________________
[૩૦]
T કાર્તિક પૂનમે અહીં સિદ્ધાચલજીના પટ્ટો બંધાય છે.
અમદાવાદના મોટા ભાગના શ્રી સંઘે દર્શને આવે છે.
[૧] ટેકર શાહની પિળ-દહેરાસરજી
જમાલપુર ચકલા.
મૂળનાયક- શ્રી પાર્શ્વનાથ પ્રભુ 3 પાષાણ પ્રતિમાજી ૫૪ + ૨ ગૌતમ સ્વામી. T (1) ભેંયરામાં ત્રણ ગઢની રચના સુંદર છે.
ત્રીજા ગઢમાં મોટા આદીશ્વર ભગવાન છે. (૨) ઘાતુના પ્રતિમાજી ઘણું છે. બીજે આપે છે. (૩) ભાઈબીજને દિવસે અહીં ઘણું દર્શન કરવા
આવે છે. ટે. નં. ૪૧૪૬૮૧ વિનોદભાઈ નોંધ :- વસ્તી ખલાસ છે. દહેરાસરજી ઉપાડી લેવું
[૮૨-૮૩] તળીયાની પિળ-દહેરાસરજી-૨
– સારંગપુર [૨પાર્શ્વનાથ પ્રભુનું દહેરાસરજી ] પાષાણ પ્રતિમાજી-૩૬ + ચોવીશી
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org