોસાયટી ઘર દહેરાસર કેસીંગ પાસે, નારણપુરા. મૂળનાયકજી– શ્રી શાંતિનાથ (ઘાતના). [] ફોન નંબર-૪૭૦૪૭૭ Page #86 -------------------------------------------------------------------------- ________________ રિ૦૧] શાંતિભાઈ મૂળજીભાઈ ઘર દહેરાસર. ૧૪, નરસીનગર. નારણપુરા. મૂળનાયક – શ્રી શાંતિનાથ (ઘાતુના). 3 ફેન નંબર–૪૭૩૭૩૩ શ્રી જનક નારણપુર, વામી રિ૧૦] શ્રી જૈન છે. મૂર્તિ. સંઘ-દહેરાસરજી ચાર રસ્તા પાસે, નારણપુરા. મૂળનાયકજી- શ્રી વાસુપૂજ્ય સ્વામી. | પાષાણ પ્રતિમાજી–૯ સિદ્ધચકયંત્ર છે. ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. પાણીની વ્યવસ્થા છે. ] પાઠશાળા છે. | ફેન નંબર ૪૯૬૦૬૫ રસિકભાઈ. એવી સારછ ૧ તિ રિ૧૧] પુરુષદાની પાર્શ્વનાથ જૈન છે. મૂર્તિ. સંઘ-દહેરાસરજી દેવકીનંદન, સેન્ટઝેવીયર્સ પાસે નારણપુરા. મૂળનાયકજી- શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–૯ ] ભાઈઓ તથા બહેનેને ઉપાશ્રય છે. 1] આયંબિલખાતુ | પાઠશાળા | જ્ઞાનભંડાર છે. છે બનાયક Page #87 -------------------------------------------------------------------------- ________________ નેધ - મૂળનાયકેજી પ્રાચીન સુંદર અને મોટા છે. ફોન નંબર– ૪૪૩૬૬૨ હિંમતભાઈ [૧૨] વર્ધમાન છે. મૂતિ. સંઘ- દહેરાસર) મેમનગર. પૂર્ણિમા ફલેટની બાજુમાં, ગુરુફળ સામેની ગલીમાં, ડ્રાઈવિંગ રેડ. | મૂળનાયકજી– શ્રી સંભવનાથ પ્રભુ, પાષાણ પ્રતિમાજી-૩ નેંધ :- આ દહેરાસર શિખર બદ્ધ થવાનું છે. ફેન નંબર ૪૯૧૫૮૮ જગદીશભાઈ DD D R DD D D D ર૧૩] મુક્તિધામ જૈન દહેરાસર) થલતેજ, હાઈવે રોડ નં–૮ | મૂળનાયકજી-શ્રી આદીશ્વર પ્રભુ | પાષાણ પ્રતિમાજી–૯ | ભાઈઓ તથા બહેનને ઉપાશ્રય છે. ભેજનશાળા છે. | ભા તા ખાતું છે. પાઠશાળા છે. | ઘર્મશાળા | જ્ઞાનભંડાર છે | પાણીની સગવડ છે. 1 વૃદ્ધ સાધુ–સાદવજીને રહેવા સગવડ છે બાર્ડિગ છે. | ફોન નંબર-૪૯૧૯૮૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ [૧૪] તરૂણનગર સેસાયટી દહેરાસરજી અરિહંત નગરની પાસે, ભુયંગદેવ ચારરસ્તા નજીક. | મૂળનાયક–શ્રી વાસુપૂજ્ય સ્વામી 3 પાષાણ પ્રતિમાજી–૩ ૨૧૫]શખેશ્વર પાશ્વનાથ દહેરાસરજી. ભુયંગદેવ પારૂલનગર, ચાર રસ્તા પાસે, સેલા રોડ | મૂળનાયકજી-શ્રી પાશ્વનાથ પ્રભુ D પાષાણ પ્રતિમાજી-૯ ] સિદ્ધચક યંત્ર છે ] ભાઈઓને ઉપાશ્રય છે. તેમજ બહેને માટે આયં બિલભુવનમાં હેલ છે. | ફોન નંબર–૪૮૭૦૨ પ્રવિણભાઈ [૧૬] સુરેન્દ્રભાઈ લાલભાઈ ઘર દહેરાસર ભુયંગદેવ પાર્શ્વનાથ દહેરાસરજી સામેની ગલીમાં, ચાર રસ્તા પાસે સેલારોડ. | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ : પાષાણ પ્રતિમાજી-૩ | ફોન નંબર-૪૭૦૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ [૮૬] [૧૭] ગુરુકૃપા જેન વે, મૂર્તિ. સંઘ દહેરાસર) ગોકુલ ફલેટ્સની બાજુમાં, પારસનગર સામે, સેલારેડ D મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી-૩ એક ઉપાશ્રય છે. I ફેન નંબર ૪૭ર૯૮૭ પારૂલબેન રિ૧૮] સોલારેડ જન કે. મૂર્તિ સંઘ દહેરાસરજી સત્યમ એપાર્ટમેન્ટસ પાછળ, ચિત્રકુટ, પ્લેટ, નં. ૨૦૮, સેલારોડ નારણપુરા | મૂળનાયક છ–શ્રી આદીશ્વર પ્રભુ |પાષાણ પ્રતિમાજી–૯ || આ જિનાલય શિખરબદ્ધ થાય છે. ] પાઠશાળા છે. I પુરુષને ઉપાશ્રય છે. 7 બહેને માટે ફલેટ છે. 1 ફેન નંબર-૪૮૦૯૬ર રતીલાલ ભાઈ [૧૯] પારસમણું દહેરાસરજી શાસ્ત્રીનગર સામે, નારણપુરા | મૂળનાયકજી-શ્રી મહાવીર સ્વામી | પાષાણ પ્રતિમાજી-૩ ] પાઠશાળા છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ [૮૭] [૨૦] વર્ધમાન જૈન શ્વે. મૂતિ, સંઘ દહેરાસર્જી મંગલમૂતિ ફ્લેટ્સ, નવા ટેલીફ઼ાન એક્ષચે જ પાસે, શાસ્ત્રીનગર, નારણપુરા મૂળનાયકજી–શ્રી સંભવનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી–3 પાઠશાળા છે. ] [] [રર૧] પ્રગતિનગર દહેરાસરજી ગુજરાત હાઉસી’ગ મેકર્ડની એક્સ પાસે, નારણપુરા, ] મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી–૧ પાઠશાળા છે. [] [] [] [૨૨] શ્રી સીમધર સ્વામી જૈન શ્વે. મૂતિ, સદ્ય દહેરાસરજી અંકુર” રન્નાપાર્ક રોડ, નારણપુરા [] મૂળનાયક—શ્રી સીમધરસ્વામી [] પાષાણુ પ્રતિમાજી—૩ એક ઉપાશ્રય છે ] પાઠશાળા છે. ] ફાન નંબર–૪૭૨૦૨૦ વિમળાએન Page #91 -------------------------------------------------------------------------- ________________ રિર૩] બચુભાઈ સાંકળચંદ ઘર દહેરાસરજી સંસ્કારભારતી સંસાયટી, અંકુર, નારણપુરા. | મૂળનાયક-શ્રી વિમલનાથ ધાતુના] | ફેન નંબર–૪૭ર૬૬૭ [૨૪] શ્રી મહાવીર જેન વે. મૂતિ સંઘ દહેરાસરજી વિજયનગર, બસસ્ટેન્ડ પાસે, પ્રગતિનગરોડ, નારણપુરા | મૂળનાયકજી–શ્રી વાસુપૂજ્ય સ્વામી પાષાણ પ્રતિમાજી–૫ ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. જ્ઞાનભંડાર છે ] પાઠશાળા છે. | ઉકાળેલા પાણીની સગવડ છે. | મૂળનાયકજીની પ્રતિમા વિશાળ અને ભવ્ય છે. | ફોન નંબર-૪૮૦૮૪૬ નવીનભાઈ નવા વાડજ વિસ્તાર રિરપ અશોકકુમાર સુરજમલ ઘર દહેરાસરજી ૩૧. વીરનગર, કીરણપાર્ક, નવાવાડજ | મૂળનાયકજી–શ્રી શાંતિનાથ ઘાતુના] | ફોન નંબર-૪૭૯૯૮ Page #92 -------------------------------------------------------------------------- ________________ [૯] [રર૬] શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જૈન, શ્વે. મૂર્તિ સઘ-દહેરાસરજી ૨૦ ૨ તુલસીશ્યામ ફ્લેટ્સ, ભીમજીપુરા, નવાવાડજ. [] મૂળનાયકજી–શ્રી પાર્શ્વનાથપ્રભુ ] પાષાણ પ્રતિમાજી–૩ ૧૬/૫ ફ્લેટમાં જૈન ઉપાશ્રય છે. પાઠશાળા છે [] 0 1] [૨૭] બ્રહ્મક્ષત્રીય સેસાયટી-દહેરાસરજી નવાવાડજ-બસ સ્ટેન્ડ પાછળ, દેવાલય ફ્લેટ પાસે 7 મૂળનાયકજી–શ્રી સ‘ભવનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–૧૧ એક ઉપાશ્રય છે. ] પાઠશાળા છે. ફોન નંબર ૪૮૩૯૪૨ અરૂણાબેન [] [] [૨૮] થિરપુર સાસાયટી-દહેરાસરજી નવાવાડજ મૂળનાયકજી-શ્રી મહાવીર સ્વામી પાષાણુ પ્રતિમાજી−3 એક ઉપાશ્રય છે, ફાન નંબર ૪૮૨૦૪૮ મેાતીભાઈ Page #93 -------------------------------------------------------------------------- ________________ [૯૦] [૨૯] શ્રી ગુણવક જૈન મૂર્તિ સંઘ દહેરાસર્જી રેલ્વે ક્રોસિંગ પાસે ચાંદલાડીયા. નવાવાડજ [] મૂળનાયકજ-શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી ૩ [] ફ્રેન ન*ખર–૪૮૩૩૮૩ બાબુભાઇ કેશવલાલ [નોંધ-ચાંદલાડીયા, નિણુ યનગર દહેરાસર્જી બીજું, માટે જુઓ ક્રમાંક ૩૦૩] [] ] [] [૨૩૦] શ્રી મહાવીરનગર જૈન મૂર્તિ સ‘ઘ-દહેરાસર ઘનશ્યામનગર [મહાવીરનગર] H—૪માં દેરાસર છે. સુભાષબ્રીજ નજીક [] મૂળનાયકજ-શ્રી શાંતિનાથપ્રભુ પાષાણ પ્રતિમાજી–૩ ફાન ન’અર-૪૮૨૧૫૯ રમેશભાઈ ] એક ઉપાશ્રય છે. [] ઘંટાકણ-પદ્માવતીની માટી મૂર્તિ છે, m [] ] [૨૩૧] શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન શ્વે, મૂતિ, સઘ-દહેરાસરજી. કેશવનગર, સુભાષબ્રીજ ઉતરી સાબરમતીના રસ્તે Page #94 -------------------------------------------------------------------------- ________________ જતાં, બેંક ઓફ ઈન્ડિયા સામે. | મૂળનાયકજી-શ્રી મુનિસુવ્રત સ્વામી | પાષાણ પ્રતિમાજી–૧૪ ફોન નંબર ૪૭૬ર૧૪ જીનેશભાઈ ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. પાઠશાળા છે. ] પાણીની સગવડ છે. | પદ્માવતીની મોટી મૂર્તિ છે. [રસરી ભરતભાઈ કોઠારી ઘર દહેરાસરજી કે ઠારી નગર, કેશવનગર સામેની ગલીમાં આગળ જતાં પાટા પાસે. નેધ -દર્શન કરીને પાટા વટાવી જતા સીધે સાબરમતી જવાને રોડ છે.] | મૂળનાયક – શ્રી પાર્શ્વનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી-૧ | ફેન નંબર-૪૭૬૧૦૬ ભરતભાઈ. નોંધ :- દહેરાસરજીમાં એક વિશાળ પ્રતિમા શ્રી શાંતિનાથની છે. જેને લેકે અદબદજી કહે છે. તેને વર્ષમાં એક વખત પ્રક્ષાલ થાય છે. - સાત Page #95 -------------------------------------------------------------------------- ________________ [૨] સાબરમતી વિસ્તાર દેરાસર-દ [૩૩] કીતિ સાસાયટી-દહેરાસરજી વરસેાડાની ચાલ, સાબરમતી. મૂળનાયકજી– શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–૧૦ બહેનાના ઉપાશ્રય છે. [] પાઠશાળા છે. સિદ્ધચક્ર-ઋષિમ`ડળના મેાટા ચત્રો છે. ઋષમદેવ ભગવ'તની વિશાળ પ્રતિમાજી છે, ફોન નંબર ૪૮૬૫૦૯ શકુબહેન મહેનાને બીજો ઉપાશ્રય વસેાડાની ચાલમાં દાખલ થતા જમણા હાથે છે. “ગજીમહેને પૌષધશાળા” 1] ફેશન નબર ૪૮૬૮૬૭ ડૉ. દિનેશભાઈ વરસાડાની ચાલમાં એમ. એમ. જૈનસાસાયટીમાં શ્રી આનંદ ચદ્રોદય જ્ઞાન મદિર છે.