Book Title: Agam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009046/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ રાજપ્રજ્ઞીય A - જીવાભિગમ/૧ -: અનુવાદ-શ્રેણીના સર્જક : આગમ સટીક અનુવાદના આ ભાગ - ૧૭ માં છે. 0 બે આગમ સૂણો.. – – રાજપ્રશ્નીય-ઉપાંગર-૨ સંપૂર્ણ આગમ - તથા - – – જીવાભિગમ-ઉપાંગર-3ની – પ્રતિપત્તિ-૧ મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ - x – x-x-x-x-x-x ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. III ઘીકાંટા રોડ, અમદાવાદ (M) 9824419736 III Tel. 079-25508631 [171] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 所以級機器 D 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના D આગમ સટીક અનુવાદના આ ભાગ ૧૭] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. આ. દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી મિ પૂજ્ય આચાર્યશ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજી D D 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર પણ મિ શ્રી મંગળ પારેખનો ખાંચો, જૈન સંઘ શાહપુર, અમદાવાદ. D મક વાર 32 2િ:32 PGPS | Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ ઃ અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના ૧૫ (૫) વિધિ સાહિત્ય : • દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીઅનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૩-રાયપાસણીય-ઉપાંગર-૨ _ અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન ભO-૧૭:-) o આ ભાગમાં બે આગમોનો સમાવેશ કરાયેલો છે. આગમ-૧૩ જે બીજું ઉપાંગસૂત્ર છે. જેનું પ્રાકૃત નામ રાયણાય છે, જે સંસ્કૃતમાં જનપ્રકૃfrગ નામે ઓળખાય છે. વ્યવહારમાં આ નામ જ પ્રસિદ્ધ છે. બીજું આગમ એ આગમ ક્રમાંક૧૪ છે. જે ઉપાંગ ત્રીજું છે. તેને અમે ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. જેમાં પ્રતિપત્તિ-૧, આ ભાગ-૧માં લીધેલ છે. પ્રતિપત્તિ-૨, તથા પ્રતિપતિ-3માં સૂત્ર-૧૮૪ સુધી, ભાગ-૧૮માં છે, સૂત્ર-૧૮૫ થી પ્રતિપતિ-૯ સુધી ભાગ-૧ભાં છે. એ આગમ સંસ્કૃત અને પ્રાકૃત બંનેમાં નવા નવાગામ નામે પ્રસિદ્ધ છે, વ્યવહારમાં તે “જીવાભિગમ' નામે ઓળખાય છે અને સાક્ષીપાઠોમાં જ્યાં-જ્યાં આ સૂત્રની સાક્ષી અપાય ત્યાં નાવ નીવાબાને એ રીતે જ જણાવાયેલ છે, નાવ નવા નવાબTછે એમ હોતું નથી. Tથrrr પ્રદેશ રાજાની કથા અને સુભદેવનું વિસ્તૃત વર્ણન ધરાવતું કથાનુયોગની મહત્તાવાળું આગમ છે. તેમાં કોઈ શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશા જેવા વિભાગ નથી. સળંગ સૂત્રો જ છે. તો પણ ‘જીવ’ અને તેના ‘અસ્તિત્વ'ની વિશદ્ ચર્ચા દ્વારા દ્રવ્યાનુયોગના માધ્યમથી જૈનદર્શનના જીવાદિ તત્વોની સુંદર છણાવટ કરી છે. વંદન-પૌષધાદિ દ્વારા ચરણકરણાનુયોગ પણ કિંચિત્ નીરૂપાયેલ છે. ૦ આ ઉપાંગ “રાજપત્નીય” નામે કઈ રીતે છે ? અહીં પ્રદેશ નામે રાજાએ પૂજ્ય કેશીકુમાર શ્રમણ પાસે જે જીવ વિષયક પ્રશ્નો કર્યા, તેને કેશિકુમાર શ્રમણ ગણઘરે જે ઉત્તરો આપ્યા. જે ઉત્તર સમ્યક પરિણતિ ભાવથી બોધિ પામીને મરણાંતે શુભાનુશય યોગથી પહેલાં સૌધર્મ નામક દેવલોકમાં એક વિમાનના અધિપતિપણે રહ્યો, જે રીતે વિમાનાધિપત્ય પ્રાપ્તિ પછી સમ્યક અવધિજ્ઞાનથી શ્રી વર્ધમાનસ્વામીને જોઈને ભક્તિ અતિશયચિત્તથી બધી સામગ્રી સહિત અહીં અવતર્યો. ભગવત્ પાસે બગીશ પ્રકારે નાટ્ય-નૃત્ય કર્યા. નર્તન કરીને યથાવુક સ્વર્ગીય સુખ અનુભવીને, ત્યાંથી ચ્યવીને જ્યાં આવીને મુક્તિપદને પામશે, આ બધું આ ઉપાંગમાં કહ્યું છે. આ સર્વ વક્તવ્યતાનું મૂળ “રાજપ્રમ્નીય” છે. હવે આ કયા અંગનું ઉપાંગ છે ? સૂત્રકૃતાંગનું, કઈ રીતે તેની ઉપાંગતા છે ? સૂત્રકૃતમાં ૧૮૦ કિયાવાદી છે. ૮૪-અક્રિયાવાદી છે, ૬-અજ્ઞાનવાદી, ૩૨-ૌનયિકો છે. સર્વસંખ્યા ૩૬૩ પાખંડીની છે. તે સ્વસિદ્ધાંત સ્થાપે છે. નંદી અધ્યયનમાં પણ આ વાત લખી જ છે. પ્રદેશી સજા પૂર્વે અક્રિયાવાદીમત ભાવિત મનવાળો હતો. તેને આશ્રીને જીવ વિષયક પ્રશ્નો કર્યા. કેશિકુમાર શ્રમણ-ગણધારીએ સૂત્રકૃત સૂચિત અકિયાવાદિમતના ખંડનના ઉતરો આપ્યા. તે સૂકૃતમાં જે કેશિકુમારે ઉત્તરો આપ્યા, તેને જ અહીં સવિસ્તર કહે છે. સૂત્રકૃ ગત વિશેષ પ્રગટપણાથી આ ઉપાંગ સૂત્રકૃતાંગનું છે. આ વક્તવ્યતા ભગવત્ વર્ધમાનસ્વામીએ ગૌતમને સાક્ષાત્ કહી છે. - X - તે અહીં કહે છે - • સૂત્ર-૧,૨ - 9િ તે કાળે, તે સમયે આમલકા નામે નગરી હતી. તે દ્ધ-તિમિતસમૃદ્ધ યાવત્ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતી. | [] તે આમલકા નગરી બહાર ઈશાન ખૂણામાં આયાલવન નામે ચૈત્ય હતું. તે પુરાણું ચાવત પ્રતિરૂપ હતું. • વૃત્તિ-૧,૨ - તે જ જન્ને ઈત્યાદિ. જે કાળે ભગવન વર્ધમાન સ્વામી સ્વયં વિચરતા હતા તેમાં. * * * * * કાન • અધિકૃતાવસર્પિણીના ચોથા આરારૂપ. • x • INય - અવસસ્વાચી. લોકમાં વતાર - આજ સુધી તે વક્તવ્ય સમય વર્તતો નથી. અર્થાત્ આજસુધી આ વક્તવ્ય અવસર વર્તતો નથી. તેમાં એટલે જે સમયમાં સૂર્યાભદેવનો નવા નવાTH -એ મુખ્યતાએ દ્રવ્યાનુયોગનું જ પ્રાધાન્ય ધરાવતું ઉપાંગ છે, જેના વિભાગ “પ્રતિપત્તિ" નામથી ઓળખાવેલ છે. તે પ્રતિપતિમાં પણ બીજી પ્રતિપતિ અનેક પેટા વિભાગ-ઉદ્દેશારૂપે છે, તેમાં અહીં પહેલી પ્રતિપત્તિ જ લીધી છે, જે દ્વિવિધ જીવ પ્રતિપતિ કહેવાય છે. ‘રાયપટેણીય' ઉપર મધ્ય પૂ.મલયગિરિજીની વૃત્તિ છે. જેનો અહીં અમે અનુવાદ કર્યો છે. જીવાભિગમમાં પૂ.મલયગિરિજી વૃત્તિ ઉપરાંત ચૂર્ણિ અને લઘુવૃત્તિઓના પણ ઉલ્લેખ છે જ. જો કે જીવાભિગમ ચૂર્ણિ મુદ્રિત થયાનું અમારી જાણમાં નથી. અહીં તો વૃત્તિ આધારિત અનુવાદ માત્ર છે. [17/2] Page #17 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧,૨ રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વૃતાંત કહેવાયો, તે સમયે આમલકWા નગરી હતી. પણ આજે તેવી નગરી વતી નથી. તો બવત્ કેમ કહ્યું? કહેવાનાર વર્ણક ગ્રન્થોક્ત વિભૂતિયુક્ત તેનો અભાવ હોવાથી કહ્યું. વિવક્ષિત ઉપાંગ કાળે તેમ ન હતું. તો કઈ રીતે જાણવું ? આ અવસર્પિણી કાળ, તેમાં પ્રતિક્ષણે શુભ ભાવોની હાનિ થાય છે. તે જિનવચન જ્ઞાતાને સમ્યક્ પ્રતીત છે. તેથી બવત્ કહેવામાં કોઈ વિરોધ નથી. હવે આ નગરી વર્ણન - રિસ્થિમય સમયદ્વી - ઈત્યાદિ. દ્ધ-ભવન અને નગરજનથી અતી વૃદ્ધિ પામેલ. તિમિત-સ્વચક, પાચક, તકર, ડમરાદિ ઉત્પન્ન ભય-કલ્લોલ-માલા રહિત. સમૃદ્ધ-ધનધાન્યાદિ વિભૂતિયુક્ત. યાવત્ શબ્દથી TITUTધવના વય પ્રમોદવાળા, નગરીમાં વસનારા લોકો અને જનપદમાં પ્રયોજનવશ આવતા એવા લોકો છે. માઇUT HUTIVqસા - મનુષ્યજન વડે આકીર્ણ. સેંકડો અને હજારો હળો વડે ખેડાયેલ, વિકૃષ્ટા-નગરીથી દૂરવર્તી કે બહિર્વર્તી. મનોજ્ઞ અને નિપુણો વડે આપ્ત અર્થાત છેક પુરષો વડે પરિકર્મિત. સેતુસીમા-નહેરના જળથી સિંચિત્ ફોન સીમાવાળા, જે લાખો હળો વડે ખેડાયેલ, વિકૃષ્ટ, છેકપુરુષ પરિકર્મિત સીમા. કુટ સંપાતિત ગામ - સર્વે દિશા, વિદિશામાં પ્રયુરતાવાળી, બળદ, પાડા, ગાય, ઘેટાંની બહલતાવાળી. સુંદર આકારવાળી, ચૈત્યો અને પચતરણીયુક્ત, વિશિષ્ટ સંનિવેશો જ્યાં ઘણાં છે તેવી. ઉકોટપણે ચરે છે, તેથી શરીર વિનાશકારી ગ્રંયિછેદક, ચોર, દંડપાશક હિત છે. આના દ્વારા તેમાં ઉપદ્રવકારીતાનો અભાવ કહ્યો. અશિવ અને રાજાદિકૃત્ ઉપદ્રવનો અભાવ, ભિક્ષુકોને ભિક્ષાની સુલભતા, વિશ્વસ્વ-નિર્ભય જેમાં લોકોનો આવાસ સુખમય છે તે. અનેક કોટિસંખ્યા કૌટુંબિકોલી આકીર્ણ, સંતુષ્ટજનના યોગથી નિવૃત, શુભવસ્તુયુક્તપણાથી શુભ, નટ-નર્તક-રાજાના સ્તોત્રપાઠક-મલ્લ-મૌષ્ટિકમલ-વિદૂષક-કથક-કૂદનાર કે નધાદિ તરના-રાસ ગાનારાજય શબ્દ બોલનાર કે ભાંડ-શુભાશુભ કથક - મોટા વાંસ ઉપર ખેલનાર - મંખભિક્ષક - તૃણવાધવાળા - તુંબવીણાદિકા - તાળી વગાડનારા આ બધાં વડે જે આસવિતા છે તેવી. - - - • • • આરામ, ઉધાન, કૂવા, તળાવ, દીધિંકા, કેદારા આદિથી રમ્યતાદિ ગુણોપેતા જેના છે તે. ઉંડ-વિસ્તીર્ણ-ગંભીર-ઉપરથી વિસ્તીર્ણ અને નીચે સંકુચિત ખાત, નીચે-ઉપર સમખાતરૂપ પરિખા જેવી છે તે. ચક્ર, ગદા, અપંઢી, પ્રતોલીદ્વારમાં અંત:પ્રાકારરૂપ અવરોધ, મહાયષ્ટિ કે મહાશિલા જે પાડવાથી સો પુરષોનો ઘાત થાય તે, સમસ્થિ દ્વારા જે નિચ્છિદ્ર એવા દુષવેશ્ય જેના છે કુટિલ ધનુથી પણ વક પ્રાકારથી પરિક્ષિપ્ત, વર્તુળ સંસ્થાનથી શોભતા કપિશીર્ષકયુકત, અટ્ટાલકા-ચરિકાઉન્નત એવા દ્વારા - ગોપુર - તોરણ જેના છે તે. સુવિભક્ત રાજમાર્ગથી યુક્ત. નિપુણ એવા શિલાચાર્યથી રચિત, દૃઢ, અર્ગલા. સંપાટિત બે દ્વારના આધારભૂત એવો પ્રવેશમધ્ય માર્ગ જેવો છે તે. વણિકૃપથ, હાટમાર્ગ અને વણિજોના સ્થાનો તથા કુંભકારાદિથી નિવૃત્ત, સ્વ સ્વ કર્મ કુશલ વડે આકીર્ણ. શૃંગાટક-ગક-ચતુર્ક-જવર વડે કરીયાણાથી પ્રધાન દુકાનમાં, જ્યાં વિવિધ દ્રવ્ય વડે પરિમંડિત અને સુરમ્ય. - : - રાજાના ગમનાગમન વડે વ્યાપ્ત રાજમાર્ગ જેવો છે તે. અનેક શ્રેષ્ઠ અશ્વો, ઉન્મત્ત હાર્થીઓ અને રથનો સમૂહ તથા શિબિકા, અંદમાનીકા, યાન, યુગ્યા વડે વ્યાપ્ત છે જે. • x • x • વિકસિત તાજા કમળો વડે શોભિત જળ જેમાં છે તે તથા શેત-ઉત્તમ-ભવન પંક્તિ પવિત ખુલ્લા નયને પ્રેક્ષણીય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતીરૂપ [એવી તે આમલકાનગરી છે.] નગરીની બહાર ઈશાનખૂણામાં આમની શાખાથી અતિ પ્રચૂરપણે ઉપલક્ષિત જે વન, તે આમશાલવન, તેના યોગથી જે ચૈત્ય આમશાલવન, વિત • લેય આદિ ચયનના ભાવ કે કર્મ તે ચૈત્ય. તે અહીં સંજ્ઞા શબ્દવથી દેવતાની પ્રતિમારૂપે પ્રસિદ્ધ છે. તેથી તેના આશ્રયરૂપ જે દેવતાનું ગૃહ, તે પણ ઉપચારથી ચૈત્ય છે. તે અહીં વંતરાયતન જાણવું, અરિહંત ભગવંતનું આયતન નહીં. તે કેવું છે ? ઘણાં લાંબા કાળનું, જુનું, ચાવત્ શબ્દથી શદિત, કિર્તીત, જ્ઞાત, સછત્ર, સવજ, ઈત્યાદિ ઉવવાઈ પ્રસિદ્ધ વર્ણન જાણવું આવા પ્રકારના ચૈત્યનું વર્ણન કહીને વનખંડ વક્તવ્યતા કહેવી - તે આમશાલ વનચૈત્ય, એક મહા વનખંડથી ચોતરફથી સંપરિવૃત હતું. તે વનખંડ કૃષ્ણાવભાસ ઈત્યાદિ યાવત્ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતું. તેમાં કૃણાવભાસપણા આદિ ગુણ વડે, મનને પ્રસાદહેતુત્વથી પ્રાસાદીય, ચલુને આનંદદાયીપણાથી દર્શનીય, અભિરૂપ-પ્રતિરૂપ પૂર્વવત્. • સૂત્ર-3 : શ્રેષ્ઠ અશોકવૃક્ષ અને પૃથ્વીશિલાષ્ટકની વકતવ્યતા ઉવવાઈ સૂઝના આલાવા અનુસાર જાણવી. • વિવેચન-૩ + • x • તે વનખંડના બહુમધ્યદેશભાગે એક મોટું, ઉત્તમ અશોકવૃક્ષ હતું, તે સાવત્ પ્રતિરૂપ હતું. તે વૃક્ષ બીજા અનેક તિલક ચાવત્ નંદિવૃક્ષોથી ચોતરફથી સંપવૃિત હતું. તે તિલક ચાવત્ નંદિવૃક્ષ કુશ-વિકુશ વિશુદ્ધ વૃક્ષ મૂળવાળું, મૂલમંત, કંદમંત ચાવતુ પ્રતિરૂપ હતું. તે તિલક યાવત્ નંદિવૃક્ષ બીજી ઘણી પદાલતા, નાગ લતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતિકાલતા, અતિમુકતકલતા, કુંદલતા, શામલતાથી ચોતરફ ઘેરાયેલ હતું. તે પદાલતા ચાવતું શ્યામલતા નિત્ય કુસુમિત ચાવતુ પ્રતિરૂપ હતી. તે શ્રેષ્ઠ અશોકવૃક્ષની ઉપર ઘણાં અષ્ટમંગલો હતા. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્તમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય, દર્પણ. તે બધાં રાનમય, સ્વચ્છ, ગ્લણ, પૃષ્ટ, મૃટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિકંટછાયા, પ્રભા-કિરણ-ઉધોત સહિત તથા પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૩ ૨૨ તે શ્રેષ્ઠ અશોકવૃક્ષ ઉપર ઘણાં કૃષ્ણ-નીલ-લોહિત-અલિદ્ર-શુક્લ ચામર ધ્વજ હતા, તે સ્વચ્છ, ગ્લણ, લષ્ટ, રૂપ્ય પટ્ટ, વજમય દંડ, જલયામલ ગંધિક, સુરમ્ય, પ્રાસાદીય યાવત પ્રતિરૂપ હતા. તે શ્રેષ્ઠ અશોકવૃક્ષની ઉપર ઘણાં છત્રાતિછત્ર, પતાકાતિપતકા, ઘંટાયુગલ, ચામરયુગલ, ઉત્પલ-પા-કુમુદ-નલિન-સુભગ્ન-સૌગંધિકપોંડરિક-મહાપોંડરિક-શતપત્ર-સહામહસ્તક સર્વે રનમયાદિ હતા. તે શ્રેષ્ઠ શોકવૃક્ષ નીચે એક મોટો પૃથ્વીશિલાપક હતો. તે ઇષત્ સ્કંધ સમલ્લીન હતો. વિઠંભ-આયામ સુપમાણ હતો. કૃણ જનઘન કુવલય હલધર કોશેય સર્દેશ આકાશ, કેશ, કલક, કેતન, ઈન્દ્રનીલ, અતસિકુસુમ સમાન, શૃંગ-અંજન-ભંગ-ભેદ-રિટક-ગુલિક-ગવલાતિરેક, ભ્રમરસમૂહરૂ૫, તંબૂકુળ, અસણકુસુમ, શણબંધન નીલોત્પલ બનો સમૂહ ઈત્યાદિ - x • પ્રતિરૂપક, દર્શનીય, આદર્શકતલની ઉપમાયુક્ત, સુરમ્ય, સીંહાસન સંસ્થિત, સુરૂપ, મુકતાજાલ ખયિતકર્મ, જિનક-રૂ-બૂર-નવનીત સમાન સ્પર્શવાળો, સર્વ રત્નમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ હતો. આની વ્યાખ્યા-પૂર્વવત્ વનખંડના બહુમધ્યદેશભાગમાં એક મોટું શ્રેષ્ઠ અશોકવૃક્ષ તીર્થકર, ગણધરે પ્રરૂપેલ છે. તે દૂરભૂત-પ્રબળતાથી ગયેલ કંદની નીચે મૂળ જેનું છે તેવું દૂરોદ્ગત કંદમૂળ, વૃતભાવથી પરિણત, બધી દિશા, વિદિશામાં શાખા અને પ્રશાખા વડે પ્રસરેલ, જેથી વર્તુળ જણાતું. જેની મનોજ્ઞશાખા છે તેવું લષ્ટસંધિ, અન્ય વૃક્ષોથી વિવિક્ત તથા નિબિડ, કોમળ ત્વચાવાળુ, શુભકાંતિ યુકત, મૂલાદિ પરિપાટી વડે સુષુ-જન્મદોષ રહિત એ રીતે ઉત્પન્ન તે આનુપૂર્વી સુજાત, ઉપદ્રવ રહિત, ઉચ્ચ, પ્રધાન સ્કંધ છે જે તે તથા અનેક મનુષ્યની જે પ્રલંબ બાહુ, તેના વડે અગ્રાહ્ય - - - તથા પુષ્પના ભારી કંઈક નમેલ, પાન વડે સમૃદ્ધ, વિસ્તીર્ણ શાખા જેની છે તેવું, તથા મધુકરી અને ભ્રમરનો જે ગણ, તે ગુમગુમ શબ્દ કરે છે, તેનો આશ્રય કરતા તેની નીકટના આકાશમાં ભ્રમણ કરતા, તેના વડે શોભાયુક્ત તથા વિવિધ જાતિના પક્ષીગણના જે સ્ત્રી-પુરુષ યુગલ, તેના પ્રમોદવસથી જે પરસ્પર સુમધુર હોવાથી કાનને સુખદાયક જે પ્રલાપ, પક્ષી સમૂહના જ સ્વેચ્છાથી ક્રીડા કરતા પ્રમોદ ભારથી વશ જે સ્વર, તે પ્રલપ્ત, તેનાથી યુક્ત, તેનો જે ધ્વનિ, તેના વડે મધુર તથા દર્ભ આદિ, વOજ આદિથી હિત સર્વ અશોકવૃક્ષ. આ મૂળ અને શાખાદિનો આદિ ભાગ લક્ષણ કહેવાય છે. * * * * જે આવા પ્રકારે છે, તે જોતાં જ ચિતના સંતોષ માટે થાય છે, તે કહે છે - ચિત્તને સંતોષથી અને હિતના ઉત્પાદકપણાથી પ્રાસાદીય, તેથી જ દર્શનીય-જોવાને યોગ્ય, કઈ રીતે ? જોનારને કોઈ જ વિરાગ હેતુરૂપ નથી તેવા આકારે, તે અભિરૂ૫. આવા પ્રકારે કઈ રીતે ? પ્રતિરૂપ-પ્રતિ વિશિષ્ટ સર્વ જગતને અસાધારણ રૂપ છે પ્રતિરૂપ. તે શ્રેષ્ઠ અશોકવૃક્ષ ઈત્યાદિ યાવત્ નંદિવૃક્ષ. અહીં ચાવત્ શબ્દથી-લકુશ રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છમોપગ-શિરિષ-સપ્તવર્ણ-લોu-દધિપર્ણચંદન-અર્જુન-નીમ-કદંબ-ક્નસ-દાડમ-શાલતમાલ-પ્રિયાલ-પ્રિયંગુ-રાયવૃક્ષ-નંદિવૃક્ષ વડે યુક્ત. • x • તે તિલક ચાવત્ નંદિવૃક્ષા, કુશ-વિકુશ રહિત વૃક્ષમૂળ યુક્ત. મૂલવંત-જેમાં મૂળ આદિ દૂરાવગાઢ છે તે. જેમાં કંદ છે, તે કંદવંત. યાવત્ શબ્દથી સંધિત્વચા-શાલ-પ્રવાલ-પર-પુષ-ફળ-બીજયુક્ત, અનુક્રમે સુજાત, રુચિર, વૃત ભાવ પરિણત, એક સ્કંધ, અનેક શાખા-પ્રશાખાવિડિમાયુકત, અનેક મનુષ્ય વડે પ્રસારિત અગ્રાહ્ય ઘન-વિપુલ-વૃત સ્કંધયુક્ત, અછિદ્રઅવિલ-અવાતીતિ-નિવૃત જરઠ પાંડુ છો, નવા-હરિત-ભિસંત-૫ત્રભારથી અંધકાર, ગંભીર દર્શનીય, ઉપનિર્ગત-નવતરુણ પત્ર પલ્લવ, કોમલ-ઉજ્જવલ-ચલંત-કિસલયસુકુમાલ-પ્રવાલ-શોભિત-શ્રેષ્ઠ અંકુરણ શિખરવાળા, નિત્ય-કુસુમિત, મુકુલિક, લવચિક, સ્તબકીય, ગુલયિત, ગોચ્છિક, ચમલિક, યુગલિક, નમિત, પ્રણમિત, સુવિભક્ત, પિંડમંજરિ, અવતંસક ધર... .... પોપટ, મયુર, મદનશલાકા, કોયલ, ઉગક, ભૃગાક, કોંડલક, જીવંજીવક, નંદીમુખ, કપિલ, પિંગલાક્ષક, કારંડક, ચક્રવાક, કલહંસ, સારસાદિ અનેક પીગણ યુગલથી વિરચિત, શબ્દોન્નયિત, મધુર, શરણાદિક, સુરમ્ય, સુપિડિત દરિત ભ્રમરમધુકરીના સમૂહથી - x •x - ગુંજતો દેશ ભાગથી ભરેલ પુષ, ફળ, બાહ્ય પત્રોથી છાદિત પત્રો અને પુષ્પોથી “ઉચ્છHપવિચ્છિન્ન” નિરોગી સ્વાદુ ફળો, અકંટક, વિવિધ ગુચ્છ-ગુભના મંડપથી શોભિત, વિચિત્ર શુભકેતુ પ્રભૂત વાપી-પુષ્કરિણીદીધિંકામાં જે સુનિવેશિત રમ્યજા ગૃહક, પિડિમ-નીહરિમ-સુગંધિ-શુભ સુરભિ-મનહર મહા ગંઘઘાણિને છોડતા શુભસેતુ-કેતુ બહુલ અનેક શકટ-ચાન-યુગ્ય-બિલ્ડિથિલિ-શીયા-સ્પંદમાનિ પ્રતિમોચક, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ હતું. આની વ્યાખ્યા - અહીં મળ, તે અંદની નીચેનો વિસ્તાર, સ્કંદ • તે મૂળની ઉપર વર્તતા, થડ, છાલ, શાખા, પલ્લવ, અંકુર ઈત્યાદિ. - x - મૂલાદિ ક્રમથી સારી રીતે ઉત્પન્ન, અનુક્રમે સુજાત, સ્નિગ્ધતાથી દેદીપ્યમાન શરીરી, વૃત ભાવથી પરિણત, એ પ્રમાણે બધી દિશા-વિદિશામાં શાખા અને પ્રશાખા વડે પ્રસરેલ જેથી વર્તુળ લાગતું એવું - x - x • તિલકાદિ વૃક્ષો જે પ્રત્યેક એક સ્કંધવાળા છે તથા અનેક શાખા અને પ્રશાખા વડે મધ્યભાગમાં જેનો વિસ્તાર છે, તિછ બે બાહુ પ્રસારણ પ્રમાણ વ્યામ - x • અનેક પુરુષે સુપ્રસારિત બાહુ વડે અગ્રાહ્ય, અપમેય, નિબિડ, વિસ્તીર્ણ સ્કંધ જેમાં છે તે. * * * તથા જેના અછિદ્ર પત્રો છે તે. શું કહે છે ? તે. બોમાં વાત દોષ કે કાલ દોષથી ગરિકાદિ જે ઉપજાત જેના વડે તે મોમાં છિદ્રો ન થાય તે અછિદ્ર પગ અથવા એ રીતે અન્યોન્ય શાખા-પ્રશાખાના અનુપવેશથી મો, પગોની ઉપર જવાથી, જેના વડે જરા પણ અપાંતરાલરૂપ છિદ્ર ન દેખાય છે. - x • અવિરલ પત્ર કઈ રીતે ? અવાતીન પત્ર. વાયુ વડે ઉપહત-વાયુ વડે પડેલ તે વાતન, જે વાતન નથી તે Page #19 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩ અવાતીન પત્રો. પ્રબળ, ખર, કઠોર વાયુ વડે તેના પત્રો ભૂમિ ઉપર પડતા નથી, તેથી અવાતીન પત્રપણાથી અવિરલપત્ર, તેથી અચ્છિદ્રપત્ર. તેનો હેતુ કહે છે – 'કૃતિ' રહિત પત્ર. કૃતિ - ગરિકાદિ રૂપ. - ૪ - અતીતિપત્રત્વથી અચ્છિદ્ર પત્ર. ૨૩ જેમાંથી જરઠ પાંડુ પત્ર દૂર કરાયેલા છે. અર્થાત્ જે વૃક્ષસ્થ જરઠ પાંડુપત્ર, વાયુ વડે ઉડાડીને ભૂમિમાં પાડેલ છે, ભૂમિથી પણ પ્રાયઃ ઉડાડી-ઉડાડીને પ્રાયઃબીજે લઈ જવાયા છે. પ્રત્યગ્રંથી જે લીલા ભાસતા કે સ્નિગ્ધત્વથી દીપતા, દળસંચયથી જે થયેલ અંધકાર, તેના વડે ગંભી-જેનો મધ્યભાગ લબ્ધ નથી તેથી દર્શનીય છે. તથા નિરંતર નવા-તરુણ-પત્ર-પલ્લવ વડે યુક્ત છે, મનોજ્ઞ, શુદ્ધ, ચલનથી કંઈક કંપતા, કિશલયાવસ્થાને પામેલ, સુકુમાર, પલ્લવાંકુથી શોભિત શ્રેષ્ઠ અંકુર યુક્ત અગ્ર શિખવાળા - ૪ - ૪ - તથા - સર્વકાળ - છ એ ઋતુમાં કુસુમિત - સંજાત પુષ્પો છે જેમાં તે. સર્વકાળ મુકુલિત, નિત્ય પલ્લવિત, નિત્ય સ્તબકિત-સ્તબક ભારવાળા, નિત્ય ગુસ્મિત-બક ગુલ્મ ગુચ્છ વિશેષ, નિત્ય ગુચ્છાવાળા, નિત્ય સમાન જાતીય જે યુગ્મ, તેનાથી સંજાત તે યમલિત. નિત્ય સજાતીય-વિજાતીયથી સંજાત તે યુગલિત, સર્વકાળ ફળના ભારથી કંઈક નમેલ, પ્રકર્ષથી નમેલ તે પ્રણત, સર્વકાળ સુવિભક્ત, પ્રતિવિશિષ્ટ મંજરીરૂપ જે અવહંસક તેને ધારણ કરેલ. આ પ્રમાણે સર્વે પણ કુસુમિતત્વાદિ ધર્મ એક વૃક્ષના કહ્યા. હવે કેટલાંક વૃક્ષોના સલકુસુમિતત્વાદિ ધર્મ પ્રતિપાદનાર્થે કહે છે – કેટલાંક કુસુમિતાદિ એક-એક ગુણયુક્ત, કેટલાંક સમસ્ત કુસુમિત આદિ ગુણયુક્ત. પોપટમોર-મદનશલાકા-કોકિલા ચાવત્ સારસનામક પક્ષી ગણના મિથુન વડે જે અહીં-તહીં ગમન, જે ઉન્નત શબ્દક મધુર સ્વર અને નાદ જેમાં છે તે, તેથી જ સુરમ્ય, એકત્ર પિંડરૂપ, મદોન્મતપણે દધ્માત ભ્રમર-મધુકરીને સમૂહ તથા અત્યંત આવીને આશ્રય કરેલ ઉન્મત્ત ભ્રમર, કિંજલ્કના પાનમાં લંપટ, મધુર ગુમગુમ શબ્દવિશેષ કરતા દેશભાગમાં રહેલ જે છે તે. - X - ૪ - તયા - અત્યંતરભાગવર્તી પુષ્પ અને ફળ જેમાં છે તે. બહારથી પાંદડા વડે વ્યાપ્ત, તથા પત્ર અને પુષ્પ વડે અત્યંત આચ્છાદિત, રોગ વર્જિત, કંટક રહિત અર્થાત્ તેની નજીક બબૂલાદિ વૃક્ષો ન હતા. તેના ફળો સ્વાદિષ્ટ હતા. સ્નિગ્ધ ફળો હતા. તેની નજીક વિવિધ પ્રકારના ગુચ્છ-વૃંતાકી આદિ, નવમાલિકાદિ ગુલ્મના મંડપો શોભતા હતા. વિવિધ પ્રકારના મંડનરૂપ ધ્વજોથી વ્યાપ્ત તથા વાપી, પુષ્કરિણી, દીર્દિકામાં સારી રીતે નિવેશિત રમ્ય જાલગૃહકો હતા તથા એકત્ર અને દૂર સુધી જતી તેની સુગંધી, શુભસુરભિ ગંધાંતરથી મનોહર તે ઘણી મહાન હતી. જેવી ગંધયુદ્ગલથી ગંધ વિષયમાં ગંધઘાણી ઉત્પન્ન થાય છે, તેવી ગંધપુદ્ગલની સંહતિને નિરંતર છોડતા હતા. તથા શુભ-માર્ગ અને ધ્વજાની બહુલતા હતી. - - - અનેક ક્રિડારથો અને સંગ્રામ થો, ગાડા, યાન, યુગ્સ, શિબિકા, સ્કંદમાનિકા ઈત્યાદિથી પ્રાસાદીય, દર્શનીય આદિ. તે તિલક ઈત્યાદિ પાઠસિદ્ધ છે. રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વિશેષ એ કે નાગ અને વન એ વૃક્ષવિશેષ છે, તેની લતા, આ લતા એક શાખાવાળી જાણવી. જે વૃક્ષ છે તે ઉર્ધ્વગત એક શાખા હોય છે, પણ દિશાવિદિશામાં પ્રસરેલ નહીં, બહુશાખાક તે લતા છે. ૨૪ - નિત્ય કુસુમિત, નિત્ય મુકુલિત, નિત્ય લવયિક, નિત્ય સ્તબિક, નિત્ય ગુચ્છિત, નિત્ય ગુસ્મિત, નિત્ય યમલિત, નિત્ય યુગલિક, નિત્ય વિનમિત, નિત્ય પ્રણમિત, સુવિભક્ત પ્રતિમંજરી વતંસક ધારી, એકત્ર-દંત-ભ્રમર અને મધુકરીનો સમૂહ ઈત્યાદિથી ગુંજતો દેશ-ભાગ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો. - X - શ્રેષ્ઠ અશોકવૃક્ષ ઉપર ઘણાં આઠ-આઠ મંગલો છે, તે આ રીતે – સ્વસ્તિક શ્રીવત્સ, બંધાવર્ત કે નંદાવર્ત, વર્ધમાનક-શરાવસંપુટ, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગ્મ, દર્પણ. આ આઠે મંગલો રત્નમય, આકાશ-સ્ફટિકવત્ અતી સ્વચ્છ, શ્લષ્ણપુદ્ગલ સ્કંધનિષ્પન્ન - - શ્લક્ષ્ય તંતુથી નિષ્પન્ન વસ્ત્ર સમાન, લષ્ટ-મસૃણ, ઘંટિતપટ સમાન, ધૃષ્ટ-ખરશાણ પાષાણ પ્રતિમા સમાન, સૃષ્ટ-સુકુમાર શાણ પાષાણ પ્રતિમાવત્. તેથી જ સ્વાભાવિક જો રહિત, આવનાર મળના અભાવથી નિર્મળ, કલંક અથવા કાદવ રહિત, કવચ-આવરણ-ઉપઘાત રહિત હોવાથી નિષ્કંટક દીપ્તિ જેની છે તે, સ્વરૂપથી પ્રભાવાળા, બહાર નીકળતા કિરણજાલથી યુક્ત, તેથી જ ઉધોત સહિત અને પ્રાસાદીય દર્શનીયાદિ હતા. તે શ્રેષ્ઠ અશોકવૃક્ષની ઉપર ઘણી કૃષ્ણ ચામર અને ધ્વજાઓ હતી, એ પ્રમાણે નીલ, લોહિત, હારિદ્ર, શુક્લ ચામર અને ધ્વજાઓ હતી. તે કેવી હતી? તે કહે છે – સ્ફટિકવત્ અતિ નિર્મળ, શ્લણ પુદ્ગલ સ્કંધથી નિષ્પન્ન, રૂપાના વજ્રમય દંડની ઉપર જે પટ્ટ તે રૂાયપટ્ટ અને તેની મધ્યે વર્તતો વજ્રરત્નમય દંડ જેમાં છે તે વજદંડ. તથા જલજ પુષ્પોની, પદ્મોની સમાન નિર્મળ ગંધ જેમાં છે તે, તેથી જ અતિશય રમણીય. પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ શબ્દ પૂર્વવત્ છે. શ્રેષ્ઠ અશોકવૃક્ષ ઉપર ઘણાં છત્રાતિછત્ર - એક અતિશય યુક્ત છત્રની ઉપર અધોભાગથી બે કે ત્રણ સંખ્યાવાળા છત્રો તે. તથા ઘણી પતાકાતિપતાકા હતી. તે જ છત્રાતિછત્રાદિમાં ઘંટાયુગલ, ચામયુગલ હતા. તે - તે પ્રદેશમાં ઉત્પલહસ્તક - ઉત્પલ નામે જલકુસુમ સંઘાત વિશેષ. એ પ્રમાણે પદ્મહસ્તક, કુમુદહા, નલિનહસ્તકાદિ સમજવા. તેમાં ઉત્પલ-ગર્દભક, પદ્મ-સૂર્યવિકાશી પંકજ, મુકુદ-કૈરવ, નલિન-કંઈક રક્ત પદ્મ, સુભગ-પાવિશેષ, સૌગંધિક-કલ્હાર, પુંડરીક-શ્વેતાંબુજ, તે જ અતિ વિશાળ મહાપુંડરીક, શતપત્ર-સહસત્ર-પદ્મ વિશેષ. - x - શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે એક મોટો પૃથ્વીશિલાપક કહ્યો છે. કેવો ? જે થડ, તે કંઈક સમ્યક્તયા તેની નીકટ હતો. વિખુંભ અને આયામથી શોભનપ્રમાણ યુક્ત હતો. તે કૃષ્ણ હતો, આ કૃષ્ણત્વને નિરૂપતા કહે છે – અંજનક, મેઘ, નીલોત્પલ, બલદેવના વસ્ત્ર સમાન વર્ણ કાળો હતો. ધૂળ-મેઘાદિ રહિત આકાશ, Page #20 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩ મસ્તકના વાળ, કાજળ, કર્કેતન અને ઈન્દ્રનીલ, અતસીકુસુમ આ બધાં જેવી કૃષ્ણ દીપ્તિ જેની છે તેવો. શૃંગ-ભ્રમર, સૌવીરાંજન, સ્ટિરત્ન, નીલગુભિ, ભેંસનું શીંગડુ આ બધાંથી કૃષ્ણત્વથી જે અતિરેક છે તે તથા ભ્રમરના સમૂહરૂપ ઉપમાને પામેલ. વળી જાંબૂફળ, અસનપુષ્પવૃંત, નીલોત્પલ પત્રનો નિકર, મસ્કતમણિ, બીજક નામનું વૃક્ષ, નેત્રની કીકી, ખડ્ગના જેવો વર્ણ છે જેનો તે, તથા સ્નિગ્ધ, નિબિડપણ કોઠાની જેમ મધ્યમાં પોલાણવાળું નહીં, તે રૂપકો જે તેમાં સંક્રાંત છે - પ્રતિબિંબિત છે. તેના વડે દર્શનીય છે. દર્પણના તલસમાન ઉપમા પામેલ, મનમાં સારી રીતે રમ્ય, સિંહાસનની જેમ સંસ્થિત, તેથી જ સુરૂપ, મોતીઓના સમૂહથી ખચિત, પાંત દેશ જેનો છે તે. ચર્મમય વસ્ત્ર, ત, બૂર, માખણ, અર્કતૂલની જેમ કોમળપણે સ્પર્શ જેનો છે તેવું શિલાપટ્ટક હતું. • સૂત્ર-૪ ઃ [આમલકવામાં] શ્વેત નામે રાજા, ધારિણી રાણી હતા. સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી યાવત્ રાજા પર્યુંપાસના કરે છે. • વિવેચન-૪ : તે આમલકલ્પા નગરીમાં શ્વેત નામે રાજા હતો. તેને નગરમાં પ્રધાન સ્ત્રી એવી ૨૫ સલગુણ ધારિણી “ધારિણી’’ નામે રાણી હતી. - ૪ - x - તે રાજા