________________
[૧૯] [૫] પાછીયાની પળ-દહેરાસરજી | મૂળનાયકજી-શ્રી આદીશ્વર પ્રભુ | પાષાણુ પ્રતિમાજી–૫૦ + વીશી ૧ + શાશ્વતા ૪
તથા ગૌતમ સ્વામી ૧ બહેનના ઉપાશ્રય–૨ (જેમાં એક ત્રિસ્તુતિક
વાળાને. [] ભાઈઓને ઉપાશ્રય–૧. L] ફોન નંબર-૩પ૭૮૬૪ ચંદુભાઈ
[૫૩] રામજી મંદિરની પોળ-દહેરાસરજી
મૂળનાયકજી-શ્રી સુપાર્શ્વનાથ-તથા શ્રી મહાવીર સ્વામી બિંને સાથે છે.] પાષાણ પ્રતિમાજી ૩૩ + સ્ફટિકના–૧ | શ્રી મહાવીર સ્વામીના પ્રતિમાજી ખૂબ જ સુંદર છે
તથા શ્રી સુપાર્શ્વનાથ વાળું ત્રિગડુ પરિકર સહિત છે.
[][]
[૫૪] ટંકશાળ-દહેરાસરજી
પાછલે દરવાજે રામજી મંદિરની પળની બહાર
નીકળતા તુરત જ છે.] | મૂળનાયક–શ્રી શ્રેયાંસનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી–૯
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org