-ત્યાં વિશાળ જ્ઞાન ભડાર છે. દરેકને પુસ્તકા આપે છે. પાછળના ભાગમાં શ્રી સિદ્ધગિરિજીની સુદરતમ-દાર્શનિક રચના છે. પૂ. આ દેવ શ્રી કંચનસાગર સૂરિજીની શિલ્પકળાની જાણકારીના બેનમુન પુરાવા છે. રાજ ૨૦૦-૩૦૦ લાકા જન કરવા આવે છે. તથા કાર્તિક પૂનમે ભાથુ અપાય છે. [] ફેશન નંમર ૪૮૬૭૦૯ વસ’તભાઇ, Page #96 -------------------------------------------------------------------------- ________________ [[૩૪] શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દહેરાસરજી રામનગર, સાબરમતી. | મૂળનાયકજી– શ્રી પાર્શ્વનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી–૩૨ | ફોન નંબર–૪૮૭૦૪પ પેઢીમાં છે. ૪૮૭૦૨૪ રમેશભાઈ–બાજુમાં છે. | ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. | આયંબિલખાતુ | પાઠશાળા | જ્ઞાનભંડાર–છે. D પહેલા લાઈટની વ્યવસ્થા હતી તે હાલ કાઢી નાખી છે. વાદળા વખતે શિયાળામાં સવારે ૯-૧૦ વાગ્યે પણ. પ્રતિમાજી બહુ ઝાંખા દેખાય છે. દીવાઓ પણ તે સમયે રેખાતા નથી. પ્રક્ષાલ શરૂ થાય ત્યારે પૂજા કરનારા લોકે દીવા ઉપાડી લે છે. જો કે ધાતુના પ્રતિમાનું મુખ તે. દીવામાં પણ દેખાતું નથી. [૩૫] ભભુતમલજીનું ઘર દહેરાસરજી શ્રી ચિંતામણું દેરાસરથી છેડે દૂર ડેકટર રજનીભાઈના દવાખાના પાછળ, સાબરમતી | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ (ધાતુના) Page #97 -------------------------------------------------------------------------- ________________ [૬૪] રિ૩શ્રી શંખેશ્વર પાશ્વનાથ જૈન દેરાસરજી કબીરક, અબુંદગિરિ સેસાયટી પાસે, સાબરમતી. | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી–૧૯ ફોન નંબર ૪૮૭ર૭૭ ભરતભાઈ ભોંયરામાં શ્રી આદિનાથ પ્રભુના સુંદર મેટા પ્રતિમાજી છે–એક મોટા રૂમમાં ત્રણ પ્રતિમાજી છે. ત્યાં પ્રદક્ષિણા દેવાની સુંદર સગવડ છે તેમજ વિશાળ જગ્યા હોવાથી પૂજા ભણાવવાની સગવડ હે 1 ભાઈઓને ઉપાશ્રય છે. (બાંધકામ ચાલુ છે.) T સિદ્ધચક તથા વીશસ્થાનક યંત્ર છે. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન દહેરાસરજી ચિંતામણી સેસાયટીની બાજુમાં, હાઈવે રેડ, સાબરમતી. | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ ] પાષાણ પ્રતિમાજી-૧૪ | ફન-નંબર ૪૮૭પપ૭ રમણભાઈ [૩૮] પારસમણું સાસાયટી દહેરાસરજી બસ ડેપે પાછળ, વિમલપાર્ક સેસાયટી સામે, સાબરમતી Page #98 -------------------------------------------------------------------------- ________________ [૫] D મૂળનાયક-શ્રી મહાવીર સ્વામી ] પાષાણ પ્રતિમાજી–૪ નેધ - દહેરાસરજીનું બાંધકામ ચાલુ છે. તેમજ ઉપાશ્રય પણ થવાને છે. | ફન નંબર–૪૮૮૭૩૮ અશ્વિનભાઈ ચાંદખેડા–ડી. કેબીન દેરા--૧૦ રિ૩૯] જનતાનગર મૂર્તિ જૈન સંઘ-દેરાસર જનતાનગર ઓ.એન.જી.સી. પાસે ચાંદખેડા | મૂળનાયકજી-શ્રી સંભવનાથ પાષાણ પ્રતિમાજી-૩ | એક ઉપાશ્રય છે. પણ ઘર નજીકમાં નહીં હોવાથી ગોચરી પાણીની મુશ્કેલી પડે છે. ] ફોન નંબર ૪૮૭૮૯૭ ભારતી બહેન [૪૦] કીતિધામ-દહેરાસરજી ચાંદખેડા 3 મૂળનાયકજી–શ્રી પાર્શ્વનાથ [] પાષાણ પ્રતિમાજી-૧ નેંધ – દહેરાસરજી મોટું બંધાય છે. ધર્મશાળા ૩૬ રૂમની તૈયાર છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] [૪૧] આબુનગર જૈન સ*ઘ-દહેરાસર્જી આબુનગર સાસાયટી, ક્રોસિંગ પાસે ડી.કેબીન-સાબરમતી મૂળનાયકજી–શ્રી વાસુપૂજયસ્વામી પાષાણુ પ્રતિમાજી–૧ ફાન નખ–૪૮૬૯૬૦ આલાલ પાઠશાળા છે. ] [] O [૨૪૨] પરમાણંદ જૈન શ્વે, મૂતિ સઘ દહેરાસરજી ધવલગિરિ, ગીતાંજલીનગર, ડી કેબીન સાબરમતી મૂળનાયકજી શ્રી સીમધરસ્વામી પાષાણુ પ્રતિમાજી–૩ 7. ફેશન નખર–૪૮૭૩૬૭ કાંતિભાઈ પાઠશાળા છે. [] [] [૨૪૩] અરિહંત નગર દહેરાસરજી ગીતાંજલીનગર, ડી. કેબીન, સાબરમતી [] મૂળનાયકજી—શ્રી સીમ‘ધરસ્વામી પાષાણુ પ્રતિમાજી–૩ પાઠશાળા છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ [૨૪] અભિનવ મૂતિ. જૈન સંઘ-દહેરાસરજી જીનેશ્વર સેસાયટી, ગીતાંજલીનગર, ડી. કેબીન, સાબરમતી | મૂળનાયકજી-શ્રી પાશ્વનાથ ચિંતામણી | પાષાણ પ્રતિમાજી–૭ | ફેન નંબર ૪૪૬ર૭૬ અશોકભાઈ | એક ઉપાશ્રય છે-“ભુવનસૂરિ આરાધનાભુવન” નામે પાઠશાળા છે. | સિદ્ધચકયંત્ર છે. પાર્શ્વનાથના ઉભા પ્રતિમાજી સુંદર છે. [૪૫] શ્રી બુદ્ધિસાગર જેન કે. મૂર્તિ સંઘ દહેરાસર) પાણીની ટાંકી પાસે, ચાંદખેડા રેલ્વે સ્ટેશન પાસે. ચાંદખેડા | મૂળનાયકજી-શ્રી મહાવીર સ્વામી D પાષાણ પ્રતિમાજી–૭ ફોન નંબર ૪૮૭૮૭૪ અશોકભાઈ નેધ - હાલ ઉપાશ્રયમાં એક રૂમમાં દહેરાસરજી છે. બાજુમાં મેટું શિખરબદ્ધ દેરાસર તૈયાર થાય છે. આ જિનાલય ભવ્ય થશે. રંગમંડપને બહારનો ઓટલો ઘણે જ માટે થાય છે. પૂજા પૂજન માટે ખૂબ જ અનુકૂળતા રહે. પ્રતિમાજીઓ પણ વિશાળ ભરાવાશે. Page #101 -------------------------------------------------------------------------- ________________ અ [૮] ૨૬] શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દહેરાસરજી શ્રી બુદ્ધિસાગર જૈન સંઘ વાળા દહેરાસરજી સામે ઘર દહેરાસરજી જેવું આ એક જિનાલય છે. | પાષાણ પ્રતિમાજી-૭ ફોન નંબર ૪૮૭૮૭૪ અશોકભાઈ કે ર૪૭] શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જૈન કવે. મૂતિ. સંઘ દહેરાસર શ૯પા સોસાયટી, વલમ પાર્ક પાસે, ડી.કેબીન સાબરમતી | મૂળનાયકજી–શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ 3 પાષાણ પ્રતિમાજી-૩ | એક ઉપાશ્રય છે | પાઠશાળા છે. [૨૪૮] વિષ્ણુનગરનું ઘર દહેરાસરજી ગુજરાત હાઉંસીંગ બોર્ડ, ચાંદખેડા. મૂળનાયકજી-શ્રી કુંથુનાથ પ્રભુ D પાષાણ પ્રતિમાજી-૩ એક ઉપાશ્રય છે. | ફોન નંબર–૪૮૭૫૪૬ a Page #102 -------------------------------------------------------------------------- ________________ [૯] [૨૪] શ્રી જૈન આરાધકે મ ડી-દેરાસરજી ૧૬૭/૧૬૮ નેમિનાથ નગર રાણીપ. 7 મૂળનાયકજી સહસ્રફેણા પાર્શ્વનાથ ] પાષાણ પ્રતિમાજી– [] ફોન ન.ખ૨-૪૭૯૬૯૫ 7 ભાઈ એ તથા બહેનાના ઉપાશ્રય છે. પાણીની વ્યવસ્થા છે. ] પાઠશાળા છે. 0 O [પ॰] શ્રી મહાવીર્ આરાઘના ભવન-દેરાસર્જી મૂળનાયકજી– શ્રી સુમતિનાથ – પાષાણુ પ્રતિમાજી– ૬ ભાઇઓ તથા બહેનાના ઉપાશ્રય છે. [] ફોન નંબર–૪૭૫૦૬૫ રહિતભાઈ. 0 n શાહીબાગ-ગિરધરનગર [] [૫૧] કસ્તુરભાઈ લાલભાઈ શેઠે ઘર દહેરાસરજી “શાલીમાર” બળવંતરાય મહેતા માર્ગ ઉપર-શાહીબાગ [] મૂળનાયકજી–શ્રી શાંતિનાથજી [ધાતુના] [] ફોન નંબર-૬૫૪૬૫ [] ] Page #103 -------------------------------------------------------------------------- ________________ [૧૦] રિપ૨] શ્રી વાસુપૂજ્ય સ્વામી દહેરાસરજી ૧. અલંકાર સાસાયટી, ચંદનવાડી, સરકીટ હાઉસ પાસે, શાહીબાગ. | મૂળનાયકજી-શ્રી વાસુપૂજ્ય (ઘાતુના) | પાષાણુ પ્રતિમાજી – || ફોન નંબર–૫૩૩૧ અરવિંદભાઈ | બહેનોને ઉપાશ્રય છે. રિપ૩] શ્રી અભિનંદન સ્વામી જૈન જ . મૂર્તિ. સંઘ-દહેરાસરજી જયપ્રેમ સાયટી, ચત્રભૂજ હોસ્પીટલની બાજુમાં ગિરધરનગર, [] મૂળનાયકજી– શ્રી અભિનદન સ્વામી. | પાષાણ પ્રતિમાજી-૩ ફેન નંબર–પપર૭ મેતીલાલજી. |ભાઈઓ તથા બહેનને ઉપાશ્રય છે. E પાણીની વ્યવસ્થા છે. પાઠશાળા છે. રિપ૪] શ્રી જેન વે. મૂર્તિ. સંઘ-દહેરાસર આનંદનગર સેસાયટી, શાહીબાગ ગીરધરનગર Page #104 -------------------------------------------------------------------------- ________________ [૧૧] - - - - U TU TU | મૂળનાયકજી– શ્રી આદીશ્વર પ્રભુ 3 પ્રતિમાજી–૧૪+૧ પુંડરિક સ્વામી. 3 ફેન નંબર–પ૩૧૪ ભીખાભાઈ. ] ભાઈઓ તથા બહેનો ઉપાશ્રય છે. [] આયંબિલખાતું [] પાઠશાળા || જ્ઞાન ભંડાર છે. ર૫૫] હીરાલાલ મણીલાલ ઘર દેરાસર ગીરધરનગરના દેરાસર પાસે 3 મૂળનાયકજી-શ્રી આદીશ્વર ધાતુના ફેન નંબર-૬૬૮૧ TU રિપ૬] જમનાદાસ ભગુભાઈ દેરાસર) ગિરધરનગર, શાહીબાગ | મૂળનાયકજી-શ્રી શાંતિનાથપ્રભુ 3 પાષાણ પ્રતિમાજી-૩ ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. ફોન નંબર-૬૪૧૪૩ 3 અહીં વિશાળ મેદાન છે અને વહીવટકર્તા ભાવનાશાળી છે. તેથી અંજનશલાકા ઉપધાન વગેરે તથા ઉદ્યાપને અનેક વખત થયા છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ [૧૦૨] રિપ૭] શ્રી વાસુપૂજ્ય સ્વામી દેરાસરજી અસારવા, હરિપરા