મહાહિમવંતમહાત્ મલય, મંદર, મહેન્દ્ર સમાન, અત્યંત વિશુદ્ધ રાજકુળવંશ પ્રભૂત નિરંતર રાજલક્ષણ વિરાજિત અંગયુક્ત, બહુજન-બહુમાનપૂજિત, સર્વગુણસમૃદ્ધ, ક્ષત્રિય, મુદિત, મૃદ્ધભિસિક્ત, માતા-પિતાથી સુજાત, દ્રવ્ય પ્રાપ્ત, સીમંકર, સીમંધર, ક્ષેમંકર, ક્ષેમંધર, માનુષ્યેન્દ્ર, જનપદપિતા, જનપદપાલ, જનપદ પુરોહિત, સેતુકર, કેતુર, નરપ્રવર, પુરુષવર, પુરુષસીંહ, પુરુષવ્યાઘ, પુરુષઆશીવિષ, પુરુષવરપુંડરીક, પુરુષવર ગંધહસ્તી, આટ્સ, દિપ્ત, વિત્ત, વિસ્તીર્ણ વિપુલ ભવન શયન-આસન, ચાન વાહનથી આકીર્ણ, બહુધન-બહુજાત રૂપ રજત આયોગ પ્રયોગ સંપ્રયુક્ત, વિછતિ પ્રચુર ભોજન-પાન, ઘણાં દાસી, દાસ, ગાય, ભેંસ, ઘેટા વગેરેથી યુક્ત, પ્રતિપૂર્ણ યંત્રકોશ-કોષ્ઠાગા-આયુધગૃહ, બહુ દુર્બળ પ્રત્યામિત્ર, અપહત-મલિત-ઉદ્ધિત-કંટક ઈત્યાદિ વિશેષણ યુક્ત રાજ્યનું પ્રશાસન કરતો રહેલો. તે શ્વેત રાજાને ધારિણી નામે રાણી હતી, તે સુકુમાલ હાથ-પગવાળી, અહીનપૂર્ણ પંચેન્દ્રિય શરીરી, લક્ષણ-વ્યંજન-ગુણયુક્ત, માન-ઉત્થાન-પ્રમાણ પ્રતિપૂર્ણ સુજાત સર્વાંગ સુંદર અંગવાળી, શશિ-સૌમ્યાકાર, કાંતપ્રિય દર્શનવાળી, સુરૂપા, હાથમાં આવી જાય તેવી પ્રશસ્ત ત્રિવલી યુક્ત કમરવાળી, કુંડલથી ઉધોતિતા કોલરેખાવાળી, કૌમુદી-ચંદ્ર જેવી વિમલ-પ્રતિપૂર્ણ સૌમ્ય વદના, શ્રૃંગારાગાર ચારુવેષા, સંગત-હસિતભણિત-ચેષ્ટિત-વિલાસ-લલિત-સંલાપ-નિપુણ ચુક્તોપચાર કુશળ, સુંદર સ્તન-જઘનવદન-હાથ-પગ-નયન-લાવણ્ય-વિલાસથી યુક્ત, શ્વેત રાજા સાથે અનુક્ત, અવિક્ત, ઈષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ ગંધ એ પંચવિધ માનુષી કામભોગને અનુભવતા વિચરે છે. ૨૬ રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ આ રાજદેવીનું વર્ણન છે. ઉક્ત વર્ણનની વ્યાખ્યા-હૈમવત્ ક્ષેત્રની ઉત્તરની સીમા કરનાર વર્ષધર પર્વત તે મહા હિમવત્, મલય-એક પર્વત, મંદ-મેરુ પર્વત, મહેન્દ્ર-શક્રાદિ દેવરાજની જેમ પ્રધાન. અત્યંત વિશુદ્ધ રાજકુળવંશમાં પ્રસૂત, નિરંતર-અપલક્ષણ વ્યવધાન અભાવથી રાજ્યસૂચક લક્ષણો વડે શોભિત, અંગ-પ્રત્યંગવાળા તથા ઘણાં લોકો વડે અંતરંગ પ્રીતિ વડે પૂજિત. કઈ રીતે ? તે કહે છે – સર્વ શૌર્ય-ઉપશમાદિ ગુણ વડે સમૃદ્ધ. તેથી બહુજન બહુમાન પૂજિત, કેમકે ગુણવાનમાં પ્રાયઃ બધાંને બહુમાન સંભવે છે. ક્ષત્રના અપત્ય હોવાથી ક્ષત્રિય. આના દ્વારા નવમા આઠ આદિ નંદ સમાન રાજકુળપસૂત હોવા છતાં હીન જાતીય નહીં પણ ઉત્તમ જાતીય કહ્યા. સર્વકાળ હર્ષવાત્, પ્રત્યેનીકના ઉપદ્રવના અસંભવથી પ્રત્યેનીકોનો જ અભાવ તથા પ્રાયઃબધાં જ પ્રત્યંત રાજા વડે પ્રતાપને સહન ન કરવાથી, આના સિવાય આપણી ગતિ નથી, એમ ભાવના કરતા મસ્તક વડે અભિષિક્ત. માતા-પિતા વડે સુજાત, આના દ્વારા સમસ્ત ગર્ભાધાન આદિ સંભવતા દોષરહિત કહ્યા. તથા સ્વભાવથી શુદ્ધ જીવ દ્રવ્યત્વથી દ્રવ્ય પ્રાપ્ત. સીમા-મર્યાદા કરનાર, જેમકે આ રીતે વર્તવુ, આ રીતે ન વર્તવુ તે સીમંકર. પૂર્વપુરુષની પરંપરાથી આવેલ સ્વદેશને પ્રવર્તાવતા સીમાને પાલન કરનાર પણ નાશ ન કરનાર તે સીમંધર, ક્ષેમ-વશવર્તીને ઉપદ્રવ અભાવવાળા કરવાથી ક્ષેમંકર, ચોર આદિના સંહારથી તથા તેને ધારણ કરવાથી આરક્ષક નિયોજન વડે ક્ષેમંધર, તેથી જ મનુષ્યેન્દ્ર. જનપદના પિતા માફક. કઈ રીતે પિતા સમાન કહ્યા ? જનપદને પાળે છે, તેથી જનપદપાલ. તેનાથી જનપદ પિતા સમાન છે. જનપદને શાંતિ કરનારા હોવાથી જનપદ પુરોહિત. સેતુ-માર્ગને કરનાર છે માટે સેતુકર, માર્ગદેશક. કેતુ-ચિહ્નને કરે છે તે કેતુકર, અદ્ભુત સંવિધાનકારી. મનુષ્યો મધ્યે પ્રવર, તે સામાન્ય મનુષ્યની અપેક્ષાએ પણ હોય, તેથી કહે છે – પુરુષવર-પુરુષાભિમાન મધ્યે પ્રધાન ઉત્તમ પૌરુષોપેતત્વથી. પુરુષસિંહ સમાન પ્રતિમલ્લપણે પુરુષસિંહ, પુરુષ વ્યાઘ્ર સમાન શ્રપણે પુરુષ વ્યાઘ્ર, પુરુષ આસીવિષ સમાન દોષવિનાશન શીલપણાથી પુરુષાસીવિષે. ઉત્તમ પુંડરીક સમાન ઉત્તમતાથી પુરુષવર પુંડરીક. ઉત્તમ હાથીની માફક બીજાને સહન ન કરવાથી પુરુષવર ગંધહસ્તી આ બધાંથી શ્રેષ્ઠ પુરુષ થાય છે. આસ્ટ્સ-સમૃદ્ધ, શરીરત્વચાના દેદીપ્યમાનપણાથી દીપ્ત કે દૃપ્ત શત્રુના માનમર્દન શીલત્વયુક્ત. તેથી જગમાં પ્રતીત. જે આઢ્ય કહ્યું – તેને જ વિસ્તારથી દર્શાવ છે. વિસ્તીર્ણ-વિસ્તારવાળા વિપુલ ઘર, આસન, શયન, સ્થાદિ યાન, અશ્વાદિ વાહન, એના વડે વ્યાપ્ત તથા બહુધન, સુવર્ણ, રજતવાળા. તથા આયોગ અને પ્રયોગ યુક્ત, તથાવિધ વિશિષ્ટ ઉપકારસ્કારીતા થકી નોકર આદિ સર્વેને અપાતા પ્રચુર ભોજનપાન જેના રાજ્યમાં છે તે. આના વડે પુણ્યાધિકતાથી તેના રાજ્યમાં દુર્ભિક્ષનો Page #21 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪ અભાવ કહ્યો. તથા ઘણાં દાસી-દાસ-બળદ-ગાય-ઘેટા છે, તેના યંત્ર, કોશ, કોષ્ઠાગાર ભરેલા છે. શારીકિ-માનસિક બળ જેનામાં છે તે. દુર્બળોનો અકારણ વત્સલ છે, આવો થઈ રાજ્ય ચલાવે છે. ૨૩ કેવું રાજ્ય ? તે કહે છે – દેશ ઉપદ્રવકારી કંટકને અપહરેલ - ૪ - ઉપદ્રવ કરનારા માન-મ્લાનિમ આપાદિત કંટક જેમાં છે તે મલિન કંટક, સ્વદેશ કે જીવિતના ત્યાગ વડે કંટકો જેમાં ઉદ્ધૃત કરાયા છે, તે ઉદ્ધૃત કંટક, પ્રતિમલ્લ રૂપ કંટક જેમાં વિધમાન નથી તે પ્રતિમલ્લ કંટક, પ્રત્યેનીક-શત્રુ રાજા અપહૃત કરાયેલ છે, સ્વ અવકાશમાં અપ્રાપ્ત કરાયેલ છે તે અપહતશત્રુ, રણાંગણમાં શત્રુને પાડી દીધેલ છે તે નિહતશત્રુ, તેના સૈન્યના ત્રાસને દૂર કરીને-માનાદિ દૂર કરીને શત્રુ નિવાર્યા છે, તે મલિન શત્રુ. - x - આ બંને વિશેષણને નિર્જિત શત્રુ, પરાજિત શત્રુપણે પણ કહ્યા છે. દુર્ભિક્ષ, દોષ, મારી જેમાંથી ચાલ્યા ગયા છે તે. સ્વદેશસ્થ કે પરશત્રુકૃત્ ભયથી વિમુક્ત કરેલ, તેથી જ નિરુપદ્રવ, શાંત, દીન-અનાયાદિને શુભ-ભિક્ષા પ્રાપ્ત કરાવેલ છે. તથા વિઘ્ન, રાજકુમારાદિ કૃ વિડ્વર જેમાં પ્રશાંત કરાયા છે તેવું રાજ્ય. હવે દેવી વર્ણન-સુકુમાર હાથ-પગવાળી, અન્યન, સ્વરૂપથી પ્રતિપૂર્ણ લક્ષણથી પાંચે ઈન્દ્રિયો જેમાં છે તેવા શરીરવાળી. લક્ષણ-સ્વસ્તિક, ચક્રાદિ. વ્યંજન-મષી, તિલકાદિ. ગુણ-સૌભાગ્ય આદિ, તેનાથી યુક્ત. તે રીતે માન-ઉન્માન-પ્રમાણથી યુક્ત. [આ ત્રણે શબ્દોની વ્યાખ્યા ઉવવાઈ સૂત્ર મુજબ જાણી લેવી. અચૂન, જન્મદોષ રહિત સર્વે અંગો-મસ્તકાદિ જેના છે તેવી સુંદરાંગી. તથા ચંદ્રવત્ સૌમ્ય આકારવાળી, કમનીય, જોનારને આનંદ ઉપજાવનાર દર્શનવાળી, તેથી જ સુરૂપા. મુઠ્ઠીમાં ગ્રાહ્ય એવા પ્રશસ્ત લક્ષણયુક્ત ત્રણ વલિ-રેખા યુક્ત કમરવાળી... તથા કુંડલો વડે ધૃષ્ટ કપોલ વિરચિત મૃગમદાદિ રેખાયુક્ત. કારતક પૂનમના ચંદ્રવત્ નિર્મળ, પ્રતિપૂર્ણ, સૌમ્ય વદનવાળી, શ્રૃંગાર રસના ઘર જેવી અથવા મંડનઆભૂષણના આટોપથી પ્રધાન આકૃતિવાળી, સુંદર વેશભૂષાયુક્ત, સંગત એવા ગમનહસિત-ભણિત-ચેષ્ટિત-વિલાસ-લલિત-સંલાપ-નિપુણ ચુક્તોપચાર કુશળ એવી. તેમાં સંગત-અગુપ્તપણે તેના ગૃહમાં અંતર્ગમન પણ બહાર સ્વેચ્છાચારીપણે નહીં તે, હસિત-માત્ર મૃદુહાસ્ય પણ અટ્ટહાસ્ય નહીં. પ્રયોજન ઉત્પન્ન થતાં જે માત્ર વિવક્ષિત અર્થનું પ્રતિપાદન રૂપ ભણિત, ચેષ્ટિત-જે સ્તન, જઘનાદિ અવયવ આચ્છાદન પરત બેસવું, સુવું આદિ. વિલાસ-સ્વકુલોચિત શ્રૃંગારાદિકરણ, સુંદર સ્તન, જઘન, વદન આદિના વિલાસથી યુક્ત અથવા સ્થાન, આસન, ગમનાદિ રૂપ ચેષ્ટા વિશેષ - Page #22 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ (૩૦) અનેક જાતિ સંશયાદ્વિચિત્રવ-સર્વ ભાષાનુગામીત્વથી આશ્ચર્યરૂપ, (૩૧) આહિત વિશેષત્વ-શેષ પુરષ વચન અપેક્ષાએ શિષ્યમાં ઉત્પાદિત મતિ વિશેષતા, (૩૨) સાકારસ્વ-વિચ્છિન્ન પદવાક્યતા, (33) સર્વપરિગૃહીત્વમ્ - ઓજસ્વિતા, (૩૪) અપરિખેદિવ-અનાયાસના સંભવથી, (૩૫) અત્યવચ્છેદિવ-વિવક્ષિત અર્થની સમ્યક્ સિદ્ધિ. TTTTHirfનથrrrrr - જે આકાશવત્ અતિસ્વચ્છ ટિકમય, ધર્મચક્રવર્તિવા સૂચક કેતુ વડે મહેન્દ્ર વિજા. પૂર્વાનુપૂર્વી ક્રમથી સંચરતા. તે જ કહે છે - વિવણિત ગામથી બીજા ગામે જતા અતુ એક પણ અનંતર ગામને ઉલ્લંધ્યા વિના. આના દ્વારા અપ્રતિબદ્ધ વિહારીપણું કહેલ છે. તેમાં પણ સુક્યના અભાવથી કહે છે - શરીર ખેદ ભાવથી અને સંયમબાધા વિરહથી સુખે સુખે ગામાદિમાં વિચરતા. જે દેશમાં આમલકા નગરી છે, જે પ્રદેશમાં વનખંડ છે, જે દેશમાં તે અનંતરોતા સ્વરૂપ શિલાપક છે, તે દેશમાં આવે છે. આવીને પૃથ્વીશિલાપક ઉપર પૂર્વાભિમુખ બેઠા. તીર્થકર ભગવંત સમોસરણમાં કે પૃથ્વીશિલાપકે સદા પૂર્વાભિમુખ પદાસને બેસે છે. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહે છે. પછી પર્ષદા નીકળી, તે આ રીતે - આમલકલ્પાનગરીમાં શૃંગાટક - ત્રિક - ચતુક-ચત્વર-ચતુર્મુખ-મહાપથમાં ઘણાં લોકો પરસ્પર આમ કહે છે, આમ ભાખે છે, એમ પ્રજ્ઞાપે છે, એમ પ્રરૂપે છે કે - નિશે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવનું મહાવીર ચાવતું આકાશગત છગથી યાવતુ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારે છે. હે પિયો ! તયારૂ૫ અરહંતોના નામ-ગોગના શ્રવણથી મહાકળ થાય છે, તો અભિગમન-વંદન-નમન-પ્રતિકૃચ્છા-પર્યાપાસનાનું કેવું જ શું? નિશે એક જ આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ શ્રેય છે, તો વિપુલ અર્થના ગ્રહણથી કેટલો લાભ થાય ? તો હે દેવાનુપિયો ! આપણે જઈએ અને શ્રમણ ભગવન મહાવીરને વંદન-નમન-સકાર-સન્માન કરીએ તથા કલ્યાણ-મંગલ-દૈવતચૈત્યની સેવા કરીએ. તે આ ભવ અને પરભવમાં હિતકર, સુખ, ક્ષમ, નિઃશ્રેયસ, આનુગામિકપણે થશે. ત્યારે આમલકથા નગરીથી ઘણાં ઉગ્ર, ભોગ ઈત્યાદિ ઉવવાઈ સૂત્રોક્ત બધું જ જાણવું ચાવત્ પર્ષદા પર્યાપાસના કરતી રહી. • સૂત્ર-પ (અધુરું) : તે કાળે, તે સમયે સૂર્યાભદેવ સૌધર્મકલામાં સૂયભિ વિમાનમાં સુધમસિભામાં સૂયભિ સિંહાસન ઉપર ૪ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ દા, સાત સૈન્ય, સાત સેંન્યાધિપતિ, ૧૬,ooo આત્મિરક્ષક દેવો, બીજા પણ ઘણાં સયભિવિમાનવાસી વૈમાનિક દેવો-દેવીઓ સાથે સંપરિવરીને મહતd આહત, નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તલ-તાલ, ગુટિત, ઘનમૃદંગના પ્રવાદિત રવથી દિવ્ય ભોગોને ભોગવતો હતો. સંપૂર્ણ જંબૂદ્વીપ હીપને વિપુલ અવધિજ્ઞાન વડે અવલોકતો અવલોકતો જુએ છે. • વિવેચન-૫ (અધુરું) : તે - જે કાળમાં ભગવન વર્ધમાનસ્વામી સાક્ષાત્ રહેલ, તે કાળે, તે સમયમાં જે અવસરમાં ભગવન આમચાલવનમાં ચૈત્યમાં દેશનાને કરીને, તે અવસરમાં. સૂર્યાભ નામે દેવ, સૌધર્મ નામક ૫, જ્યાં સૂર્યાભ નામક વિમાન છે, તેમાં જે સુધસભા છે, ત્યાં જે સૂર્યાભ સિંહાસન છે, ત્યાં બેસીને, સામાનિક - વિમાનાધિપતિ સૂર્યાભિ દેવ સર્દેશ ધુતિ-વિભવાદિ યુક્ત દેવો. તેઓ માતા, પિતા, ગુરુ, ઉપાધ્યાય, મહતરવત્ સૂર્યાભદેવને પૂજનીય છે, મમ વિમાનાધિપતિત્વથી હીન, તે સૂયભિદેવને સ્વામીપણે સ્વીકારે છે. તે ૪૦૦૦ છે. અભિષેક કરાયેલ દેવી મહિષી કહેવાય છે. તે સ્વપરિવાર રૂ૫ બધી દેવીઓમાં અગ્ર હોવાથી અમ્ર કહેવાય છે, તે અમહિષી ચાર છે. કેવી છે ? પરિવાર સહિd, એક દેવીના પરિવારમાં હજાર દેવીઓ હોય. ત્રણ પર્ષદા હોય. તે આ - અત્યંતર, મધ્ય, બાહ્ય. તેમાં જે વયસ્ય મંડલીક સ્થાનીય, પરમમિત્ર સંહતિ સદંશી તે અત્યંતપર્ષદા, તેની સાથે પર્યાલોચિત સ્વા પ્રયોજન ધારણ કરતી નથી. અત્યંતર પર્ષદા સાથે પર્યાલોચિત જેને નિવેદન કરાય - x • તેઓ સમ્મત છે કે નહીં તે મધ્યમા. અત્યંતર પર્ષદા સાથે પર્યાલોચિત અને મધ્યમા સાથે દેઢીકૃત જેને કરવાને માટે નિરૂપણ કરાય કે આમ કરૂં તે બાહ્યપર્ષદા છે. સાત અનીક-સૈન્ય. તે આ - અશ્વ, હાથી, રથ, પદાતી, વૃષભ, ગંધર્વ, નાટ્ય-નીક. તેમાં પહેલી પાંચ સંગ્રામ માટે કરે છે. ગંધર્વ-નાટ્ય સેના ઉપભોગને માટે છે. સૈન્ય પોત-પોતાના અધિપતિ વિના સભ્ય પ્રયોજનમાં ન આવે, તેથી સૈન્યાધિપતિઓ જાણવા. વિમાનાધિપતિ સુભદેવના આત્માને રક્ષણ કરે છે, તેથી આત્મરક્ષક છે, તે શિરણ સમાન છે, જેમ શિરઆણ, મસ્તકને વિદ્ધ ન થવા દઈ, પ્રાણરક્ષક થાય છે, તે રીતે આત્મરક્ષક દેવો પણ ધનુષ-દંડાદિ પ્રકરણવાળા, ચોતરફ પાછળ-બાજુમાં-અગ્રે રહે છે, તે વિમાનાધિપતિ સૂર્યાભદેવના પ્રાણરક્ષક છે. દેવોને અપાયના અભાવથી તેમનું તથાણહણ અવસ્થાન નિરર્થક નથી ? સ્થિતિમાઝ પરિપાલના હેતુત્વથી અને પ્રકહિતૃત્વથી કહ્યું છે. તેથી તેઓ આયુધ લઈ ત્યાં રહી સ્વનાયક શરીર રક્ષણપરાયણ સ્વનાયકમાં જ દૃષ્ટિ રાખીને, બીજાને સહન ન કરતા • x • x • રહે છે. આ નિયત સંખ્યાવાળા સૂર્યાભિ દેવના પરિવારરૂપ દેવો કહ્યા. - જે પરજનપદ સ્થાનીય છે કે આભિયોગ્ય-દાસ સમાન છે. તેઓ અનિયત સંખ્યક છે તેનું સામાન્યથી ઉપાદાન કરેલ છે. • x • આ સામાનિક આદિ સાથે સંપરિવૃત થઈ, મહા રવથી અથવા આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહd, અંત નાટ્ય ગીતવાજિંત્રાદિ - X - ઘન સર્દેશ ધ્વનિ સાધર્મ્સથી જે મૃદંગ, દક્ષપુરુષે વગાડેલ, તેનો જે રવ. દિવ્ય-અતિ પ્રધાન ભોગ-શબ્દાદિને યોગ્ય, ભોગવતા વિચરે છે. આ પ્રત્યક્ષપણે ઉપલબ્ધ કંઈક પરિસમાપ્ત કેવલજ્ઞાાન અત્િર કેવલ સંદેશ પરિપૂર્ણ. જંબૂ-રત્નમય, ઉત્તરકુરુમાં રહેલ દ્વીપ, તેને વિસ્તીર્ણ અવધિજ્ઞાનથી - ૪ - Page #23 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૫ ૩૨ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ x - જુએ છે. ઉપયોગપૂર્વક જુએ છે. • સૂત્ર-૫ (અધુરેથી) : ત્યાં શ્રમણ ભગવંત મહાવીરને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આમલકા નગરી બહાર આમસાલવન ચૈત્યમાં યથાપતિરૂપ અવગ્રહ અવગહીને સંયમ અને તપથી આત્માને ભાવતા જુએ છે. જોઈને હસ્ટ-તુષ્ટઆનંદિત ચિત્ત-નંદિતપ્રીતમનાવાળા-પમ સૌમનશ્ચિક-હના લશથી વિકસિત હદયવાળા, વિકસિત શ્રેષ્ઠ કમલ જેવા નયનવાળા, અપાર હર્ષના કારણે પહેરેલા શ્રેષ્ઠ કટક, કુટિd, કેયૂર મુગટ, કુંડલ ચંચળ થયા, હારથી શોભતા વક્ષસ્થળવાળા, પ્રાલંબ-પ્રલંભઘોલંત આભૂષણ ધારી, સસંભ્રમcત્વરિત-પળ સુરવર ચાવતું સીંહાસનેથી ઉઠ્યો, ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યો. એકસાટિક ઉત્તરાસંગ કર્યું. તે સાત-આઠ પગલાં તિર્થંકરાભિમુખ જાય છે, જઈને ડાભો જાનુ ભૂમિએ રાખ્યો, જમણો જાન ધરતિવે રાખીને ત્રણ વખત મસ્તકને ધરણિતલે રાખે છે. પછી કંઈક નમીને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું - નમસ્કાર થાઓ – અરહંત, ભગવત, આદિકર, તિર્થ સ્વયંસંબદ્ધ, પુરષોત્તમ, પરયસીંહ, પરાવરપુંડરીક, પરણવગંધહસ્તી, લોકોત્તમ, લોકનાથ, લોક હિતકારી, લોકપદીપ, લોકપધોતકર, ભય-ચણમાર્ગ-જીવ-શરણ અને બોધિ દાતા, ધર્મદાતા, ધમદિશક, ધમનાયક, ધમસાણી, હમવર ચાતુરંત ચક્રવતી, પતિત શ્રેષ્ઠ જ્ઞાન-દશનદર, વિવૃત્ત છ%, જિનાપક, તિરૂં-તાસ્ક, બુદ્ધ-બોધક, મુક્ત-મોચક, સર્વજ્ઞ-સર્વદર્શી, શિવ-ચલઅરજ-અનંત-અક્ષય-અવ્યાબાધ-પુનરાવર્ત સિદ્ધિગતિનામધેય સ્થાનને સંપપ્તને... નમસ્કાર થાઓ - શ્રમણ ભગવંત મહાવીરને યાવતુ સંપતિની કામના કરનાર, ત્યાં રહેલ ભગવંતને અહીં રહેલ એવો હું વાંદુ છું. ત્યાં રહેલ ભગવાન અહીં રહેલ મને જુએ. એમ કરી વંદન-નમન કરે છે, કરીને ઉત્તમ સીંહાસને પૂર્વાભિમુખ બેઠા. • સૂત્ર-૬ (અધુરુ) : ત્યારે તે સૂયભિને આ આવા સ્વરૂપનો અસ્વર્ણિત, ચિંતિત, મનોગત સંકલ્પ સમુત્પન્ન થયો. • વિવેચન-૫ (ચાલુ), ૬ (અધુરુ) : તે વિપુલ અવધિ વડે જંબુદ્વીપ વિષયના દર્શનમાં પ્રવર્તતા શ્રમણ-વિવિધ તપસ્યા કરતા, ભગવન - શાયદિ લક્ષણયુકત - x • વીર-કષાય પ્રતિઆક્રમક એવા મહાન વીર, મહાવીર. તેમને જંબૂદ્વીપના ભરતની આમલકયા નગરીની બહાર આમશાલવન ચૈત્યમાં, શ્રેષ્ઠ અશોકવૃક્ષ નીચે પૃથ્વીશિલાપકે બેઠેલા, શ્રમણ ગણ સમૃદ્ધિથી પસ્વિરેલા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહીને સંયમ-તપ વડે આત્માને ભાવતા જોયા. જોઈને અતી તુષ્ટ અથવા વિસ્મયને પામ્યા. જેમકે અહો ! ભગવનુ બેઠા છે, તેથી સંતોષ પામ્યો. જેમકે ભવ્ય થયું કે મેં ભગવનને જોયા. સંતોષથી યિતમાં આનંદ થયો. - x • મનમાં પ્રીતિ જન્મી-ભગવંતમાં બહુમાન પરાયણ થયો. ક્રમથી બહુમાનના ઉકવિશથી પરમ એવા શોભન મનવાળો થયો. * * * આ વાતને વ્યક્ત કરતા કહે છે - હર્ષના વશથી તેનું હૃદય વિસ્તાર પામ્યું. હર્ષના વશથી જ વિકસિત શ્રેષ્ઠ કમળ જેવા નયનો થયા. હર્ષના વશથી જ શરીરના ઉદ્ધર્ષથી શ્રેષ્ઠ કલાસિક આભરણ, બાહુરક્ષક, બાહના આભરણ મુગટ, કુંડલ ચલિત થયા. તથા હાર વિરાજિતતાથી તેનું વક્ષસ્થળ શોભતું હતું. પ્રલંબ-પદક, પલંબમાન-આભરણ વિશેષ, ભૂષણોને ધારણ કરે છે. • x • હર્ષના વશથી સંભ્રમઅહીં વિવક્ષિત ક્રિયાની બહુમાનપૂર્વકની પ્રવૃત્તિ સહ જેના વદન કે નમનનો સંભ્રમ. શીઘ, સંભમના વશથી વ્યાકુળ થયો. તે સુરવર યાવતું શબ્દથી - સીંહાસનથી ઉો, ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યો, પછી પાદુકાઓ ઉતારી, ઉતારીને તિર્થંકરાભિમુખ સાત-આઠ પગલાં ગયો, જઈને ડાબો જાનુ ઉંચો કર્યો, જમણો જાનુ ભૂમિતળે રાખ્યો, ત્રણ વખત મસ્તકને ધરણિતલે મૂક્યું. પછી કંઈક નમ્યો. નમીને કડિત-બુટિત વડે ભુજા ખંભિત કરી, બંને હાથ જોડી, દશ નખ ભેગા કરી મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું - નલ્થ ઇf ઈત્યાદિ • x x • વંદંતિ - સ્તુતિ કરી, નમસ્યતિ - કાયા અને મન વડે વાંદી, નમીને • x • બેઠો. [૬] ••• બેઠા પછી સૂર્યાભદેવને આ આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો. કેવો ? મનમાં રહેલો, પણ વચનથી પ્રકાશિત સ્વરૂપે નહીં. વળી કેવો ? આત્માની અંદર, આત્મવિષયક. સંકલ્પ બે પ્રકારે હોય - ધ્યાનાત્મક, ચિંતાત્મક. તેમાં આ ચિંતાત્મક છે, તેને પ્રતિપાદનાર્થે કહે છે - પ્રાચિંત- અભિલાષાત્મક. કેવા સ્વરૂપનો ? • સૂગ-૬ (અધુરેથી) : એ પ્રમાણે મિરે શ્રેયકર છે કે શ્રમણ ભગવાન મહાવીર જૈભૂદ્વીપના ભરતોત્રમાં આમલકWા નગરીની બહાર આમરણાલ-qનમાં ચૈત્યમાં યથાપતિરૂષ અવાહ અવગ્રહીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરવા વિચરે છે, તેવા વરૂપના ભગવંતનું નામ-ગોત્ર શ્રવણ પણ મહાફળદાયી છે, તો અભિગમનવંદન-નમન-પ્રતિકૃચ્છા અને પર્યાપારસનાનું તો કહેવું જ શું ? એક જ આર્ય ધાર્મિક સુવચનના શ્રવણનું મહાફળ છે? તો વિપુલ અર્થ ગ્રહણનો કેટલો લાભ ? તો હું જઉં, શ્રમણ ભગવાન મહાવીરને વેદt-ofમસ્કાસકાર્સન્માન . કરું કલ્યાણ-મંગલનીત્ય-દેવરૂપ તેમની પર્યાસના કરું. આ મને આગામી ભવ માટે હિતકારી, સુખ-ટ્રોમ-નિઃશ્વેયસ-અનુગામિકપણે થશે. આ પ્રમાણે વિચાર્યું વિચારીને આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું - • સૂત્ર-૭ ( ધર) :હે દેવાનુપિયા વિશે શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭ આમલકલ્પા નગરી બહાર આઘ્યશાલવન ચૈત્યમાં યથાપતિરૂપ અવગ્રહ અવગ્રહી સંયમ-તપથી આત્માને ભાવતા રહ્યા છે. • વિવેચન-૬ (ચાલુ), ૭ (અધુરુ) : મેષ - શ્રેય, ચત્તુ - નિશ્ચિત, મે - મને. ભગવન્ મહાવીરને કાયાથી વાંદવાને, મનથી નમવાને, સત્કારવાને, કુસુમાંજલિ મૂકીને પૂજવાને, સન્માનવાને - ઉચિત પ્રતિપતિ વડે આરાધવાને. કલ્યાણકારી, દૂરિત ઉપશમકારી, ત્રૈલોક્યાધિપતિત્વથી દેવ, સુપ્રશસ્ત મનોહેતુત્વથી ચૈત્ય, પર્યુપાસિતું-સેવવાને. એ હેતુથી - x - બુદ્ધિ વડે પરિભાવે છે, પછી આભિમુખ્યતાથી પ્રેષ્યકર્મમાં વ્યાપાર્યમાણત્વથી જીવતા તે અભિયોગિકને-સ્વકર્મકરોને બોલાવે છે, બોલાવીને તેમની સન્મુખ આમ કહ્યું – [9] - સુગમ છે. દેવાનુપ્રિય-ઋજુ, પ્રાજ્ઞ. • સૂત્ર-૭ (અધુરેથી) : હે દેવાનુપ્રિય ! તું જા, જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આમલકા નગરીમાં આમશાલવન ચૈત્યમાં શ્રમણ ભગવન્ મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પદક્ષિણા કર. કરીને વંદન-નમસ્કાર કર. પછી પોત-પોતાના નામ ગૌત્ર કહો. કહીને 33 ભગવંતની ચોતરફ યોજન પરિમંડલમાં જે કંઈ તૃણ-પત્ર-કાષ્ઠ-કાંકરા-અશુચિઅચોક્ષ-પૂતિક-રભિગંધ, તે બધાંને એકઠું કરી-કરીને એકાંતમાં ફેંકો, ફેંકીનેઅતિ જળ નહીં અતિ માટી નહીં તે રીતે પ્રવિલ વર્ષાથી રજ-ધૂળનો નાશ કરી, દિવ્ય સુગંધી ગંધોદક વર્ષા વરસાવીને તે સ્થાન નિહતરજ, નષ્ટરજ, ભ્રષ્ટરજ, ઉપશાંત રજ, શાંત રજૂ કરો, કરીને ત્યાં સર્વત્ર એક હાથ ઉંચાઈ પ્રમાણ રામકતા જલજ અને સ્થલજ પંચવર્ણી સુગંધી પુષ્પોની પ્રચુર પરિમાણમાં વૃત નીરો-પાખડી ઉપર રહે તેમ વર્ષા કરો. પછી કાળો અગર, પવર કુરુક, તુરુષ્ક ધૂપના મધમધાટથી ગંધ ઉવેખી અભિરામ, સુગંધવર ગંધિત ગંધવર્ણીભૂત, દિવ્ય સુરવર અભિગમન યોગ્ય કરો, કરાવો, જલ્દીથી મારી આજ્ઞા પાછી સોંપો. • વિવેચન-૭ (ચાલુ) : જ્યાં ભગવત્ વિચરે છે, ત્યાં હે દેવાનુપ્રિય ! તું જા, જંબૂદ્વીપમાં યાવત્ આમશાલવન ચૈત્યમાં ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કર. - ૪ - કરીને વંદન કર, નમન કર. પછી પોતપોતાના ગોત્ર-અન્વર્ય, તેનાથી યુક્ત નામ - ૪ - કહે, કહીને ભગવંત મહાવીરની ચારે દિશા-વિદિશામાં પરિમંડલથી યોજન પ્રમાણ જે ક્ષેત્ર, તેમાં જે તૃણ, લાકડાના ટુકડા, લીંમડા-પીપળાના પાનનો કચરો-તૃણ ધૂળ આદિના પુંજરૂપ છે તે. કેવા પ્રકારનો ? અશુચિયુક્ત, અપવિત્ર, કુથિત, દુર્ગંધી, તેને સંવર્તક વાયુ વિક્ર્વીને ખસેડીને યોજન પરિમંડલ ક્ષેત્રથી બહારના દેશમાં લઈજા. પછી જે રીતે વધુ પાણી કે માટી ન થાય, તે રીતે સુગંધી જળ વરસાવી. કેવું જળ ? દિવ્ય સુગંધી યુક્ત, પ્રકર્ષથી જે રીતે રેણુ સ્થગિત થાય તેટલાં જ ઉત્કર્ષથી. પ્રવિલ સ્પર્શન ઘન ભાવમાં કાદવનો સંભવ છે, મંદસ્પર્શનમાં ધૂળની સ્થગિતતાનો અભાવ છે. - ૪ - તેથી શ્વણતર રજ કે રેણુ તેનો વિનાશ થાય. આવા 17/3 ૩૪ રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સુરભિગંધોદને વર્ષાવીને યોજન પરિમંડલ ક્ષેત્રને... ... રજ રહિત કરો. નિહત રજને ઉડવાનું અસંભવ છે. તે ક્ષણ માત્ર ઉત્થાનના અભાવે સંભવે છે, તેથી સર્વથા અદૃશ્મીભૂત રજ કરો, વાયુ વડે ઉડાડી યોજન માત્ર ક્ષેત્રથી દૂરથી ધૂળને દૂર કરી દો. આ જ વાત એકાર્થિક શબ્દથી કહે છે – ઉપશાંત રજ અને પ્રશાંતરજ કરો. કરીને કુસુમજાત, જાનૂ ઉત્સેધ પ્રમાણમાત્ર સામાન્યથી સર્વત્ર યોજન પરિમંડલ ક્ષેત્રમાં વર્ષા વર્ષાવો. - X - આવી ફૂલ કેવા? જલજ, સ્થલજ, - પદ્મ અને વિચકિલાદિ. દીપતા, અતિપ્રચૂર. - વૃંતથી અધોવ રહેનારા અને પત્રથી ઉપરના સ્થાને રહેતા. પંચવર્ષી. કુસુમ વર્ષા વરસાવીને પછી યોજન પરિમંડલ ક્ષેત્ર પ્રધાન, સુરવર અભિગમન યોગ્ય કરો. કેવી રીતે? કાળો અગરુ, પ્રધાન કુંદ્ગુરુષ્ક, તુરુષ્ઠની ધૂપની જે મધમધતી ગંધ, અહીં-તહીં પ્રસરતી, તેનાથી રમણીય તથા શોભનગંધ અને શ્રેષ્ઠ ગંધયુક્ત કરો. તેથી જ ગંધવર્તિભૂત સૌરભ્યના અતિશયથી ગંધ-ગુટિકાકાર કરો. બીજા પાસે પણ કરાવો. કરી-કરાવીને જલ્દીથી ચચોક્ત કાર્ય સંપાદનથી સફળ કરીને મને નિવેદન કરો. • સૂત્ર-૮ - ત્યારે તે આભિયોગિક દેવોને સૂયભિદેવે આ પ્રમાણે કહેતા અતિ હર્ષિત યાવત્ હૃદયી થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી, ‘તહતિ' કહી આજ્ઞા વાનને વિનયથી સ્વીકારે છે. એ પ્રમાણે - x - સ્વીકારીને ઈશાનખૂણામાં જાય છે, જઈને વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થાય છે, થઈને સંખ્યાત યોજનનો દંડ કાઢે છે તે આ પ્રમાણે – રત્ન, વજ્ર, વૈર્ય, લોહિતાક્ષ, મસારગલ, હંસગર્ભા, પુદ્ગલ, સૌગંધિક, જ્યોતિસ, અંજનપુલક, અંજન-રત્ન-જાત્યરૂપ, અંક, સ્ફટિક, ષ્ટિ રત્નોના યથા ભાદર પુદ્ગલ અલગ કરે છે, યથાસૂક્ષ્મ પુદ્ગલો એકઠા કરે છે. કરીને ફરી પણ વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થઈને ઉત્તર વૈક્રિય રૂપને વિર્તે છે, વિકુર્તીને તે ઉત્કૃષ્ટ-પ્રશત-વરિત-ચપલ-ચંડ-જય કરનારી-શિઘ્ર-ઉસ્ફૂય-દિવ્ય દેવગતિથી અસંખ્યાતા તિર્છા દ્વીપસમુદ્રની વચ્ચોવચથી જતાં-જતાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીના મશાલવન ચૈત્યમાં શ્રમણ ભગવન્ મહાવીર પાસે આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમન કરે છે, કરીને કહે છે હે ભગવન્ ! અમે સૂયભિદેવના આભિયોગિક દેવો આપને વંદન-નમન-સત્કાર-સન્માન કરીએ છીએ. કલ્યાણ-મંગલ-ચૈત્ય-દૈવત એવા આપની પર્યાપાસના કરીએ છીએ. - • વિવેચન-૮ : તે આભિયોગિક દેવો સૂર્યાભદેવ વડે આમ કહેતા અતીવ હષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમનવાળો, પરમ સૌમનકિ હર્ષના વશથી વિસ્તરેલ હૃદયી થયા. બંને હાથની પરસ્પર આંગળીને મેળવી સંપૂટરૂપપણે જે એકત્ર મીલન, તે અંજલિ, તેને Page #25 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૮ ૩૬ રાજપમ્બીયઉપાંગસૂત્ર - સટીક અનુવાદ કરતલ વડે તિપાદિત કરી, દશ નખો ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, પછી કહે છે - મસ્તકે કરીને વિનયથી સૂર્યાભદેવના વયનને સ્વીકારે છે. કેવા પ્રકારના વિનયથી તે કહે છે - હે દેવ ! જેમ તમે આજ્ઞા કરો છો, તે આપની આજ્ઞાથી કરીશું. • x •x - વચન સ્વીકારીને ઈશાન ખૂણામાં, તેના અત્યંત પ્રશરતપણાથી, ત્યાં જાય છે અને જઈને... - વૈક્રિય કરણ માટે પ્રયત્ન વિશેષથી સમવહત થાય છે. સમવહત થઈને આત્મપ્રદેશોને દૂરથી ફેંકે છે. તથા કહે છે - દંડની જેમ દંડ, ઉંચ-નીચે લાંબો, શરીર પ્રમાણ પહોળો, જીવપ્રદેશસમૂહને શરીરથી બહાર સંખ્યાત યોજન સુધી કાઢે છે. કાઢીને તથાવિધ પુદ્ગલોને લે છે. તે આ રીતે - કર્યેતનાદિ રત્નો, વજ વૈડૂર્યાદિ ક્રૂિષાર્થમાં કહn મુજબ) ને અસાર પુદ્ગલોને તજે છે અને સાર પુદ્ગલોને ગ્રહણ કરે છે. કરીને ઈચ્છિત રૂપના નિમણાર્થે બીજી વખત વૈક્રિય સમદ્ઘાતથી સમવહત થાય છે. પછી ચશોકત રત્નાદિના અયોગ્ય અસાર પુદ્ગલોને તજે છે, સાર પુદ્ગલોને ગ્રહણ કરીને ઈચ્છિત ઉત્તવૈક્રિય કરે છે. (શંકા) રનાદીને યોગ્ય પુદ્ગલો દારિક ઉત્તરપૈક્રિય રૂપ યોગ્ય પગલા ગ્રાહાને વૈક્રિય કઈ રીતે થાય ? અહીં રત્નાદિગ્રહણ સારતા માત્ર પ્રતિપાદનાર્થે છે. • x • અથવા ઔદારિક પણ ગૃહીત થઈ વૈક્રિયપણે પરિણમે છે.