________________
[૪૦] પરમાત્મા બિરાજમાન છે–જમણી બાજુ રથયાત્રામાં ભગવાન લઈ જવાતા હોય તેવી રચના છે. વચ્ચે ત્રણ ગઢ છે. તે ગઢમાં નીચે શ્રી પાર્શ્વનાથ, વચ્ચે ચૌમુખજી અને ઉપર ધજા જેવું કંઈક છે–વચલા ગઢ ફરતી ૨૦ દેરીએ છે. દરેક પ્રતિમાજી પાછળ ભામંડલ છે–આગળ ઢાળ શરણાઈ વગેરે વગાડતી પુતળીઓ છે.
જ્યારે યંત્ર ચાલુ કરે ત્યારે દરેક ભાઇ મંડળ ફરે છે. પુતળીઓ ઢોલ વગાડે છે. એવા પ્રકારે રચના છે. (૨) સંવત્સરીએ દશનાથીઓની અહી ભીડ જામે છે. L| બહેનને ઉપાશ્રય છે. [1 ફોન નંબર-૩૪૬૪૩૧ કમલેશભાઈ
[૧૯] હરકીશનદાસ શેઠની પોળ-દહેરાસરજી - માંડવીની પિાળ. | મૂળનાયકજી- શ્રી શાંતિનાથ પ્રભુ.
પાષાણ પ્રતિમાજી– ૧૦ + ઘાતુના મેટા પ્રતિમાજી ૨ + સ્ફટિકના ૧.
[૧૧૦-૧૧૧] કાકાવળીયાની પોળ-દહેરાસરજી
માંડવીની પળ.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org