પાષાણ પ્રતિમાજી–૨૫ | ફેન નંબર-૩૩૪૩૭૬ લલિતભાઈ ભાઈઓ તથા બહેનો ઉપાશ્રય છે. | પાઠશાળા છે. ] વિશેષતા-ભોંયરામાં પ્રાચીન પરિકરવાળા શ્રી વાસુપૂજ્ય છે. ફાગણ વદ એકમે અહીં દર્શન કરવા ઘણે વર્ગ આવે છે. રિપ૮] શ્રી મુનિસુવ્રત સ્વામી દેરાસરજી સદર બજાર, શાહીબાગ કેમ્પ પાષાણ પ્રતિમાજી–૩ D એક ઉપાશ્રય છે. || ફોન નંબર-૬૭૦૭૦ મનહર કિરાણ સ્ટેટ્સ [૫૯] મેઘાણીનગર દહેરાસરજી શ્રી આશીષ સોસાયટી | મૂળનાયકજી-શ્રી સુમતિનાથ પાષાણ પ્રતિમાજી-૩ I એક ઉપાશ્રય છે [] પાઠશાળા છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ [૧૦૩] ' . . વીશ સ્થાનક યંત્ર છે. | ફોન નંબર ૩૭૭ર૪૫ માંગીલાલજી ૩૭૯૪૭ર જયંતિભાઈ [રદo] શ્રી રાજપર જેન દહેરાસરજી ગમતીપુર, નગરમીલ સામે, સારંગપુર દરવાજા બહાર | મૂળનાયક-શ્રી સંભવનાથ પ્રભુ પાષાણ પ્રતિમા–ર | એક ઉપાશ્રય છે–પણ શ્રાવકનું એક પણ ઘર નથી. નીચે શ્રી ચિતામણી પાર્શ્વનાથના પ્રતિમાજી ભવ્ય છે. શ્રી નેમિનાથ જૈન દહેરાસર ગમતીપુર, ફૂલવાડી સોસાયટી, આમ્રપાલી સીનેમા પાછળ, છીકણુની ચાલ, એસ્ટેટની સામે. | મૂળનાયકજી-શ્રી નેમિનાથ પ્રભુ તે પાષાણ પ્રતિમાજી-૮ ને વશ સ્થાનક યંત્ર છે. || ફોન નંબર ૩૬૧૬૩૪, સેવંતીભાઈ એક ઉપાશ્રય છે. ] પાઠશાળા છે. ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ [૧૦૪] | શ્રી જગવલભ પાશ્વનાથ ઘરે દહેરાસરજી વિવેકાનંદ મીલ પાસે, રખીયાલ | મૂળનાયકજી–શ્રી પાશ્વનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–૧ | ફોન નંબર-૩૬૯૫૦૩ હિંમતલાલ [૬૩] શ્રી વાસુપૂજ્ય સ્વામી દેરાસરજી બળીયા વાસ, અમરાઈવાડી | મૂળનાયકજી–શ્રી વાસુપૂજ્ય સ્વામી પાષાણ પ્રતિમાજી–૭ | બહેનને ઉપાશ્રય છે | પાઠશાળા છે. ફોન નંબર ૩૬૪ર૩૧ સરોજબેન રિ૬૪] શ્રી વિમલનાથ જૈન દહેરાસરજી - ૧૦, આશીષનગર, જનતાનગર, અમરાઈવાડી. | મૂળનાયકજી-શ્રી વિમલનાથ પાષાણુ પ્રતિમાજી-૬, L બહેને ઉપાશ્રય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ [૧૯૫] રિ૬૫શ્રી ધર્મનાથ જૈન દહેરાસર) જનતાનગર પામેલ I પાષાણ પ્રતિમાજી-૩ | એક ઉપાશ્રય છે પાઠશાળા છે. 3 ફેન નંબર-૮૩૧૩૦૪ ચંદુલાલ [૨૬] સૈજપુર બોઘા-દહેરાસરજી આદીશ્વર સેસાયટી, નરોડા રોડ | મૂળનાયકજી-શ્રી આદીશ્વર પ્રભુ પાષાણ પ્રતિમાજી–૭ || ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. ૨૬૭] ભોગીલાલ મગનલાલ ઘર દહેરાસરજી હરિવલ્લભ સંસાયટી, નરેડારોડ | મૂળનાયકજી–શ્રી પાર્શ્વનાથ [ઘાતુના] [૬૮] શ્રી ગેડીજી પાર્શ્વનાથ દહેરાસરજી નરોડા. | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પાષણ પ્રતિમાજી-૩૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ [૧૬] 1 ફેન નબર-૮૧રર૮૬ પેઢીમાં વિશેષતા-શ્રી પાર્શ્વનાથની ઉભી પ્રતિમાજી સુંદર છે. એક ચેવિશી તથા શ્રી સીમંધર સ્વામી એકજ વ્યક્તિના ભરાવેલા સુંદર છે. સિદ્ધચક યંત્ર છે. I ભાઈઓ તથા બહેનેના ઉપાશ્રય છે. | જ્ઞાન ભંડાર છે. ] પાઠશાળા છે. I ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે. રિદ૯] શ્રી પાર્શ્વનાથ શેપીંગ સેન્ટર-દહેરાસર) નરોડા | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ L] પાષાણુ પ્રતિમાજી-૩ નેધ:- આ જિનાલય શિખરબદ્ધ થવાનું છે. I ભાઈઓ તથા બહેને ઉપાશ્રય છે. | ફેન નંબર-૮૧૯૪૫૬ ચીમનભાઈ | પાઠશાળા છે. [૭૦] પલ્લવ સેસાયટી-દહેરાસર) નારાયણનગર બસ સ્ટેન્ડ, નરોડા. | મૂળનાયકજી-શ્રી શ્રેયાંસનાથ Page #110 -------------------------------------------------------------------------- ________________ [૧૭] |પાષાણ પ્રતિમાજી-૨ L વીશસ્થાનક યંત્ર. | ફેન નંબર-૮૧૧૫૭૩ જયંતિભાઈ. [૭૧] મહાસુખનગર-દહેરાસરજી કૃષ્ણનગર. | મૂળનાયકજી-શ્રી વાસુપૂજ્ય સ્વામી ] પાષાણ પ્રતિમાજી–૧૧ | સિદ્ધચક્ર યંત્ર છે. | ભાઈઓ તથા બહેનને ઉપાશ્રય છે. રિહર) શ્રી પાર્શ્વનાથ ટાઉનશીપ-દેરાસરજી સૈજપુર બોઘા નરોડા રેડ || મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી-૧ | નેધ - આ પ્રતિમાજી ૪૦૦ વર્ષ પ્રાચીન છે. રિ૭૩] કૃષ્ણનગર–દહેરાસરજી સૈજપુર બોઘા-નરોડા રોડ મૂળનાયકજી-શ્રી મુનિસુવ્રત સ્વામી Page #111 -------------------------------------------------------------------------- ________________ [૧૮] [] પાષાણુ પ્રતિમાજી-૮ સિદ્ધચક્ર યંત્ર છે. ] પદ્માવતીની મૂર્તિ છે. || ભાઈઓ તથા બહેનને ઉપાશ્રય છે. | પાઠશાળા | જ્ઞાનભંડાર | આયબિલ ખાતુ છે. 