પુગલોના તે-તે સામગ્રીવશથી તથાપરિણમન સ્વભાવથી કોઈ દોષ નથી. આ પ્રમાણે ઉત્તર પૈક્રિય રૂપો કરીને પછી દેવજન પ્રસિદ્ધિથી ઉત્કૃષ્ટ પ્રશસ્ત વિહાયોગતિ નામના ઉદયથી, શીuસંચરણથી પ્રશસ્ત, વરિતપણે પ્રદેશાંતર ક્રમણવાળી, ચપળતાથી, ક્ષમાસંવેદનથી ક્રોધાવિષ્ટની જેમ, ચંડપણે નિરંતર, શીઘવગુણયોગથી શીઘ, પરમ ઉત્કૃષ્ટ વેગ પરિણામ યુક્ત, દિગંતવ્યાપી રજ જેવી જે ગતિ, - x- દેવલોકમાં થનાર તે દિવ્ય દેવગતિથી, તિછ અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચ્ચેથી, ગૃહમધ્યેથી, ઈત્યાદિ. પૂર્વપૂર્વના દ્વીપ-સમુદ્રોને ઉલ્લંઘતા આવ્યા. બાકી સુગમ છે. • સૂઝ-૯ : દેવો ! એમ આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે દેવોને આમ કહ્યું - હે દેવો ! આ પુરાતન છે, છતાચાર છે, કૃત્ય છે, કરણીય છે, ચીણ છે, આભ્યનુજ્ઞાત છે. જે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો અરિહંત ભગવંતને વાંદે છે, નમે છે, વાંદી-નમીને પછી પોત-પોતાના નામ-ગોત્રને કહે છે. હે દેવો ! આ પુરાતન છે યાવત હે દેવો . આ અનુજ્ઞાત છે. • વિવેચન-૯ : દેવાદિ, ભગવંત મહાવીર તે દેવોને આમ કહે છે - આ કર્મ પુરાતન છે અર્થાત્ ચિરંતન દેવો વડે આ ચિરંતન તીર્થકરો પ્રતિ કરેલ છે. તીર્થકરોને વંદનાદિ કરવા તે જીત-આચાર છે - X - ઓ દેવો ! આ તમારું કર્તવ્ય છે. કરણીય છે, કારૂપ છે. તે શું છે ? ભવનપત્યાદિ દેવો અરહંત ભગવંતને વાંદે છે, નમે છે, પછી પોતપોતાના નામ ગોત્ર કહે છે, તે તમારે પણ યાવતુ આયી છે. • સૂત્ર-૧૦ - ત્યારપછી તે આભિયોગિક દેવો, શ્રમણ ભગવત મહાવીરે આમ કહેતા હર્ષિત યાવત હદયી થઈ ભગવંતને વાંદે છે, નમે છે, વાંદી-નમીને ઈશાન ખૂણામાં ગયા, જઈને વૈક્રિય સમુઠ્ઠાતથી સમવહત થયા, થઈને સંખ્યાત યોજનનો દંડ કાઢે છે. તે આ રીતે - રજનો યાવત રિસ્ટ, યથાબાદર પુદ્ગલોને છોડે છે અને પછી બીજી વખત વૈક્રિય સમઘાતની સમવહત થાય છે. પછી સંadવાય વિફર્વે છે. જેમ કોઈ મૃત્યદાક, તે તરુણ, યુગવાન, બલવાન, અાતંક, સ્થિર સંઘયણ, સ્થિરાગ્રહ, પ્રતિપૂર્ણ હાથ-પગપૃષ્ઠાંતર-જંઘા સંઘાત પરિણત, ધનનિચિત-વૃત્ત-વલિત કંધવાળા, ચમૅટક, મુગર અને મુક્કાના મારથી સદાનપુષ્ટ-સુગઠિત શરીરવાળા, આત્મિશક્તિ સંપન્ન, તાલવૃક્ષ યુગલ સમાન સીધી, લાંબી, પુષ્ટ ભુજાવાળા, લંઘણ-પ્લવન-વેગથી ગમત અને મનમાં સમર્થ છેકદમ-ટુ-કુશલ-મેધાવી-નિપુણ શિલ્યોપક.. એક મહાન દંડસંપૃચ્છણી, શલાકા હસ્તક કે વેણુશલાકા લઈને રાજાનું પ્રાંગણ, અંત:પુર દેવકુળ, સભા, પ્રપા, આરામ, ઉધાનમાં ત્વરિત, ચલ, અસંભ્રાંત નિરંતર સુનિપુણતાથી ચોતરફથી પ્રમાર્જિત કરે છે. એ પ્રમાણે જ સૂયભદેવના આભિયોગિક દેવો સંવર્ણવાયુ વિદુર્વે છે. સંવર્ણવાયુ વિકુવને શ્રમણ ભગવત મહાવીરની ચોતરફ યોજન પરિમંડલમાં જે કંઈ તૃણ, ગાદિ બધાંને ભેગા કરી-કરીને એકાંતમાં ફેંકે છે, ફેંકીને જલ્દીથી નિવૃત્ત થાય છે. પછી બીજી વખત વૈકિય સમુદ્રઘાતથી સમવહત થાય છે, થઈને અભિવાદળ વિકર્યું છે. વિક્વીન જેમ કોઈ ભૂચકદાક હોય જે વરુણ યાવતું શિલ્પોપક હોય, એક મોટા પાણીના ઘSIOાળા-કળશ-કુંભને લઈને આરામ યાવત્ પ્રપાને અત્વરિત યાવતુ ચોતરફથી સશે. એ પ્રમાણે તે સૂયભિદેવના આભિયોગિક દેવો ભ વાદળને વિકુર્તે છે, વિકુવને જલ્દીથી ગરજનારા, વિજળી ચમકાવતા વાદળો વડે શ્રમણ ભગવંત મહાવીરની ચોતરફ યોજના પરિમંડલમાં અતિ જળ કે માટી ન થાય તેમ પ્રવિરલ સ્પશન રજ-રેણુનાશક દિવ્ય સુરભિગંધ-જળ વષી વરસાવીને નિહતરજ નખરજ ભટરજઉપશાંતરજ, પ્રશાંતર કરે છે. કરીને જલ્દીથી નિવૃત્ત થાય છે. ત્યારપછી ત્રીજી વખત વૈક્રિય સમુઠ્ઠાતથી સમવહત થાય છે, થઈને પુના વાદળ વિકુર્તે છે. જેમ કોઈ માળીનો પુત્ર તરુણ યાવત્ શિલ્યોગ હોય, એક મહાન પુણનું પટલ-ચંગેરી-છાદિ લઈને રાજાના પ્રાંગણમાં ચાવતુ ચોતરફ કચગ્રહવત ફૂલોને હાથમાં લઈને છોડેલ પંચવણ પુષેજોને વિખેરીને મુક્ત પુw jજોપચાર કરે, તે રીતે સૂયભિદેવના આભિયોગિક દેવો પુણવાદળ વિદુર્વે છે, વિકૃતને જલ્દીથી ગરજતા હોય તેમ કરીને યાવત્ યોજના પરિમંડલ જલજસ્થલજચમકતા એવા, વૃતાથી પંચવર્ણ પુષ્યોને જાનુ ઉંચાઈ પ્રમાણ અધિવાસ વરસાવ્યા. વરસાવીને - - Page #26 -------------------------------------------------------------------------- ________________ સૂ-૧૦ ૩૩ ૩૮ રાજપનીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ • - • કાળો અગરુ પ્રવર કુરુક, તુરક ધૂપથી મધમધતા, ગંધ ઉદ્ધતથી રમ્ય સુગંધ વર મંબિક, ગંધવર્તિભૂત અને દિવ્ય સુરવર અભિગમન યોગ્ય કરે છે, કરાવે છે. પછી જદી નિવૃત્ત થાય છે. પછી શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈને ભગવંતને ત્રણ વખત યાવત્ વંદન-નમસ્કાર કરીને, ભગવંત પાસેથી, આણશાલવન શૈત્યથી નીકળે છે, નીકળીને તેની ઉત્કૃષ્ટ ગતિથી ચાલતું ચાલતા-ચાલતા સૌધર્મ કયે સુભિ વિમાને સુધમસિભામાં સુભદેવ આવ્યા, આવીને સુભદેવને બે હાથ જોડી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય વડે વધાવે છે, વધાવીને તેમની આજ્ઞા પાછી સર્ષ છે. • વિવેચન-૧૦ : ત ને સુગમ છે. કૃતિવાર* - કર્મકરનો પુત્ર. વિશેષ શું? તે કહે છે – તરણ, વધતી વયવાળા. [શંકા બાળક વધતી જતી વયવાળો હોય, આ વિશેષણથી શું ? વઘતી વયના અભાવથી નીકટ મૃત્યુ નથી. તેને વિશિષ્ટ સામર્થ્ય સંભવ નથી. વિશિષ્ટ સામર્થ્યના પ્રતિપાદનાર્થે આ અર્થવ વિશેષણ છે. બીજા કહે છે - જે દ્રવ્ય વિશિષ્ટ વર્ણાદિ ગુણોપેત અને અભિનવ હોય, તે લોકમાં તરુણ કહેવાય. તરણ કૃતિકદારુણ એટલે અભિનવ અને વિશિષ્ટ વણદિ ગુણયુક્ત. બલસામર્થ્યવાળો. યુગ-સુષમદુષમાદિ કાળ, તે સ્વરૂપથી જેને હોય તે યુગવાનું, કાલોપદ્રવ છતાં સામર્થ્ય વિન હેતુ તે જેને નથી યુવાચૌવનસ્થ, યુવાવસ્થામાં જ બલાતિશયના ઉપાદાન માટે છે. અલા-સર્વથા અવિધમાન, આતંક-જવરાદિ, સ્થિર અંગ્રહસ્તવાળા. ઘન-અતિશય, નિયિત-નિબિડતર, વલિતવૃત સ્કંધવાળો. ચર્મેટક, દૂધણ, મુક્રિ વડે હણીને જે માત્ર નિરિતીકૃત છે. ઉરસ્સબલસમન્વાગત-x- આંતરોત્સાહ વીર્યયુક્ત, તાલવૃક્ષોનું જે સમશ્રેણીક યુગલ, તેની જેમ અતિ સરળ પીવર બાહુવાળા. લંઘન-અતિક્રમણ, હવન-કંઈક પૃયુતર વિકમવાળી અતિ શીઘ ગતિમાં કઠિન વસ્તુના ચૂર્ણ કરવામાં સમર્થ. વ્યાયામ કરવામાં સમર્થ. ૭૨-કલાપંડિત, કાર્યોમાં અવિલંબિતકારી, સમ્યક ક્રિયા પરિજ્ઞાવાનું, મેઘાવી, પૂવપિરાનુસંધાનદક્ષ, તેથી જ નિપુણ, ક્રિયામાં કૈશલ પ્રાપ્ત એક મહાનું નદીના પાન આદિનો શલાકા સમુદાય અત્િ સરિસ્પણિિદ શલાકામયી સંમાર્જની, દંડયુક્ત સંમાર્જની કે વાંસની શલાકામાંથી બનેલ સંમાર્જનીને લઈને રાજઆંગણ, રાજયમંતઃપુર, દેવકુલ, સભા-ગામપ્રધાનો, નગપ્રધાનોને જ્યાં સુખે બેસી શકાય તેવી મંડપિકા, પાણીની શાળા, આરામ-આવી આવીને ભોગ પુરુષો શ્રેષ્ઠ તરુણી સાથે જ્યાં કીડા કરે તે નગરથી બહુ દૂર નહીં તેવો ક્રીડાશ્રય તરખંડ. ઉધાન-પ્રયોજન અભાવે જ્યાં ઉંચે ચાનોને રોકવામાં આવે છે, નગરની નીકટવર્તી યાન-વાહન-કીડા-ગૃહાદિ આશ્રય વનખંડ. - - - • • અત્વરિત, અચપળ, અસંભ્રાંત કેમકે ત્વરાદિથી સારી રીતે કચરો કાઢવો ન સંભવે. નિરંતર-વચ્ચે અંતર છોડીને નહીં. સુનિપુણ. બધી દિશા, વિદિશામાં સામાથી પ્રમાર્જના કરે. • x • ચાવતુ એકાંતમાં તૃણ-કોઠાદિ દૂર કરીને જલ્દીથી નિવૃત્ત થાય છે. કોણ ? આભિયોગિક દેવો. સંવર્તક વાયુ વિકર્વીને ઉપસંહરે છે. | સંવર્તક વાયુ વિકુણાર્થે જે સમયે વૈકિય સમુઠ્ઠાતથી સમવહત કરે, ત્યારે અભવાદળ વિકdવા બીજી વાર પણ વૈક્રિયસમુઠ્ઠાત વડે સમવહત થાય. પાણીના દળવાળા વાદળ-મેઘ, પાણીના ભરેલ તે અભ-મેઘ. જેમાં અભ્ર છે તે - આકાશ. આકાશમાં મેઘને વિકર્યો છે. જેમ કોઈ કૃતિકદારક એક મોટા માટીના ભાજન વિશેષ, માટીનો ઘડો, કાંસાદિમય જળથી ભરેલ ભાજન, જળમૃત કળશ વડે ચોતરફથી સીંચે. પતHTTતિ - પ્રકથી સ્વનિત કરે, વિધુત ચમકાવે. પુષ્પવૃષ્ટિ યોગ્ય વાદળો - પુષ્પ વસાવવા મેઘને વિદુર્વે. એક મોટી પુષ્પથી ભરેલી છાધિકા, તેને કે પટલકોને, જેમ મૈથુનના આરંભમાં યુવતીને વાળ વડે ગ્રહણ કરવી તે કચગ્રહd, હાથ વડે છોડેલ, શેષ સુગમ છે. યાવત્ જય-વિજય વડે વધાવે છે. જય-બીજા વડે અભિભૂત ન થાય તેવા પ્રતાપની વૃદ્ધિ, વિજય-બીજાને સહન ન કરવાથી ઉત્પાદ-પરાભવ કરવો. વધાવીને આદિષ્ટ કાર્ય સંપાદિત થયાનું જણાવે છે. • સૂત્ર-૧૧ - ત્યારે તે સૂભદેવ, તે અભિયોગિક દેવોની પાસે આ વૃત્તાંત સાંભળી, અવધારી, હષ્ટ-તુષ્ટ ચાવતુ હૃદયી થઈ પદાનિક અધિપતિ દેવને બોલાવ્યો, બોલાવીને કહ્યું - જલ્દીથી, ઓ દેવાનુપિય! સૂભિ વિમાનની સુધમાં સભામાં મેઘસમૂહ જેવી ગંભીર શબ્દ કરનારી, યોજન પરિમંડલ સુવર ઘટાને ત્રણ વખત વગાડી વગાડી મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાકરતા આમ કહો - હે સૂયાભિ વિમાનવાસી દેશે ! સુભદેવ પ્રજ્ઞા કરે છે કે – જંબૂદ્વીપના ભરત માં આમલકWા નગરીના આમશાલ વન ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરવા સૂયભિદેવ જાય છે, તેથી હે દેવાનુપિયો ! તમે પણ સદ્ધિથી યાવતુ નાદિત રવ સાથે નિજક-પરિવાર સાથે પરિવૃત્ત થઈને પોતપોતાના વિમાનમાં આરૂઢ થઈ કાળના વિલંબ વિના સૂયભિ દેવની પાસે ઉપસ્થિત થાઓ.. • વિવેચન-૧૧ - સૂર્યાભદેવના આભિયોગ-આભિમુખતાથી પ્રેણકર્મમાં પ્રવૃત્ત કરાય તે આભિયોગિક, તે દેવો પાસે અનંતરોક્ત અર્થ સાંભળી, પછી પરિભાવિત કરીને, અતીવ હર્ષિત-આનંદિત ચિત્ત-પ્રીતિમન-પરમ સૌમનશ્ચિક હર્ષના વશથી વિસ્તૃત હૃદયી થઈ પદાતિ સૈન્યાધિપતિ દેવને બોલાવે છે, બોલાવીને કહ્યું - જલ્દી, સુધમસભામાં મેઘના સમૂહથી ગર્જિત, તેની જેમ ગંભીર અને મધુર શબ્દ, તેને યોજન પ્રમાણ પરિમંડલમાં તે સુસ્વરા નામક ઘંટાને વગાડી-વગાડી મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા એ રીતે આજ્ઞા કરાવો કે સૂર્યાભ દેવ - ૪ - ભગવંત મહાવીરને વંદનાર્થે જાય છે, હે દેવાનુપ્રિયો! તમે પણ પરિવારાદિ સર્વ ઋદ્ધિ, યથાશક્તિ વિફારિત સમસ્ત શરીર તેજથી, સમસ્ત હાથી આદિ સૈન્ય વડે, પોતપોતાના અભિયોગ્યાદિ નાદિ સંપત્તિ, સર્વ વિભૂષ-વૃંગાર કરણથી, સર્વોત્કૃષ્ટ Page #27 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૧ સંભ્રમથી-સ્વનાયક વિષય બહુમાન જણાવનાર, સ્વનાયક ઉપદિષ્ટ કાર્ય સંપાદન માટે જે શક્તિ વસ્તિ પ્રવૃત્તિ... ૩૯ ...વાસ, પુષ્પમાળા, આભરણ વિશેષ. સર્વે દિવ્ય ત્રુટિત તેના શબ્દો, તેમના એકત્ર મિલનથી જે સંગતપણે મહાનઘોષ, તેના વડે - ૪ - ૪ - મહા પરિવારાદિ ઋદ્ધિ વડે, મહાધુતિ ઈત્યાદિથી તથા મહાન-શ્રેષ્ઠ આતોધના એક સમયે પટુ પુરુષો વડે પ્રવાદિત જે સ્વ, તેના વડે. આને જ વિશેષથી કહે છે – શંખ, પ્રણવ, ઢોલ, ભેરી, ઝાલર-ખંજરી, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, દુંદુભી. આ બધાંનો નિર્દોષ, ઘંટાની જેમ નાદ, જે વગાડ્યા પછી પણ સતત ગુંજતો રહે, તેવા રવ સાથે સંપવૃિત્ત. આત્મીય પરિવાર સાથે - x - વિના વિલંબે, સૂર્યાભદેવની સમીપે આવો. સૂત્ર-૧૨ : ત્યારે તે પદાનિકાધિપતિ દેવ, સૂયભિદેવે આમ કહેતા હષ્ટ-તુષ્ટ યાવત્ હૃદયી થઈ, હે દેવ ! ‘તહત્તિ’ કહી વિનયથી આજ્ઞા વચનો સ્વીકારીને સૂયભિ વિમાનમાં સુધર્માંસભામાં મેઘના સમૂહ જેવા ગંભીર મધુર શબ્દો કરતી, યોજન પરિમંડલ સુસ્વરા ઘંટા પાસે આવે છે, આવીને ત્રણ વખત તે સુસ્વરા ઘંટાને વગાડે છે. ત્યારે તે મેઘના સમૂહ જેવા ગંભીર-મધુર શબ્દો વાળી ૪ - ઘંટા વગાડતા સૂભિ વિમાનના પ્રાસાદ વિમાનાદિથી લઈને ખૂણા-ખૂણા સુધીના એકાંત શાંત સ્થાન લાખો પતિધ્વનિઓથી ગુંજી ઉઠ્યા. - ત્યારે તે સૂયભિવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ એકાંત રતિ-પ્રાત, નિત્ય પ્રમત, વિષય સુખમાં મૂર્છિત સુવરઘંટારવના વિપુલ બોલથી ત્વરિત, ચપળ, જાગૃત્ત થઈને ઘોષણાના કુતૂહલથી કાન અને મનને એકાગ્ર ચિત્ત કર્યું તથા ઉપયુક્ત માનસ થયા. તે પદાતિ સૈન્યાધિપતિ દેવે તે ઘંટારવ શાંત-પ્રશાંત થતા મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં કહ્યું – હે સૂયભિવાસી અનેક વૈમાનિક દેવ-દેવીઓ સૂભિ વિમાનાધિપતિના હિતપદ-સુખપદ આજ્ઞા વચનોને સાંભળો. સૂભિ દેવે આજ્ઞા કરી છે કે હે દેવાનુપિયો સૂયભિદેવ જંબૂદ્વીપના ભરતક્ષેત્રની આમલકા નગરીના અમશાલવન ચૈત્યમાં શ્રમણ ભગવન્ મહાવીરને વંદના કરવા જાય છે તો તમે-સૂયભિના દેવો સર્વઋદ્ધિથી, કાળનો વિલંબ કર્યા વિના સૂયભિદેવની પાસે આવી જાઓ. • વિવેચન-૧૨ : નાવ પશ્ચિમુખિત્તા ચાવત્ શબ્દથી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને. - X - ત્રણ વખત તાડન કરી - ઉક્ત સુસ્વરા ઘંટાને ત્રણ વખત તાડિત કરી, જે સૂર્યભ વિમાનમાં પ્રાસાદ-નિષ્કુટમાં અથડાતા શબ્દવર્ગણા પુદ્ગલ, તેના વડે ઉછળતા જે ઘંટાના પડઘાં-લાખો શબ્દ, તેનો સંકુલ થયો. અર્થાત્ ઘંટાના મહા પ્રયત્નથી તાડિત કરાતા નીકળેલા શબ્દ પુદ્ગલ, તેના પ્રતિઘાત વશથી બધી દિશા-વિદિશામાં દિવ્યાનુભાવથી ઉછળતા પડઘાં વડે એક લાખ યોજન સર્વ વિમાન બહેરું થઈ ગયું. રાજપ્રશ્નીચઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ આના વડે બાર યોજનથી આવેલ શબ્દ શ્રોત્રગ્રાહ્ય થાય, પછી નહીં. તો એકત્ર તાડિત ઘંટાની સર્વત્ર શ્રુતિ કઈ રીતે થાય ? એ વાતનું નિરસન કર્યુ છે. દિવ્યાનુભાવથી બધે તે સંભળાય છે. તે સૂર્યભવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવોદેવીઓ એકાંતે રમણ પ્રસક્ત હતા, તેથી જ સર્વકાળ પ્રમત્ત હતા. વિષય સુખમાં મૂર્છિત-આસક્તતાથી નિત્ય પ્રમત્ત. તેઓ સુસ્વરા ઘંટાના રવને જે સર્વે દિશાવિદિશામાં પડઘાતાં સકલ વિમાનવ્યાપી વિસ્તીર્ણ કોલાહલ વડે શીઘ્ર, આકુળ, જાગૃત કરાતા-આ કેવી ઘોષણા થશે ? એવા કુતૂહલ વડે કાન દઈને ઘોષણા શ્રવણના એક વિષયમાં ચિત્તવાળા થઈને, વળી તે પણ ઉપયુક્ત માનસથી [ઉત્સુક થયા. ४० પદાતિ સૈન્યાધિપતિ દેવે, તે ઘંટારવ અત્યંત મંદરૂપ થતાં, સર્વથા શાંત થતાં, મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા કહ્યું – હર્ષિત થઈ સાંભળો, સ્વામીના આદેશથી શ્રીમત્ મહાવીરને પાદવંદનાર્થે પ્રસ્થાન કરો. - ૪ - સૂર્યાભ વિમાનવાસી અનેક વૈમાનિક દેવો અને દેવીઓ સૂર્યભ વિમાનાધિપતિના હિતાર્થ-સુખાર્થ વચનને સાંભળો. તેમાં હિત - જન્માંતરમાં પણ કલ્યાણ લાવે, તે રીતે કુશલ. સુખ-તે ભવમાં નિરુપદ્રવતા. - X - X -. - - સૂત્ર-૧૩,૧૪ : [૧૩] ત્યારે તે સૂચભિવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ પદાતિ સૈન્યાધિપતિ દેવની પાસે આ અર્થ સાંભળી, સમજી હષ્ટપુષ્ટ યાવત્ હૃદયી થઈને કેટલાંક વંદન નિમિત્તે, કેટલાંક પૂજન નિમિત્તે કેટલાંક સત્કાર નિમિત્તે એ રીતે સન્માન-નિમિત્તે, કુતૂહલ નિમિત્તે, ન સાંભળેલું સાંભળવાને, સાંભળેલના અર્થ-હેતુ-પ્રશ્નો-કારણો-ઉત્તરો પૂછવાને, સૂભદેવના વચનના પાલનને માટે, એકબીજાના અનુકરણ કરવાને, જિનભક્તિના રાગથી, ધર્મ સમજીને, જીતાચાર સમજીને, સર્વ ઋદ્ધિ સાથે યાવત્ વિના વિલંબે સૂયભિદેવની પાસે આવ્યા. [૧૪] ત્યારે તે સૂયભિદેવ, તે સૂભિ વિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓને વિના વિલંબે સમીપે આવેલા જોયા. જોઈને હષ્ટ-તુષ્ટ યાવત્ હૃદયી થઈ આભિયોગિક દેવને બોલાવે છે. બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિય ! અનેક સ્તંભ સંનિર્વિષ્ટ લીલા કરતી શાલભંજિકા યુક્ત, ઈહા-મૃગ-વૃષભ-તુરંગન-મગર-વિહગ-વ્યાલક-કિન-ટુ-સરભ-ચમર-કુંજર-વનલતા-પાલતા આદિના ચિત્રોથી ચિત્રિત, સ્તંભ ઉપર બનેલી વજ્ર વેદિકાયુક્ત હોવાથી રમ્ય, વિધાધર યમલયુગલ સંયુક્ત સમાન, હજારો કિરણોથી વ્યાપ્ત, હજારા રૂપકોથી યુક્ત, તેથી દેદીપ્યમાન, જોતાં જ આંખ ચોંટી રહે, સુખપર્શ હોય, સશ્રીકરૂપ, ઘંટાવલિના ચલનથી મધુર-મનહર સ્વરયુક્ત, શુભ-કાંત-દર્શનીય, નિપુણ શિલ્પી દ્વારા નિર્મિત, દેદીપ્યમાન મણિ અને રત્નોના ઘુંઘરુંથી વ્યાપ્ત, એક લાખ યોજન વિસ્તીર્ણ, દિવ્ય ગમનસજ્જ, શિઘ્રગતિક દિવ્ય યાન વિમાન વિષુ વિકુર્તીને જલ્દી આ આજ્ઞા મને પાછી સોંપો. Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૧૩,૧૪ ૪૧ ૪૨ રાજuMીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ • વિવેચન-૧૩,૧૪ : ત્યારે તે સૂયભવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ ઉક્ત અર્થ સાંભળીને, અતીવ હર્ષિત-આનંદિત ચિત્ત-પ્રીતિમનયુક્ત - પરમ સૌમનશ્ચિક - હર્ષના વસથી વિકસિત હૃદયી. - x - કેટલાંક વંદન-પ્રશસ્ત કાયા, વચન, મનની પ્રવૃત્તિરૂપ અભિવાદન, તે મારે ભગવંત પ્રત્યે કર્તવ્ય છે માટે, ગંધમાળાદિ વડે અર્ચન માટે, સ્તુતિ આદિ ગુણોન્નતિ કરણરૂપ સત્કાર, માનસિક પ્રીતિવિશેષ રૂપ, કુતૂહલ-ભગવદ્ કેવા છે ? એવા પ્રકારે જે વર્ધમાનસ્વામીમાં ભક્તિ પૂર્વકનો રાગ, સૂર્યાભિની આજ્ઞામાં વર્તતા, પૂર્વે ન સાંભળેલ સ્વર્ગ-મોક્ષ પ્રસાધક વચનો સાંભળવાની બુદ્ધિથી, પૂર્વે સાંભળેલમાં જન્મેલ શંકિતને નિઃશંકિત કરવાની બુદ્ધિ, જીતાચાર સમજીને ઈત્યાદિ. • સૂઝ-૧૫ (અધુરું) : ત્યારે તે અભિયોગિક દેવ, સૂયભિદેવે આમ કહેતા હર્ષિત યાવતું હદયી થઈ બે હાથ જોડી યાવતું સ્વીકારીને ઈશાનકોણમાં જાય છે, જઈને વૈક્રિય સમઘાતથી સમવહત થઈને સંખ્યાત યોજન યાવતુ યથાબાદર પગલો છોડીને અને યથાસૂક્ષ્મ યુગલ ગ્રહણ કરે છે. બીજી વખત પણ વૈક્રિય સમુઘાતથી સમાવહત થઈને અનેક શત સ્તંભ સંનિવિષ્ટ યાવતુ દિવ્યવિમાન વિકુર્વિત કરવાને પ્રવૃત્ત થયા. ત્યારપછી અભિયોગિક દેવોએ તે દિવ્ય યાન વિમાનની ત્રણ દિશામાં ત્રણ સિસોપાન પ્રતિરૂપક વિકવ્યાં. તે આ રીતે - પૂર્વમાં, દક્ષિણમાં અને ઉત્તરમાં. - તે મિસોપાન પ્રતિરૂપક આ આવા સ્વરૂપે વર્ણવાળા કહ્યા છે - વજય નેમ, રિટમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સુવર્ણ-રૂધ્યમય ફલક, લોહિતાક્ષમયી શશિકા, વજમયી રાંધી, વિવિધ મણિમય અવલંબન અને અવલંબન બાહા હતી. તે પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ હતા. તે સિસોપાન પ્રતિરૂપકની આગળ તોરણ વિફર્તે છે. તે તોરણ વિવિધ મણિમય તંભોમાં સારી રીતે નિશ્ચલ રૂપે બાંધેલ. વચ્ચે વિવિધ પ્રકારના મોતીથી નિર્મિત રૂપકોથી ઉપશોભિત હતા. વિવિધ તારારૂપ ઉપચિત હતા. ઈહા-મૃગ-વૃષભ-તુગ-નરમગર-વિહગ યાવતુ પાલતાથી સિમિત, dભોગત વજ વેદિકાયુકત રમ્ય, વિધાધર વમલ-ગુગલ-વંગ-યુક્ત સમાન, હજારો કિરણોયુક્ત. હજારો રૂમ યુક્ત, દીપ્યમાનદૈદીપ્યમાન, જોતાં જ આંખો ચોટી જાય તેવા શુભસ્પર્શવાળા, સચીકરૂપયુક્ત, પ્રસાદીયાદિ હતી. • વિવેચન-૧૫ (અધુરુ) : અનેક સેંકડો તંભ ઉપર સંનિવિટ, લીલા વડે સ્થિત, આના દ્વારા તે પુતળીનું સૌભાગ્ય કહ્યું. શાલભંજિકા-પુતળી. ઈહામૃગ-વૃક, વાલ-શાપદ-સર્પ, ઈત્યાદિ સિકા મુજબ જાણવું) ચિત્ર-આલેખ કર્યા. સ્તંભની ઉપર રહેલ વજરનમયી વેદિકા વડે પગિત હોવાથી જૈ રમ્ય છે. વિદ્યાધરના જે સમશ્રેણીક વિધાધર યુગલ, યંત્રપર પ્રતિમાને સંચાર કરાવતું, તેનાથી યુકત. હજારો કિરણો વડે પચિારણીય, હજારો રૂપક યુકત, દીપd-અતિ દીપતું, જોતાની સાથે અતિશય દષ્ટિ ચોંટી જાય તેવું, કોમળ સ્પર્શવાળું, શોભતા રૂપકવાળું, ઘંટની શ્રેણિ, વાયુના વશથી કંપિત થતા કર્ણપ્રિય અને મનોહર સ્વર જેમાં છે તે. ગુમ - જયોદિત વસ્તુ લક્ષણયુક્ત, કમનીય તેથી દર્શનીય. તથા નિપુણ ક્રિયાથી ખચિત, દેદીપ્યમાન મણિરનો જેમાં છે. કેવા પ્રકારના ? ક્ષદ્ર ઘંટિકા સમૂહથી સમસ્તપણે જે વ્યાપ્ત છે. યોજનલા વિસ્તાર. પ્રધાન ગમનપ્રવણ-શીઘગમનરૂપ. યાન-વાહનરૂપ વિમાન, બાકી પૂર્વવતું. તે દિવ્ય યાન વિમાનની ત્રણે દિશામાં - એક એક દિશામાં એક એક એ રીતે મિસોપાન પ્રતિરૂપક પ્રતિ વિશિષ્ટ રૂપ જેમાં છે, તે પ્રતિરૂપક, ત્રણ સોપાન-પગથિયાવાળા. તે ગિસોપાન પ્રતિરૂપકોનો આવા સ્વરૂપે વર્ણક કહ્યો છે - - વજરનમય નેમિભૂમિકા, તેમાં ઉંચા નીકળતા પ્રદેશો રિઠ રતનમય પ્રતિષ્ઠાનગિસોપાનમૂલપ્રદેશ, વૈડૂર્યમય સ્તંભો, સુવર્ણ-રાધ્યમય ફલક, લોહિતાક્ષમયી સૂચિ-બે પાટીયાના સંબંધના વિઘટન અભાવ હેતુ પાદુકા સ્થાનીય, વજન પૂરિત સંધિ, વિવિધ મણિમય અવલંબન-ઉતરતા ચડતા આલંબન હેતુભૂત અવલંબન બાહાથી, નિકળેલ કેટલાંક અવયવો. - x - અવલંબન બાહા નામે બંને પડખે અવલંબના આશ્રયભૂત ભિંતો. પ્રાસાદીયાદિ પ્રાગ્વ. ગિસોપાનકની આગળ પ્રત્યેકમાં એક-એક તોરણ છે. તે તોરણોનું આ પ્રકારે વર્ણન છે - વિવિધ મણિમય તોરણ ઈત્યાદિ. એવો પાઠ પણ છે કે – તે મિસોપાનક પ્રતિરૂપક આગળ તોરણ વિર્વે છે, તે તોરણ વિવિધમણિમય હતા ઈત્યાદિ. મણિચંદ્રકાંતાદિ. વિવિધ મણિમય સ્તંભોની સામીણથી રહેલ. તે કેવા છે? નિશ્ચલપણે અપદ પરિહારથી નિવિટ. વિવિધ વિચ્છિત યુકત મોતી. - x-x• અંતરમાં રૂપોથી ઉપચિત, વિવિધ તારારૂપથી ઉપયિત, તોરણોમાં જ શોભાયેં તારા બંધાય છે. • x • ચાવતું પ્રતિરૂપ. અહીં ચાવત શબ્દથી ઈહા-મૃગ-વૃષભ-તુગાદિથી ચિકિત. સ્તંભ ઉપર રહેલ વજ વેદિકાયુક્ત હોવાથી રમ્ય આદિ. એ રીતે બે સ્તંભ વચ્ચે રહેલ તોરણ * * * • શોભે છે. * * * * * હજારો કિરણોથી યુક્ત - X - વાવ-અભિરૂપ છે. • સૂત્ર-૧૫ (અધુરેથી) : તે તોરણોની ઉપર આઠ-આઠ મંગલો હતા, તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ, બંધાવતું, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ. તે તોરણોની ઉપર ઘણાં કૃણ યાવતું શેતરામર ધ્વજ હતા, જે સ્વચ્છ, ચલણ, રૂપ્યપ, વજમય દંડવાળા, કમળ જેવા અમલ ગંધિત, સુરમ્ય, પ્રાસાદીય, દનીય, અભિરૂ૫, પ્રતિરૂપ વિદુર્વેલ હતા. તે તોરણોની ઉપર ઘણાં છાતિછત્ર, ઘંટાયુગલ, પતાકા-અતિપતાકા, ઉત્પલ-કુમુદ-નલિન-સુભગ-સૌગંધિક-પુંડરીક-મહાપુંડરીક-શતપત્ર-સહચમના ઝુમખાં જે સર્વે રનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ વિકુ. ત્યારે તે આભિયોગિક દેવ તે દિવ્ય યાન વિમાનની અંદર બહુસમરમણીય ભૂમિભાગ વિકર્યો. • વિવેચન-૧૫ (ચાલુ) :સૂત્ર સુગમ છે. વિશેષ આ - પૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષાંક, નિકંટકચ્છાય, Page #29 -------------------------------------------------------------------------- ________________ સૂ-૧૫ ૪૪ કિરણો સહ, ઉધોત સહ પ્રાસાદીયાદિ જાણવું. તે તોરણો ઉપર ઘણાં કૃષ્ણ-નીલલોહિત-હરિત-શ્વેત ચામર ધવજો હતા. કેવા ? આકાશ સ્ફટિકવતુ અતિ નિર્મળ, Gણ પુદ્ગલ સ્કંધ નિર્મિત, યમય વજમયના દંડની ઉપરનો પટ્ટ, વજરત્તમય દંડ રૂપમધ્યવર્તી હતો. જલકસમોના પાદિવ, અમલ, પણ કુદ્રવ્યગંધ સમ્મિશ્ર નહીં એવી જે ગંધ, તેનાથી યુક્ત. તેવી જ સુરમ્ય. પ્રાસાદીયાદિ પ્રાગ્વત્. - તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિછત્ર - એક સંગકથી અતિશાયી છગની ઉપર ધોભાવથી બે કે ત્રણ સંખ્યક છો. અતિશાયી દીર્ધવ વિસ્તારથી જે પતાકા તે પતાકાતિપતાકા, ઘણાં ઘંટાયુગલ, ચામયુગલો. ઘણાં ઉત્પલ નામક જલકુસુમ સમૂહ વિશેષ. એ રીતે ઘણાં પડા-નલિનાદિનો સમૂહ. આ છત્રાતિછત્ર આદિ બધાં રનમય, નિર્મળ, પ્લણ, પૃષ્ટ, મૃદ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિકંટકછાય, પ્રભાકિરણ-ઉધોત સહિત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતા. તે દિવ્ય વિમાનના મધ્ય બહુસમ એવો રમણીય ભૂમિ-ભાગ કહ્યો છે. કઈ વિશેષતા યુક્ત ? તે કહે છે – • સૂત્ર-૧૫ (અધુરેથી) : જેમ કોઈ આલિંગયુકર, મૃદંગયુકર, સરોવરનું તળ, હથેળી, ચંદ્રમંડલ, સૂર્યમંડલ, દર્પણમંડલ, મોટા-મોટા ખીલા ઠોકી અને ખેંચીને ચોતરફથી સમ કરેલ ઘેટા-સ્વર-સ્ત્રીહ-વાઘ-મૃગ-ચિતાના ચામડા સમાન રમણીય, વિવિધ પંચવણ મણી વડે ઉપશોભિત આવ-પ્રત્યાવર્ત-શ્રેણિ-પ્રશ્રેણિ, સ્વસ્તિક-યુષ્યમાણકવર્તમાનક-મસ્યાંs-મકરાંક જાર, માર