________________
[૫] [૧૮૮] શ્રી અજિતનાથ સ્વામી દહેરાસરજી ભાનુપ્રભા સેનેટેરીયમ માદલપુર, ગરનાળા પાસે, એલિસબ્રિજ | મૂળનાયક છ–શ્રી અજીતનાથ પ્રભુ I પાષાણ પ્રતિમાજી-૩ | ફેન નંબર ૪૧૪૦૦ ચીનુભાઈ
[૧૮] વિમલભાઈનું ઘર દહેરાસરજી
નગરી હોસ્પીટલ સામે, એલિસબ્રિજ | મૂળનાયકા-શ્રી સંભવનાથ ધાતુના
[૧૯] કલ્યાણ સંસાયટી-દહેરાસરજી
મીઠાખડી, એલિસબ્રિજ | મૂળનાયકજી-શ્રી પાશ્વનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–૫ એક ઉપાશ્રય છે. પ્રાય: સાધ્વીજીએ ત્યાં ઉતરેલા હોય. ફોન નંબર-૪૦૫૧૭૬ ભદ્રેશભાઈ
[૧૯૧) સુનંદાબેનનું ઘર દહેરાસરજી
ગાંધીગ્રામ સ્ટેશન પાસે, મીઠાખડી, એલિસબ્રીજ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org