9 ફેન નંબર ૮૧૫૦૧૪ ગોવિંદભાઈ ૮૧૬૧૪૩ મહેન્દ્રભાઈ [૭૪] શ્રી જેન વે. મૂતિ. સંઘ-દહેરાસરજી વિમલનાથ સોસાયટી સામે બાપુનગર | મૂળનાયકજી-શ્રી વિમલનાથ પાષાણુ પ્રતિમાજી–૫ ] એક ઉપાશ્રય છે ] પાઠશાળા છે. || ફોન નંબર-૩૭૬૧૦૨ શાન્તાબહેન ર૭૫ બેએ હાઉસિંગ સેસાયટી હેદરાસરજી બ્લોક નં ૩૫. નૂતન મીલ પાસે, સરસપુર [આ દેરાસર સરસપુરમાં છે. પણ તે બાપુનગરથી ઘણું જ નજીક પડે છે | મૂળનાયકજી-શ્રી મહાવીર સ્વામી {] પાષાણ પ્રતિમાજી-૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ [૧૯] [ બહેને ઉપાશ્રય છે. | ફોન નંબર ૩૭૭૦૭૯ પ્રવીણભાઈ [૨૭] વલલભ ફલેસ દહેરાસરજી બ્લોક નં. ૩, ત્રીજે માળે, સમજુબાઈ હોસ્પીટલ સામે, બાપુનગર | મૂળનાયકજી-શ્રી શ્રેયાંસનાથપ્રભુ ફેન નંબર-૩૭૩૩૫૪ દિલિપભાઈ [૭૭] શ્રી શાંતિનાથ પ્રભુનું દહેરાસરજી ૭. રામનગર સેસાયટી, વટવા. | મૂળનાયકજી–શ્રી શાંતિનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી–૪૦. T સિદ્ધચક–ષિમંડળ વીશ સ્થાનક યંત્રે છે. ] ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. ફેન નંબર ૮૩ર૮૪૬ 3 પાણીની વ્યવસ્થા છે. [] જ્ઞાનભંડાર છે. નેંધ - પૂજ્ય આ, દેવ શ્રી બુદ્ધિસાગર સૂરિજીના સમુદાયના સા. શ્રી પ્રદશ્રીજીના શિષ્યા સા. શ્રી વિબોધશ્રીજ ની પ્રેરણાથી અહી આશ્રમ ચાલે છે. જેમાં નાના બાળકે - માટે વ્યવસ્થા છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ [૧૧] રહ૮ શ્રી એ.ડી. શાહ-ઘર દહેરાસરજી, વટવા ગામમાં. | મુળનાયકજી-શ્રી મુનિસુવ્રત સ્વામી [ધાતુના] ૭૯ી શ્રી જન વે. મૂતિ સઘ-દહેરાસરજી રેલ્વે સ્ટેશન પાસે. મણિનગર | મૂળનાયકજી-શ્રી વાસુપૂજ્ય સ્વામી ] પાષાણ પ્રતિમાજી-૧૪ સિદ્ધચક તથા–વીશસ્થાનક યંત્ર છે. ભાઈઓ તથા બહેનો ઉપાશ્રય છે. | ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે. | ફોન નંબર-૩૬૪૪૭૩ રિ૮૦] શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દહેરાસરજી ૯૭–૯૮ જી. આઈ. ડી. સી. ઈન્ડસ્ટ્રીયલ એસટેટ–એાઢવ. |િ પાષાણ પ્રતિમાજી-૩ ઋષિમંડળ–વિશસ્થાનક–સવતે ભદ્ર તથા શ્રી પાશ્વ નાથના યંત્રો છે. || શ્રી નાકોડા ભૈરવની મૂર્તિ છે. ફેન નંબર ૮૭૧૬૬૮–દલપતભાઈ Page #114 -------------------------------------------------------------------------- ________________ [૧૧૧] [૨૮૧] એઢવ જૈન શ્વે. મૂતિ, સંઘ-દહેરાસરજી મહાવીરનગર, સુરલીધર સેાસાયટી પાછળ. [] મુળનાયકજી—શ્રી ચંદ્ર પ્રભુ પાષાણુ પ્રતિમાજી–૮ ગૌતમ સ્વામી–પદ્માવતી-ચક્રેશ્વરી–પુંડરીક સ્વામીજીની દેરી છે. 7 સિદ્ધચક્ર-વીશસ્થાનકઋષિમ`ડળ યંત્રો છે. 7. ભાઇઓ તથા બહેનોના ઉપાશ્રય છે. ફેશન નંબર ૮૭૧૬૬૮-દલપતભાઈ [] ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે. [] 0 D [૮૨] શ્રી આદીનાથ જૈન-દહેરાસરજી ૭૨૬, આદિનાથનગર, પેાલિસ સ્ટેશન પાસે, એઢવ. 7 મૂળનાયકજી–શ્રી વાસુપૂજયસ્વામી [C] પાષાણુ પ્રતિમાજી—૩ સિદ્ધચક્ર તથા ઋષિમ`ડળ પુત્ર છે. [] ઉપાશ્રયમાં શ્રી માણિભદ્રની મૂર્તિ છે, 7 ભાઈએ તથા મહેનાના ઉપાશ્રય છે. પાઠશાળા છે. [ફાન નખર ૮૭૧૬૬૮ દલપતભાઈ Page #115 -------------------------------------------------------------------------- ________________ [૧૧૨] [૨૮૩] શ્રી રાજેન્દ્ર પાર્ક જૈન દહેરાસરજી. ગૌરી સિનેમા પાછળ, ઓઢવ રાડ, [] મુળનાયકજી શ્રી-પાર્શ્વનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી–૨ ] ફેશન નખર-૮૭૩૪૧૬ ચ‘દ્રકાંતભાઈ n [૨૮૪] શ્રી અંબિકાનગર-દહેરાસરજી પાણીની ટાંકી સામે, આવ. — મૂળનાયકજી—શ્રી શાંતિનાથ [ધાતુના] ] [] m [૮૫] શ્રી તપગચ્છ શ્વે. મૂતિ, દહેરાસર્જી ગોવિંદ્ય વાડી, ભગવાનનગર સેાસાયટી, ઈસનપુર, મૂળનાયકજી શ્રી વાસુપૂજ્ય સ્વામી [] પાષાણ પ્રતિમાજી ૩ ભાઈએ તથા અહેનાના ઉપાશ્રય છે. દહેરાસરજીમાં કાચનુ કામ સારુ છે. ] ] [] [૮૬] શ્રી