આદિ (શુભલક્ષણો), પા-પAસાગરતંગ-વસંતલતા-દાલતા આદિથી ચિત્રિત, છાયા-પ્રભા-કિરણ-ઉધો સહિત વિવિધ પંચવર્ણ મણીથી ઉપોભિત, તે આ - કૃષ્ણ, નીલ, લોહિત, હાલિદ્ર, શુકલ. તેમાં જે કાળા મરી, તે મણીનું આ આવું વર્ણન કર્યું છે - જેમ કોઈ મેઘઘટા, અંજન, ખંજન, કાજળ, ગવલ, ગવલગુલિકા, ભ્રમર, ભમરાવલિ, ભમરપતંગસાર, જાંબુફળ, અરીઠા અથવા કાગડાના ભરચા, હાથી, મદનીયા, કાળો સર્ષ, કાળું કેસર, આકાશ થિગ્નલ, કાળું અશોક-કૃણવીર-બંધુજીવક. શું તે આ ભuો જેવું હતું ? આ અર્થ સંગત નથી. તે આયુષમાનું શ્રમણો : તે કાળા મરી આનાથી ઈષ્ટ-કાંત-મણા-મનોજ્ઞતરક વર્ષથી કહ્યા છે. તેમાં જે નીલામણી, તેનું આ આવું વર્ણન કર્યું છે – જેમ કોઈ ભંગભંગ , શુક-શુકપિચ્છ, ચાસ-ગાસપિચ્છ, નીલી-નીલીભેદ-નીલીંગુલિકા, સાંતા, ઉશ્ચંતક, વનરાજિ બળદેવના વસ્ત્ર, મોરની ડોક, અતસિકુસુમ, ભાણકુસુમ, અંજનકેશિકા કુસુમ, નીલોત્પલ, નીલાશોક, નીલબંધુજીd, નીલકર્ણવીર. આ બધાં જેવો વર્ણન હતો ? આ અર્થ સંગત નથી. તે નીલમણી આનાથી ઈષ્ટતરક ચાવતુ વણી કહેલ છે. તેમાં જે લાલમણી હતા, તે મણીનું આવા પ્રકારનું વર્ણન કર્યું છે - જેમ કોઈ ઘેટ-mશલા-મનુષ્ય-વરાહ કે મહિષનું લોહી, બાલ ઈન્દ્રગોપ, બાલ સૂર્ય, રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સંધ્યાનો રંગ, ચણોઠીના અધભાગનો રાગ, જપાકુસુમ, કિંશુકકુસુમ, પરિજાતકુસુમ, હિંગલોક, શિલાપવાલ, પવાલ અંકુર લોહિતામણી, લાક્ષારસ, કૃમિરામ કંબલ, ચણાનો લોટ, રકતોત્પલ, રકતાશોક, રકતકવીર, તoiધજીવક. આવો વર્ણ હતો ? આ અર્થ સંગત નથી. તે લાલ મણી આથી પણ ઈષ્ટતત્કાદિ ચાવતુ હતો. - તેમાં જે પીળા મણી, તેનું આવ સ્વરૂપનું વર્ણન હતું. જેમ કોઈ ચંપાચંપાની છાલ-ચંપાનો અંદરનો ભાગ, હાલિદ્ર-હાલિદ્રભેદ-હાલિદ્રગુલિકા, હરિતાલિકા-હરિતાલભેદ-હરિલાલગુલિકા, ચિકુર-ચિકુરંગ રકત, વરકનકવસ્કનકનિઘસ, સુવર્ણ-શિલાક, વરપુરવસ્ત્ર, અલ્લકી-ચંપા-કુહાડકા-dડવડારોસેડિક-સુવર્ણ-સુહિરણય-કુસુમ, કોરંટ વર માલ્યદામ, બીજકુસુમ, પીળો અશોક, પીયકીર, પીયબંધુજીવક. આ બધાં જેવો વર્ણ છે ? આ અર્થ સંગત નથી. તે પીળા મણી, આનાથી ઈષ્ટતરક ચાવ4 વર્ષથી કહેલ છે. તેમાં જે શ્વેત મણી છે, તે મણીનું વર્ણન આવું છે - જેમ કોઈ અંક, શંખ, ચંદ, કુંદ, દાંત અથવા કુમુદ, પાણીના કણ, ઘન, દહીં, ગાયનું દૂધ અથવા હંસ-ક્રૌંચ-હાર-ચંદ્રની શ્રેણિ, શરદીયમેઘ, તપાવેલ-ધોયેલ રૂટ્ટ, ચોખીનો લોટ, કુંદપુરાશિ, કુમુદરાશિ, શુકીફલી, પિચ્છ-મિજિકા, ભિસ, મૃણાલ, ગજાંત, લવંગદલ, પુંડરિકદલ, શેતાશોક, શ્વેત કણવીર, શ્વેત બંધુજીવક. આ બધાં જેવો શેત છે ? આ અર્થ સંગત નથી, તે સફેદ મણી, આનાથી ઈષ્ટક યાવ4 વર્ણથી કહ્યો છે. • વિવેચન-૧૫ (ચાલુ) : * * * * * માતા - મુરજ નામક વાધ, પુખરચર્મપુટ, તે અત્યંત સમ હોવાથી તેની ઉપમા કહી છે. શબ્દ-બધાં જ સ્વ-રસ્વ ઉપમાભૂત વસ્તુ પરિસમાપ્તિધોતક છે. મૃદંગાદિ પ્રસિદ્ધ છે. પાણી વડે ભરેલ તળાવ તેનો ઉપરનો ભાગ. ચંદ્રમંડલસર્યમંડલ - x - પીઠ પ્રાસાદની અપેક્ષાએ વૃત્તાલેખ, તેનો દશ્યમાન ભાગ સમતલ ન હોવા છતાં સમતલ લાગે છે માટે તે ઉપમા લીધી. •x - x • ઉરભ્ર-ઘેટું, દ્વીપીચિતો. આ બધાંના ચામડાં અનેક શંકુ પ્રમાણથી હજારો ખીલી વડે, મોટી કીલક વડે તાડિત કરી પ્રાયઃ મધ્ય ઠોકાય, તેવા તાડનના અસંભવથી શંકુ ગ્રહણ કર્યું. તેને ખેંચીને તાડીત કર્યું. જેથી અત્યંત બહુસમ થાય છે. તે રીતે તે યાન વિમાનનો અંદરનો બહુસમ ભૂમિભાગ છે. વળી કેવા પ્રકારે છે ? જાતિભેદથી વિવિધ પ્રકારના જે પંચવર્ણી મણી, તેના વડે ઉપશોભિત. કેવા સ્વરૂપે ? આવતદિ મણીના લક્ષણો. એક આવર્તની પ્રત્યભિમુખ આવતું તે પ્રત્યાવર્ત, શ્રેણિ-તથાવિધ બિંદુની પંક્તિ, શ્રેણિથી નિર્ગત અન્ય શ્રેણિ તે પ્રશ્રેણિ * * * વદ્ધમાનક-શરાવસંપુટ. નર-માર, એ મણિના લક્ષણ વિશેષ છે. • X • ચિઝ-આલેખ. • x • તથા શોભનછાયા, નિર્મલq૫. શોભનપભા-કાંતિ, બહાર નીકળતા કિરણ જાલસહિત, સોધોત-બહાર વ્યવસ્થિત નીકટની વસ્તુને પ્રકાશકર. આવા પ્રકારના Page #30 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૫ વિવિધ જાતિક પંચવર્ણીમણી વડે ઉપશોભિત. આ પાંચ વર્ણો – કૃષ્ણાદિ સુગમ છે. - ૪ - ૪ - વર્ણાવાસ - વર્ણક વિશેષ. - x - જીભૂત-મેઘવાદળ, તે વર્ષના પ્રારંભ સમયે જળભૂત જાણવા. તે પ્રાયઃ અતિ કાળા સંભવે છે. કૃતિ શબ્દ-ઉપમાભૂત વસ્તુની પરિસમાપ્તિ ધોતક છે. - x - X - અંજન-સૌવીરાંજન રત્નવિશેષ, ખંજન-દીપમાલિકાનો મેલ, કાજળ-દીપશિખા પતિત, મી-કાજળ, મસીગુલિકા-ધોલિત કાજળની ગુટિકા, - ૪ - ગવલ-ભેંસના શીંગડા, તેના ઉપરના ભાગની ત્વચા દૂર કર્યા વિના જાણવું, તેમાં જ વિશિષ્ટ કાલિમા સંભવે છે. તે જ ભેંસના શીંગડાના નિબિડતર સારથી નિર્વર્તિત ગુટિકા, ભ્રમર - x - પાંખની અંદરનો વિશિષ્ટ કાલિમાયુક્ત પ્રદેશ, આર્દ્રષ્ઠિક-અરીઠા, પરપુષ્ટ-કોકીલ, કૃષ્ણસર્પ-કૃષ્ણવર્મી સર્પજાતિ વિશેષ, કૃષ્ણકેસર-કૃષ્ણ બકુલ, શરદમાં મેઘ વિનિમુક્ત આકાશખંડ, તે ઘણો કાળો લાગે છે. કાળો અશોક, કાળો કણવીર ઈત્યાદિ વૃક્ષના ભેદો છે. - ૪ - ૪૫ આ રીતે કહેતા શિષ્ય પૂછે છે કે મણીનો કૃષ્ણવર્ણ આવો મેઘ ઘટાદિરૂપ છે ? આચાર્ય કહે છે – આ અર્થ ઉપયુક્ત-સમર્થ નથી. જો એમ છે, તો મેઘઘટાદિના દૃષ્ટાંતત્વના ઉપાદાનનો શો હેતુ છે ? આ ઉપમા માત્ર છે. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે કૃષ્ણ મણિઓ જેવા છે, તે મેઘઘટાદિ કરતાં કૃષ્ણ વર્ણથી અભીપ્સિતતક જ છે. તેમાં કંઈક અકાંત હોવા છતાં કેટલાંકને ઈષ્ટતમ થાય છે. તેથી અકાંતતા વ્યવચ્છેદ માટે કહે છે - અતિ સ્નિગ્ધ મનોહારી કાલિમાના ઉપચિતપણાથી મેઘઘટાદિ કમનીયતક છે. તેથી જ મનોજ્ઞાક-અનુકૂલપણે સ્વપ્રવૃત્તિ વિષયી કરાય છે તે મનોનુકૂલ. મનોજ્ઞતર પણ કંઈક મધ્યમ હોય છે. તેથી સર્વોત્કર્ષ પ્રતિપાદનાર્થે કહે છે – મણામતક અર્થાત્ જોતાં જ મનમાં-આત્મવશતાને પામે છે. અહીં પ્રકર્ષ વિપક્ષામાં ‘તરપ્' પ્રત્યય છે. તે મણિઓ મધ્યે જે નીલા મણી છે, તેનું આવું વર્ણન કહેલું છે – જેમ કોઈ ભૃગ-કોઈ કીડાની પાંખ, શુક-પોપટ, પોપટના પાંખ, ચાષ-પક્ષી વિશેષ, નીલી, નીલીનો છેદ, નીલી ગુટિકા, શ્યામ-ધાન્યવિશેષ, દંતરાગ, વનરાજી, હલધર-બલદેવના વસ્ત્ર તે સદા સ્વભાવથી નીલા હોય છે. મયૂર કે કબૂતરની ડોક, અતસી કે બાણવૃક્ષના ફૂલ. તદુપરાંત ઈન્દ્રનીલ, મહાનીલ, મસ્કત, અંજનકેશિકા-વનસ્પતિ વિશેષ, નીલોત્પલ, નીલાશોક, કણવીર, નીલબંધુજીવ ઈત્યાદિ પૂર્વવત્ વ્યાખ્યા કરવી. મણીમાં જે લાલમણી છે, તેનું આવું વર્ણન છે - તે આ પ્રમાણે શશલાનું લોહી, ઘેટાનું લોહી, ઘેટાનું લોહી, શૂકરનું લોહી, મનુષ્યાદિનું લોહી. આ બાકીના લોહી કરતા ઉત્કટ લાલ વર્ણના છે. સધોજાત ઈન્દ્રગોપક, તે વધતાં કંઈક પાંડુર ફ્ક્ત થાય છે, તેથી બાલગ્રહણ કર્યુ. તે પ્રથમ વર્ષાકાળ-ભાવિ કીટક વિશેષ છે. બાલદિવાકરઉગતો સૂર્ય, વર્ષામાં સંધ્યા સમયે થતો વાદળાનો રંગ, ચણોઠીનો અદ્ઘભાગ, તે અતિ લાલ હોય છે અને અડધો અતિકૃષ્ણ હોય છે તેથી ‘ગુંજાદ્ધ' ગ્રહણ કર્યું. - x - પ્રવાલ નામે રત્ન વિશેષ, પ્રવાલાંકુર પણ રત્ન વિશેષ છે, તે પણ ઉગે ત્યારે ઘણું ૪૬ રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ લાલ હોય, લોહિતાક્ષમણિ-રત્નવિશેષ. ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. તે મણીમાં જે પીળા મણી છે, તેનું આવું વર્ણન છે - જેમ કોઈ ચંપકસુવર્ણચંપકવૃક્ષ, સુવર્ણચંપકની છાલ, ચંપકનો ભેદ, હળદર, હળદર છેદ, હળદરની ગોળી, હરિતાલિકા-હરતાલ, તેનો છેદ, તેમાંથી બનેલ ગોળી, ચિંકુ-લાલદ્રવ્ય વિશેષ, ચિકુર સંયોગ નિર્તિત વસ્ત્રાદિમાં રંગ, જાત્ય સુવર્ણનો જે કપટ્ટકમાં નિઘર્ષ. વરપુરુષવાસુદેવ, તેના વસ્ત્ર તે પીળા હોય છે, તેથી તેનું ઉપાદાન કર્યુ. સુવર્ણ ચંપકનું પુષ્પ, પુષ્પફલી કુસુમ, કોરંટક પુષ્પ, તેની માળા તે કોરંટક દામ, તડવડાના પુષ્પ, ઘોશાતકી પુષ્પ અને સુવર્ણજૂથિકા પુષ્પ, સુહિરણ્યક નામક વનસ્પતિના પુષ્પ, બીજકવૃક્ષના પુષ્પ, પીતાશોક આદિની વ્યાખ્યા પૂર્વવત્. તે મણીમાં જે સફેદમણીઓનું આવા સ્વરૂપનું વર્ણન છે - જેમકે અંકરત્ન, શંખ, ચંદ્ર, કુમુદોદક, ઉદકરજ, ઉદધ્ધિધન ઈત્યાદિ પ્રતીત છે. ચંદ્રાવલી-તળાવ આદિમાં જળ મધ્યે પ્રતિબિંબિત ચંદ્રપંક્તિ. શરદકાલીન ભાવી મેઘ, અગ્નિના સંપર્કથી નિર્મળ કરેલ અને ભૂતિ ખરંટિત હાથ ખંખેરવાથી અતિ નિશિતી કૃત્ જે રજતપત્રક. બીજા કહે છે – અગ્નિસંયોગથી જે શોધિત પ્યપટ્ટ તે ખાતêતરૃપ. ચોખાના ફોતરાનો ઢગલો. કુંદપુષ્પરાશિ, કુમુદરાશિ. વાલ આદિની ફલી, તે કોઈ દેશવિદેશમાં શુષ્ક હોવાથી અતી શુક્લ હોય છે. મોરના પીંછાની મધ્યની મિંજિકા, તે અતિ શુક્લ હોય છે. પદ્મિની કંદ, પાતંતુ, ગજદંત-લવંગ દલ. ઇત્યાદિ પ્રસિદ્ધ છે. વ્યાખ્યા પૂર્વવત્ કહેવી. વર્ણસ્વરૂપ કહ્યું. હવે ગંધનું સ્વરૂપ કહે છે • સૂત્ર-૧૫ (અધુરેથી) : - કોષ્ઠ, તગર, તે મણીઓની આવા પ્રકારની ગંધ કહી છે. જેમ કોઈ એલચી, સોય, ચંપા, દમણ, કુંકુમ, ચંદન, ખસ, મરુવો, જાઈ, જૂહી, મલ્લિકા, સ્નાન મલ્લિકા, કેતકી, પાડલ, નવમાલિકા, અગ, લવંગ, કપૂર વાસ આ બધાંના પુટ [પુડા] ને અનુકૂળ વાયુમાં ખોલવાથી, કૂટવાથી, તોડવાથી, ઉત્કીર્ણ કરવાથી, વિખેરવાથી, ઉપભોગ કરવાથી, બીજાને દેવાથી, એક પત્રથી બીજા પત્રમાં રાખવાથી ઉદાર-મનોજ્ઞ-મનહર-ઘાણ અને મનને શાંતિદાયક ગંધ સર્વે દિશામાં મઘમધાતી ફેલાય છે. શું તે ગંધ આવી હતી ? આ અર્થ સંગત નથી. તે મણી આનાથી પણ ઈષ્ટતક યાવત્ ગંધથી કહેલી છે. • વિવેચન-૧૫ (ચાલુ) : - = તે મણીની આ આવા સ્વરૂપની ગંધ કહી છે – જેમ કોઈ ગંધ નીકળતી હોય, જેવી કે – કોષ્ઠ એ ગંધદ્રવ્ય છે, તેનો પુટ, અહીં એક પુટની પ્રાયઃ તેવી ગંધ ન આવે કેમકે દ્રવ્યની અલ્પતા છે, તેથી બહુવચન મૂક્યું. આ રીતે તગર, ચોયાદિ ગંધ દ્રવ્ય છે. ચંપા આદિ પ્રસિદ્ધ છે. તેમાં ઉશી-વીરણીમૂલ, સ્નાનમલ્લિકા-સ્નાન યોગ્ય મલ્લિકા. અનુવાત-સુંઘનાર પુરુષોને અનુકૂળ વાયુ વાતા, ઉદ્ઘાટ્યમાન-ઉઘાડતાં, વા શબ્દ સમુચ્ચય અર્થમાં છે. પુટ વડે પરિમિત જે કોષ્ઠાદિ ગંધદ્રવ્યો, તે પણ Page #31 -------------------------------------------------------------------------- ________________ સૂ-૧૫ ૪૮ પરિમેય-પરિમાણ ઉપચારથી કોઠપુટાદિ કહેવાય છે. તેને ખાંડણીમાં ખાંડતા, ટુકડા કરતા - X - છરી આદિ વડે તેને ઉત્કીર કરતાં, અહીં-તહીં વિખેરતા, પરિભોગને માટે ઉપયોગ કરતાં, નીકટ રહેનારાને કંઈક દેવાતા, ભાંડ-ક સ્થાનથી બીજા ભાંડ-બીજા સ્થાનમાં સંહરતા. ઉદાર, તે અમનોજ્ઞ પણ હોય, તેથી કહે છે, મનોજ્ઞ-મનોનુકૂલ, તે મનોડાવ કયાંથી ? મનોહર-મનને હરે છે, આત્મવશ કરે છે, અહીં-તહીં વિખેરવાથી મનોહરd. કઈ રીતે ? ઘાણ અને મનને સુખકારી. બધી દિશામાં સામત્યથી ગંધ નીકળે છે. સુગંધની અભિમુખ નીકળે છે. • x • x - શિષ્ય પૂછે છે - શું મણીની ગંધ આવા સ્વરૂપની હોય છે ? આચાર્ય કહે છે - આ અર્થ સમર્થ નથી આદિ પૂર્વવતું. • સૂત્ર-૧૫ (અધુરેથી) : તે મણીનો આવા સ્વરૂપનો સ્પર્શ કહ્યો છે. જેમ કોઈ અજિનક, રત, ભૂર, નવનીત, હંસગર્ભનૂલિકા, શિરિષકુસુમસમૂહ, ભાલકુસુમત્ર રાશિ જેવો કોમળ સ્પર્શ છે અર્થ સંગત નથી. તે મણી આથી પણ ઈષ્ટતર ચાવતું સ્પર્શથી કહ્યો છે. • વિવેચન-૧૫ (ચાલુ) : પૂર્વવત્ મણીનો આવો સ્પર્શ કહ્યો છે – જેમકે - ચર્મમય વસ્ત્ર, રુત, બૂરવનસ્પતિ, માખણ આદિ, અભિનવ ઉત્પન્ન કુમુદપત્ર, તેનો સમૂહ. શું આ સ્પર્શ જેવો ? ઈત્યાદિ પૂર્વવતું. • સૂત્ર-૧૫ (અધુરેથી) : ત્યારે તે અભિયોગિક દેવોને તે દિવ્ય યાન વિમાનની અંદર બહુમધ્યદેશ ભાગમાં એક મોટું પ્રેક્ષાગૃહ મંડપ વિકુર્તે છે. તે અનેક શત સ્તંભ સંનિવિષ્ટ, ઉંચી અને સુરચિત વેદિકાઓ, તોરણો તળ સુંદર પુતળીઓથી સજાવેલ હતા. સુશ્લિષ્ટ, વિશિષ્ટ, લષ્ટ, સંસ્થિત, પ્રશા, સૈફૂર્ય, વિમલ સ્તંભ શોભિત હતો. વિવિધ મણિ કનક-રતન ખચિત, ઉજ્જવલ, ઘણો સમ અને સુવિભકત દેશ ભાગ હતો. તે ઈહા, મૃગ, વૃષભ, તુરગ, મનુષ્ય, મકર, પક્ષી, વ્યાલક, કિન્નર, સ્ટ સરભ, અમર, કુ, વનલતા, પsdલતાથી ચિકિત હતો. કંચન, મણિ, રન સુકd સુપિકા વિવિધ ઘટા-પતાકાથી પરિમંડિત અણશિખર, ચલ મરીચિકવચ, વિનિમુd, ગોબરાદિ લેપન, સુના વડે પોષ્ઠિત ગોશીષ કd ચંદન-દરના પાંચ આંગળીઓ સહિતના થાપા ભીd મારેલ હતા. ચંદન ચર્ચિત કળશ રાખેલા હતા. પ્રત્યેક દ્વાર તોરણ અને ચંદન કળશોથી શોભિત હતા. દીવાલો ઉપર ઉંચેથી નીચે સુધી સુગંધી ગોળ માળાઓ લટકતી હતી. સરસ સુગંધી પંચવર્ષી પુણોના મંડપ બનેલા હતા. કાળો અગરુ પ્રવર કુંદરક, તરક, ધૂપના મઘમઘાટથી ગંધુદ્ધયથી રમ્ય હતું. સુગંધવર ગંધિક ગંદાવર્તભૂત, દિવ્ય વાણદિ શબ્દોથી સંપન્ન, અસરાગણ સંઘથી વ્યાપ્ત, પ્રાસાદીયદર્શનીય ચાવતુ પ્રતિરૂપ હતું. રાજપષ્મીયઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ તે પ્રેક્ષાગૃહ મંડપના બહુમરમણીય ભૂમિ ભાગને વિદુર્વે છે યાવત્ મણીનો સ્પર્શ. તે પ્રેક્ષાગૃહ મંડપનો ચંદરવો વિફર્વે છે, તે પદાલતાદિ ોિથી ચિકિત યાવતુ પ્રતિરૂપ હતો. તે બહુ સમરમણીય ભૂમિ ભાગના બહુમધ્યદેભાગે એક મોટો વજમય અiડો વિકુર્તે છે. તે અખાડાના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા વિકર્વે છે, લંબાઈ-પહોંડાઈથી આઠ યોજન અને બાહલ્યથી ચાર યોજન, સવ મણિમય, સ્વચ્છ-૧Gણ યાવત પ્રતિરૂપ હતો. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન વિકુર્તે છે. તે સીંહાસનનું આવા સ્વરૂપનું વર્ણન કર્યું છે - તપનીયમય ચક્કલા, રનમય સહ સૌવર્ણિક પાયા, વિવિધ મણિમય પાદશીર્ષક, જાંબૂનદમય ગાન, વજમય સંધી, વિવિધ મણિમય નેંત હતું. તે સીંહાસનમાં ઈહા-મૃગ-વૃષભ-તુણ-મનુષ્ય-મગર-પક્ષી-વ્યાલક-ર્કિનર, રુ સરભ, ચમર, કુંજ વનલતા, પાલતા દિના ચિત્રો બનેલા હતા. સાર-સારોચિત મણિરનની પાદપીઠ હતી, તે પાદપીઠ ઉપર પગ રાખવા માટે બિછાવેલ મસુક, નવતૃણ, કુશાગ્ર અને કેસર તંતુઓ જેવા અત્યંત સુકોમલ, સુંદર આસ્તારકથી રમ્ય હતો. તે સુવિરચિત ર ણ, ઉપસ્થિત સૌમgફલ પ્રણથી પ્રતિચ્છાદિત હતો. કતાંશુ વહ્મ સુરમ્ય આજીનક, + બૂટ નવનીત, ફૂલ સમાન પયુકત, મૃદુ અને પ્રાસાદીયાદિ લાગતું હતું. • વિવેચન-૧૫ (અધુથી) : તે આભિયોગિક દેવ, તે દિવ્ય વિમાનના બહુ મધ્ય દેશ ભાગમાં મોટા પ્રેક્ષાગૃહમંડપ વિકર્ષે છે. કેવો ? અનેક સેંકડો સ્તંભ ઉપર રહેલ, અતિ ઉંચો, સારી રીતે બનાવેલ શ્રેષ્ઠ વેદિકા, તોરણો, શાલભંજિકાઓ યુક્ત. સુશ્લિષ્ટ, વિશિષ્ટ, મનોજ્ઞ સંસ્થાનવાળો, પ્રશસ્ત વાસ્તુ લક્ષણયુક્ત, વૈડૂર્યરનમય વિમળ સ્તંભ યુક્ત તથા વિવિધ મણીથી ખચિત ભૂમિભાગ - x • જે ઉજ્જવળ, અત્યંત સમ અને સુવિભક્ત હતો. તેમાં વરુ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિનર, મૃગ, જંગલી મહાકાય પશુ, જંગલી ગાય, હાથી, અશોકાદિ લતા, પઢિાની આ બધાના ચિત્રો આલેખેલા હતા. સ્તંભ ઉપર રહેલી વજરનની વેદિકાથી પરિવૃત હોવાથી રમ્ય, વિશિષ્ટ વિધા શક્તિવાળા, તેમના સમાન શીલવાળા પ્રપંચ વિશેષથી યુક્ત યંત્ર, હજારો મણિરત્નપ્રભાદિ યુક્ત એવા અત્િ અતિ અદ્ભુત મણિરત્નની પ્રભાના જાલકથી યુક્ત. વિશિષ્ટ વિઘાશક્તિવાળા પુરુષના પ્રપંચથી ભાવિત હતા. - x • x • સોનું, મણી અને રત્નોની તૃપિકા, વિવિધ પ્રકારના પંચવર્તી ઘંટા, પતાકાથી સમસ્તપણે મંડિત શિખરોયુક્ત. ચંચળ-ચમકતા કિરણ કવચોને છોડતા, નાથ - ભૂમિ ઉપર છાણા આદિનું લેપન અને ભીંતો આદિને ચુના વડે સંમાજિત કરેલ, અર્થાત આ બંને દ્વારા પૂજિત, ગોશીષચંદન વડે ઘણાં થાપા-હથેળી અને પાંચ આંગળી સહિત ભીતે દેવાયેલ. વળી મંગળકળશો જેમાં રખાયા છે તે. ચંદન ઘટથી સુકૃત તોરણો તેના Page #32 -------------------------------------------------------------------------- ________________ સુપ પs રાજ્યનીય ઉપાંગસુત્ર • સટીકઅનુવાદ પ્રત્યેક દ્વારા દેશ ભાગે છે. અધોભૂમિએ લાગેલા, ઉપના તળ સુધી બાંઘેલા, વિસ્તીર્ણ, વર્તુળ, લાંબા-લટકતા એવા પુષ્પ માળાનો સમૂહ જેમાં રહેલો છે. તથા પંચવણ, સસ, સુરભિને છોડતાં પુષના ઢગલાની પૂજા વડે યુક્ત છે, કાળો રંગ, પ્રવર કુંદરક ઈત્યાદિથી રમ્ય, સુગંધ વર ગંધથી ગંધવર્તી ભૂત છે તથા અસરાનો સમુદાય, તેના વડે રમણીયપણે વ્યાપ્ત છે. તથા દિવ્ય મૂટિતાદિ જે વાધોના શબ્દો વડે કાનને મનોહરપણે પ્રકથી શબવત્ કરે છે. સ્વચ્છ-ગ્લષ્ણ-ધૃષ્ટ-સૃષ્ટ-નીરજનીર્મળ-નિષાંક-નિકંટક છાયા • સપભા-સકિરણ-સઉધો-પ્રસાદીયાદિ છે. - પૂર્વોક્ત પ્રેક્ષાગૃહ મંડપ મધ્યે બહુસમ રમણીય ભૂમિભાગ વિકર્ષે છે. તે આ રીતે - આલિંગપુકર આદિ મણિસ્પર્શ સૂત્ર સુધી કહેવું. પૂર્વવતુ પ્રેક્ષાગૃહ મંડપના ઉપરના ભાગની વિકૃણા * * * કહેવી. બહુસમ રમણીય ભૂમિ ભાગના બહુ મધ્યદેશભાગમાં પૂર્વવત્ એક મોટા વક્તમય અાપાટકને વિદુર્વે છે. તે અઢાપાટકના બહુ મધ્ય-દેશભાગમાં એક મોટી મણિપીઠિકા વિકર્ષે છે. જે લાંબી-પહોળી આઠ યોજન અને ઉંચી ચાર યોજન છે. સંપૂર્ણ મણીમયી, સ્વચ્છ આદિ વિશેષણ સમૂહયુક્ત છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન વિકર્ષે છે. તે સિંહાસનનું વર્ણન - તપેલા સોનાના ચક્કલા, જીતના સિંહો વડે શોભિત, તે સિંહાસન. સુવર્ણમય પગો, વિવિધ મણિમય પાદ શીર્ષકો, જાંબૂનદમય ગાત્રો, વજન વડે પૂરિત ગામોની, સંધિઓ. વિવિધ મણી યુકત વેંત, તે સીંહાસન ઈહા-મૃગ ચાવતુ પદાલતાના ચિત્રોથી યુક્ત, પ્રધાન મણિરનો વડે ઉપચિત પાદપીઠ સહિત હતું. મરતા આચ્છાદક, તે મૃદુ હતું. નવી વચા, દર્ભ પર્યd, પ્રત્યગ્ર વયા દપિયતરૂ૫, કોમળ, નમનશીલ, કેસરા યુક્ત એવા આસ્તારકથી આચ્છાદિત હોવાથી રમ્ય જણાતું હતું. આજિનક, રર ઈત્યાદિ પૂર્વવતું. તથા સારી રીતે રચિત એવું અસ્ત્રાણ જેની ઉપર છે તે. પઋિર્મિત કપાસના વસ્ત્રાદિ પરિચ્છાદનને તે જમણના ઉપરી બીન આયછાદનથી ઢાંકેલ છે. તે અતિ રમ્ય લાલ વસ્ત્રથી સંવૃત છે. સુરમ્ય છે, પ્રાસાદીયાદિ છે. • સૂત્ર-૧૫ (અધુરેથી) : તે સિંહાસનની ઉપર એક મોટું વિજયકૂષ્ય વિકવ્યું. તે શંખ, કુંદ, ઉદક રજ, મળેલા દહીંના ફીણના પુંજ જેવું, સર્વ રનમય, સ્વચ્છ, Gણ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂષ, પ્રતિરૂપ છે. તે સિંહાસનની ઉપર વિજયકૂધ્યના બહુ મધ્યદેશ ભાગે એક મોટું જય અંકુશ વિદુર્વે છે. તે તમય અંકુશમાં કુંભ પ્રમાણ મુકતાદામ વિકુવે છે. તે કુંભ પ્રમાણ મુકતાદામ બીજા ચાર અધકુભિક મુકતાદામથી અને ચારે દિશામાં તેના પશ્મિાણના અધ બીજી ચાર મુકતાદામોની ચોતરફથી પરિવેષ્ટિત હતું.. તે દામો-તપનીય સુવર્ણના લંબૂસકો, વિવિધ પ્રકારના મણિ, નોના વિવિધ હાટ, અર્વર વડે હોભિત હતું. પાસે પાસે ડાંગેલા હોવાથી જ્યારે પૂર્વપશ્ચિમક્ષિ-ઉત્તએ મંદમંદ પવન વાય ત્યારે ક્લતા-ડૂલતા, એકબીજા સાથે 1િ7/4] ટકરાવાથી વિશિષ્ટ, મનોહર, મનોજ્ઞ તથા કાન અને મનને શાંતિ પ્રદાયક, Mનિગી સમીપવત પ્રદેશને વાત કરતા એવા પોત-પોતાની શોભાસી અતીઅતી શોભાયમાન થઈ રહેલ હતા. ત્યારે તે અભિયોકિ દેવે તે સિંહાસનના વાયવ્ય અને ઈશાન ખૂણામાં સૂયભિદેવના ૪૦૦૦ સામાનિકના ૪૦૦૦ ભદ્ધાસનો વિકુવ્યાં. તે સીંહાસનની પૂર્વમાં સુયમિદેવની સપરિવાર ચાર અગમહિણીઓના ચાર માસનો વિવ્યાં. તે સીંહાસનના અનિખૂણામાં સુયભિદેવની અચ્ચતર પદના ૮૦૦૦ દેવો માટે, ૮૦૦૦ ભદ્રાસનો વિકલ્ય. એ પ્રમાણે દક્ષિણમાં મધ્યમ પેદાના ૧૦,ooo દેવોના ૧૦,૦૦૦ ભદ્રાસનો, નૈઋત્યમાં બાહર્ષદાના ૧૨,ooo દેવોના ૧૨,ooo ભદ્રાસનો, પશ્ચિમમાં સાત એજ્યાધિપતિના સાત મદ્રાસન વિકવ્યd. તે સીંહાસનની ચારે દિશામાં સુયમિદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્વારનો વિકવ્યાં, તે આ રીતે - પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર ચારેમાં ચાર-ચાર હજાર તે દિવ્યવિમાનનું આવા પ્રકારનું વર્ણન કર્યું છે - જેમ કોઈ તકાળનો ઉગેલો હેમંતઋતુનો બાલસૂર્ય, ખેરના ગામ જે શશિમાં પ્રજવલિત હોય, જપાકુસુમ કે કિંશુક કે પારિજાત વર્ણના ચોતરફથી સંકુસુમિત હોય. શું આવો વર્ણ હતો ? આ અર્થ સમર્થ નથી. તે દિવ્ય યાનવિમાનનો વણી આપી પણ ઈષ્ટતક કળે છે. ગંધ અને સ્પર્શ મણી સમાન જવા. આ રીતે અભિયોગિક દેવે દિવ્ય ચાન-વિમાન વિકવ્યું, વિકુળને સૂયભિદેવ પાસે આવ્યો. આવીને સૂયભિદેવને બે હાથ જોડી યાવતુ આજ્ઞા પાછી સોંપી. વિવેચન-૧૫ (ચાલુ) : તે સીંહાસનની ઉપના ચંદસ્વામાં. આ સ્થાને એક મોટું વર વિશેષ. જીવાભિગમની મૂળ ટીકામાં કહે છે - વિજયદાય વઅ વિશેપને સ્વશક્તિથી તિપાદિત કરે છે. કઈ રીતે ? શંખ, કુંદપુષ, જલકણ, ક્ષીરોદધિના જળના મનથી જે ફેણપુંજ થાય, તેના જેવી પ્રભાવાળા. વળી તે સર્વથા રનમય, સ્વછાદિ વિશેષણયુક્ત હતું. તે સીંહાસનની ઉપર તે વિજયષ્યના બહુ મધ્ય દેશ ભાગમાં એક મોટું વજરનમય અંકુશાકાર મુકતાદામનું અવલંબન આશ્રય વિક છે, તેવજમય અંકુશમાં એક મોટું કુંભ પરિમાણ મુકતાદામ વિદુર્વે છે. તે બીજા ચાર કુંભપરિમાણ મુક્તાદામની અડધી ઉંચાઈ પ્રમાણ માત્ર, સર્વ દિશામાં વ્યાપ્ત હતા. તે પાંચે દામ તપેલા સુવર્ણના લંબૂક-આમરણ, સુવર્ણ મ વડે શોભિત અગ્રભાગવાળા, જેમાં લટકતા, વિચિત્ર હાર, અર્ધહાર વડે સમસ્તપણે શોભતા સમુદાયવાળા, તથા કંઈક પરસ્પર અસંલગ્ન પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉતરી આવતા મંદમંદ વાયુ વડે કંપતા •x• કંઈક કંપનવશચી પ્રકર્ષથી અહીં-તહીં કંઈક ચલનથી લટકતા-લટકતા પરસ્પર સંપર્કવસરી શદ કરતા, કેવી રીતે? ઉદાર, ફાર શબ્દોથી. તે મન:પ્રતિકૂલ પણ હોય, તેથી કહે છે - મનોજ્ઞ, તે મનોનુકૂલત્વ લેશગી હોય, Page #33 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૧૫ ૫૧ ૫૨ તેથી કહે છે મનોહર-શ્રોતાના મનને હરે છે, એકાંતથી આત્મવશ થાય. તેનું મનોહરવ કઈ રીતે? પ્રત્યેક શ્રોતાને કાન અને મનને સુખ ઉત્પાદ, તેથી મનોહર, તેના વડે નીકટના પ્રદેશને સર્વ દિશા અને વિદિશાને પૂરિત કરે છે. એ રીતે શ્રી વડે અતિ ઉપશોભિત રહે છે. ત્યારપછી આભિયોગિક દેવ, તે સીંહાસનની વાયવ્ય, ઈશાન, ઉત્તરે આ ત્રણ દિશામાં ૪000 સામાનિક દેવોના ૪ooo ભદ્રાસનો. પૂર્વમાં ચાર ચાણમહિણીના પરિવારના ૪૦૦૦ ભદ્રાસનો, ઈત્યાદિ કૂિમાર્ગમાં કા મુજબ) વિદુર્વે છે. ત્યારપછી, સિંહાસનની ચારે દિશામાં સામાનિકાદિ દેવ ભદ્રાસનોની પાછળ સૂર્યાભિદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,000 ભદ્રાસનો વિકવ્યાં. તે વદિ ચારે દિશામાં ચાર-ચાર હજાર હતા. સર્વસંખ્યા ૫૪,000 ભદ્રાસનો વિક છે. પૂર્વવત્ દિવ્ય ચાનવિમાનનો હવે કહેવાનાર વર્ણક નિવેશ કહ્યો છે. તે આ પ્રમાણે - જેમ કોઈ ક્ષણ માત્ર પૂર્વે ઉગેલો, શિશિર કાળ ભાવી બાલસૂર્ય અત્યંત લાલ-દીપ્ત હોય છે. માટે તેનું ગ્રહણ કર્યું. ખદિરના અંગારા લાલ હોય છે. રાત્રિમાં પ્રજવલિત જપાકુસુમ વન, કિંશુક વન, પારિજાત વનના બધી દિશામાં, સામત્યથી સમ્યક્ કુસુમિત. શિષ્ય પૂછે છે – જેવો વર્ણ આ બધાંનો છે તેવો દિવ્ય વિમાનનો વર્ણ છે ? આચાર્ય કહે છે - આ અર્થ સંગત નથી. તે દિવ્ય યાનવિમાન આનાથી પણ ઈષ્ટતર, કાંતતર, મનોજ્ઞતર, મણામતર વર્ણવી કહ્યો છે. ગંધ અને સાર્શ, જેમ પૂર્વે મણીના કહ્યા, તેમ કહેવો. તે આ પ્રમાણે - તે દિવ્ય યાન વિમાનનો આ આવા પ્રકારની ગંધ કહી છે તે આ પ્રમાણે - જેમ કોઈ કોષ્ટપુડ, તગરપુટ ઈત્યાદિ. તે આભિયોગિક દેવ બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજયથી વધાવે છે, વઘાવીને આ આજ્ઞા પાછી સોંપી. સૂત્ર-૧૬ : ત્યારે તે સુભદેવ, અભિયોગિક દેવની પાસે આ અર્થને સાંભળી, સમજી હષ્ટ યાવત હદયી થઈ, દિવ્ય જિનેન્દ્રાભિગમન યોગ્ય ઉત્તરઐક્રિય રૂપને વિકર્યું છે, વિક્ર્વને સપરિવાર ચાર અગ્રમહિષી અને બે અનીકો - ગંધવનીક, નૃત્યાનીકની સાથે સંપરિવૃત્ત થઈ, તે દિવ્ય યાનવિમાનની પ્રદક્ષિણા કરતા કરતા પૂર્વ દિશાના સોપન પ્રતિરૂપકથી આરોહે છે, આરોહીને જ્યાં સીંહાસન છે, ત્યાં આવીને ઉત્તમ સીંહાસને યુવભિમુખ રહીને બેઠા. ત્યારપછી તે સૂયભિદેવના ઝooo સામાનિકો તે દિવ્ય યાનવિમાનને અનુપદક્ષિણા કરતા ઉત્તરના કિસોપનાપતિરૂપકને આરોધે છે, આરોહીને પ્રત્યેક-પ્રત્યેક પૂર્વે રાખેલ ભદ્રાસને બેઠા. બાકીના દેવો અને દેવીઓ તે દિવ્ય યાનવિમાન યાવતુ દક્ષિણી ગિસોપાનક પ્રતિરૂપકને રોકે છે, આરોહીને પ્રત્યેક પૂર્વે રાખેલ ભદ્રાસને બેઠા. ત્યારપછી તે સુભદેવ તે દિવ્ય યાનવિમાનમાં બેઠા પછી આગળ આઠઆઠ મંગલો અનમે ચાલ્યા. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ થાવ4 દર્પણ. રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ત્યારપછી પૂર્ણકળશ, શૃંગાર, ચામર સહિત દિવ્ય છv, પતાકા, ગગનતલને અતિ સુંદર આલોક દર્શનીય અને વાયુથી ફરફરતી એક ઘણી ઉંચી વિજય-વૈજયંતી પતાકા અનુક્રમે આગળ ચાલી. ત્યારપછી તૈફૂરિનના દીપતાં નિમણ દંડવાળો, લટકdi કોરંટ પુષ્પની માલાથી સુશોભિત, ચંદ્રમંડલ સમાન, ઉંચા વિમલ તપમ અને અનેક કિંકર દેવો દ્વારા વહન કરાઈ રહ્યું હતું. મણિરનોથી બનેલ વેલાથી શોભિત, બે પાદુકા યુક્ત પાદપીઠ સહિત ઉત્તમ સિંહાસન અનુક્રમે આગળ ચાલ્યું. ત્યારપછી વજન નિર્મિત વૃત્ત, લષ્ટ, સંસ્થિત, સુશ્લિષ્ટ, પરિધૃષ્ટ, પૃષ્ટ, સુપ્રતિષ્ઠિત, વિશિષ્ટ અને બીજી ઘણી મનોરમ, નાની-મોટી અનેક પ્રકારની રંગબેરંગી પંચવણ દવાઓથી પરિમંડિત, વાયુ વેગથી ફઋતી વિજય વૈજયંતી પતાકા, છwાતિછમથી યુકત, આકાશ મંડલને સ્પર્શતો, ૧ooo યોજન ઊંચો, મોટો ઈન્દ્રધ્વજ અનુક્રમે ચાલ્યો. ત્યારપછી સુરપ વેશભૂષા કરીને સુસજ્જિત, સવલિંકાર ભૂષિત, મહાન સુભટ સમુદાયોને સાથે લઈને પાંચ સેનાપતિઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં આભિયોગિક દેવો-દેવીઓ પોત-પોતાની યોગ્ય, વિશિષ્ટ વેશભુષા અને વિશેષતાદર્શક પોત-પોતાના ચિહ્નોથી સજજ થઈને પોત-પોતાના પરિકર, નેપાદિથી આગળ અનુક્રમે ચાલ્યા. ત્યારપછી સૂચભવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ સદ્ધિ યાવત રૂપથી સૂયભિદેવની આગળ, પાછળ, બંને બાજુએ અનુસરે છે. • વિવેચન-૧૬ - તy i ઈત્યાદિ. દિવ્ય-પ્રધાન, જિનેન્દ્ર-ભગવત્ વદ્ધમાન સ્વામીની અભિમુખ જવાને ઉચિત ઉત્તરવૈક્રિય રૂપને વિદુર્વે છે, વિક્ર્વીને સપરિવાર ચાર અગ્રમહિષી અને બે અનીકો ગંધર્વ અને નાટ્યની સાથે, તેમાં સહભાવ સ્વરસ્વામીભાવ સિવાય પણ જોવા મળે છે. જેમ સમાન ગુણ-વૈભવવાળા બે મિત્રો હોય છે. તેથી સ્વસ્વામીભાવ જણાવવા કહે છે - સમ્યક્ આરાધકભાવથી પરિવૃત્ત. તે દિવ્ય યાનવિમાનને પ્રદક્ષિણા કરતા • પૂર્વ તોરણથી પ્રદક્ષિણા કરીને પૂર્વના તોરણથી સ્વ સીંહાસન અનુકૂળ પ્રવેશે છે. પછી પ્રતિવિશિષ્ટરૂપ સોપાન વડે તે વિમાનમાં બેસે છે, બેસીને જે દેશમાં તે મણિપીઠિકાની ઉપર સિંહાસન છે ત્યાં સમીપે જાય છે, જઈને શ્રેષ્ઠ સિંહાસને જઈને પૂર્વાભિમુખ, સર્વ સેવક જનને ચમકારકારી ઉપવેશન સ્થિતિમાં બેઠો. પછી સુભદેવના ૪૦૦૦ સામાનિક દેવો તે દિવ્ય વિમાનને પ્રદક્ષિણા કરી, ઉત્તરના કિસોપાન પ્રતિરૂપક વડે આરોહે છે. પૂર્વે રાખેલ ભદ્રાસને બેસે છે. અત્યંતર પર્ષદાદિના દેવો-દેવીઓ દક્ષિણના કિસોપાન પ્રતિરૂપકથી ચડીને પોતાના ભદ્રાસને બેસે છે. પછી તે વિમાનની આગળ આઠ-આઠ મંગલો કહેવાનાર પાઠના ક્રમથી ચાલ્યા. તે આ રીતે - સ્વસ્તિક, પછી શ્રીવત્સ, પછી પૂર્ણ કળશ Page #34 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૧૬ ૫૪ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વૃંગાર-દિવ્ય આતપત્ર-પતાકાદિ. કઈ રીતે? દર્શનરતિક - જેને અવલોકતા તિ થાય. અહીં દર્શનારતિક હોવા છતાં અમંગલવથી કંઈક આલોકદર્શનીય ન થાય. જેમકે - ગર્ભવતી યુવતી. તેથી કહે છે – માંગલ્યત્વથી બહાર પ્રસ્થાન સમય ભાવિનિ. જોવાને યોગ્ય થાય. * * * * * તથા વાયુથી ઉદ્ધત વિજયસૂચિકા વૈજયંતી, તે ઉંચી કરાયેલી, આકાશના તલને સ્પર્શે છે. તે અનુક્રમે આગળ ચાલ્યો. પછી વૈડૂર્ય રત્નમય દીપડો એવો નિર્મલ દંડ જેનો છે તે તથા લટકતી-લાંબી કોરંટ પુષ્પોની માળા વડે શોભિત, ચંદ્રમંડલ સમાન દીપ્તિ વડે શોભતા, વર્તુળપણે, ચંદ્રમંડલાકાર, સમ્યક્ રીતે ઉંચું કરાયેલા વિમલ આતત્ર તથા પ્રવર સીંહાસન, જે મણિરત્ન વડે ચિયુક્ત છે, પાદપીઠ સહિત જે છે તે તથા બીજી પાદડા, તેના સમાયોજનથી સમાન. ઘણાં કિંકર સમાન દેવો વડે પરિગૃહીત અનુક્રમે ચાલ્યા. ત્યારપછી વજનમય તથા વર્તુળ, મનોજ્ઞ સંસ્થાન જેનું છે, તે વૃતલણસંસ્થિત, સુચ્છેષ આપત્ત અવયવો અર્થાત્ મસૃણ, પરિધૃષ્ટ-ખરશાણ પાષાણ પ્રતિભાવતુ, પૃષ્ટસુકુમાર શાણ પાષાણ પ્રતિમાવત સુપ્રતિષ્ઠિત, પણ તિર્થી પડેલ એવી વક્ર નહીં, તેથી જ શેષ દેવજોથી અતિશયવાળી, તથા અનેક સંખ્યક પ્રધાન પંચવર્ણા હજારો મુડમી જેમાં ઉંચી કરાયેલ છે તે, વાયુ વડે ઉદ્ભૂત વિજય-વૈજયંતી પતાકા અને છત્રાતિછત્ર યુક્ત, હજાર યોજન પ્રમાણ ઉચ્ચત્વથી અતિ ઉચ્ચ, આકાશતળને ઓળંગતા અગ્રભાગ જેનો છે તે. તેથી જ અતિશય મહાન મહેન્દ્રધ્વજ અનુક્રમે આગળ ચાલ્યો. ત્યારપછી સુરૂપ વેશભૂષાને પરિગૃહીત, અતિશયપણે સજ્જ-પરિપૂર્ણ સ્વસામગ્રીયુક્તપણે સર્વાલંકાર વિભૂષિત, અતિશયપણે ચટકર પ્રધાન સુભટ સમૂહથી પાંચ સેન્ચોના અધિપતિઓ અનુક્રમે ચાલ્યા. ત્યારપછી સૂર્યાભવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ સર્વત્રદ્ધિ-સર્વધુતિ-સર્વબળથી સૂયભદેવને અનુસરતા ચાલ્યા. • સૂત્ર-૧૭ થી ૧૯ : [૧] ત્યારે તે સૂયભિદેવ તે પાંચ નીકાધિપતિ વડે પરિરક્ષિત વજનમયી ગોળ, મનોજ્ઞ સંસ્થાનવાળા યાવતુ ૧ooo યોજન લાંબા, અત્યંત ઉંચા મહેન્દ્રધ્વજને આગળ કરીને તે સુયભિદેવ zooo સામાનિક રાવત ૧૬,ooo આત્મરક્ષક દેવો અને બીજાં ઘણાં સુયભિવિમાનવાસી વૈમાનિક દેવો અને દેવીઓ સાથે સંપરિવૃત્ત થઈ, સર્વઋહિ ચાવત રવથી સૌધર્મ કલ્પના મધ્યેથી તે દિવ્ય દેવદિત, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ દેખાડતા-દેખાડતા, અવલોકન કરતા-કરતા, જે સૌધર્મલાના ઉત્તરના નિયણિ માર્ગ પાસે આવ્યા. ત્યાં આવીને એક લાખ યોજન વેગવાળી વાવ ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી તિછમાં અસંખ્યાત દ્વીપસમુદ્રની મધ્યેથી જતા-જતા જે નંદીશ્વર દ્વીપમાં જે દક્ષિણપૂર્વીય રતિકર પાર્વત પાસે આવ્યા, આવીને તે દિવ્ય દેવગsદ્ધિ યાવતું દિવ્ય દેવાનુભાવને સંહરતા-સંહરતા, સંક્ષેપતા-સંક્ષેપતા જે જંબૂદ્વીપમાં જ્યાં ભરત હોમમાં જ્યાં આમકWા નગરી, જ્યાં આણશાલવન ચેત્યમાં, જ્યાં શ્રમણ ભગવનું મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને ભગવંત મહાવીરને તે દિવ્ય યાનવિમાની ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી. પછી શ્રમણ ભગવાન મહાવીરના ઈશાન દિશામાં તે દિવ્ય યાનવિમાનને કંઇક ચાર અંગલ ઘરણિતલથી ઉપર આપે છે, સ્થાપીને સપરિવાર ચાર અગ્રમહિષીઓ, બે આનીકાધિપતિઓ-ગંધવનિક અને નૃત્યાનીકથી પરીવરીને તે દિવ્ય યાનવિમાનના પૂર્વ દિશાના સોપન પ્રતિરૂપકથી નીચે ઉતર્યા. ત્યારે તે સુયભિદેવના ૪ooo સામાનિકો, તે દિલ યાન વિમાનના ઉત્તરીય રિસોર્ણન પ્રતિરૂપકથી નીચે ઉતર્યા, બાકીના દેવો અને દેવીઓ, તેના દક્ષિણી ગિસોપાનકથી નીચે ઉતર્યા. ત્યારે તે સુરભિદેવ ચાર અગ્રમહિણી યાવતું સોળ હજાર આત્મરક્ષકો તા બીજા ઘણાં સુયભિ વિમાનવાસી વૈમાનિક દેવો અને દેવી સાથે સંપરિવૃત્ત થઈને યાવતુ નાદિત રવથી શ્રમણ ભગવાન મહાવીર પાસે આવ્યા. આવીને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વાંદે છે, નમે છે. વાંદી-નમીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન્ ! હું સૂયભદેવ આપશ્રીને વાંદુ છું, નમું છું વાવતુ પર્યાપારીની રું છું [૧૮] સૂયભિને આમંત્રીને શ્રમણ ભગવાન મહાવીરે સૂયભિદેવને આમ કહ્યું - હે સૂર્યાભિ ! આ પુરાતન છે, આ જીતાચાર છે, હે સૂયભિ આ કૃત્ય છે - કરણીય છે. હે સૂયભિ ! આ આચરિત છે, આભ્યનુજ્ઞાત છે કે ભવનપતિ, સંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો અરહંત ભગવંતને વાંદે છે, નમે છે, વાંદીનમીને પછી પોત-પોતાના નામ-ગોગોને કહે છે. હે સૂયાભિ / તે પુરાતન યાવત્ અભ્યનુજ્ઞાત છે.. [૧૯] ત્યારે સૂયભિદેવ, શ્રમણ ભગવાન મહાવીર વડે આમ કહેતા, હર્ષિત થઈ ચાવ4 શ્રમણ ભગવન મહાવીરને વંદન-નમન કરે છે, વાંદી-નમીને અતિ નીકટ નહીં - અતિ દૂર નહીં એવા સ્થાને રહીને નમન કરતો એવો, અભિમુખ વિનયથી અંજલી જેડી સેવે છે. • વિવેચન-૧૩ થી ૧૯ : ત્યારપછી તે સુભદેવ, તે પાંચ સૈન્યાધિપતિથી પરિક્ષિપ્ત થઈ ચોક્ત વિશેષણ વિશિષ્ટથી મહેન્દ્ર ધ્વજ વડે આગળ ખેંચાતો, ૪૦૦૦ સામાનિક ઈત્યાદિ વડે સંપરિવૃત થઈને સર્વ ઋદ્ધિ અને સર્વધુતિ પૂર્વક, યાવત્ શબ્દથી સર્વ સમુદય, સર્વ આદર, સર્વ વિભૂષા, સર્વ વિભૂતિ, સર્વ સંભમથી સર્વ પુષ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર સહિત, સર્વ દિવ્ય ગુટિત-શબ્દ-નિનાદ વડે, મહાન ઋદ્ધિ-ધુતિ-બળસમુદય વડે, મહાનું શ્રેષ્ઠ ગુટિતના એક સાથે વગાડાતાં વાજિંત્રના નાદ વડે, શંખપ્રણવ-પડહ આદિના નિર્દોષ નાદિત વ વડે, સૌધર્મ કલા મધ્યેથી તે દિવ્ય દેવગઢદ્ધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભૂતિને લીલા વડે ભોગવતા, સૌધર્મકલાના ઉત્તરીય નિર્ગમન માર્ગ, તે જ પડખેથી નીકળે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૭ થી ૧૯ પપ તાણ afકાણ ઈત્યાદિ પૂર્વવત ચાવતું દિવ્ય દેવ ગતિથી લાખ યોજન પ્રમાણ ગતિથી, નીચે ઉતરીને જતાં અસંખ્યાત તિછ દ્વીપસમુદ્રની મધ્યેથી નંદીશ્વર દ્વીપના અગ્નિકોણના તિકર નામક પરત આવ્યા. આવીને તે દિવ્ય દેવદ્ધિ ચાવત દિવ્ય દેવાનુભાવ, ધીમે ધીમે પાછો સંહરતાઆને જ પર્યાયથી પ્રતિ સંક્ષિપ્ત કરતાં, જે પ્રદેશમાં જંબૂડીપ નામક દ્વીપમાં, જે પ્રદેશમાં ભારતક્ષેત્ર છે, તેના જે પ્રદેશમાં આમલકથા નગરી છે, તે આમલકા નગરીની બહાર જે પ્રદેશમાં આમચાલવના ચૈત્ય છે, તે ચૈત્યમાં જે પ્રદેશમાં શ્રમણ ભગવડુ મહાવીર છે, ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવત્ મહાવીરને પૂર્વોક્ત સ્વરૂપ દિવ્ય યાનવિમાન સાથે ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે. આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને શ્રમણ ભગવન મહાવીરની અપેક્ષાએ ઈશાન દિશામાં જાય છે. જઈને તે દિવ્ય યાન વિમાનને કંઈક - ચાર આંગળ અસંપ્રાપ્ત રહી ધરણીતળે સ્થાપે છે. સ્થાપીને સપરિવાર ચાર અગ્રમહિષી અને ગંધર્વ તથા નાટ્ય સૈન્યાધિપતિ સહિત સંપરિવરીને તે દિવ્ય યાનવિમાનના પૂર્વના ગિસોપાનકથી ઉતરે છે, ઈત્યાદિ. પછી વંદન-નમન-સકા-સન્માન-કલ્યાણાદિરૂપ ભગવંતને પર્યાપાસે છે. પછી સૂયભ આદિ પર્યાપાસકપણે છે તેને, ભગવંત મહાવીરે આ પ્રમાણે કહ્યું - આ પુરાતન છે ઈત્યાદિ. અવગ્રહ પરિહારથી અતિ નિકટ નહીં થવા નજીકના સ્થાને નહીં, ઔચિત્ય પરિહારથી અતિ દૂર સ્થાને નહીં, તે રીતે ભગવદ્વયનને સાંભળવા ઈચ્છતો, ભગવંત તરફ મુખ રાખીને અર્થાત્ ભગવત્ સન્મુખ, વિનય હેતુથી, પ્રધાન કપાળતલને સ્પર્શીને હસ્ત ન્યાસ વિશેષ જેણે કરેલ છે તે. - ૪ - • સૂત્ર-૨૦ થી ૨૩ : [૨] ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે સૂયાભિ દેવને અને તે મહા-વિશાળ પષદાને ધર્મ કહો ચાવતું પર્ષદા પાછી ફરી. [૧] ત્યારે તે સૂયભિદેવે શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળીને સમજીને, હષ્ટ-તુષ્ટ યાવત્ હૃદયી થઈ ઉત્થાન વડે ઉઠે છે, ઉઠીને મણ ભગવાન મહાવીરને વાંદે છે - નમે છે, વાંદી-નમીને આમ કહ્યું - હે ભગવન ! હું સૂયભિદેવ ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક? સમ્યક્ દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ, પત્તિ સંસારી કે અનંત સંસારી ? સુલભબોધિ કે દુર્લભબોધિ? આરાધક કે વિરાધક ? યમ કે અચમ ? શ્રમણ ભગવન મહાવીરે સૂયભિ દેવને આમંઝીને . કહ્યું - હે સૂયભિ / તું ભવસિદ્ધિક છે, આભવસિદ્ધિક નથી યાવન ચરિમ છે - અચરિમ નથી. [] ત્યારે સૂયભિદેવ, શ્રમણ ભગવાન મહાવીરે આમ કહેતા હર્ષિતસંતુષ્ટ, આનંદિચિત, પરમસમનશ્ચિક થઈને શ્રમણ ભગવાન મહાવીરને વાંદ છે • નમે છે, વાંદી-નમીને આમ કહ્યું - હે ભગવન ! આપ બધું જાણો છો, બધું જુઓ છો, સર્વ કાળને જાણો છો, સર્વ કાળને જુઓ છો, સર્વે ભાવને જાણો છો - સર્વ ભાવને જુઓ છો. તેથી હે દેવાનુપિયા પહેલા કે પછી, મારી આ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સ્વરૂપની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાગ કઈ રીતે લબ્ધપ્રાપ્તઅભિસન્મુખ થયો, તેને જાણો છો. તો હે દેવાનુપિય! હું આપની ભક્તિપૂર્વક ગૌતમાદિ શ્રમણ નિર્મભ્યોને દિવ્ય દેવત્રદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ, બનીશ પ્રકારે નૃત્યવિધિને દેખાડવા ઈચ્છું છું. [૩] ત્યારે શ્રમણ ભગવાન મહાવીર, સૂયભિદેવે આમ કહેતા, સૂયભિ દેવની આ વાતનો ન આદર કર્યો, ન ાણી, પણ મૌનપૂર્વક રહar, યારે તે સૂયભિદેવે શ્રમણ ભગવાન મહાવીરને બીજી વખત પણ આમ કહ્યું - ભગવન ! આપ બધું જાણો છો યાવતુ નૃત્યવિધિ દેખાડવા ઈચ્છું છું. એમ કરી શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદન-નમન કરી, ઈશાન દિશામાં ગયો, જઈને વૈક્રિય સમુતથી સમવહત થયો. થઈને સંગીત યોજના દંડ કાઢે છે, કાઢીને યથાબાદર પુગલ છોડીને, યથાસૂમને ગ્રહણ કરીને, બીજી વખત વૈક્રિય સમુઘાત કરીને યાવતું બહુસમ રમણીય ભૂમિભાગને વિકુર્તે છે. તે ભૂમિભાગ આલિંગપુર યાવત મણીના પર્ણ જેવો હતો. તે બહુરામ મણીય ભૂમિભાગના બહુ મધ્યદેભાગે પ્રેક્ષાઘર મંડપ વિકુર્તે છે. અનેક શત dભ સંનિવિટાદિ હતો. તે બહુરામ મણીય ભૂમિભાગને વિકુવન ચંદરવો, અક્ષાટક, મણિપિઠિકાને વિદુર્વે છે. તે મણિપીઠિકાની ઉપર સીંહાસન, સપરિવારને ચાવત મુiાદામોથી શોભિત થઈ રહેલું હતું. ત્યારે તે સુરભિ દેવ શ્રમણ ભગવન મહાવીરને જોઈને પ્રણામ ક્રે છે, કરીને “ભગવન મને આજ્ઞા આપો.” એમ કહી શ્રેષ્ઠ સીંહાસને જઈને તિર્થંકરાભિમુખ સુખપૂર્વક બેઠો. ત્યારપછી તે સુયભિદેવે પ્રથમ વિવિધ મણિ-કનક-રનનો વિમલ-મહાહનિપુણ શિવલીથી નિર્મિત ચમકતા, ચિત, મહા આભરણ, કટક, કુટિત, શ્રેષ્ઠ ઉજ્જવલ આભૂષણ, પીવર પ્રલંબ દક્ષિણ ભાને પસારે છે. ત્યારપછી સર્દેશ, સર્દેશ વચાન્સર્દેશ વય યુક્ત, સર્દેશ લાવણ્ય-રૂપયૌવન-ગુણોથી યુકત, એક જેવા આભરણ-વા-નાપકરણથી સુસજિd, સ્કંધ અને બંને તરફ લટકdi પલ્લવાળા ઉત્તરીય વાને ધારણ કરેલ, શરીર ઉપર વિવિધ રંગી કંચુક વસ્ત્ર પહેરેલ, હવાના ઝોંકાથી વિનિતિ ફેણ જેવી પ્રતીત ઝાલરયુક્ત વિચિત્ર, દેદીપ્યમાન લટકતા અધોવઓને ધારણ કરેલ, એકાવલિ આદિથી શોભતા કંઠ અને વક્ષસ્થળવાળ તથા નૃત્ય કરવા તાર એવા ૧૦૮ દેવકુમારોને ભુજામાંથી બહાર કાઢે છે. ત્યારપછી વિવિધમણી યાવત પીવર પલંબ ડાબી ભુજ પસારે છે. તેમાંથી સદંશ, સંદેશ વયા, સર્દેશ વય, સંદેશ લાવણ્ય-રપ-સ્વર્ણ-ચૌવન ગુણોથી યુકત એક જેવા આભરણ, વસ્ત્ર, ગૃહિત નિયોગ, લલાટ ઉપર તિલક, મસ્તક ઉપર આમેલક, ગળામાં વેયક અને કંચુકી ધારણ કરેલ, વિવિધ મણિ-રનોના Page #36 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૦ થી ૨૩ આભૂષણોથી વિરાજિત અંગ-પ્રત્યંગોવાળી, ચંદ્ર જેવા મુખવાળી, ચંદ્રાર્દ સમાન લલાટવાળી, ચંદ્રથી અધિક સૌમ્ય દર્શનવાળી, ઉલ્કાવત્ ઉધોતીત, શૃંગારના ગૃહ જેવી, સુંદર વેશવાળી, હસિત-ભક્ષિત-ચેષ્ટિત-વિલાસ-સલલિત સંલાપ-નિપુણ યુક્તોપચાર કુશળ-ગૃહિત આયોગ નૃત્ય રાજ્ય ૧૦૮ દેવકુમારિકાઓ નીકળી. ત્યારપછી તે સૂયભિદેવે ૧૦૮ શંખ અને ૧૦૮ શંખ વાદકો વિકુર્યા. ૧૦૮ શ્રૃંગ-૧૦૮ શ્રૃંગવાદકો, ૧૦૮ શંખિકા-૧૦૮ શંખિકા વાદકો, ૧૦૮-ખરમુખી-૧૦૮ ખરમુખી વાદકો, ૧૦૮ પેયો-૧૦૮ પેયવાદકો, ૧૦૮ પીરપીસ્કિા વિક્ર્તી. એ પ્રમાણે ૪૯ પ્રકારના વાધો વિકુ. ૫૩ ત્યારપછી તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ સૂયભિદેવે બોલાવતા હૃષ્ટ યાવત્ સૂયભિદેવ પાસે આવ્યા, આવીને સૂયભિદેવને બે હાથ જોડીને યાવત્ વધાવીને આમ કહ્યું – હે દેવાનુપિય ! આજ્ઞા કરો જે અમારે કરવા યોગ્ય છે. ત્યારે સૂયભિ દેવે તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે જાઓ. શ્રમણ ભગવન્ મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરો, કરીને વંદન-નમસ્કાર કરો, વાંદી-નમીને ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થોને તે દિવ્ય દેવઋદ્ધિ-દિવ્ય દેવધુતિ, દિવ્ય દેવાનુભાવ, દિવ્ય બીશબદ્ધ નૃત્યવિધિ દેખાડો. દેખાડીને જલ્દીથી મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ સૂભિ દેવે આ પ્રમાણે કહેતા હર્ષિત યાવત્ બે હાથ જોડી યાવત્ સ્વીકારે છે. સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને શ્રમણ ભગવન મહાવીરને યાવત્ નમીને ગૌતમાદિ શ્રમણ નિર્ગુન્હો પાસે આવે છે. ત્યારપછી તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ પંક્તિબદ્ધ થઈને એકસાથે એકઠા થયા, થઈને એકસાથે પંક્તિબદ્ધ થયા, પંક્તિબદ્ધ થઈને એકસાથે નમ્યા, નમીને એકસાથે પોતાના મસ્તક ઉપર કરી સીધા ઉભા રહ્યા. આ ક્રમે જ ફરી બધાં એકસાથે મળીને નીચે નમે અને ફરી મસ્તક ઉંચા કરી સીધા ઉભા રહ્યા. પછી કંઈક નીચા નમ્યા અને ફરી ઉભા થયા. પછી અલગ-અલગ ફેલાઈ ગયા અને પછી યથાયોગ્ય નૃત્યગીત આદિના ઉપકરણો લઈને એક સાથે વગાડવા લાગ્યા, ગાવા અને નૃત્ય કરવા લાવ્યા. તેમનું સંગીત આવા પ્રકારનું હતું. ઉરથી મંદ, શિરથી તાર, કંઠથી વિતાર, ત્રણ પ્રકારે ત્રિસમય રેકથી રચિત હતું. સંગીતના ગુંજારવથી સમસ્ત પેક્ષાગૃહ ગુંજવા લાગ્યું. ગેય રાગ-રાગણીને અનુરૂપ હતું. ત્રિસ્થાન-ત્રિકરણથી શુદ્ધ હતું. ગુંજતી એવી બંસરી અને વીણાના સ્વરોથી એકરૂપે મળેલ હતું. એક-બીજાની વાગતી હથેળીના સ્વરનું અનુસરણ કરતી હતી. સુરજ અને કૅશિકાદિ વાધોની ઝંકાર તથા નર્તકોના પાક્ષેપ સાથે મેળ ખાતો હતો. વીણા આદિ વાધ-ધનોનું અનુકરણ કરનારા હતા. કોયલની કુક જેવો મધુર તથા ૫ રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સર્વ પ્રકારે સમ, સલલિત, મનોહર, મૃદુ, રિભિત, પદ સંચારયુક્ત, શ્રોતાઓને રતિકર, શ્રેષ્ઠ ચારુ રૂપ, દિવ્ય નૃત્યરસજ્જ, ગેય પ્રગીત હતું. તે કેવું હતું ? ઉદ્ધમંત શંખ, શ્રૃંગ, શંખિકા, ખરમુખી, પેય, પરપિકિા હતી. પ્રણવ-પડહની આહત કરતા હતા. ભંભા-હોરંભ ઉપર આસ્ફાલન કરતા, વીણા-વિપંચી વગાડતા, ભેરી-ઝલ્લરી-દુંદુભીને તાડિત કરતા, મુરજ મૃદંગનંદીમૃદંગનો આલાપ કરતા, આલિંગ-કુસુંબ ગોમુખી-માદલને ઉત્તાડન કરતા, વીણા-વિપંચી-વલ્લકીને મૂર્છિત કરતા, મહંતી-કચ્છપી-રિત્ર વીણાને ફૂટતા, બદ્ધીસસુઘોષા નંદીઘોષનું સારણ કરતા, ભ્રામરી-પડ્યામરી અને પરિવાદની વીણાનું સ્ફોટન કરતા, તૂણ-ટુંબવીણાનો સ્પર્શ કરતા, આમોટ-ઝાંકુંભ-નકુલને ખણ ખણાવતા, મૃદ ંગ-હુડુક્ક-વિચિક્કી ધીમેથી સ્પર્શતા, કરડ-ડિમ-કિક્ષિત-કડબને વગાડતા, દક-દરિકા-કુજીંબુ-કલશિકા-મહુને જોરજોરથી તાડિત કરતા, તલ-તાલ-કાંસ્યતાલને ધીમેથી તાડિત કરતા, રિગિરિસિકા-લતિકા-મકરિકાશિશુમારિકાનું ઘટ્ટન કરતા, વંશી-વેણુ-વાલી-પરિલ્લી-બદ્ધકોને ફૂંકતા હતા. બધાં પોત-પોતાના વાધ વગાડતા હતા. ત્યારપછી તે દિવ્ય ગીત, દિવ્ય નૃત્ય, દિવ્ય વાજિંત્ર તથા અદ્ભુત શ્રૃંગાર, ઉદાર, મનોજ્ઞ, મનહર ગીત, મનહર નૃત્ય, મનહર વાઘ, એ બધું ચિત્તને આક્ષેપક, કહકહરૂપ, દિવ્ય દેવ રમણમાં પ્રવૃત્ત હતા. ત્યારપછી ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવંત મહાવીર સમક્ષ સ્વસ્તિક, શ્રીવત્સ, બંધાવત્ત, વમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય, દર્પણ, આ આઠ મંગલ દ્રવ્યોના આકાર નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. * વિવેચન-૨૦ થી ૨૩ઃ પછી શ્રમણ ભગવત્ મહાવીરે સૂર્યાભદેવ, શ્વેતરાજા, ધારણી આદિ રાણીને, તે અતિશય મોટી ઋષિ-ત્રિકાળ દર્શનીની પર્ષદાને, અવધિ આદિ જિન પર્ષદાને, યથોક્ત અનુષ્ઠાન કરતી સાધુ પર્યાદાને, ઉત્તરગુણમાં વિશેષ પ્રત્યનશીલ અથવા વિચિત્ર દ્રવ્યાદિ અભિગ્રહાદિ યુક્ત સાધુની પર્ષદા, વિદ્વાની પર્ષદાને, દેવ-ઈક્ષ્વાકુ ક્ષત્રિય-કૌરવ્યોની પર્ષદાને...તે કેવી છે ? અનેક શત પુરુષોની સંખ્યા જેમાં છે તે, અનેક વૃંદો જેના છે તે, અનેક શત સંખ્યક વૃંદ પરિવાર જેના છે તે. અતિ મોટી પર્પદાને. ોષ - પ્રવાહથી બળ જેનું છે તે. એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ” સૂત્રમાં છે, તેમ કહેવું. તે આ રીતે – અતિબલ, મહાબલ, અપરિમિત બલ, વીર્ય, તેજ, મહા કાંતિયુક્ત, શરદઋતુ સંબંધી - નવો સ્વનિત - મધુર. ગંભીર - કૌંચ-નિર્દોષ-દુંદુભિ સ્વર, ઉરમાં વિસ્તૃત, - ૪ - ૪ - ફ્રૂટ વિષય, મધુર, ગંભીર, સર્વક્ષર સંનિપાતિક વાણી વડે, સર્વભાષાનુગામિની, સર્વ સંશય વિમોચની, અપુનરુક્ત, યોજન ગામીની, અદ્ધમાગધી ભાષામાં અરહંતો ધર્મ કહે છે. - ૪ - ૪ - તે પર્મદા ભગવત્ મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી, અતીહર્ષિત થઈ, Page #37 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૦ થી ૨૩ o શ્રમણ ભગવન મહાવીરને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરે છે, કરીને વંદનનમન કરીને આમ કહ્યું - ભગવત્ ! નિર્ગસ્થપવચન સુખ્યાત છે, બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આવો ધર્મ કહી ન શકે. એમ કહી પપૈદા પાછી ગઈ. ત્યારે શેતરાજા ભગવંત પાસે ધર્મ સાંભળી, સમજી હર્ષિત-સંતુષ્ટ આનંદિત ચિત્ત યાવત્ હર્ષના વશરી વિકસિત હૃદય થઈ ભગવત્ મહાવીરને વાંદી-નમીને પ્રશ્નો પડ્યા, પૂછીને અને જાણ્યા, જાણીને ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને ભગવન મહાવીરને વાંદી-નમીને આમ કહ્યું - ભગવન્! નિગ્રં પ્રવચન સુકથિત છે યાવતુ હાથી ઉપર બેસીને ભગવન મહાવીર પાસેથી, આમશાલ વન ચૈત્યથી નીકળે છે, નીકળીને જ્યાંથી આવેલો, ત્યાં પાછો ગયો. અર્થાત - x • જે દિશામાંથી સમવસરણમાં આવેલા હતો, તે જ દિશામાં પાછો ગયો. હવે સૂયભિદેવ ધમદિશના શ્રવણથી પ્રભૂતતર સંસાર-વૈરાગ્ય જન્મતા સ્વવિષયક ભવ્યવાદિ પ્રશ્ન પૂછતા કહે છે - ભવસિદ્ધિક અર્થાત્ ભવ્ય, તેથી વિપરીત અભવસિદ્ધિક-અભવ્ય. ભવ્ય પણ કોઈ મિથ્યાર્દષ્ટિ હોય, કોઈ સમ્યગ્દષ્ટિ હોય તેથી પોતાના સમ્યગુપ્ટિવના નિશ્ચયને માટે પૂછે છે, સમ્યગુદૈષ્ટિ પણ કોઈ પરિમિત સંસારી હોય • કોઈ અપરિમિત સંસારી. ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરવા છતાં કોઇને અનંત સંસારભાવ છે, તેથી પૂછે છે - પરિત સંસારી કે અનંત સંસારી ? જેનો સંસાર પરિમિત છે તે પરિત સંસારી. જેનો સંસાર અનંત છે તે અનંતસંસારી પરિત સંસારી પણ કોઈ સુલભબોધિ હોય જેમ શાલિભદ્ર, કોઈ દુર્લભબોધિ હોય, જેમ પુરોહિત પુગનો જીવ. તેથી પૂછે છે - ભવાંતરમાં જિનધર્મ પ્રાપ્તિ સુલભ હોય સુલભબોધિ. એ રીતે દુર્લભબોધિ. સુલભબોધિ પણ કોઈ બોધિ પામીને વિરાધે છે. તેથી પૂછે છે - બોધિને સમ્યકુ પાલન કરે છે તે આરાધક, તેથી વિપરીત તે વિરાધક. આરાધક પણ કોઈ તે જ ભવે મોક્ષગામી ન થાય, તેથી પૂછે છે - ચરમ કે અચરમ. ચરમ એટલે અનંતર ભાવી ભવ જેનો છે તે. તેથી વિપરીત તે અચરમ. સૂર્યાભિ આમ પૂછતા ભગવત્ મહાવીરે તેને કહ્યું - સૂચભ ! તું ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. સમ્યદૈષ્ટિ છો, મિથ્યાદૃષ્ટિ નથી. પuિસંસારી છો, અનંતસંસારી નથી. સુલભબોધિ છે, દુર્લભ બોધિ નથી. આરાધક છો, વિરાધક નથી. ચરમ છો, અચરમ નથી. ભગવન ! આપ બધું કેવલ જ્ઞાનથી જાણો છો, કેવલદર્શનથી જુઓ છો. આના વડે દ્રવ્ય ગ્રહણ કર્યું. સચરાચર વિષય જ્ઞાનદર્શન જણાવવા કહે છે - ઉtવલોક, અધોલોક બધી દિશામાં જાણો છો, અને જુઓ છો. આના દ્વારા ક્ષેત્ર પરિગ્રહ કહ્યો. આ બંને જ્ઞાન વાdમાનિક પણ સંભવે છે, તેથી સર્વ કાળ-વિષય જ્ઞાન, દર્શન પ્રતિપાદનાર્થે કહે છે - અતીત, અનાગત અને વર્તમાનને જાણો છો, જુઓ છો. આના વડે કાળ ગ્રહણ કર્યો. તેમાં કોઈ સર્વ દ્રવ્યકોરા-કાળ વિષયક જ્ઞાન સર્વ પયિ વિષયક ન સંભવે તેવી સર્વે ભાવો-પર્યાયોને પ્રતિદ્રવ્ય પોતાના અને પારકાની પાયિોને કેવળજ્ઞાનથી જાણે છે, કેવળદર્શનથી જુએ છે. * * * * * * * * * રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઉતકાળે મેં આવા સ્વરૂપની દિવ્ય દેવદ્ધિ-દેવહુતિ-દેવાનુભાવ લબ્ધ. દેશાંતર જતાં પણ કંઈક થાય છે, તેથી કહે છે - પ્રાપ્ત. પ્રાપ્ત થવા છતાં પણ કંઈક અંતરાયના વશથી અનાત્મવશ થાય છે. તેથી કહે છે - અભિમુખ થઈ છે. દેવાનુપ્રિયની પાસે ભક્તિ-બહુમાનપૂર્વક ગૌતમાદિ શ્રમણ નિર્ણવ્યોને દિવ્ય દેવદ્ધિ-દેવઘુતિ-દેવાનુભાવ દેખાડે છે. બત્રીશ પ્રકારે નાટ્ય વિધાન દેખાડવાને ઈચ્છે છે. ભગવનું મહાવીર, સૂયભ દેવના અનંતરોદિત અર્ચના કરણ માટે આદરવાળા થતા નથી, અનુમતિ પણ આપતા નથી. કેમકે પોતે વીતરાગ છે અને ગૌતમાદિને નાટ્યવિધિ સ્વાધ્યાયાદિમાં વિઘાતકારી થાય, તેથી માત્ર મૌન રહે છે. આ પ્રમાણે સૂર્યાભિદેવે બીજી-ત્રીજી વખત કહેવા છતાં ભગવત્ મૌન જ રહ્યા. પછી પરિણામિકી બુદ્ધિથી તવ સમજીને ભગવંત મૌન જ છે. ઉચિત છે કે કંઇ ન બોલવું. કેવળ મારે પોતાની ભક્તિને દેખાડવી જોઈએ, એમ પ્રમોદના અતિશયથી જાતપુલક થઈને સૂર્યાભિ દેવે ભગવાન મહાવીરને સ્તુતિથી વંદે છે, કાયા વડે નમે છે. વાંદીને-નમીને ઈશાન દિશામાં ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે – બહુસમ ભૂમિ, પ્રેક્ષાગૃહ મંડપ, મણિપીઠિકા, સિંહાસન, ચંદરવો, સાંકુશ, મુક્તાદામઆ બધાંનું વર્ણન પૂર્વવત્ જાણવું. પછી સયભદેવે તીર્થકર ભગવંતને જોઈને પ્રણામ કર્યા કરીને ભગવનું મને અનુજ્ઞા આપો, એમ કહી તીર્થકર સન્મુખ ઉત્તમ સીંહાસને બેઠો. પછી સૂયભિદેવે નાટ્યવિધિમાં પહેલા જમણી ભુજા પ્રસારી. કેવી રીતે ? વિવિધ મણિ-કનક-રનો જેમાં છે કે, તેમાં મણી-વિવિધ ચંદ્રકાંત આદિ, કનક-વિવિધ વર્ણપણે અલગ અલગ કહ્યા. રત્નો-કર્કીતનાદિ. તથા નિર્મલ, મહાત્ ઉપભોક્તાને યોગ્ય અથવા મદમ્ - ઉત્સવ ક્ષણને યોગ્ય તે મહાઈ તથા નિપુણ બદ્ધિગમ્ય છે. વિવ - પરિકર્મિત, મિસિમિસંત - દીપતા એવા વિરચિત મહા આભરણ, કટક-ક્લાસિક આભરણ, ત્રુટિસ-બાહુરક્ષક, બીજા જે શ્રેષ્ઠ આભૂષણો, તેના વડે ભાસ્વર, પીવર-શૂલ, પ્રલંબ-દીધ. તે દક્ષિણ ભુજાથી ૧૦૮ દેવકુમારો નીકળે છે. કેવા પ્રકારે ? સર્દેશ-સમાન આકારવાળા. આકારથી કોઈ સર્દેશ છતાં વર્ણથી સમાન હોતા નથી, તેથી સમાન વણ વયા પ્રતિપાદનાર્થે કહે છે - જેમની સમાનવણ વયા છે તે. સમાન વચા છતાં કોઈક વયથી વિસર્દેશ સંભવે છે, તેથી કહે છે - સમાન વયવાળા. સર્દેશ લાવણ્યઅતિ શુભગત શરીર કાંતિ, રૂપ-આકૃતિ વડે, ચૌવન-ચૌવનિકતા, ગુણ વડે-દક્ષત્વપ્રિયંવદવાદિથી યુક્ત. સમાન આમરણ, લક્ષણ, ગૃહીત નિયોંગ-ઉપકરણ, નાટ્ય ઉપકરણ વડે. બંને પડખે સંવૃત અગ્ર જેને છે કે, સામર્થ્યથી ઉત્તરીય વડે. તથા અત્યંત બદ્ધ વિચિત્ર વર્ણપટ્ટરૂપ પરિકર જેવી છે તે. તથા જે આવર્તનમાં ફિણ નીકળેલ છે, તે “સફેનકાવ' કહે છે. તે સફેનકાવથી રચિત • નાટ્યવિધિથી યુક્ત. જે નિવસનના વાના છેડા લટકે છે તે. તે ચિત્રવર્ણ, દેદીપ્યમાન નિવસન Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સૂત્ર-૨૦ થી ૨૩ ૬૧ પરિઘાન જેના છે તે. એકાવલિ, જે કંઠમાં રચિત છે, તેના વડે શોભતું વક્ષ:સ્થળ જેનું છે તે. વિસ્થ - પરિપૂર્ણ. પૂર્ણ ભૂષણો જેના છે તે. નૃત્યમાં સજ-પ્રમુણીભૂત છે તે. ત્યારપછી ચોક્ત વિશેષણ વિશિષ્ટ ડાબી ભૂજા પ્રસારે છે. તે ડાબી ભૂજાથી ૧૦૮ દેવકુમારીઓ નીકળે છે કેવી ? સદંશ વયવાળી, સદેશ વસાવાળી ઈત્યાદિ પૂર્વવતુ. જેણીએ તિલક અને શેખરક ધારણ કર્યા છે તેવી ગળાનું આભરણ અને કંચુકને ધારણ કરેલી. વિવિધ મણિ-સુવર્ણ-રત્નોના જે ભૂષણો, તેના વડે શોભતા અંગ-પ્રત્યંગવાળી. ચંદમુખી, અર્ધચંદ્રસમ કપાળવાળી આદિ સુગમ છે. શૃંગારના ગૃહસમ સુંદર વેશવાળી, હસિત-ભણિત ઈત્યાદિ યાવત્ નૃત્યસર્જ. બધું પૂર્વવતુ. ત્યારપછી સૂભિ દેવે (૧) ૧૦૮ શંખ-૧૦૮ શંખવાદક વિકુવ્ય એ રીતે હવે પછીનું બધું ૧૦૮-૧૦૮ જાણવું તે આ પ્રમાણે -(૨) શૃંગ-વૃંગવાદક, (3) શંખિકાશંખિકાવાદક, ખરમુખી-ખરમુખીવાદક, (૪) પેયનામક મોટું કાહલ-સ્વાધ, પેયવાદક, (૫) પીરિપીરિકા-મુખવાધ વિશેષ અને પીપિરિવાદક, (૬) પણવ-ભાંડપટહ કે લઘુ પટલ-પણવવાદક, (2) પટેલ-પટહવાદક, (૮) ભંભા-Hભાવાદક, (૯) હોરંભામહાઢક્કા અને હોરંભાવાદક. (૧૦) ભેરી-ઢક્કા આકારનું વાધવિશેષ અને ભેરીવાદક, (૧૧) ઝલ્લરી-ચામડાની મઢેલી, વિસ્તીર્ણ, વલયાકાર અને ઝલ્લરીવાદક. (૧૨) ૬૬ભી-ભેરી આકારે સંકટમુખી દેવ આતોધ વિશેષ અને દુંદુભીવાદક. (૧૩) મુરજમોટા પ્રમાણે વાળો મદલ અને મુરુજવાદક. (૧૪) મૃદંગ-Gઘુમલ, મૃદંગવાદક. (૧૫) નંદીમૃદંગ-એક બાજુ સાંકડો, અન્ય વિસ્તૃત મુરજ અને નંદીમૃદંગવાદક. (૧૬) આલિંગ-મુરજવાધ વિશેષ અને આલિંગવાદક. (૧૩) કુસુંબ-ચામડાથી મઢેલ પુટ વાધ વિશેષ અને કુતુંબવાદક, (૧૮) ગોમુખી અને ગોમુખીવાદક, (૧૯) મલ-બંને બાજુ સમ અને મલવાદક, (૨૦) વિાંચી-ત્રિતંગીવીણા અને વિપરીવાદક, (૨૧) વલડી-સામાન્ય વીણા, વલડીવાદક. (૨૨) ભ્રામરી-ભ્રામરીવાદક, (૨૩) પભ્રામરી-પભ્રામરી વાદક. (૨૪) પરિવાદિની-સપ્તdબીવીણા, પસ્વિાદિનીવાદક, (૫) વલ્વીસ-વળીસવાદક, (૨૬) સુઘોષા-સુઘોષાવાદક, (૨૩) નંદિઘોષ-નંદીઘોષવાદક, (૨૮) મહdીશતતંગીવીણા, મહતવાદક, (૨૯) કચ્છભી-કચ્છભીવાદક, (30) ચિત્રવીણાચિત્રવીણાવાદક, (૩૧) આમોદ-આમોદવાદક, (38) ઝંઝા-ઝંઝાવાદક, (33) નકુલનકલવાદક, (૩૪) તૂણ-ખૂણવાદક, (૩૫) તુંબવીણા-તુંબવીણાવાદક, (૩૬) મુકુંદમુરજવાધ વિશેષ, મુકુંદવાદક, (38) હુડુક્ક-હુડુક્કવાદક, (૩૮) વિચિક્કી-વિચિક્કી વાદક, (૩૯) કરણી-કરટીવાદક, (૪૦) ડિંડિમ-હિંડિમવાદક, (૪૧) કિણિતકિસિતવાદક. (૪૨) કડવ-કડવવાદક, (૪૩) દર્દક-દર્દકવાદક (૪૪) દ£રિકા-દ£રિકા વાદક, (૪૫) કુતુંબર - કુતુંબર વાદક, (૪૬) ક્ષશિક-કલશિક વાદક, (૪૭) કલશ-કલશવાદક, (૪૮) તાલ-તાલવાદક, (૪૯) કાંસ્યતાલ-કાંસ્યતાલવાદક, (૫૦) રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ રિગિસિકા-રિગિસિકાવાદક, (૫૧) ગસ્કિા-અંગસ્કિાવાદક, (૫૨) શિશુમારિકાશિશુમારિકાવાદક, (૫૩) વંશ-વંશવાદક, (૫૪) બાલી-તૂણવિશેષ, મુખવાધ અને બાલીવાદક, (૫૫) વેણુ-વેણુવાદક, (૫૬) પરિલી-પરિલીવાદક, (૫૭) બદ્ધકબદ્ધવાદક. ઉકત વાધો લોકથી જાણી લેવા. એ પ્રમાણે ઘણાં આતોધ અને આતોધવાદકોને વિકર્ષે છે. મૂળ ભેદથી સર્વસંખ્યા ૪૯ કહી. બાકીના ભેદો આમાં સંતવર્તી જાણવા. જેમકે વંશમાં વાલી, વેણુ આદિ આવે. ઉક્ત વાધો વિક્ર્વીને, પોતે વિકર્વેલા દેવકુમાર-દેવકુમારીને બોલાવે છે, તેઓ પણ હર્ષિત આદિ થઈને સૂર્યાભિની પાસે આવે છે. આવીને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજયથી વધાવીને બોલ્યા કે – અમારે શું કરવું ? તેની આજ્ઞા આપો. ત્યારે સૂર્ય દેવે તે ઘણાં દેવકુમારદેવકમારીને કહ્યું – ભગવંત મહાવીર પાસે જાઓ, તેઓને ત્રણ પ્રદક્ષિણા કરીને વાંદો-નમો, વાંદી-નમીને ગૌતમાદિ શ્રમણનિર્ણવ્યોને તે દેવજત પ્રસિદ્ધ દિવ્ય દેહદ્ધિ, દેવધતિ-દેવાનુભાવ, દિવ્ય બબીશ ભેદે નાટ્યવિધિ દેખાડો. * * * ત્યારે તે ઘણાં દેવકુમાર અને દેવકુમારીઓ સૂર્યાભદેવે આમ કહેતા હર્ષિત થઈ ચાવતુ આજ્ઞા સ્વીકારે છે. સ્વીકારીને શ્રમણ ભગવન મહાવીર જ્યાં છે, ત્યાં આવે છે. આવીને ભગવનને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરી, જ્યાં ગૌતમાદિ શ્રમણો છે. ત્યાં એક જ સમયે એકઠા થાય છે. એકઠા થઈ એક કાળે નીચા નમે છે, નમીને એક જ કાળે ઉભા થાય છે. પછી ક્રમ સહિત સંગત, તિમિત, અવનમન, ઉત્તમન કહેવું. આ સહિતાદિના ભેદ સમ્યફ નાટ્યોપાધ્યાયથી જાણવા. પછી તિમિત સાથે જ ઉભા થયા, સાથે જ પ્રણય, પ્રસરીને સાથે જ યથાયોગ્ય આતોધ વિધાન ગ્રહણ કર્યા. કરીને એક સાથે જ વગાડ્યા. વગાડીને એક સાથે જ નૃત્યો કર્યા. તે કોણ ? દેવકુમાર, દેવકુમારી. કઈ રીતે ? હદયમાં મંદ હોય તેમ ગાતા, મસ્તકમાં તાર સ્વર અને કંઠમાં વિસ્તાર સ્વર અર્થાત્ પહેલાં હૃદયમાંથી ગીતને કાઢે, આ ઉલ્લેષકાળે ગીત મંદ હોય છે. અન્યથા ગીતગુણમાં ક્ષતિ થાય. પછી ગાતા-ગાતા મસ્તકમાં અથડાતા તે સ્વર ઉચ્ચસ્તર થાય. તે બીજું સ્થાન અને બીજુ કંઠમાં કંઈક અધિક થાય. તેથી મસ્તકમાં ‘તાર' કહ્યો. મસ્તકથી નિવૃત થતા સ્વર કંઠમાં ધોળાય છે, ધોળાઈને અતિમધુર થાય છે. પચી કંઠમાં વિતાર થાય છે. ત્રણ સમયે રેચક રચિત થાય. ગુંજતો એવો જે શબ્દમાર્ગ અપતિકૂળ, કુહરમાં ઉપગૂઢ થાય. અર્થાત તે દેવકુમા+દેવકુમારીને તે પ્રેક્ષાગૃહમંડપમાં ગીત ગાતા તે પ્રેક્ષાગૃહની સમીપના કુહમાં તેને અનુરૂપ હજારો પડઘા ઉત્પન્ન થાય. જે ગેયાગ અનુરક્તપણે ગીત ગવાય તે ક્ત કહેવાય. ઉર આદિ ત્રણ સ્થાનમાં ક્રિયા વડે શુદ્ધ તે આ રીતે કરશુદ્ધ, કંઠશુદ્ધ, શિરોવિશુદ્ધ. જો હદયમાં સ્વર વિશાળ હોય તો તે ઉરોવિશુદ્ધ, તે જ જો કંઠે વર્તતો હોય તો અસ્કુટિતપણે Page #39 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૦ થી ૨૩ કંઠ વિશુદ્ધ અને જો મસ્તકે પ્રાપ્ત થઈ સાનુનાસિક થાય તો શિરોવિશુદ્ધ. અથવા ઉ-કંઠ-શિર વડે અવ્યાકુલિત વિશુદ્ધ વડે ગવાય તો મિસ્થાનકરણ વિશુદ્ધ. તથા કુહર સહિત જે વાંશનું ગુંજન – તંત્રી, તલ, તાલ, લય યુક્ત, તેમાં અતિશયથી સંપયુક્ત અર્થાત્ સકુહર વંશમાં ગુંજે અને મંત્રીમાં વગાડાતો તે વંશતંત્રી સ્વરથી અવિરુદ્ધ તે સકુહર ગુંજતુ વંશ તંત્રી સંપયુક્ત. પરસ્પર હસ્તકાલ સ્વરાનુવર્તી તે તલસુસંપયુક્ત. જે મુરજ કંશિકાદિના આતોધના આહતનો ધ્વનિ જે નર્તિકાના નૃત્યનો પાદોોપ, તેની સમ તે તાલસંપયુક્ત. તથા શૃંગ-દારુ-દંતમય જે આંગળી-કૌશિક, તેના વડે આહત તંત્રીનો સ્વપ્રકાર લયને અનુસરે તે ગેયલય સંપ્રયુકત. વંશ તંત્રી આદિ વડે સ્વર ગૃહીત માગનુસારી તે ગ્રહ સંપયુક્ત. * * * તલ, વંશ સ્વાદિને અનુગત તે સમ. સલલિત-જે સ્વર ધોલના પ્રકારથી લલિતસહ વર્તે છે. તેથી જ મનોહર. વળી કેવો ? તે કહે છે - મૃદુ મૃદુ સ્વરથીયુક્ત, નિષ્ફર નહીં. જેમાં સ્વર અક્ષર અને ઘોલના સ્વર વિશેષમાં સંચરતો, રંગતી જેવો ભાસે છે, તે પદ સંચાર રિભિત કહેવાય. મૃદુ રિભિત પદ ગેયનિબદ્ધમાં સંચાર જે ગેયનો છે, તે મૃરિભિત પદ સંચાર, સુરતિ-જેમાં શ્રોતાની શોભન તિ છે તે. સુનતિ-જેમાં શોભન નતિ નામક અવસાન છે તે. યર • પ્રધાન, રાફુ - વિશિષ્ટ ચંગિમયુક્ત. દિવ્યપ્રધાન નૃત્યસજ્જ ગેય પ્રગીત પણ હોય. તે કોણ ? કેટલાંક દેવકુમાર, દેવકુમાર ગીત અને નૃત્યવાળા પણ હોય છે. યથાયોગ્ય સંપાદિને વગાડનારા. અહીં શંખ, શૃંગ, શંખિકા, ખરમુખી, પેય, પિરિપિરિયા વાદન તે ઉષ્માન કહેવા. એ રીતે પ્રવણ-પટણનું આમોટન, ભંભાહોરંભાનું આફાટન, ભેરી-ઝલ્લરી-દુંદુભીનું તાડનાદિ કહેવા. * * * તે દિવ્ય ગીત, દિવ્ય વાજિંત્ર, દિવ્ય નૃત્ય થયા. દિવ્યપ્રધાન. એ રીતે અભુતઆશ્ચર્યકારી મીત, વાગ્નિ, નૃત્ય તથા શૃંગાર-શૃંગાર રસયુક્ત, શૃંગાર નામક અલંકાર, તેમાં અચાન્ય વિશેષ કરમથી અલંકૃત એવા ગીત, વાદન અને નૃત્ય તે શૃંગાર, ઉદાર ગીત, વાદન, નૃત્ય. તેમાં ઉદાસ્પપૂિર્ણ ગુણયુક્ત. કંઈપણ હીના નહીં. મનોજ્ઞ-મનોનુકૂળ, દટા અને શ્રોતાના મનને નિવૃત્તિ કરનાર. તે સામાન્યથી પણ થાય, તેથી પ્રકઈ વિશેષને પ્રતિપાદન માટે કહે છે - મનહર ગીત વાદન નૃત્ય. મનને હરે, તેની જેમ અતિ ચમકારકારીતાથી મનોહર, - આ જ વાત કહે છે - ધનત - આકુલકભૂત અર્થાત્ મહર્વિક દેવોને પણ અતિશાયીપણે પરક્ષોભ ઉત્પાદકવચી સકલ દેવઅસુર-મનુજ સમૂહના યિતને આોપકારી. ઇમૃત - ‘હકહ’ એ અનુકરણ છે. અર્થાત્ નિરંતર તે-તે વિશેષ દર્શનથી ઉછળતા એવા પ્રમોદભર-પરવશ-સકલ દિક-ચકવાતવર્તી પ્રેક્ષકજનકૃત પ્રશંસા વચનના બોલ અને કોલાહલ વડે વ્યાકુલરૂપ થયેલ. * * * ત્યારપછી તે ઘણાં દેવકુમારો-દેવકુમારીઓ શ્રમણ ભગવન મહાવીરસ્તી આગળ, ગૌતમાદિ શ્રમણોની આગળ, સ્વસ્તિક, શ્રીવસાદિ આઠ મંગલોના આલેખન કર્યું. આ પ્રમાણે બધે વ્યુત્પત્તિ માત્ર યથાયોગ ભાવના કરવી. સભ્ય ભાવના કરવાનું રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ શક્ય નથી. આ નાટ્યવિધિનું સમ્યક સ્વરૂપ પ્રતિપાદન પૂર્વ અંતર્ગત્ નાટ્યવિધિ પ્રાભૃતમાં આ નાટ્યવિધિ કહેવાયેલ હતી. • સૂઝ-૨૪,૫ - [૨૪] ત્યારપછી તે ઘણાં દેવકુમારો, દેવકુમારીઓ એકસાથે એકઠા થયા ત્યાંથી દિવ્ય દેવમણમાં પ્રવૃત્ત થયા સુધીનું સર્વ કથન કહેવું. ત્યારપછી તે અનેક દેવકુમારો અને દેવકુમારીઓ શ્રમણ ભગવાન મહાવીર સન્મુખ આવતું, પ્રત્યાવર્ત શ્રેણિ, પ્રશ્રેણિ, સ્વસ્તિક, સૌવસ્તિક, પૂષ્યમાનક, મસ્જડ, મકરંડક, જાર, માર, ઉપાવલિ, પાત્ર, સાગરતરંગ, વાસંતીલતા, પstવતાના આકારની અનારૂપ દિવ્ય નાટ્યવિધિનો અભિનય કરીને બતાવ્યો. આ રીતે એક-એક નાટ્યવિધિમાં એકઠા થયા યાવતું દિવ્ય દેવક્રીડામાં પ્રવૃત્ત થયા, ત્યાં સુધીની વક્તવ્યતા પૂર્વવત્ કહેવું. ત્યારપછી ઘણાં દેવકુમાર-દેવકુમારીઓ શ્રમણ ભગવન મહાવીર સન્મુખ dહા-મૃગ-વૃષભ-તુગ-નર-મગર-વિહગ-ચાલક-કિંનર-રર-સરભ-ચમર-કુંજરવનલતા-ઘલતાના આકારની ચુનારૂપ દિવ્ય નાટ્યવિધિનો અભિનય કરી બતાવ્યો. • પછી - એકતઃ વક, દ્વિધા વક, એકનો ચક્રવાલ, દ્વિધા ચકવાલ, ચકહઈ ચક્રવાલ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડે છે - પછી - ચંદ્રાવલિ, વનિતાવલિ, હંસાવલિ, સૂરાવલિ, એકાવલિ, તારાવલિ, મુક્તાવલિ, કનકાવલિ, નાવલિ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. • પછી - ચંદ્ર અને સૂર્ય ઉગમન પવિભક્તિ, ઉગમ-અનુગમન પવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. - પછી - ચંદ્રાગમન, સુર્યાગમન, આગમનાગમન પવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. - પછી - ચંદ્રાવરણ, સૂર્યાવરણ વિભક્તિ નૃત્યવિધિ દેખાડી. • પછી ચંદ અને સૂર્ય અસ્તમન વિધિ, અમન-આસમાન પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. - પછી ચંદ્રમંડલ, સૂર્યમંડલ વિભક્તિ, નાગયા-ભૂત-રાક્ષસ-મહોરણ-ગંધર્વ મંડલ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. - પછી વૃષભ અને સીહ લલિત યુwાંત, હાથી-ઘોડા વિલંબિત, મત્ત હાથીઘોડા વિલંબિત અને કુલ વિલંબીત નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. - પછી સાગર, નાગર, સાગરનાગર પવિભક્તિ નામે નૃત્ય વિધિ દેખાડી. - પછી નંદા, ચંપા, નંદચંખ પવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી - પછી મસ્જડ, મકરંડ, ારા, મારા અને મસ્જડ-મકરંડારા-મારા પ્રવિભકિત નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. • પછી આકાર, છ આકર, T આકાર, આ આકાર, આકાર અને -g-T--૪ આકાર પવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. • એ પ્રમાણે કાર વM, zકાર વગ, તકાર વગ, પકાર વર્ષ પ્રતિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. Page #40 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૪,ર૫ - પછી અશોક-આમ-જંબુ-કોસંબપલ્લવ પ્રત્યેકની તથા પલ્લવ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. • પછી પદાલતા યાવ4 શ્યામલતા અને લતાલતા પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. - પછી દ્વત, વિલંબિત અને કુતવિલંબિત નામક નૃત્યવિધિ દેખાડી. - પછી અંચિત, રિભિત, ચિતરિમિત • પછી આભડ, ભસોલ, આરભડભસોલ નૃત્યવિધિ દેખાડી. - પછી ઉત્પાતનિuત પ્રવૃત્ત, સંકુચિત, પ્રસારિત, રતા-ખેદરચિત, ભાંતસંભાત નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. ત્યારપછી તે ઘણાં દેવકુમારે અને દેવકુમારીઓ, એક સ્થાને એક સાથે એકત્રિત થયાં યાવત દિવ્ય દેવરમાણમાં પ્રવૃત્ત થયા. • • ત્યારપછી દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવત્ મહાવીરના પૂર્વભવ ચઢિ નિદ્ર, દેવલોક ચત્રિ નિબઇ, ચ્યવન-સ્નેહરણ-જન્મ-અભિષેક-બાલ્યભાવ-પૌવન-કામભોગનિષ્ક્રમણ-તપશ્ચરણ-જ્ઞાનોત્પાદ-તિર્થ પ્રવર્તન-પરિનિવણિ અને ચરમ આ બધાં ચત્રિ નિબદ્ધ દિવ્ય નૃત્યવિધિ દેખાડી. ત્યારપછી તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ ચાર પ્રકારના વાોિ વગાડે છે. તે - તd, વિતત, ધન, ઝુસિર • • ત્યારપછી ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ ચાર પ્રકારની ગીત ગાયા. તે આ - ઉક્ષિપ્ત, દાંત, મંદક, રોચિતાવસાન. ત્યારપછી તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓએ ચાર પ્રકારની નૃત્યવિધિ દેખાડી. તે આ - અંચિત, રિભિત, આરબડ, ભસોલ. ત્યારપછી તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓએ ચાર પ્રકારનો અભિનય કર્યો - દષ્ટિન્તિક, પ્રત્યંતિક, સામંતોપનિપાતિક, અંતર્મધ્યાવસાનિક. ત્યારપછી તે ઘણાં દેવકુમારો-દેવકુમારીએ ગૌતમાદિ શમણ નિભ્યોને દિવ્ય દેવઋહિત, દિવ્ય દેવધતિ, દિવ્ય દેવાનુભાવ, દિવ્ય બનીશ ભદ્ર નાટક દેખાડી, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વંદન-નમન કરે છે. વાંદી-નમીને સુયભિદેવ પાસે આવ્યા. આવીને સૂયભિદેવને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જયવિજય વડે વધાવે છે, વધાવીને તેમની આજ્ઞા પાછી સોંપે છે. [૫] ત્યારપછી તે સૂયભિવે, તે દિવ્ય દેવદ્ધિ દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવને પડિસંહરે છે, સંતરીને ક્ષણવારમાં એકલો એકભૂત થઈ ગયો. ત્યારપછી તે સુભદેવે શ્રમણ ભગવન મહાવીરને ત્રણ વખત દક્ષિણપ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યો, વાંદી-નમીને પોતાના પરિવાર સાથે પરીવરીને તે જ દિવ્ય યાન વિમાનમાં બેઠો. બેસીને જે દિશાથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. વિવેચન-૨૪,ર૫ : ત્યારપછી બીજી નાટ્યવિધિ દેખાડવાની ઈચ્છાથી ફરી પણ પૂર્વોક્ત પ્રકારે [17I5] રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ એક સાથે એકત્રિત થયા, ઈત્યાદિ પૂર્વવતું. ત્યારપછી તે ઘણાં દેવકુમાર-દેવકુમારીઓ ગૌતમાદિ શ્રમણ સન્મુખ આવર્ત, પ્રત્યાવર્તથી લઈને પાલતા સુધીની બીજી નૃત્યવિધિ દેખાડે છે. ત્યારપછી ત્રીજી નૃત્યવિધિ દેખાડવા ફરી તે પ્રમાણે જ એકઠા થવું, ચોકએક નાટ્યવિધિમાં પ્રત્યેકમાં કહેવું. તે દેવરમાણમાં પ્રવૃત્ત થયા ત્યાં સુધી દરેકમાં કહેવું. - પછી - ઈહા, મૃગ, ઋષભ, તુગ, નર, મકર ઈત્યાદિ (સૂત્રોક્ત) બીજી નાટ્યવિધિ દેખાડી. પછી ચક - એકતઃ ચકવાલાદિ ચાર દિવ્ય નૃત્ય વિધિ દેખાડે છે. ત્યારપછી વિધિપૂર્વક ચંદ્રાવલિ પ્રવિભક્તિ, સૂર્યાવલિ પ્રવિભક્તિ આદિ સૂિત્રોક્ત] પાંચમી નાટ્યવિધિને દેખાડે છે. પછી ઉક્ત ક્રમથી ચંદ્રોદ્ગમન, સૂર્યોદ્ગમન પ્રવિભક્તિ નામે છઠ્ઠી નૃત્ય વિધિ દેખાડે છે. પછી ઉક્ત ક્રમચી ચંદ્રાગમન પ્રવિભક્તિ આદિ સાતમી નૃત્યવિધિ દેખાડે છે. પછી ઉક્ત ક્રમથી ચંદ્રાવણપવિભક્તિ ઈત્યાદિ આઠમી નૃત્યવિધિ દેખાડે છે. પછી ઉક્ત ક્રમથી ચંદ્રાસ્ત-મયન પ્રવિભક્તિ આદિ નવમી નાટ્યવિધિ દેખાડે છે. પછી ઉક્ત પ્રકારે ચંદ્રમંડલ પ્રવિભક્તિ, સૂર્યમંડલ પ્રવિભક્તિ ઈત્યાદિ મંડલ પ્રવિભક્તિ નામક દશમી દિવ્ય નાટ્યવિધિ દેખાડી. પછી ઉકતકમથી ઋષભમંડલ પ્રવિભક્તિ, સિંહમંડલ પ્રવિભક્તિ ઈત્યાદિ સૂત્રમાં કહ્યા મુજબ કુતવિલંબિત પર્યન્ત અગીયારમી નાટ્યવિધિ. પછી સાગર પ્રવિભક્તિ, નાગર પ્રવિભક્તિ, સાગરનાર પ્રવિભક્તિ નામક બારમી નાટ્યવિધિ, પછી નંદા પ્રવિભક્તિ આદિ તેરમી નાટ્યવિધિ. પછી મસ્સાંડક પ્રવિભક્તિ આદિ ચૌદમી નાટ્યવિધિ પ્રદર્શિત કરી. પછી ક્રમથી કકાર, ખકાર ઈત્યાદિ, અભિનયરૂપ * વર્ગનામક પંદરમી દિવ્ય નાટ્યવિધિ. પછી રંકાર, કાર આદિ પ્રવિભક્તિ નામક સોળમી દિવ્ય નાટ્યવિધિ. પછી તમાર, થકાર આદિ પ્રવિભક્તિ નામક અઢારમી નાટ્ય વિધિ. પછી. પછી પકાર, Bકાર આદિ પ્રવિભક્તિ નામક ઓગણીસમી નાટ્યવિધિ. પછી અશોકપલ્લવ પ્રવિભક્તિ આદિ વીસમી નાટ્યવિધિ. પછી પદાલતા પ્રવિભક્તિ, નાગલતા પ્રવિભક્તિ આદિ અભિનયાત્મક લતા પ્રવિભક્તિ નામક એકવીસમી દિવ્ય નાટ્યવિધિ દેખાડી. પછી વ્રત નામક બાવીશમી નાટ્યવિધિ. પછી વિલંબિત નામક તેવીસમી, પછી ક્રુત વિલંબિત નામ ચોવીસમી. પછી અંચિત નામક પચ્ચીસમી, પછી િિભત નામક છવ્વીસમી, પછી અંચિતરિભિત નામક સત્તાવીસમી, પછી ભટ નામક અઠ્ઠાવીસમી, પછી ભસોલ નામક ઓગણત્રીશમી, પછી આરભટ ભસોલ નામક બીશમી નાટ્યવિધિ દેખાડી. પછી ઉત્પાતનિપાત પ્રસરા, સંકુચિત પ્રસારિત રેવકરચિત, ભ્રાંતસંભ્રાંત નામક એકઝીશમી દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે. પછી શ્રમણ ભગવંત મહાવીરના છેલ્લા પૂર્વ મનુષ્ય ભવ, ચરમ ચ્યવન, ચરમ Page #41 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૪,૫ ૬૩ ૬૮ રાજપનીયઉપાંગસુત્ર - સટીકઅનુવાદ ગર્ભ સંહરણ, ચરમ ભરતક્ષેત્ર અવસર્પિણી તીર્થકર જન્માભિષેક, ચરમ બાથભાવ, ચરમયૌવન, ચરમ કામભોગ, ચરમ નિષ્ક્રમણ, ચરમ તપશ્ચરણ, ચરમ જ્ઞાનોત્પાદ, ચરમ તીર્થ પ્રવર્તન, ચરમ પરિનિવણિ નિબદ્ધ, ચરમનિબદ્ધ બનીશમી નાટ્યવિધિ દેખાડી. પછી ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ નાટ્યવિધિની પરિસમાપ્તિમાં મંગલભૂત ચાર પ્રકારના વાદિ વગાડે છે. તત-મૃદંગાદિ, વિતત-વીણાદિ, ઘન-કંસિકાદિ, સુષિરશંખાદિ. પછી ચાર પ્રકારના ગીત ગાય છે. તે આ - ઉક્ષિપ્ત યાવતું વૃદ્ધાદિ ચતુર્ભાગરૂપ પાદબદ્ધ. મધ્યભાગમાં મૂચ્છનાદિ ગુણોપેતપણે મંદ મંદ ઘોલનાત્મક રોચિતાવસાન. પછી ચાર પ્રકારે નર્તનવિધિ દેખાડે છે. તે આ પ્રમાણે – ‘અંચિત' ઈત્યાદિ. ત્યારપછી ચાર પ્રકારનો અભિનય કરે છે - દાખોિક, પ્રાત્યંતિક આદિ ચાર. આ નર્તનવિધિ અને અભિનય વિધિ નાટ્ય કુશલો પાસેથી જાણવી. ઉપસંહાર સૂત્ર સુગમ છે. એકભૂત-અનેકીભૂત એકત્વને પ્રાપ્ત. નિયા - નિજક, થાન • પરિવાર, • સૂત્ર-૨૬ - ભગવનને આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવન મહાવીરને વંદનનમસ્કાર કયાં કરીને કહ્યું - હે ભગવન ! સૂયભિદેવને આ દિવ્ય દેવમહિd, દિવ્ય દેવહૂતિ, દિવ્ય દેવાનભાવ ક્યાં ગયો ? ક્યાં પ્રવેશ્યો ? ગૌતમ! શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. ભગવાન છે એમ કેમ કહો છો કે શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી ? ગૌતમજેમ કોઈ કૂટાગર શાળા હોય, બંને બાજુથી લિપ્ત, બંને બાજુથી ગુપ્ત, ગુપ્ત દ્વારવાળી, નિવત, નિતિ ગંભીર હોય. તે કૂટાગાર શાળાની કંઈક સમીપે એક મોટો જનસમૂહ હોય. ત્યારે તે જનસમૂહ એક મોટા મેઘના વાદળ કે વર્ષતા વાદળ કે મહાવાતને વાતો જોઈને તે કૂટાગર શાળાની અંદર પ્રવેશીને રહે છે. તેમ છે ગૌતમ! એમ કહ્યું કે શરીરમાં પ્રવેશી. • વિવેચન-૨૬ : ભદંત ! એવા આમંત્રણપૂર્વક ગૌતમસ્વામીએ ભગવન મહાવીરને વંદન-નમન કરીને પૂછયું. બીજી પ્રતમાં વાયના આ રીતે છે - તે કાળે, “તે સમયે શ્રમણ ભગવનું મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય”- X- આ બે પદ વડે, તેના સકલ સંઘાતિપતિત્વને કહ્યું. “ઈન્દ્રભૂતિ' એ માતાપિતા કૃત નામ છે. - X - X - “અંતેવાસી'ની વિવા કરતા શ્રાવક પણ થાય, તેથી તે શંકાના છેદન માટે કહે છે – અનાર - જેને ઘર નથી છે. આ ગોગરહિત પણ સંભવે છે. તેથી કહે છે - “ગૌતમ” ગોગથી. આ તકાલ ઉચિત દેહ પરિમાણ અપેક્ષાએ ન્યૂનાધિક દેહ પણ હોય, તેથી કહે છે - સાત હાથ પ્રમાણ ઉંચુ શરીર. તે લક્ષણહીન પણ હોય, તેથી કહે છે - સમચતુરઢ સંસ્થાનશરીર લક્ષણ શાસ્ત્રોક્ત પ્રમાણ અવિસંવાદિ ચાર દિશાવિભાગોપલક્ષિત શરીર અવયવો જાણવા. બીજા કહે છે - અન્નાધિક ચારે દિશા - અય છે તેવું સંસ્થાન - આકાર, ડાબા-જમણા જાનુનું અંતર, આસનથી લલાટના ઉપરના ભાગનું અંતર, ડાબા અંધથી જમણાજાનુનું અંતર સમાન હોય છે. બીજા કહે છે – વિસ્તાર અને ઉલ્લેધના સમપણાથી સમચતુસ. અહીં યાવતુ શબ્દથી વજઋષભ સંઘયણ, કનક પુલક નિઘસ પહ્મ ગૌર, ઉગ્ર તપ, દિપ્ત તપ, તપ્ત તપ, મહા તપ, ઉદાર, ઘોર, ઘોર ગુણ, ઘોર તપસ્વી, ઘોર બહાર્યવાસી, શરીરત્યાગી, સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનયુક્ત, સવક્ષિર સંનિપાતિ, ભગવંત મહાવીરની કંઈક સમીપ ઉdજાનુ, અધોશિર, ધ્યાન કોઠો ગત સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા ઈત્યાદિ • x • x - જાણવું. તેમાં નારાd - બંને બાજુ મર્કટ બંધ ઋષભ, તેના ઉપર વેપ્ટન પટ્ટ. કીલિકાત્રણે અસ્થિને પણ ભેદક અસ્થિ એવા રૂપનું સંઘયણ, સુવર્ણના જે લવ, તેનો જે કાપક રેખારૂપ. પા-પા કેસરા કહે છે. -x-x• કનક પુલકના નિકાવતું અને પદ્માવત જે ગૌર છે તે અથવા સુવર્ણનું જે દ્રવત્વ થતાં બિંદુ, તેનો નિકષ, વણથી સદેશ. પાકેસરવત જે ગૌર છે. આ વિશિષ્ટ ચરણરહિત પણ હોય. તેથી કહે છે | ઉગ્ર તપ : અનશનાદિ અધૃષ્ય ત૫. • x દીપ્ત-જાજવલ્યમાન, કર્મવન ગત દન સમર્થપણે જવલિત તપ-ધર્મધ્યાનાદિ. તખતપ-જેના વડે સર્વે અશુભ કર્મો ભસ્મસાત થાય છે તે તખતપ. મહાતપ-આશંસા દોષ રહિતત્વથી પ્રશd (૫ છે તે. ઉરાલ-ઉદાર, ભીમ, ઉગાદિ વિશિષ્ટ તપ કરણથી પાસે રહેલા અપરાવી માટે ભયાનક. ઘોર-નિર્ગુણ, પરીષહ, ઈન્દ્રિયાદિ રિપુગણના વિનાશને આશ્રીને નિર્દય. ઘોર-બીજા દ્વારા આચરવો મુશ્કેલ, ગુણ-મૂળ ગુણાદિ જેને છે તે ઘોગુણ. ઘોર તપસ્વી. ઘોર-દારુણ, અપસવી વડે આચરવું અશક્ય એવું બ્રહ્મચર્ય. ૩છૂ4 • ઉઝિત, સંસ્કાર પરિત્યાગ ત્યાગેલ શરીર. સંક્ષિપ્ત • શરીર અંતર્ગતત્વથી હ્રસ્વતાને પામેલ. વિપુલ-વિસ્તીર્ણ, અનેક યોજન પ્રમાણ ક્ષેત્રાશ્રિત વસ્તુને બાળવામાં સમર્થ. તેજલેશ્યા-વિશિષ્ટ તપોજન્ય લબ્ધિ વિશેષથી ઉત્પન્ન તેજની જવાળા. ચૌદપૂર્વોની સ્થના કરનાર. આના દ્વારા શ્રુતકેવલિd કહ્યું. તે અવધિજ્ઞાન રહિતને પણ હોય, તેથી કહ્યું - ચાર જ્ઞાનથી યુક્ત. બંને વિશેષણ છતાં કોઈ સમગ્ર શ્રત વિષય વ્યાપી જ્ઞાની ન હોય. ચૌદપૂર્વી પણ છ સ્થાન પતિત સાંભળેલ છે, તેથી કહે છે – સર્વાક્ષર સંનિપાતી - અક્ષરોનો સંયોગ, તે જેને શેય છે તે. અર્થાત્ જગતમાં જે પદાનુપૂર્વી અને વાક્યાનુપૂર્વી સંભવે છે, તે બધાંને જાણે છે. વિનયસમૂહ અને શિષ્ટાચારથી ભગવંતથી કંઈક નીકટ વિચરે છે. * * * * * કેવા થઈને વિચરે છે ? ઉર્વ જાનુવાળા, અધોશિર-ઉંચે કે તિછ દૃષ્ટિ નહીં. પણ નિયત ભૂ ભાગે રાખેલ દૃષ્ટિ. ધ્યાન-ધર્મ અને શુકલ. તે રૂપ કોઠો તેને પ્રાપ્ત. જેમ કોઠામાં ધાન્યને નાંખતા વિપરાતું નથી, તેમ ભગવાન પણ ધ્યાનથી અવિપકીર્ણ ઈન્દ્રિય અને અંતઃકરણવૃત્તિ. પંચાશ્રવ નિરોધાદિ લક્ષણ સંયમ, અનશનાદિ તપથી. આના વડે પ્રધાન મોક્ષાંગતા જણાવી છે. સંયમની પ્રધાનતાથી નવા કર્મોના અનુપાદાન હેતુત્વથી Page #42 -------------------------------------------------------------------------- ________________ o સૂત્ર-૨૬ અને તપથી જૂના કર્મોની નિર્જરાના હેતુથી આમ કહ્યું. કેમકે નવા કર્મો ગ્રહણ ના કરવા અને જૂના કર્મોના ક્ષયથી સર્વ કર્મક્ષય લક્ષણ મોક્ષ થાય છે. * * * * * આત્માને વાસિત કરતા રહે છે. પછી થાનકોષ્ઠોપગત વિહરણ પછી, તે ગૌતમ, જાત શ્રદ્ધાદિ વિશેષણ વિશિષ્ટ થઈ ઉતિષ્ઠ થાય છે. માતા કહેવાનાર ચર્ચ, તાવને જાણવાની ઈચ્છામાં પ્રવૃd. Hશવ - અનવઘારિતાર્થ જ્ઞાન તે આ રીતે- આવી દિવ્ય દેવદ્ધિ વિસ્તૃત થઈ, હવે તે ક્યાં ગઈ ? નાતવકુતૂહન - ઉત્સુકતા જન્મી, ભગવત્ આ અર્થ કઈ રીતે પ્રરૂપશે. ઉત્પન્ન શ્રદ્ધા - પૂર્વે ન હતી પણ હવે ઉત્પન્ન થયેલ. પ્રવૃત્ત શ્રદ્ધત્વથી ઉત્પ શ્રદ્ધત્વના લબ્ધત્વથી, અનુત્પણ શ્રદ્ધા પ્રવર્તતી નથી. - X - X - X - X - ઉત્પન્ન શ્રદ્ધ, ઉત્પન્ન સંશય પૂર્વવતું. સંતશ્રાદ્ધ - ઈત્યાદિ છ પદ પૂર્વવતું. અહીં જે શબ્દ - પ્રકાદિ વચન જાણવું. ઉત્થાનમુત્યા - ઉર્વ વર્તનપણે ઉઠે છે. અહીં ‘ઉઠે છે' કહેવાની ક્રિયા આરંભ માત્ર જાણવો. જેમ બોલવાને ઉભો થયો, - x • ઉઠીને જે દિશામાં ભગવન મહાવીર છે, તે દિશામાં આવે છે, આવીને ભગવાને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વંદન-નમન કરે છે. કરીને આમ કહે છે - સૂર્યાભિદેવની ત્રાદ્ધિ ક્યાં ગઈ ? આદિ. તેમાં અંતર પ્રવેશ અભાવે પણ ગમન દેખાય છે. જેમ ભીંતમાં ગયેલ ધૂળ. આ દિવ્યાનુભાવ અમુક પ્રદેશમાં દેખાતો હતો. હવે દેખાતો નથી. તેથી ફરી પૂછે છે - ક્યાં પ્રવેશી ગયો ? ભગવંતે કહ્યું – શરીરમાં ગઈ, શરીમાં પ્રવેશી. ભગવન કયા હેતુથી કહો છો ? ભગવંતે કહ્યું - જેમ કોઈ શિખર આકારનો પર્વત હોય. તેની ઉપર શિખરાકાર આચ્છાદન હોય, તેવી શાળા તે કટાકાર શાળા. તે છાણ આદિ વડે બંને બાજુએ લિપ્ત હોય, બહારના પ્રકારથી આવૃત, દ્વાર બંધ કરવાથી ગુપ્તદ્વાર, - x • વાયુના પ્રવેશથી નિવૃત, નિવૃત છતાં વિશાળ. તે કૂટાગાર શાળાની કંઈક સમીપે એક કોઈ જનસમૂહ રહેલો હોય. તે કોઈ મોટા મેઘરૂપ વાદળને કે વર્ષાની સંભાવના યુક્ત વાદળને જુએ. વર્ષ કરતા વાદળ કે મહાવાતને આવતો જુએ, તે જોઈને તે કૂટાગાર શાળાની અંદર પ્રવેશીને રહે. એ પ્રમાણે સૂચભ દેવની પણ તે વિશાળ દિવ્ય દેવદ્ધિ-ધુતિ-દેવાનુભાવ શરીમાં પ્રવેશી ગયો. - x • x • ફરી ગૌતમ પૂછે છે – • સૂત્ર-૨૭ • ભગવત્ સૂયભિદેવનું સૂયભિ નામક વિમાન કયાં છે ? ગૌતમ જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે, આ રનપભા પૃથ્વીના બહુસમમણીય ભૂમિ ભાગથી ઉંચે ચંદ્રસૂર્ય-ગ્રહગણ-નક્ષત્ર-તારા એ બધાંથી ઘણાં યોજનો, ઘણાં સેંકડો યોજનો, ઘણાં હજારો યોજનો, ઘણાં લાખો યોજનો, ઘણાં કરોડો યોજનો, ઘણાં હજાર કરોડો યોજનો ઉચે દૂર ગયા પછી સૌધર્મ૨ નામે કહ્યું કહ્યો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો છે, અહ૮ ચંદ્ર સંસ્થાને સંસ્થિત રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છે. સૂર્ય કિરણોની માફક પોતાની યુતિથી હંમેશાં ચમકતો રહે છે. અસંખ્યાત કોડાકોડી યોજન તેની લંબાઈ-પહોડાઈ, અસંખ્યાત યોજન પ્રમાણ તેની પરિધિ છે એ સૌધર્મકતામાં બત્રીસ લાખ વિમાન કહેલા છે. ઉકત વિમાનો ચ4 રનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. તે વિમાનોના બહુ મધ્યદેશ ભાગે પાંચ વર્તાસક કહ્યા છે. તે આ - અશોકાવવંસક, સતપણવિનંસક, ચંપકાવવંસક, ચૂયગાવતુંસક અને મધ્યમાં સૌધમવિલંસક છે. વાંસકો રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. તે સૌધમવતંસક મહાવિમાનની પૂર્વમાં તિછ અસંખ્યાત હજારો યોજન ગયા પછી આ સૂયભિ દેવનું સૂયાભિ નામે વિમાન કહ્યું છે. તે સાડા બાર લાખ યોજન લંબાઈ-પહોડાઈ છે. તેની પરિધિ ૩૬,૫૨,૮૪૮ યોજન છે. તે એક પ્રકાર વડે ચોતરફથી પરિવૃત્ત છે. તે પાકાર 300 યોજન ઉંચો, મૂળમાં ૧૦૦ યોજન વિકંભ, મધ્યમાં પ૦ યોજન અને ઉપર ૫ યોજન છે. આ રીતે તે પ્રકાર મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો એવા ગૌપુજી સંસ્થાને સંસ્થિત, સર્વ સુવર્ણમય, સ્વચ્છ રાવતું પ્રતિરૂપ છે. તે પ્રકાર વિવિધ પાંચવણ કપિશીર્ષકથી શોભે છે. તે આવા - કૃષ્ણ, નીલ, લાલ, પીળો, શૈત, કપિIષકોથી. તે કપિશીર્ષકો એક યોજન લાંબા, અદ્ધ યોજન પહોળા, દેશોન યોજન ઉદd ઉચાઈથી છે. સર્વે મણિરત્નમય, સ્વચ્છ રાવતુ પ્રતિરૂપ છે. | સુયભિ વિમાનની એક એક બાજુમાં એક-એક હજાર દ્વાર હોય છે, તેમ કહ્યું છે. તે દ્વાર પoo યોજન ઉd ઉચ્ચત્તથી, ર૫o યોજના નિર્કથી, તેટલું જ તેનું પ્રવેશન છે. આ બધાં દ્વાર શ્વેત વર્ણ, શ્રેષ્ઠ સુવર્ણ સુપિકાયુકત છે. તેના ઉપર ઈહા-મૃગ-વૃષભ-ઘોડા-મનુષ્ય-મગર-વિહગ-સી-કિન્નરસરભ-હાથી, વનલતા, પાલતા આદિના ચિત્રો ચિકિત છે. તંભો ઉપર બનેલ વજ રનોની વેદિકાયુક્ત હોવાથી રમણીય દેખાય છે. સમણિ સ્થિત વિધાધર યુગલ વંશ દ્વારા ચાલતા દેખાય છે. તે દ્વારો હજારો કિરણોથી વાત, હજારો રૂપકો વડે યુકત હોવાથી દીપ્યમાન અને અતિ દીપ્યમાન છે. જોતાં જ જોનારની આંખ ત્યાં ચોંટી જાય છે. સુખ સ્પર્શ અને રૂપ શોભા સંપન્ન છે. દ્વારોના નેમ વજમય, પ્રતિષ્ઠાન રિઝમય, સ્તંભ વૈડૂચમચ, તલભાગ સ્વજિડિત પંચરંગી મણિરતનોનો બનેલ છે. તેની દહેલી હંસગર્ભ રનોની, ઈન્દ્રનીલ ગોમેદરતનની, દ્વાર શાખા લોહિતાક્ષ રનોની, ઉત્તરંગ જ્યોતિરસ રતનોનો, સંધિ કિલિકા હિતાક્ષ રનની, સંધિ વજનની પૂરેલી, સમગક વિવિધ મeણીઓના છે. અલિાઓ, અર્ગલાપાસાઓ જ રનોની છે. આવના પીઠિકા ચાંદીની છે. ઉત્તર-પાક અંકનોના, તેમાં લાગેલા કમાડ એટલા ફીટ-સઘન છે કે બંધ કર્યા પછી થોડું પણ અંતર રહેતું નથી. પ્રત્યેક દ્વારની બંને બાજુઓની ભીતોમાં ૧૬૮ ભિતિગુલિકાઓ છે. એટલી જ ગોમાનસિકાઓ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨ કર રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ પ્રત્યેક હટ ઉપર અનેક પ્રકારના મણિરત્નમય લાલ રૂપોની પૂતળીઓ છે. વજનમય કુક, રનમય ઉોધ, તપનીય અણમિય ઉલ્લોચ, વિવિધ મણિ રનમય જાળપંજ મણિમય વંશક, લોહિતાક્ષ પ્રતિવંશક, રજતમય ભૂમિ, પાંખ અને પાંખ બાહા અંક-રનોની છે. જ્યોતિસ રનમયી વાંસ-વલી છે. પાટિયા ચાંદીના છે. જાલ્ય રૂધ્યમયી વધારણીઓ, ઉપરી પોંછનીઓ વજરનોની તથા નીચેના આચ્છાદન સર્વથા શેત-ધવલ-રજતમય છે. તેના શિખર કરનોના છે. તેના ઉપર સુવર્ણની સ્તુપિકા છે. આ દ્વાર શંખ સમાન વિમલ, દધિ ઘન ગોક્ષીરફેણ-રજતસમૂહ સમાન, તિલક-રીઅહ૮ચંદ્ર ચિત્રકાર છે. વિવિધ મણિદામથી અલંકૃત, અંદર-બહાર ણ, સુવર્ણવાલુકા પ્રdટ, સુખસ્પર્શ સગ્રીક રૂપવાળા, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપપ્રતિરૂપ છે. • વિવેચન-૨૩ - સૂર્યાભદેવનું સૂર્યાભિવિમાન ક્યાં કહ્યું છે ? આ જંબૂદ્વીપનો જે મેરુ પર્વત, તેની દક્ષિણે અને આ રનપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભાગથી ઉપર [સૂત્રાર્થમાં કહ્યા મુજબ ઘણે ઉપર ગયા પછી સાદ્ધરજુ પ્રમાણ પ્રદેશમાં સૌધર્મ નામે કપ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ પહોળો છે. અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે. સૌધર્મ અને ઈશાન દેવલોક ભેગા થઈને પરિપૂર્ણ ચંદ્ર મંડલ સંસ્થાન સંસ્થિત છે. મેરની દક્ષિણ તરફ સૌધર્મભ્ય અને ઉત્તર તરફ ઈશાનકતા છે. ( કિરણોની જે માળા તે જેને છે તે અચિમલી - કિરણમાળા સંકુલ. લંબાઈ અને પહોડાઈથી અસંખ્યય યોજન કોડાકોડી છે, એ રીતે પરિધિથી પણ જાણવો. તે સર્વ રનમય, સ્વચ્છ, ગ્લણ, ધૃષ્ટ, પૃષ્ટ ઈત્યાદિ વિશેષણયુક્ત. તેમાં સૌધર્મકલામાં બત્રીસ લાખ વિમાનો છે એમ હું કહું છું અને બાકીના તીર્થકરોએ પણ કહ્યું છે. તે વિમાનો સમસ્તપણે રનમય, આકાશ સ્ફટિકવતુ અતિ નિર્મળ ઈત્યાદિ છે, તે પૂર્વવતું. તે વિમાનોના બહુમધ્યદેશ ભાગમાં તેરમાં પાયડામાં સર્વત્ર વિમાનાવતંસકોના પોત-પોતાના કલાના છેલ્લા પાથડાવર્તી પાંચ વિમાનાવાંસકો કહ્યા છે. તે આ - પૂર્વ દિશામાં અશોકાવાંસક, દક્ષિણમાં સપ્તવણવતંસક, પશ્ચિમમાં ચંપકાવતંસક, ઉત્તરમાં સૂતાવર્તસક અને મધ્યમાં સૌધર્માવલંસક છે. એ પાંચે વિમાનાવતંસક સર્વ રનમય, સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટ, પૃષ્ટ, મૃષ્ટ ચાવતુ પ્રતિરૂપ છે. આ સૌધમવતંસકની પૂર્વ દિશામાં તિછ અસંખ્યય લાખ યોજન જતાં સૂર્યાભદેવનું સૂયભિ નામે વિમાન કહ્યું છે તે સાડા બાર લાખ યોજન લંબાઈપહોડાઈથી છે. ૩૯,૫૨,૯૪૮ યોજનથી કંઈક અધિક પરિધિ હતી. આ પરિધિ પ્રમાણ કરણ વશ સ્વયં જાણી લેવું. તે વિમાન એક પ્રાકાર વડે બધી દિશામાં સામાન્યથી પરિવૃત્ત હતું. તે પ્રાકાર 300 યોજન ઉદર્વ ઉચ્ચવવી, મૂળમાં ૧૦૦, મધ્યમાં-૫૦, ઉપર-૨૫ યોજન વિખંભથી હતો. મધ્યભાગથી આરંભી, ઉપર મસ્તક સુધી પ્રત્યેક યોજને યોજનના છ ભાગે વિકંભથી ઘટતા-ઘટતા થાય છે. તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર મગ-૨૫ યોજન વિરતારવથી ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. સર્વરનમયાદિ પૂર્વવતું. તે પ્રાકાર વિવિધ પંચવર્ણી - કૃણાદિ વર્ણની અપેક્ષાએ કહ્યું. તે કપિશીર્ષકો પ્રત્યેક એક યોજન લંબાઈથી, અર્ધયોજન પહોડાઈથી, દેશોન યોજન ઉચ્ચત્વથી છે. સર્વ રનમયાદિ પૂર્વવતુ. એક-એક બાહામાં હજાર દ્વાર છે, તેથી કુલ ૪ooo દ્વારો છે. તે બધાં દ્વારો ૫૦૦ યોજન ઉંચા, ૫૦ યોજન પહોળા, ૫૦ યોજન પ્રવેશથી છે. તે બઘાં દ્વારોની ઉપર શ્વેતવર્ણ યુક્ત બહુલતાથી સંકરનમયવથી, વર કનયુક્ત શિખરો છે. તે ઈહા-મૃગ-વૃષભ-તુરગન્નર-મગ-વિહગ-સર્પ-કિન્ન -સભ-અમરહાથી-વનલતા-પદાલતાના ચિત્રોયુક્ત છે. સ્તંભ ઉપરની શ્રેષ્ઠ વજમય વેદિકાથી પરિગત હોવાથી રમ્ય છે. સાવ સુખસ્પર્શી, સશ્રીકરૂપવાળા સુધી સૂકાઈ મુજબ છે. તે દ્વારોનો વર્ણ સ્વરૂપ આ પ્રમાણે - ‘નેમા' નામક દ્વારોના ભૂમિભાગથી ઉદર્વ નીકળતો પ્રદેશ. તે સર્વે વજરત્નમય છે. તેના મૂળ પાદો રિપ્ટ રત્નમય છે. તેના તંભો વૈડૂર્ય રત્નમય છે. જાતરૂપ - સુવર્ણથી યુક્ત, પ્રધાન પંચવર્ણ ચંદ્રકાંતાદિ મણિ વડે, કતત આદિ રત્નોથી તેનું ભૂમિતલ બદ્ધ છે તે. તથા હંસગર્ભ નામે રત્નમય દેહલી, ગોમેન્જ રત્નમય ઈન્દ્રનીલ, લોહીતાક્ષરત્નમય દ્વાર શાખા, દ્વારની ઉપર તિછ રહેલા ઉત્તરંગો જ્યોતીસ નામક રનમય છે. લોહિતાક્ષ રનમસ્ત્રી, સૂચીઓ - બે પાટીયા છુટા ન પડે તે હેતુથી. પાટીયાની સંધિ વજમય છે. અર્થાત્ વજ રક્ત વડે પૂરિત છે. સમગક-શચિકા ગૃહ, તે વિવિધ મણિમય છે લા અને અર્ગલાનું નિયમના કરતાં અર્ગલાપ્રાસાદ વજમય છે. - x • આવર્તન પીઠિકા જેમાં ઈન્દ્રનીલક હોય છે. [આ વાત જીવાભિગમની મૂલ ટીકામાં પણ છે.] અંકરનમય ઉત્તર પાવાળા જેમાં હારો છે તે. જેમાંથી લઘુ અંતરરૂપ અંતરિકા નીકળી છે તે નિરંતરિકા. તેથી જ ઘન, કબાટના દ્વારો જેના છે. તે દ્વારોના પ્રત્યેક ઉભય પાર્શ્વ ભિતમાં ગયેલ, પીઠકથાનીય ૩૫૬ પ્રમાણ છે. - x • દ્વાર વિશેષણ કહે છે – વિવિધ મણિ રનમય ચાલક રૂપ લીલા સ્થિત પુતળીઓ જેમાં છે તે. શૂઝ - માળનો ભાગ, ૩ય - શિખર, અહીં શિખરો તે માળભાણ સંબંધી જાણવા. ઉપરનો ભાગ સર્વાત્મપણે તપનીય સુવર્ણ વિશેષમય છે. જેમાં મણિમય વાંસ છે તે મણિમય વંશક, જેમાં પ્રતિવાસ લોહિતાક્ષ છે, જેની ભૂમિ રજતમયી છે તે. વિવિધ મણિ નમય જેના જાલપંજર છે. • x - ઍવા - રન વિશેષમય પક્ષ, તેના એક દેશભૂત પક્ષ બાહા પણ, તેના એકદેશ ભૂત અંકમય છે. * * * જ્યોતીસ નામક રત્નમય મહા પૃષ્ઠવંશ, મોટા વાંસની બંને બાજુ તિર્થો સ્થાપ્ય વંશવેલુક છે. તમય પટ્ટિકા - વાંસની ઉપર કંબાસ્થાનીય. જાતરૂપસવર્ણ વિશેષમય અવઘાટિની-આચ્છાદન હેતુથી કંબ ઉપર સ્થપાતી મોટા પ્રમાણની કલિંચ સ્થાનિકા. અવઘાટનીની ઉપર નિબિડતર આચ્છાદન હેતુ qણતર તૃણ Page #44 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૨૩ ૦૪ રાજપનીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વિશેષ સ્થાનીય ‘પંછની’ વજરનમયી છે. - x • સર્વશ્વેત જતમય પંછનીની ઉપર કવેલુક નામક અધ આચ્છાદન છે. અંકમય-કરત્નમય, કનકમય, મહાન શિખરો જેમાં છે, તે કનકકૂટ - તપનીય સ્તુપિકા છે. • x • હવે તૃપિકાના શેતપણાને ઉપસંહારાર્થે ફરી દશવિ છે. એય - શેત. શ્વેતવને ઉપમા વડે દઢ કરે છે. જેમાંથી મલ ચાલી ગયો છે, તે વિમલ એવું જે શંખતલ - શંખનો ઉપરનો ભાગ, જે નિર્મળ, ઘન સ્વરૂપ દહીં, ગાયના દુધનું ફીણ, ચાંદીનો ઢગલા જેવો પ્રકારો છે તે. તિલકરનો, તે અર્ધચંદ્ર છે, એવા વિવિધ રૂપવાળા. ક્યાંક “શંખતલ વિમલ નિર્મલ દહીં ગોક્ષીફીણ જતનિકર સમાન અર્ધ ચંદ્ર ચિત્રિત.” - x - x• વિવિધ મણિમય માળા વડે અલંકૃત, અંદર-બહાર ગ્લણ યુગલ સ્કંધ નિર્મિત. સુવર્ણમયી જે રેતી, તેનો પ્રસ્તા જેમાં છે, તે સુખ સ્પર્શ અને શોભાસહિત રૂપવાળા છે. • સૂત્ર-૨૮ : તે દ્વારોની બંને પડખે નિશીધિકાઓમાં ૧૬-૧૬ ચંદન કળશોની પંક્તિઓ કહી છે. તે ચંદન કળશો ઉત્તમ કળશો ઉપર પ્રતિષ્ઠિત છે. ઉત્તમ સુગંધી જળથી ભરેલ, ચંદન લેપથી ચર્ચિત, કંઠમાં તસૂત્ર બાંધેલ, પsોત્પલથી ઢકેલ મુખવાળા હતા. આ બધાં કળશો સ4 રનમય, નિર્મળ ચાવત્ બૃહતુ કુંભ જેવા વિશાળ અને અતિ રમણીય છે. દ્વારોના ઉભય પાવિત બંને નિરરીધિકાઓમાં સોળસોળ નાગદંત પંક્તિઓ કહી છે. આ નાગદંત મોતી અને સોનાની માળામાં લટકતી ગવાક્ષાકાર ઘુઘરઓથી યુકત, નાની-નાની ઘંટિકાથી પરિવેષ્ટિત છે. તેનો અગ્રભાગ ઉપર તરફ ઉકેલ દિવાલથી બહાર નીકળતો છે અને પાછળનો ભાગ અંદર દિવાલમાં સારી રીતે સેલો છે. આકાર સપના અધોભાગ જેવો છે. અગ્રભાગ સપધિ સમાન છે, વજરનોના બનેલ છે. મોટા-મોટા ગજદૂતો જેવા આ નાગદત સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે નાગદતોમાં ઘણાં કાળા સૂત્રથી બહ૮, વૃત્ત, વઘારિત માલ્ય દામયુકત, નીલ-લોહિત-હાલિદ્ર-શુકલના પણ માલ્યાદામ લટકતા હતા. તે માm તપનીય સુવર્ણના લંબસક, સુવર્ણના પત્રોથી મંડિત યાવત કર્ણ-મનને સુખ% શબ્દોથી તે પ્રદેશમાં ચોતરફ અાપૂરિત કરતા કરતા શ્રી વડે અતી-અતી શોભતા એવા રહેલા હતા. તે નાગદતો ઉપર બીજી સોળ-સોળ નાગદતોની પંક્તિઓ કહી છે. તે નાગદતો પૂર્વવત યાવતુ મોટા-મોટા ગંજદંત સમાન કહેલા છે. હું આયુષ્યમાન શ્રમણો . તે નાગદતોમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તે રજતમય સિક્કાઓમાં ઘણી વૈર્યમય ધૂપઘડીઓ કહી છે. તે ધૂપઘડી કાળો અગરુ પ્રવર કુંદ્રક, તરક, ધૂપથી મઘમઘતા ગંધોક્રૂત રમ્ય, સુગંધ વર ગંધિકાથી ગંધવર્તીભૂત ઉદાર, મનોજ્ઞ, મનહર, ઘાણ અને મનને સુખકર ગંધ વડે તે પ્રદેશ ચોતરફ ફેલાઈ ચાવતું રહે છે. તે દ્વારોના બંને પડખે નિશીધિકાઓમાં સોળ-સોળ પુતળીની પંકિતઓ કહી છે. તે પુતળીઓ લીલા કરતી, સુપતિષ્ઠ, સુઅલંકૃત, વિવિધ રંગી વસ્ત્રો, વિવિધ માળા ધારણ કરેલી, મુકી પ્રમાણ કટિભાગવાળી, મસ્તકે ઉંચો અંબોડો બાંધેલ, સમશ્રેણિ સ્થિત છે, તે સહવર્તી, અન્યૂઝત, પરિપુષ્ટ, કઠોર, ભરાવદાર, સ્થળ, ગોળાકાર સ્તનોવાળી. મૃતશરીરી, ડાબા હાથમાં ગૃહીત અગ્ર શાખાવાળી, કંઈક આઈ મીંચેલ કટાક્ષ ચેષ્ટા વડે મનને હરણ કરતી એવી, આંખોમાં વસી જાય તેવી, પાર મેદખિન્ન થતી, પૃeતી પરિણામી, શાશ્વત ભાવોપગત, ચંદ્રમુખી, ચંદ્ર વિલાસિની, ચંદ્રાદ્ધ સમ લલાટવાળી, ચંદ્રથી અધિક સૌમ્યEશનવાળી, ઉર્જા જેવી ચમકતી વિધુત ધન, સૂર્યના કિરણોથી દિતdજથી અધિકતર પ્રકાશવાળી, શૃંગારના ગૃહસમાન સુંદર વેશવાળી, પ્રાસાદીયાદિ રહેતી હતી.. • વિવેચન-૨૮ : તે દ્વારા પ્રત્યેકના ઉભય પડખે એક એક વૈષેધિકીભાવથી બે પ્રકારની નૈધિકી વડે. નૈપેધિકી - બેસવાનું સ્થાન. • x • પ્રત્યેકના સોળ-સોળ કલશની પંક્તિ કહી છે. તે ચંદનકળશો, પ્રધાન જે કમળ, તેનો આધાર છે તે વકમલ પ્રતિષ્ઠાન. તથા સુગંધી જળથી પ્રતિપૂર્ણ ચંદનથી કરેલ ઉપરાગ, જેના કંઠમાં રફત સૂગરૂપ આરોપેલ છે તે. જેમાં પોત્પલ યથાયોગ્ય ઢાંકેલ છે. તે સર્વે રત્નમય ચાવતું પ્રતિરૂપક છે. અતિશય મહાનુ કુંભોમાં ઈન્દ્ર તે ઈન્દ્રકુંભ એવા મહેન્દ્રકુંભ સમાન-મહાકળશ પ્રમાણ કહ્યા છે. તે દ્વારોના પ્રત્યેક ઉભય પાર્વે એક એક ઔપેધિકી ભાવથી જે બે પ્રકારે તૈBધિકી, તે પ્રત્યેકની સોળ-સોળ નાગદંત પંક્તિઓ કહી છે. આ નાગદેતઅંકોટક મુક્તા જાળના અંતરમાં જે લંબાયેલો સુવર્ણમય દામ સમૂહ, જે ગવાક્ષાકૃતિ રદનવિશેષ માળા સમૂહ, જે શુદ્ધ ઘંટસમૂહ, તેના વડે ચોતરફ વ્યાપ્ત છે. તે અગ્રભાગે કંઈક ઉન્નત છે. અભિમુખ-બહારના ભાગે અભિમુખ નિસ્પૃષ્ટ-નિર્ગત. તિછ ભિd પ્રદેશ વડે અતિશય સમ્યફ, કંઈપણ અચલિતપણે ગૃહીંત. સર્પની નીચેનો અર્ધભાગ, તે અર્ધસર્પ રૂપ-આકાર જેનો છે તે. અર્ધસર્પ સમાન અતિ સરળ અને દીધું. તે “અધ:પગાદ્ધ સંસ્થાન સંસ્થિત. તે સર્વાત્મના વજમય, સ્વચ્છ, ગ્લણ ચાવતું પ્રતિરૂપ છે. હે આયુષ્યમાન ! તે નાગદંત ગજદંત આકારના કહેલ છે. તે નાગદંતોમાં ઘણાં કાળા દોરાથી બાંધેલ, લટકાવેલ પુષ્પમાળા સમૂહ, ઘણાં લીલા દોરાથી બાંધેલ, લટકાવેલ પુપ માળાનો સમૂહ, એ રીતે લાલ, પીળો, સફેદ પણ જાણવો. તે માળા તપનીયસુવર્ણના લંબૂસક-માળાના અશ્ચિમ ભાગમાં મંડના વિશેષ, પડખામાં સમસ્તપણે સોનાના પત્રકથી મંડિત, વિવિધ પ્રકારના મણી અને રનોના વિચિત્ર વર્ણવાળા અઢારસરાહાર, નવસરોહાર આદિથી ઉપશોભિત તથા ચાવતું શ્રી વડે અતીવ શોભતા રહે છે. ચાવત્ શબ્દથી કંઈક મનોજ્ઞ, પૂવદિ દિશાયી વાતા મંદ મંદ વાયુથી કંપતા, પ્રકંપતા, લંબાયમાન થતા, ઉદાર, મનોજ્ઞ, મનહર, Page #45 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૮ કાન-મનને સુખકર શબ્દો વડે તે પ્રદેશને ચોતરફથી આપૂરિત કરતા કરતા શ્રી વડે અતી ઉપશોભિત થઈ રહે છે. આ બધાંની પૂર્વે યાનવિમાન વર્ણનમાં વ્યાખ્યા કરેલ છે. તે નાગદંતોમાં પ્રત્યેની ઉપર બીજી સોળ-સોળ નાગદંત પંક્તિઓ કહી છે. અહીં નાગદંતોનું પૂર્વોક્ત વર્ણન જાણી લેવું. તે નાગદંતકમાં ઘણાં રજતમય સિક્કાઓ કહ્યા છે - તે શ્રેષ્ઠ રજતમય સિક્કામાં ઘણી વૈસૂર્યરત્નમય ધૂપઘટિકાઓ છે. જેમાં કાળા અગરુ આદિની ધૂપથી મધમધતા ઈત્યાદિ પૂર્વવત્. ધ્રાણ-મનને સુખકર. તે પ્રત્યેક દ્વારના બંને પડખે બે પ્રકારની નૈપેધિકીમાં સોળ-સોળ શાલભંજિકાની પંક્તિઓ કહી છે. તે પુતળીઓ લીલા કરતી રહેલી છે. સુમનોજ્ઞપણે પ્રતિષ્ઠિત છે. અતિશય રમણીયપણે અલંકૃત્ છે. વિવિધ રંગના તેના વસ્ત્રો છે. તથા વિવિધ રૂપ પુષ્પો [પુષ્પમાળા] પહેરાવેલી છે. દર્શનથી સુખકારી છે. (તે પુતળીઓનો) મુઠ્ઠીમાં ગ્રાહ્ય, શોભન મધ્ય ભાગ છે આમેનાવિ૰ - પીનપુષ્ટ, રચિત સંસ્થિત-સંસ્થાન જેમનું છે, તે. આમેલક-શિખર. તેના સમશ્રેણિક જે યુગલ, તેની જેમ બદ્ધ સ્વભાવથી ઉપચિત કઠિન અને અશ્રુન્નત એવા પયોધરવાળી. રક્તોપાંગ-આંખનો અંત ભાગ લાલ છે તેવી. અસિત-કાળા વાળ વાળી. આને જ ૩૫ વિશેષથી કહે છે – કોમળ, નિર્મળ, શોભન અસ્ફૂટિત અગ્રત્વાદિ લક્ષણથી યુક્ત, જેમાં સંવૃત્ત અગ્ર કેશ જેના છે તેવી. કંઈક શ્રેષ્ઠ અશોકવૃક્ષને આશ્રિત, અશોક વૃક્ષની શાખા જેણીએ ડાબા હાથે ગ્રહણ કરેલ છે તેવી. જેની આંખ કંઈક તિર્કી-કટાક્ષ રૂપે રહેલ છે, તે ચેષ્ટા વડે સુરજનોના મનને આકર્ષનારી, પરસ્પર રચક્ષુ વડે અવલોકનથી જે સંશ્લેષ, તેના વડે ખેદ પામતી એવી અર્થાત્ એ પ્રમાણે તિતિ વલિતાક્ષિ કટાક્ષ વડે પરસ્પર અવલોકન કરતી રહેલી છે. જેમકે પરસ્પર સૌભાગ્યને ન સહન કરતી, કટાક્ષ વડે પરસ્પર ખેદ પામે છે. પૃથ્વી પરિણામ રૂપ અને વિમાનની જેમ શાશ્વત ભાવને પામેલ, ચંદ્ર સમાન મુખવાળી, ચંદ્રવત્ મનોહર વિલાસ કરવાના સ્વભાવવાળી, આઠમના ચંદ્ર સમાન લલાટવાળી, ચંદ્રથી પણ અધિક સુભગ કાંતિયુક્ત આકાર જેણીનો છે, તેવી તથા ઉલ્કા સમાન ઉધોત્ કરતી, વિધુત્ જે ઘન-અત્યધિક કિરણો, જે સૂર્યના દીપ્તતેજથી અધિકતર પ્રકાશવાળી. શ્રૃંગારાગાર-ચારુવેસ આદિ પૂર્વવત્. • સૂત્ર-૨૯ ૭ તે દ્વારના બંને પડખે નિષિધિકાઓમાં સોળ-સોળ જાળ-કટકની પંક્તિ છે. તે જાલકટક સર્વરત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે દ્વારોના બંને પડખે નિષિધિકાઓમાં સોળ-સોળ ઘંટાની પંક્તિઓ કહી છે. તે ઘંટાનું વર્ણન આ પ્રમાણે છે જાંબુનદમયી ઘંટા, વજ્રમય લોલક, વિવિધ મણિમય ઘંટાપાસા, તપનીયમય સાંકળો, રજતમય દોડાઓ છે. તે ઘંટાઓ ઓઘવરા, મેઘવરા, સીંહવરા, દુંદુભિવરા, કૌંચવા, નંદિવરા, નંદિઘોષા, મંજૂરવરા, મંજુઘોષા, સુસ્વરા, સુરનિવાળી, ઉદાર-મનો-મનહર-કર્ણ, મનને સુખકારી શબ્દોથી તે પ્રદેશને ચોતરફથી આપૂરિત કરતા રહે છે. - રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ તે દ્વારોની બંને પડખે નિશીધિકામાં સોળ-સોળ વનમાળા પંક્તિઓ કહી છે. તે વનમાળાઓ વિવિધ મણીમય દ્રુમલતા કિશલય પલ્લવથી સમાકુલ, ભ્રમરો દ્વારા પરિભોગિત થતા શોભે છે, સીક અને પ્રાસાદીયાદિ છે. - તે દ્વારોની બંને પડખે નિષીધિકામાં સોળ-સોળ પકંઠક કહેલ છે. તે પ્રકંઠકો ૨૫૦ યોજન લંબાઈ-પહોળાઈથી, ૧૨૫-યોજન જાડાઈથી, સર્વ વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે પકંઠકોની ઉપર પ્રત્યેકમાં પાસાદાવતંસક કહ્યા છે. તે પ્રાસાદાવતંરાક ૨૫૦ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે, ૧૨૫-યોજન વિખુંભથી છે. ચારે દિશામાં વ્યાપ્ત પોતાની પ્રભાથી હરાતા એવા લાગે છે. વિવિધ પ્રકારના મણિરત્નોથી તેમાં ચિત્ર-વિચિત્ર રચનાઓ બની હતી. વાયુથી ફસ્કી, વિજય સૂચિત કરનારી વૈજયંતી પતાકા અને છાતિછત્રથી અલંકૃત્ છે. અત્યંત ઉંચી હોવાથી તેના શિખર આકાશતલ ઉલ્લંઘા જણાય છે. વિશિષ્ટ શોભા માટે જાળી-ઝરોખામાં રત્નો જડેલા હતા. તે રત્નો તત્કાળ પટારામાંથી નીકળેલા હોય તેવા ચમકતા હતા. મણિ અને સુવર્ણથી તેની રૂપિકા નિર્મિત છે. વિકસિત શતપત્ર પુંડરીક, તિલક રત્નોથી રચિત અર્ધચંદ્ર, વિવિધ મણિમાળાથી અલંકૃત્ હતા. અંદરબહારથી લક્ષ્ણ, સુવર્ણની રેતીના પ્રસ્તટ, સુખપર્શવાળા, સશ્રીકરૂપ, પ્રાસાદીય, દર્શનીય યવત્ માળાથી શોભિત પકંઠક-ધ્વજા-છાતિછત્ર ઉપર છે. ૩૬ તે દ્વારની બંને પડખે સોળ-સોળ તોરણો કહ્યા છે. તે વિવિધ મણિમય, વિવિધ મણીઓના નિર્મિત સ્તંભોની ઉપર સારી રીતે બાંધેલ હતા યાવત્ પાના ગુચ્છોથી શોભિત છે. તે તોરણો આગળ બબ્બે શાલભંજિકા કહી છે. તેનું વર્ણન પૂર્વવત્. તે તોરણો આગળ નાગવંતો કહ્યા છે, તેનું વર્ણન પૂર્વવત્ યાવત્ મુકાદમ પર્યન્ત કહેવું. તે તોરણો આગળ બબ્બે અશ્વ, હાથી, મનુષ્ય, કિંનર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ અને વૃષભ યુગલ છે. આ બધાં રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. આ પ્રમાણે વીંથી પંક્તિ અને યુગલો સ્થિત છે. - - તે તોરણોની આગળ બબ્બે પાલતા યાવત્ શ્યામલતા, નિત્ય કુસુમિત, સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બબ્બે અક્ષત દિશા-સૌવસ્તિક કહ્યા છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બબ્બે ચંદન કળશો કહ્યા છે. તે ચંદન કળશો શ્રેષ્ઠ કમળ ઉપર પ્રતિષ્ઠિત હતા. તે તોરણોની આગળ બબ્બે શૃંગાર કહ્યા છે. તે શૃંગારો શ્રેષ્ઠ કમળ ઉપર પ્રતિષ્ઠિત યાવત્ હે આયુષ્યમાન શ્રમણો ! મોટા ઉન્મત્ત ગજરાજની મુખાકૃતિ સમાન વિશાળ આકારવાળા છે. તે તોરણોથી આગળ બબ્બે દર્પણો કહ્યા છે. તે દર્પણોનું આવું વર્ણન કહ્યું છે સુવર્ણમય, પકંઠક, ધૈર્યમય ચોકઠા, વજ્રમય પાછળનો ભાગ, વિવિધ મણિમય મંડલ, ઘસેલા ન હોવા છતાં પોતાની નિર્મળ પ્રભાથી યુક્ત, ચંદ્રમંડલવત્ નિર્મળ, કાયર્ક સમાન મોટા હતા. - Page #46 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૯ ૩૮ રાજાશ્મીય ઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ તે તોરણોની આગળ બબ્બે વજનાભ થાળ કહ્યા છે, આ બધા થાળ સ્વચ્છ, ત્રણવાર છડેલ, શોધેલ, નિર્મળ તાંદુલથી પરિપૂર્ણ ભરેલ એવા રહેલા હતા. બધાં જાંબુનદમય યાવતુ પ્રતિરૂષ અને મોટા મોટા રથના ચક સમાન છે આયુષ્યમાન શ્રમણ ! કહેલા છે. - તે તોરણોની આગળ બળે પામીઓ છે. તે પત્રીઓ સ્વચ્છ જળથી ભરેલી, વિવિધ પંચવણ મણી જેવા તાજા ફળોથી ઘણી ભરેલી એવી છે, સવરનામય, સ્વચ્છ વાવ પ્રતિરૂપ છે. તે મોટા ગોકલિંજર સમાન છે આયુષ્યમાનું શ્રમણો ! કહેલી છે. તે તોરણો આગળ બળે સુપતિષ્ઠક છે. વિવિધ ભાંડ વિરચિત સમાન રહેલ છે, સર્વે રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. • • તે તોરણો આગળ બળે મનોગુલિકાઓ છે, તેમાં અનેક સોના-ચાંદીના પાટીયા છે. તે ફલકોમાં ઘi વજમય નાગદતકા છે. તે વજમય નાગદંતકોમાં ઘણાં વજમા સિક્કા છે. તે વજમય સિક્કામાં કાળ-લીલા-લાલ-પીળા-સફેદ સૂતરના વરાથી ઢાંકેલ વાત વૈડૂર્યના ચાવતુ પતિરૂપ છે. તે તોરણોની આગળ બળે ગિ રત્નકરંડક છે. જેમ ચાતુરંત ચક્રવર્તી રાજાના વૈપ્નમય અને સ્ફટિક મણિ પટલથી આચ્છાદિત અદ્દભૂત કડક પોતાની પ્રભાથી તે પ્રદેશને પૂર્ણતયા પ્રકાશિત તાપિત, ઉધોતિત પ્રભાસિત કરે છે, તે જ પ્રકારે રનકરંડક પોતાની પ્રભાવી પોતાના નિકટવર્ત પ્રદેશને સવત્મિના પ્રકાશિત