ભક્તિવર્ધક જૈન સઘ—દહેરાસરજી સમ્રાટનગર, હાઈવે, ઈસનપુર [] મૂળનાયકજી—શ્રી શખેશ્વર પાર્શ્વનાથ Page #116 -------------------------------------------------------------------------- ________________ [૧૧૭]. છે પાષાણ પ્રતિમા–૩ ] ભાઈઓ તથા બહેનને ઉપાશ્રય છે. [૮૭] દાદા સાહેબના પગલા-દહેરાસરજી શ્રી અમદાવાદ ખરતરગચ્છ ટ્રસ્ટ, પાંજરા પોળ પાસે, યુનિવર્સિટી કેમ્પઝ-વિસ્તાર, નવરંગપુરા. | મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી | પાષાણ પ્રતિમાજી– ૭ ] સિદ્ધચક યંત્ર છે. | ફોન નંબર ૪૬૧૨૧૬ વસંતભાઈ રિ૮૮] સી. એન. વિદ્યાલય-દહેરાસરજી આંબાવાડી. | મુળનાયક-શ્રી મહાવીર સ્વામી | પાષાણ પ્રતિમાજી-૩ | ફોન નંબર ૪૬૩૫૧૧ ઓફિસમાં [૯] નવીનભાઈનું ઘર દહેરાસરજી નહેરુનગર ચારરસ્તા, નહેરુનગર એપાર્ટમેન્ટ, નહેરુનગર બસસ્ટેન્ડ પાસે, આંબાવાડી Page #117 -------------------------------------------------------------------------- ________________ [૧૧૪] | મુળનાયકજી-શ્રી મુનિસુવ્રત સ્વામી [ધાતુના]. | ફોન નંબર-૪૦૬૦૮૮ રિલ૦] શ્રી આંબાવાડી જેન દહેરાસર) ટાગોર પાર્ક પાસે, આંબાવાડી. | મૂળનાયકજી-શ્રી વાસુપૂજય સ્વામી ] પાષાણ પ્રતિમાજી–૧૪ | સિદ્ધ ચક્ર યંત્ર-વિશસ્થાનક યંત્ર છે. | મૂળનાયકની પ્રતિમા ભવ્ય–વિશાળ છે. | ભાઈઓને ઉપાશ્રય છે. બહેનને થાય છે. ફોન નંબર-૪૬૮પ૩ર ઉષા બહેન. [] સાધુ સાધવી હોય ત્યારે પાણી કરી આપે. રિલા ચીનભાઈ શાંતિલાલ ઘર-દહેરાસરજી - મિથિલા સોસાયટી, શ્રેયસ ક્રેસીંગ પાસે, આંબાવાડી. | મૂળનાયકજી– શ્રી સીમંધર સ્વામી, રિરી સુબોધચંદ્ર પટલાલ-ઘર દહેરાસરજી T ઋષિ કિરણ બંગલ–શ્રેયસ સ્કૂલ સામે, ૧૨-પ્રકૃતિ કુંજ સોસાયટી, વિકમ ફલેટની પાછળ. Page #118 -------------------------------------------------------------------------- ________________ [૧૧૫] મૂળનાયકજી– શ્રી શાંતિનાથ [સ્ફટિકના] પ્રતિમાજી મેાટા અને રમણીય છે. [] ફોન નંબર-૪૧૨૧૦૦ D ☐ [૨૩] શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ દહેરાસરજી ૨૮, આશીષ, પુનિતનગર વિભાગ-૨. ઉમીયાવિજય બસસ્ટેન્ડ પાસે. 7 મૂળનાયકજી :શ્રી શીતલનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી–૨ 7. ફાન નખર-૪૧૫૪૫૫ શીરીષભાઇ. ] ૧૩, ક્રાસીગ રાડ, શ્યામલ રે! હાઉસ પાસે, સેટેલાઈટ રોડ. 0 [૨૪] સામેશ્વર કમ્પલેક્ષ–દહેરાસરજી મૂળનાયકજી–શ્રી પાર્શ્વનાથ પ્રભુ ] પાષાણુ પ્રતિમાજી પ્ 7 ફેશન નબર-૪૬૯૬૮૦ નિપુણાબેન. [] પદ્માવતી-ચકકેશ્વરી-માણીભદ્ર-ઘંટાકણુની મૂર્તિ આ છે. રગમ'ડપ માટે છે. [...] મૂળનાયક ભવ્ય છે. ] Page #119 -------------------------------------------------------------------------- ________________ [૧૧૬] [૨૫] મહેન્દ્રભાઈભેગીલાલ સુતરીયાનું દહેરાસર) અશ્વમેઘ બંગલે-વિભાગ-૧, અર્જુન શોપીગ સેન્ટરની ગલીમાં, સેટેલાઈટ રોડ | મૂળનાયકજી-શ્રી આદીશ્વર (ધાતુના] | ફોન નંબર-૪૦૪૭૩૩ [૯] જોધપુર સેટેલાઇટ-દહેરાસરજી જોધપુર ગામરોડ, સેટેલાઈટ રોડ, તુલસી રો હાઉસ પાસે, | મૂળનાયક-શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ D પાષાણુ પ્રતિમાજી-ઉપદ્માવતી–૧ ફેન નંબર–૪૦૪૪ર૮ ધરણેન્દ્રભાઈ રિ૭] રમણભાઈ કલસાવાળા ઘર દહેરાસર લેન નં–૧૮, પ્લોટ ૪૦૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ, D મૂળનાયકજી-શ્રી વાસુપૂજ્ય સ્વામી (ધાતુના) ] ફોન નંબર–૪૬ર૧૭૧ ઉમાકાન્તભાઈ TI વિશેષતા–બંગલામાં એક તરફ આ દહેરાસરજી બનાવેલ છે. ત્રણ સુંદર ગઢ, તેના ઉપર કમળ અને તેમાં પ્રતિમાજી બિરાજમાન કર્યા છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ [૧૧૭] | નેંધ :- પહેલેથી સમાચાર મોકલી નક્કી કર્યું હોય તો નવકારશીની વ્યવસ્થા થઈ શકે. ર૯૮] શ્રી પુષ્પદંત વે. મૂર્તિ. જેન-દહેરાસરજી વાસુપૂજ્ય કોમ્પલેક્ષ, સત્યાગ્રહ છાવણ પાછળ, સેટેલાઈટરોડ, | મૂળનાયકજી-શ્રી સંભવનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી-૩ [3 ફેન નંબર ૪૭૦૦ રાજાભાઈ સિદ્ધચક-ઋષિમંડળ–વિશસ્થાનક યંત્ર છે. 3 મણીભદ્ર તથા પદ્માવતીની મૂર્તિ છે. [૨૯] મલબારહોલ એપાર્ટમેન્ટ-દહેરાસરજી પ્રેમચંદનગર રોડ, સેટેલાઈટ રેડ ] મૂળનાયકજી-શ્રી ઋષભદેવ ] પાષાણ પ્રતિમાજી-૪ | ફેન નંબર ૪૬૪૩૮૭ શિરીષભાઈ f૩૦૦] શ્રી પ્રેમચંદનગર જૈન સંઘ-દહેરાસરજી પાણીની ટાંકી પાસે, સેટેલાઈટ રેડ | મૂળનાયકજી-શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ Page #121 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] [] પાષાણ પ્રતિમાજી-૧ 3 ફેન નંબર-૪૦૯૧૮૯ કીરીટભાઈ [૩૧] શાલીભદ્ર શાંતિલાલ શાહ ઘર દહેરાસર (ગુજરાત સમાચાર વાળા) ૧૨૫ લેન નં-૩, સત્યાગ્રહ સોસાયટી, સેટેલાઈટ રેડ | મૂળનાયક જી-શ્રી આદીશ્વર ધાતુના] | ફોન નંબર-૪૦૦૫૦૧ [૩૨] શ્રી સરખેજ-જૈન દહેરાસરજી || મૂળનાયકજી–શ્રી વાસુપૂજ્ય સ્વામી પાષાણ પ્રતિમાજી–૨૦ | વિશેષતા :- (૧) મેડા ઉપર એક ચૌમુખજી છે. (૨) દહેરાસરજી પ્રાચીન છે. (૩) ચહેધરી તથા પદ્માવતીની મૂર્તિ છે. (૪) પૂનમ તથા બેસતે મહિને ભાતુ અપાય છે. L] ભાઈઓ તથા બહેનો ઉપાશ્રય છે. 3 ઉકાળેલા પાણીની સગવડ છે. | ફોન નંબર ૪૧૩૮પર કાંતિભાઈ Page #122 -------------------------------------------------------------------------- ________________ [૧૧૯] [૩૩] શ્રી નિણૅયનગર જૈન દેરાસરજી સેકટર ન. ૪, ૮, ૯ નિણ્ યનગર, ચાંલેાડીયા. 7 મૂળનાયકજી–શ્રી મુનિસુવ્રત સ્વામી (ધાતુના) પાષાણુ પ્રતિમાજી–૩ ભાઇઓના ઉપાશ્રય છે. પાઠશાળા છે. [ફાન ન ખ૨૩૩૮૦૩૭ ચીમનભાઈ O m 0 [૩૪] શ્રી શ્વે. મૂતિ જૈન સઘ દેરાસરજી મહાત્માગાંધી વસાહત, ગાતા [] મૂળનાયકજી-શ્રી કુંથુનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી—૩ અહેનાના ઉપાશ્રય છે. [... પાઠશાળા છે. ] ☐ ☐ [૩૫] શ્રી શખેશ્વર પાવનાથ દહેરાસરજી [] મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી–૨ ] [] [૩૦૬] શ્રી રમણભાઈ લાલભાઈ ઘર દહેરાસર્જી મૂળનાય≈– શ્રી કુંથુનાથ (ધાતુના) પાઠશાળા છે. [ગાતા ગામમાં] Page #123 -------------------------------------------------------------------------- ________________ [૧૨] [૩૭] શ્રી ઘાટલોડીયા જન દહેરાસરજી ચાણકયપુરી. | મૂળનાયકજીશ્રી મહાવીર સ્વામી I પાષાણ પ્રતિમાજી–૯ ફેન નંબર-૪૮૦૪૮૨–ચીમનભાઈ [૩૮] શ્રી નેબલનગર જન દહેરાસરજી રેલવે સ્ટેશન પાસે, નરોડા. | નેંધ – અહીં ઘર દેરાસરમાં ધાતુના પ્રતિમાજી છે. [અમને પ્રાપ્ત માહિતી મુજબની અમદાવાદની જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેકટરી સમાપ્ત] જૈનમુનિ દીપરત્નસાગરજી “આરાધના ભવન” મંગલદીપ સોસાયટી, ધોળેશ્વર પ્લોટ સામેની ગલીમાં, પોસ્ટ-થાનગઢ, જીલ્લો-સુરેન્દ્રનગર Page #124 -------------------------------------------------------------------------- ________________ [૧૨૧] વાઘણુ પાળમાં મહાવીર સ્વામિ તથા ચિંતામણી પાર્શ્વનાથમાં, પાંજરા પેાળમાં શીતલનાથ, મૂલેવા, વાસુ પૂજ્યમાં, લુણસાવાડમાં સંભવનાથમાં, ધના સુતારની પોળમાં લાવરીની પાળમાં, ખનપુરમાં ગગન વિહારમાં, શામળાની પાળમાં મહાવીર સ્વામિ તયા શ્રેયાંસનાથમાં, માંડવીની પાળમાં લાલભાઇની પોળમાં તથા સુરદાસ શેઠની પેાળમાં, ફતાસા પેાળમાં વાસુ પૂજ્ય તથા શ્રેયાંસનાથમાં સિદ્ધ ચક્ર ચત્ર છે. શાહપુર વાવાળી પેાળમાં સિદ્ધ ચક્ર તથા વીસ સ્થાનક ચૂત્ર છે. છે. સમવસરણ છે, પાંજરા પાળમાં શીતલ નાથમાં ઋષિમ`ડલ યત્ર છે. લહેરીઆ પેાળમાં પાછળ ભમતીમાં પાંચ કલ્યાણક દેરીમાં પાંચ પ્રતિમાજી, પાંચ પાદુકા, પાંચ પર, પાંચ ઘુમટી, પાંચ ધ્વજા સુંદર છે. અમદાવાદમાં ખીજે કાંચ નથી તથા આદેશ્વરના પગલાની દેરી છે. જગવલ્લભમાં ધાતુના ગૌતમ સ્વામી, ચાવીશી જેમાં મૂળનાયકજી મેાટા ઊભા છે ૨૩નાના છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ [૧૨૨] આપને કાઈ જિનાલય-ઉપાશ્રય આદિ વિશેષ નોંધ કરવી હેાય તે અહી કરી શકે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ [૧૨૩] જે આપને કઈ જિનાલય-ઉપાશ્રય આદિ વિશેષ નેધ કરવી હોય તે અહીં કરી શકે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ [૧૨૪] ૧૯ આપને કેઈ જિનાલય-ઉપાશ્રય આદિ વિશેષ નોંધ કરવી હોય તે અહીં કરી શકે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________