આદિ કરે છે. તોરણોની આગળ બબ્બે અશ્વકંઠ, ગજકંઠ, નરકંઠ, કિન્નરકંઠ, કિંધરક્ષકંઠ, ગંધવકંઠ, ઋષભકંઠ છે, તે સર્વરનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. તે અન્ન યાવત્ કષભકંકમાં બન્ને પુષ્ય-માલ્ય-ચૂર્ણ-ગંધ-વા-આભરણસિદ્ધાર્થ-લોમહત્ત્વની ગંગેરીઓ કહી છે. તે બધી સવરનમય, સ્વચ્છ રાવત પ્રતિરૂપ છે. - તે પુuઅંગેરીઓ ચાવતું લોમહચંગેરીમાં બન્ને યુષ પટલક યાવત્ લોમહરત પટલક, સર્વે રતનમય, સ્વચ્છ, પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બળે સીંહાસનો કહ્યા છે. તેનું વર્ણન યાવત્ મુકતાદામ પૂવવ4. • • તે તોરણો આગળ બબ્બે રૂપાના છો કહ્યા છે. તે છો વૈડૂર્ય વિમલ દંડ, જાંબૂનદમય કર્ણિકા, વજની સંધિ, મુકતાજાલ પરિગત ૮ooo સોનાની શલાકામય છે. દર્દ ચંદનની સુગંધ, સર્વઋતુક સુરભી, શીતલ છાયા, મંગલ ચિત્રોથી યુક્ત ચંદ્ર મંડલવતુ ગોળ છે. તે તોરણોની આગળ બળે ચામરો કહી છે. તે ચામરો ચંદ્રપ્રભ વૈર્ય શ્રેષ્ઠ વિવિધ મણિરતન ખચિત આશ્ચર્યકારી દંડવાળી છે. વિવિધ મણિ-સુવણરન-વિમલ-વ્યથાર્ક-તપનીય-ઉજજવલ વિચિત્ર ડંડિકા યુકત છે. શંખ, અંક, કુંદ, જલકણ, મથિત @lીરોદધિના ફીણનો પંજ, તેમના સમાન હોત પાતા લાંબા વાળ છે. બધી ચામર સd રનમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બળે તેલસમુદ્ગક, કોષ્ઠરમુગક, ત્રસમુગક, ચોપગસમુગક, તગરસમુગક, એલા સમુદ્ગક, હરિતાલ-હિંગુલ-મનશીલજન સમુગક છે. તે સર્વરત્નમય યાવતુ પ્રતિરૂપ છે. • વિવેચન-૨૯ - તે દ્વારોના પ્રત્યેકના બંને પડખે એક એક તૈપેધિકી ભાવથી કે બે નૈધિકી છે, તેમાં ૧૬-૧૬ જાળ કટકો - જાળીવાળો રમ્ય સંસ્થાન પ્રદેશ વિશેષ છે. તે જાલકટક સર્વ રનમય આદિ છે. તે દ્વારોના પ્રત્યેકના બંને પડખે નૈધિકીમાં સોળ ઘંટા પંક્તિ કહી છે. તે ઘંટાનું વર્ણન આ રીતે છે - જંબૂનદમયી ઘંટા, વજમાં લોલક, વિવિધ મણિમય ઘંટાપાર્શ, સુવર્ણની સાંકળ, જેમાં લટકીને ઘંટા રહેલી છે, રજતમય દોરડા છે. તે ઘંટા મોજ - પ્રવાહ સ્વરવાળી છે, મેઘની જેમ અતિ દીધ સ્વવાળી છે, હંસની જેમ મધુર સ્વરવાળી છે. એ પ્રમાણે ક્રૌંચ સ્વરા, સિંહની જેમ પ્રભૂત દેશવ્યાપી સ્વરવાળી, તેમજ દંદુભિસ્વરા, બાર પ્રકારના વાજિંત્રોનો સમૂહ નંદિ, નંદિ ઘોષવાળી છે. મંજૂપ્રિય સ્વરવાળી છે. બીજું કેટલું કહીએ ? સુસ્વરા, સુસ્વર ઘોષવાળી, ઉદાર ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. તે દ્વારોના પ્રત્યેકના બંને પડખે બે પ્રકારની નૈપેધિકીમાં સોળ-સોળ વનમાલા પંક્તિ કહી છે. તે વનમાળા વિવિધ વૃક્ષો અને વિવિધ લતાના જે કિશલય, પલવોથી સમ્મિશ્ર છે, ભમરાઓ વડે તે સેવાતી એવી શોભી રહી છે. તેથી જ શ્રી સહિત, પ્રાસાદીયાદિ છે. તે દ્વારોના પ્રત્યેકના બંને પડખે નૈષેધિકી ભાવથી જે બે પ્રકારે તૈષેધિકી, તેમાં સોળ-સોળ પ્રકંઠકો કહ્યા છે. પ્રકંઠક-પીઠ વિશેષ. •x - તે પ્રકંઠકો પ્રત્યેક ૫૦ યોજન આયામ અને વિઠંભથી, ૧૨૫-યોજન બાહલ્ય-પિંડભાવથી છે. તે પ્રકંઠકો સર્વ વજરત્નમય છે. તે પ્રકંઠકોની ઉપર પ્રત્યેક - એક પ્રતિ પ્રત્યેક આભિમુખ્યતાથી વર્તમાન પ્રતિ શબ્દ જોડાય છે. ત્યાં પ્રાસાદાવતંસકો કહ્યા છે. જીવાભિગમ મૂળ ટીકામાં પ્રાસાદાવતંસક - પ્રાસાદ વિશેષ અર્થ છે. તે પ્રાસાદાવતંસક ૫૦ યોજન ઉtઈ ઉચ્ચત્વચી છે, ૧૫ યોજન વિઠંભથી છે. તે અચુર્ણત-ઉંચા, ઉનૃત-પ્રબળતાથી બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા વડે બદ્ધ એવા રહેલા છે. અન્યથા તે નિરાલંબ કઈ રીતે રહે ? અનેક પ્રકારના જે મણિ-ચંદ્રકાંતાદિ, જે કÊતનાદિ રત્નો તેના વડે વિશેષરૂપે ચિકિત અથવા વિવિધ આશ્ચર્યવાળા છે. વાતોદ્ભૂત-વાયુ વડે કંપિત અમ્યુદય સૂચિકા વૈજયંતી નામક પતાકા અથવા વિજયા તે વૈજયંતીની પાર્શકણિકા કહેવાય છે, પતાકા - તે જ પણ વિજય વર્જિત છત્રાતિછત્ર - ઉપર ઉપર સ્થિત આતપત્રો વડે યુક્ત. તુંગ-ઉચ્ચ, કેમકે ઉચ્ચત્વથી ૫ યોજન પ્રમાણ છે. તેથી જ ગગનતલને અભિલંધિત કરતા શિખરો જેના છે તે. જાતક ભવનભિતિ લોકપ્રતીત છે. તેના Page #47 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૨૯ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ અંતરમાં વિશિષ્ટ શોભા નિમિત્ત રત્નોનું જેમાં છે તે જાલાંતરરત્ન. પંજર-પેટીમાંથી બહાર કાઢેલ. જેમ કોઈ વસ્તુ પંજર-વંશાદિમય આચ્છાદન વિશેષથી બહાર કાઢેલ અત્યંત વિનષ્ટ છાયાવથી શોભે, તે રીતે તે પ્રાસાદાવતેસકો પણ શોભે છે. તથા મણિકનકમયી સ્કૂપિકા-શિખરો જેમાં છે તે. વિકસિત એવા શતપત્રો અને પંડરીકો દ્વારાદિમાં પ્રતિકૃતિપણે સ્થિત છે. તિલકરત્ન-ભિત્તિ આદિમાં પંડ્રવિશેષ અને અર્ધચંદ્ર દ્વારાદિમાં તેના વડે વિવિધરૂપ કે આશ્ચર્યભૂત જે “વિકસિત શતપત્ર પુંડરીક તિલકરત્નાદ્ધચંદ્ર.” અનેકરૂપ જે મણિમય પુષ્પમાલા, તેના વડે અલંકૃત તથા અંદર અને બહારથી મમૃણ. તપનીય-સુવર્ણ વિશેષમયી વાલુકાના પ્રસ્તા જેમાં છે તે સુખ સ્પશિિદ પૂર્વવતુ જાણવું. તેના પ્રાસાદાવાંસકોની અંતભૂમિ અને ઉપરના ચંદરવાનું વર્ણન, સિંહાસનઉપરનું વિજય દૂષ્ય-વજાંકુશ અને મુક્તાદામનું વર્ણન એ બધું ચાનવિમાન મુજબ કહેવું. તે દ્વારોના પ્રત્યેકના બંને પડખે એક એક ઐધિકી ભાવથી જે બે પ્રકારે પેધિકી, તેના સોળ-સોળ તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણીમય છે, ઈત્યાદિ તોરણ વર્ણન યાનવિમાનવ નિરવશેષ કહેવું. તે તોરણોની આગળ પ્રત્યેકને બે બે શાલભંજિકા છે, વર્ણન પૂર્વવતું. તે તોરણોની આગળ બળે નાગદંતકો કહ્યા છે. તેનું વર્ણન પણ પૂર્વવત્ કહેવું. માત્ર તેમાં ઉપર નાગદતકો ન હોવાથી તેનું કથન ન કરવું. તે તોરણોની આગળ બબ્બે અશ્વ યુગ્મ છે. એ પ્રમાણે હાથી-નર-કિંનરાદિના યુગ્મ કહેવા. તે કેવા છે ? સર્વ રનમય, સ્વચ્છ, ગ્લણ આદિ પૂર્વવતું. જે રીતે આ ઘોડા આદિના આઠ સંઘાટો કહ્યા છે, તે રીતે પંક્તિ, વીચિ, મિથુનક કહેવા. તેમાં સંઘાટ-સમાન લિંગયુષ્મ રૂપ અને પુષ્પાવકીર્ણ, એક દિકુ વ્યવસ્થિત શ્રેણિ-પંક્તિ, બંને પડખે એકૈક શ્રેણિ ભાવથી જે બે શ્રેણિ, તે વીથિ. સ્ત્રી-પુરુષનું યુગ્મ તે મિથુનક. તે તોરણોની આગળ બળે પદાલતા છે. યાવતું શબ્દથી બળે નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વાસંતીલતા, કુંદલતા, અતિમુકતલતા ગ્રહણ કરવી. આ લતા કેવી છે ? નિત્ય કુસુમિત ઈત્યાદિ. ચાવત્ શબ્દથી નિત્ય-મુકુલિત, લવચિક, સ્તબયિક, ગૌચ્છિક, ચમલિક, યુગલિક, વિનમિત, પ્રણમિત, સુવિભક્ત પિંડ મંજરિવતંસકધર એની વ્યાખ્યા પૂર્વવત્. વળી તે સર્વે રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. અહીં પણ સ્વચ્છ, ગ્લણાદિ લેવું. તે તોરણોની આગળ પ્રત્યેકમાં બબ્બે દિપક્ષકો છે, તે બધાં જાંબૂનદમય છે. કવચિત્ સર્વરનમય, સ્વચ્છ ઈત્યાદિ છે. એ રીતે બળે ચંદનકળશો કહ્યા છે. તે શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠિત છે. ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. બન્ને વૃંગાર છે, તેનું વર્ણન કળશો માફક કહેવું. વિશેષ છે કે છેલ્લે મહા ઉન્મત્ત હાથીના મુખ્ય સમાન કહ્યા છે. અર્થાત્ અતિ વિશાળ જે મુખ, તેના આકાર સમાન છે. તેમ કહેવું. તે તોરણો આગળ બળે દર્પણ કહ્યા છે તે દર્પણનું આવા સ્વરૂપનું વર્ણન છે - તપનીય સુવર્ણમય પ્રકંઠક-પીઠ વિશેષ, અંકમય - મકરનમય મંડલ, જેમાં પ્રતિબિંબ હોય છે. અવઘર્ષિત તેની નિર્મળતા છે અર્થાત રાખ આદિ વડે નિમર્જિન કરેલું છે. અનવઘર્પિત નિર્મળ છાયા વડે યુક્ત છે. ચંદ્રમંડલ સર્દેશ છે. અતિશય મહતુ અર્ધકાયા પ્રમાણ, હે આયુષ્યમાત્ શ્રમણ ! તે કહ્યા છે. તે તોરણોની આગળ બબ્બે વજમય નાભિયુક્ત સ્થાલ કહ્યા છે. તે સ્થાલ ૩૭ - નિર્મળ, શુદ્ધ, સ્ફટિકવત્ ત્રણ વખત છડેલ, તેથી જ નખ સંદષ્ટ, મુશલાદિ વડે છડિત જેમાં છે, એવા શાલિ નંદુલ વડે પરિપૂર્ણ, પૃથ્વી પરિણામરૂપ • x • તથા સર્વથા જાંબુનદમય, નિર્મળ, પ્લણ ઈત્યાદિ. અતિ મહીનું રથયક સમાન કહ્યા છે. - તે તોરણો આગળ બબ્બે પાત્રીઓ કહી છે. તે પામીઓ સ્વચ્છ પાણીથી પરિપૂર્ણ છે. તે વિવિધ પ્રકારના લીલા ફળો વડે ઘણી જ ભરેલી એવી છે. ખરેખર તે ફળ નથી, પરંતુ તેવા પ્રકારના શાશ્વત ભાવને પામેલ પૃથ્વી પરિણામને તે ઉપમા આપી છે. સર્વ રત્નમય ઈત્યાદિ પૂર્વવતું. તે અતિશય મોટા ગોકલિંગ ચક્ર સમાન હે આયુષ્યમાનું શ્રમણ કહેલી છે. તે તોરણોની આગળ બળે સુપતિષ્ઠક-આધાર વિશેષ કહ્યા છે. તે સર્વોષધિ પ્રતિપૂર્ણ છે. વિવિધ પંચવર્ણી પ્રસાધન ભાંડ વડે ઘણાં ભરેલા છે. ઉપમા ભાવના પૂર્વવત્ છે. સર્વે રનમય છે, ઈત્યાદિ. તે તોરણોની આગળ બળે મનોગુલિકા નામે પીઠિકા છે. -x - તે મનોગુલિકા સર્વથા વૈર્યમય, સ્વચ્છ ઈત્યાદિ છે. તે મનોગુલિકામાં સુવર્ણમય અને રૂધ્યમય પાટીયા કહ્યા છે. તે સોના-રૂપના ફલકોમાં ઘણાં વજમય નાગદંતક-કુટકો છે. તે નાગદંતોમાં ઘણાં જતમય સિક્કાઓ છે. તેમાં ઘણાં વાતકરક અર્થાત જળશૂન્ય કક્કો છે. તે આ રીતે-કૃષ્ણ સૂત્ર ઈત્યાદિમય ગવચ્છિકા. તે કૃષ્ણ સૂત્રાદિ સિક્કગ ગવચ્છિતા, તે વાતકરકો સર્વથા વૈડૂર્યમય, સ્વચ્છ ઈત્યાદિ છે, તે પૂર્વવતું. તે તોરણોની આગળ બબ્બે આશ્ચર્યભૂત રત્નકરંડક કા છે, જેમ કોઈ ચતુરંત ચકવર્તી સજા પૂર્વાદિ ચાતુરંત પૃથ્વી પર્યન્ત ચક વડે વર્તે છે, તેની જેમ આશ્ચર્યભૂત વિવિધ મણિમયવથી અથવા વિવિધ, બાહુલ્યથી વૈડૂર્યમણિમય, સ્ફટિક પટલથી આચ્છાદિત પોતાની પ્રભાવી ઈત્યાદિ જેમ તે ચક્રવર્તી નીકટના પ્રદેશોને ચોતરફ બધી દિશામાં સમસ્તપણે અવભાસ કરે છે, તે રીતે પયયિમયથી - ઉધોતિત, તાપિત, પ્રભાસિત કરે છે. તે તોરણોની આગળ બબ્બે અશ્વકંઠ પ્રમાણરત્ન વિશેષ અને હાથી-મનુષ્યકિંન-કંપુર-મહોરણ-ગંધર્વ-વૃષભ કંઠ પ્રમાણ રત્નવિશેષ છે. - x • સર્વે રનમય, સ્વચ્છાદિ છે. તે તોરણોની આગળ બબ્બે પુષ્પગંગેરીઓ કહી છે. એ રીતે માળા-ચર્ણ-ગંધવા-આભરણાદિની ચંગેરી પણ કહેવી. આ બધી સર્વથા રનમય, સ્વચ્છાદિ છે. આ પ્રમાણે પુષ્પાદિ આઠના પટલકો બળે સંખ્યક કહેવા. * * છે તોણો આગળ બબ્બે Page #48 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૨૯ રાજપમ્બીયઉપાંગસૂત્ર - સટીક અનુવાદ સિંહાસનો કહ્યા છે. તેનું વર્ણન પૂર્વે કહ્યા મુજબ સંપૂર્ણ કહેવું. તે તોરણો આગળ બબ્બે રૂધ્યમય છત્રો કહ્યા છે. તે છત્રો વૈચરત્નમય વિમલદંડવાળા, જાંબૂનદ કર્ણિકાવાળા, વજન વડે આપૂરિત દંડ શલાકા સંધિયુક્ત, મુક્તાજાલ પરિગત, ૮ooo સંખ્યક વકાંચનમય શલાકાયુક્ત, વસ્ત્રખંડથી ઢાંકેલ કુંડિકાદિના ભાજનમુખ વડે ગાળેલ કે તેમાં પકાવેલ જે મલયજ સુખડ, તેના સંબંધી જે સુગંધી જે ગંઘવાય, તેની જેમ બધી ઋતુમાં સુરભિ અને શીતલ છાયાવાળા. સ્વસ્તિકાદિ આઠ મંગલ જેમાં આલેખેલા છે તેવા ચંદ્રાકૃતિની ઉપમાવાળા, તેના જેવા વૃત છે. - તે તોરણોની આગળ બબ્બે ચામર કહી છે. તે ચંદ્રકાંત, વજ, વૈર્ય તથા બીજા મણિરનો વડે ખચિત છે. આવા પ્રકારના વિવિધ આકારવાળા દંડો જે ચામરોના છે તેવી. સૂમ જતમય દીર્ધવાળયુક્ત, શંખ-અંક-કુંદપુષ્પ-ઉદકકણ-અમૃત મથિત ફેણ પુંજ, તે બધાં જેવી પ્રભાવાળા, સ્વચ્છાદિ પૂર્વવતુ. તે તોરણોની આગળ બળે તૈલ સમુક છે. જીવાભિગમ મૂળ ટીકા મુજબ તૈલ સમુદ્ગક - સુગંધી તેલના આધારપાત્ર. એ પ્રમાણે કોઠાદિ સમુદ્ગક પણ કહેવા. * x - આ બધાં સર્વરત્નમય, સ્વચ્છ આદિ છે - પૂર્વવત્ કહેવા. • સૂઝ-30 - સૂયભિ વિમાનના પ્રત્યેક દ્વારે ૧૦૮-૧૦૮ ચક્ર, મૃગ, ગરુડ, છત્ર, પિચ્છ, શકુનિ, સીંહ, વૃષભ, ચાર દાંતવાળા શેત હાથી અને ઉત્તમ નાગથી અંકિત ધજાઓ ફચ્છે છે. આ પ્રમાણે બધી મળીને સૂર્યાભિ વિમાનના પ્રત્યેક દ્વારે ૧૦૮૦ Mા ત્યાં કહી છે. ત્યાં સૂયાભિ વિમાનમાં ૬૫-૬૫ ભૌમ બતાવેલા છે. તે ભૌમનો ભૂમિભાગ અને ચંદરવાને કહેવા. તે ભૌમના બહુ મધ્યદેશ ભાગે એક-એક સીંહાસન છે, સીંહાસનનું વર્ણન સપરિવાર પૂર્વવત્ કહેવું. બાકીના ભૌમમાં ભદ્રાસન રાખેલ છે. તે દ્વારોના ઉત્તમાગાર સોળ પ્રકારના રનોની સુશોભિત છે. તે આ રીતે - રનો યાવત રિસ્ટરન વડે. તે દ્વારોની ઉપર આઠ-આઠ મંગલક, qજ સહિત યાવત્ છમતિછમથી શોભિત છે. આ પ્રમાણે બધાં મળીને ૪૦eo દ્વારો સૂયભિ વિમાનમાં હોય છે, તેમ કહ્યું છે. તે સુભ વિમાનમાં અશોકવન, સપ્તપર્ણવિન, ચંપકવન, ચૂતકવન ચારે દિશામાં પoo-oo યોજના અંતરે છે. આ વનખંડ આ રીતે છે - પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણ વન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં ચૂતક વન. તે વનખંડો સાતિરેક સાડા બાર યોજનથી અધિક લાંબા, પoo યોજન પહોળા છે. પ્રત્યેક પ્રત્યેક પ્રકારથી પરિવેષ્ટિત, કાળાકાળીઅભાવાળા છે. • વિવેચન-30 : સૂર્યાભિ વિમાનના એક-એક દ્વારમાં ૧૦૮ ચક્રધ્વજ ઈત્યાદિ કહ્યા. ચક્રધ્વજ[17/6] ચક રેખારૂપ ચિહ્નયુક્ત ધ્વજા. એ રીતે મૃગ-ગરુડ આદિ [સૂત્રોક્ત] બધી ૧૦૮-૧૦૮ જાણવી. આ પ્રમાણે પૂવપર બધી મળીને તે સૂર્યાભ વિમાનના એક-એક દ્વારે ૧૦૮૦-૧૦૮૦ qજાઓ અને બીજા તીર્થકરોએ કહેલી છે. તે દ્વારો સંબંધી પ્રત્યેકના ૬૫-૬૫ વિશિષ્ટ સ્થાનો કહ્યા છે. તે ભૂમોના ભૂમિભાગ અને ઉલ્લોક યાન વિમાન વત્ કહેવા. તે ભૌમોના બહુ મધ્યદેશ ભાગે જે 33-ભૌમ છે, તેના પ્રત્યેકના બહુમધ્યદેશ ભાગે પ્રત્યેકમાં સુર્યાભદેવને યોગ્ય સિંહાસન છે. તે સિંહાસનોની પશ્ચિમ-ઉત્તરપૂર્વાદિમાં સામાનિક દેવ યોગ્ય ભદ્રાસનો કમથી યાનવિમાનવ કહેવા. બાકીના ભૌમોમાં દરેકમાં એક-એક સિંહાસન પરિવાર હિત છે. તે દ્વારોનો ઉપરિત આકાર ઉત્તરંગાદિ રૂપ, કવચિત્ ઉપરનો ભાગ એ પાઠ છે. તે સોળ પ્રકારના રત્નો વડે શોભે છે. તે આ – કર્કેતનરન, વજ, વૈર્ય, લોહિતાક્ષ, મસાણલ્લ, હંસગર્ભ, પલક, સૌગંધિત, જ્યોતીરસ, અંક, અંજન, જત, અંજનપુલક, જાતરૂપ, સ્ફટિક અને રિષ્ઠરનો વડે. તે પ્રત્યેક દ્વારની ઉપર આઠ-આઠ સ્વસ્તિકાદિ મંગલક ઈત્યાદિ છે, ચાનવિમાનના તોરણવ તે કહેવા યાવતુ ઘણાં સહાપત્ર કમળો છે. કોઈક પ્રતમાં વધારાનો આ પાઠ છે - આ પ્રમાણે બધાં મળીને સૂયભિવિમાનમાં 8ooo દ્વારો છે. સૂયભ વિમાનની ચારે દિશામાં મળીને - ચારે દિશામાં ૫૦૦-૫૦૦ યોજને બાધા રહિત અર્થાત્ અપાંતરાલ છોડીને ચાર વનખંડો છે. વનખંડ - “અનેક જાતીય ઉત્તમ વૃક્ષોનો સમૂહ” એમ જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે. તે વનખંડોને નામથી અને દિશાભેદથી દશવિ છે. અશોકવન--અશોકવૃક્ષ પ્રધાન વન. એ જ રીતે સપ્તપર્ણવન, ચંપકવન, ચૂતવન કહેવા. પૂવદિ દિશા પાઠસિદ્ધ છે. • x • તે વનખંડો સાતિરેક સાડા બાર લાખ યોજન લાંબા અને પ00 યોજન વિકુંભચી છે. પ્રત્યેક વન પ્રકાર વડે પરિક્ષિત છે. વળી તે વનખંડ કૃષ્ણ-કૃણ આભાવાળા, નીલ-નીલાdભાસે, હરિત-હરિતાવભાસ, શીત-શીતાવભાસ, સ્નિગ્ધ-સ્નિગ્ધાવભાસ, તિવ-તિવાવભાસ, કૃષ્ણ-કૃણછાય, નીલ-નીલચ્છાય, હરિત-હરિતચ્છાય, શીત-શીતચ્છાય, સ્નિગ્ધનિપૂછાય, શાખા-પ્રશાખા એક બીજામાં મળી જવાથી સઘન છાયાવાળ, રમ્ય, મહામેઘના સમુદાયથી શોભે છે. તે વૃક્ષો મૂળ-કંદ-સ્કંધ-વચા-પ્રવાલ-૫l-પુષ-બીજકળથી યુક્ત છે. અનુકમે સુજાતાદિ, એકરૂંધ, અનેક શાખા-પ્રશાખા યુક્ત, અનેક મનુષ્યો વડે પ્રસારેલ બાહાથી અગ્રાહ્ય ધન વિપુલ વૃત સ્કંધવાળુ, અછિદ્ર-અવિરત આદિ પોથી યુક્ત, જરઠ પાંડુ કો હિત, નવા હરિત પત્રાદિના ભારથી અંધકાર યુક્ત અને ગંભીર દર્શનીય, શ્રેષ્ઠ તરુણ -પલ્લવ આદિ નીકળેલા છે તેવું નિત્ય કુસુમિત-મુકુલિત, લવચિક-રતબકીય-ગુલયિત-ગોચ્છિક-યમલિય-યુગલિક-વિનમિતપ્રણમિતાદિ, સુવિભક્ત ઈત્યાદિ ઉવવાઈ સૂગાનુસાર જાણવું * * * ઉક્ત વૃક્ષ વર્ણનની વ્યાખ્યા નો સાર] આ પ્રમાણે છે – આ વૃક્ષો મધ્ય પ્રાયઃ મધ્યમ વયમાં વર્તતા પાનો કાળા હોય છે, તેના યોગથી Page #49 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૦ વનખંડ પણ કૃષ્ણ લાગે છે. માત્ર ઉપચાથી કૃષ્ણ નહીં, પણ તેવી આભાને પણ ધારણ કરેલ છે. કેમકે કૃષ્ણ આભાવાળા પાન પણ અમુક ભાગમાં છે. તથા હસ્તિપણાને ઓળંગેલ પણ કૃષ્ણત્વને અસંપ્રાપ્ત પાન તે નીલ, તેના યોગથી વનખંડ પણ નીલ છે. આ કથન ઉપચારમાત્રથી નથી. પણ તેવા અવભાસ થકી છે. ચૌવનમાં તે જ પાનના કિસલય કત્વને ઓળંગેલ પણ હસ્તિત્વને અપ્રાપ્ત તે હતિ કહેવાય છે. - ૪ - બાલ્યત્વને ઓળંગેલ પાન શીત હોય છે, તેના યોગથી વનખંડ શીત કહ્યો. આ કૃષ્ણ-નીલ-હરિત વર્ણા, પોતાના સ્વરૂપને તજ્યા વિના, સ્નિગ્ધ અને તીવ્ર ભાસે છે. તેના યોગે વનખંડ પણ તેવા કહ્યા. ૮૩ હવે તેના સ્વરૂપના પ્રતિપાદન માટે બીજા વિશેષણને કહે છે – કૃષ્ણ વનખંડ, કેવા ? કૃષ્ણછાય - જેમાંથી કૃષ્ણા છાયા-આકાર, સર્વ અવિસંવાદિપણે છે તેથી કૃષ્ણ. તે તત્વથી કૃષ્ણ છે, ભ્રાંતિ કે અવભાસમાત્રપણે વ્યવસ્થાપિત નથી. એ પ્રમાણે નીલાનીલચ્છાયા આદિ કહેવા. માત્ર-શીતમાં છાયા શબ્દ આતપ પ્રતિપક્ષ વસ્તુ વાચી જાણવો, ધન ચિહિતાયા - શરીરનો મધ્ય ભાગ કટિ છે. તેથી બીજાનો મધ્યભાગ પણ કટિ જેવો - કટિજ કહેવાય છે. કર્ટિનો તટ તે કટિંતટ, ધન-અન્યોન્ય શાખપ્રશાખા અનુપ્રવેશથી નિબિડ મધ્ય ભાગમાં છાયા જેમાં છે તે. તેથી જ રમ્ય, મહા જળભારથી નમેલ વર્ષાકાળનો જે મેઘસમૂહ, તેના ગુણથી પ્રાપ્ત અર્થાત્ મહામેઘવૃંદ સમાન. શ્રેષ્ઠ અશોકવૃક્ષ પરિવારરૂપ પૂર્વોક્ત તિલકાદિ વૃક્ષ વર્ણનવત્ કહેવું. માત્ર પોપટ-મોર-મદનશલાકા આદિ વિશેષણ અહીં ઉપમારૂપે કહેવા. - X - સૂત્ર-૩૧,૩૨ - [૩૧] તે વનખંડોમાં બહુ સમરમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ વિવિધ પંચવર્ણી મણી અને તૃણો વડે શોભિત છે. તેના ગંધ અને સ્પર્શ યથાક્રમે જાણવા. ભગવન્ ! તે તૃણ અને મણીઓ પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરના વાયુના સ્પર્શથી મંદ-મંદ ધ્રુજતા, વિશેષ ધ્રુજતા, કાંપતા, ચાલતા, સ્પંદન પામતા, ઘરિત, ક્ષોભિત, પ્રેરિત થતાં કેવા શબ્દો થાય છે ? ગૌતમ ! જેમ કોઈ શિબિકા, સ્પંદમાનિકા, અથવા સ્થ, જે છત્ર-ધ્વજઘંટા-પતાકા અને ઉત્તમ તોરણોથી સુશોભિત, નંદિઘોષ સહિત, ઘુંઘર અને સુવર્ણ જાળથી પરિક્ષિત, હૈમવતચિત્ત તિનિશ, કનક કાષ્ઠ વડે નિર્મિત, સુવ્યવસ્થિત લગાડેલા કમંડલ અને ધુરાથી સજ્જિત હોય, લોઢાના પોથી સુરક્ષિત પટ્ટિવાળા, શુભલક્ષણ અને ગુણોથી યુક્ત કુલીન અશ્વો જેમાં જોડેલા હોય, થ સંચાલનમાં કુશળ, દક્ષ સારથી દ્વારા સંચાલિત હોય, સો-સો બાણ વાળા બીશ તૂણીરોથી પરિમંડિત હોય, કવચ આચ્છાદિત અગ્ર ભાગ વાળા હોય, ધનુ-બાણ-પહરણ-કવચાદિ યુદ્ધોપકરણથી ભરેલ હોય, યુદ્ધ તત્પર યોદ્ધા માટે સજાવેલ હોય, એવો રથ મણિ અને રત્નોથી બનાવેલા ભૂમિવાળા રાજાંગણ, રાજતઃપુર, રમ્ય પ્રદેશમાં આવાગમન કરે ત્યારે બધી દિશા-વિદિશામાં * રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ચોતરફ ઉત્તમ, મનોજ્ઞ, મનોહર, કાન અને મનને આનંદકારી મધુર શબ્દ ફેલાય છે. શું તે ધ્વનિ આ સ્થાદિના ધ્વનિ જેવો છે? ના, તે અર્થ સમર્થ નથી. જેમ કોઈ વિકાલમાં વાદન કુશળ મનુષ્ય દ્વારા ખોળામાં લઈને ચંદનના સારભાગથી રચિત કોણના સ્પર્શથી ઉત્તર-મંદ મૂઈનાવાળી વીણાને મંદ-મંદ તાડિત, કંપિત, પ્રકૃપિત, ચલિત, વર્જિત, ક્ષુભિત અને ઉદીતિ કરાતા બધી દિશા અને વિદિશામાં ચોતરફ ઉદાર, સુંદર, મનોજ્ઞ, મનોહર, કર્ણપિય અને મનમોહક ધ્વનિ ગુંજે તેવો આ સ્વર છે? ના, તે અર્થ સમર્થ નથી. જેમ કોઈ કિંનર, કિંપુરુષ, મહોરગ કે ગંધર્વ ભદ્રશાલ-નંદન-સોમના કે પાંડુક વનમાં, હિમવંત-મલય કે મેરુની ગુફામાં ગયેલ અને એક સ્થાને એકઠા થઈ, આવીને બેઠા હોય અને પોત-પોતાના સમૂહ સાથે ઉપસ્થિત, હર્ષોલ્લાસપૂર્વક ક્રીડા કરતા, સંગીત-નૃત્ય-હાસ્ય-પરિહાસ પ્રિય કિન્નરાદિના ગેય, પધ, કથનીય, ગેયપદબદ્ધ પત્ર, ઉપ્તિ, પાદાંત, મંદમંદ ધોલનાત્મક, રોચિતાવસાન, સપ્ત સ્વરોથી સમન્વિત, પદોષથી રહિત, અગિયાર અલંકાર અને આઠ ગુણોથી યુક્ત, ગુંજારવ વડે દૂર દૂરના ક્ષેત્રોને વ્યાપ્ત કરનાર રાગ-રાગિણી યુક્ત ત્રણ સ્થાન-ત્રણ કરણથી શુદ્ધ ગીતોના મધુર બોલ, આવા પ્રકારનો તેનો હોય છે ? હા એવો મધુર સ્વર તે મણિ-તૃણથી નીકળે છે. [૩ર] તે વનખંડના તે-તે સ્થાને, તે-તે દેશમાં અનેક નાની-નાની વાવો, પુષ્કરિણીઓ, દીર્ધિકા, ગુંજાલિકા, સરપંક્તિ, બિલ-પંક્તિઓ વચ્છ, શ્લક્ષણ, રમય કાંઠાઓ, અતિ સમ છે. આ જળાશયો વજ્રમય પાષાણના, તપનીય તળવાળા, સુવણ-શુભ-રજત વાલુકાના, વૈર્ય મણિસ્ફટિક પટલના બનેલા છે. સુખાકારી ઉતરવા-ચડવાના સ્થાન છે, વિવિધ મણિ સુબદ્ધ ચતુષ્કોણ વાવ અનુક્રમે સુજાત, ગંભીર, શીતળ જળયુક્ત, કમલપત્ર - બીસ-મૃણાલથી ઢાંકેલ, ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, શતપત્ર, સહસ્રપત્ર કમળોથી સુશોભિત છે. તેના ઉપર પરાગને માટે ભ્રમરસમૂહ ગુંજી રહ્યો છે. સ્વચ્છ-નિર્મળ જળ વડે ભરેલ છે. કલ્લોલ કરતા મગરમચ્છુ-કાચબા આદિ તેમાં અહીં-તહીં ફરી રહ્યા છે. વિવિધ પક્ષીઓના ગમનાગમનથી વ્યાપ્ત છે. આ જળાશયોમાં કેટલાંક આસવોદક, કેટલાંક વારુણોદક, કેટલાંક ધૃતોદક, કેટલાંક ક્ષીરોદક, કેટલાંક ક્ષારોદક, કેટલાંક ઉદકરસ વડે યુક્ત કહ્યા છે. તે પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. તે વાવ યાવત્ પંક્તિની ચારે દિશામાં ત્રણ-ત્રણ સુંદર સોપાન બનેલ છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકોની નેમો વજરત્નોની છે, તોરણ-ધ્વજ-છત્રાતિછત્ર પૂર્વવત્ જાણવા. તે નાની-નાની વાવ સાવત્ બિલપંક્તિઓમાં તે તે દેશમાં ઘણાં ઉત્પાદ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૮૬ રાજuMીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સૂત્ર-૩૧,૩૨ પર્વતો, નિયતી પર્વતો, જગતી પર્વતો, દારુ પર્વતો છે. (કેટલાંક) દકમંડપ, દકનાલક, દક મંચકો છે જે ઊંચા-નીચા અને નાના-મોટા આંદોલક, પtiદોલક છે. તે બધાં રનમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. તે ઉત્પાદ પર્વત યાવત્ પણuદોલકમાં ઘણાં હંસાસન, કૌચાસન, ગરુડાસન, ઉatતાસન, પ્રણતાસન, દીધસન, પક્ષાસન, ભદ્રાસન, વૃભાસન, સીંહાસન, પદ્માસન, દિશાસવસ્તિકાદિ સર્વે રનમય, સ્વચ્છ રાવતું પ્રતિરૂપ છે. તે વનખંડોમાં ત્યાં-ત્યાં તે તે દેશમાં ઘણાં આલિંગૃહ, માલિગૃહ, કદલિગૃહ, લતગૃહ, આસનગૃહ, viણગૃહ, મંડનગૃહ, પ્રસાદીનગૃહ, ગર્ભગૃહ, મોહનગૃહ, શાલગૃહ, જાલગૃહ, ચિત્તગૃહ, કુસુમ ગૃહ, ગંધગૃહ, આદિશગૃિહ. સર્વે નમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. તે અતિગૃહ ચાવ4 આદર્શગૃહમાં ઘણાં સાસન યાવત્ દિશા સૌવસ્તિક આસન સર્વે રનમય યાવત પ્રતિરૂપ છે. તે વનખંડોમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણા રાઈ-જૂઈ-નવમાલિકા-વાસંતિસુમલ્લિકા-દધિવાસુક-dબોલિ-મુદ્રિકા-નાગલત-અતિમુક્તલતા અને આસ્ફોક માલુકાના ખંડો છે. તે બધાં સ્વચ્છ, સર્વ રનમય યાવતુ પ્રતિરૂપ છે. તે જઈ ચાવતું માલૂકા મંડપમાં ઘણાં પૃથ્વીશિલા પક, હસાસન સંસ્થિત ચાવ4 દિશાસૌવસ્તિકાસન સંસ્થિત બીજી પણ ઘણાં માંસલ, વૃષ્ટ, વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત કૃષી શિલાપકો, હે આયુષ્યમાન શ્રમણો , ત્યાં કાય છે. તે આજિનક, રૂત, બૂટ, નવનીત, ફૂલ સ્પર્શવાળા, સર્વે રનમય, નિર્મળ ચાવતું પતિ છે ત્યાં ઘણાં વૈમાનિક દેવ-દેવીઓ બેસે છે, સવે છે, ઉભે છે, વિશ્રામ કરે છે, પડM બદલે છે, હસે છે, રમે છે, લીલા-ક્રીડ-કિડ્ર-મોહન કરે છે. એ રીતે પૂર્વે જૂના સંચિત કરેલા, સુપતિકાંત, શુભ, કરેલા કર્મોના કલ્યાણમય, શુભ ફલપદ વિપાક અનુભવે છે. • વિવેચન-૩૧,૩૨ : તે વનખંડોની મદયે બહુસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. ભૂમિભાગનું વર્ણન પૂર્વે કહ્યા મુજબ મણીના સ્પર્શ સુધી કહેવું. માત્ર અહીં તૃણો પણ કહેવા. તે આ રીતે • વિવિધ પ્રકારના પંચવર્ણી મણી અને તૃણોથી શોભે છે ઈત્યાદિ. હવે તે મણી અને તૃણોના વાયુ વડે કંપવા આદિથી થતાં શબ્દ સ્વરૂપને કહે છે - ભંતે-પરમ કલ્યાણ યોગી. - x • નત - કંપિત, બેજિત-વિશેષ કંપિત. આ જ પર્યાય શબ્દથી કહે છે - વાનિત - કંઈક વિક્ષિપ્ત, સ્પંદિત. ઘતિ-પરસ્પર સંઘર્ષયુક્ત. ઘટિત કેમ ? ક્ષોભિત, સ્વસ્થાનથી અચલિત છતા કઈ રીતે ? ઉદીરિત. કેવા શબ્દો કહ્યા ? હે ગૌતમ! જેમ કોઈ શિબિકા-જંપાન વિશેષ, ઉપરથી આચ્છાદિત કોઠાકાર, ચંદમાનિકા- દીર્ધ જંપાન કે પુરૂષ પ્રમાણ. • x • રથ-સંગ્રામ રય. તેના ફલકવેદિકા, જે કાળે જે પુરુષ, તેની અપેક્ષાએ તેટલા પ્રમાણમાં જાણવા. રથના વિશેષણો - છત્ર, દેવજ, ઘંટા - બંને પડખે લટકતા મહાપમાણ ઘટા ચુત, પતાકા સહિત તોરણ. નંદીઘોષ - બાર વાજિંત્રના નિનાદસહ. સકિંકિણી - ક્ષદ્રઘટિકાયુક્ત. હેમાલ-હેમમય દામ સમૂહ •x- હૈમવતપર્વતીય વિચિત્ર મનોહારી વિશેષયકત. તિનિશ વૃક્ષ સંબંધી કનકમય કાષ્ઠ. તથા અતિશય સમ્યક્ પિનદ્ધ આરક મંડલ તથા કાલાયસ • લોઢાથી અતિશયયુક્ત કરાયેલ નેમ-ચંદ્રની બાહ્ય પરિધિ, અકના ઉપરના ફલક ચકવાલનું કર્મ જેમાં છે તે. - તથા ગુણ વડે વ્યાપ્ત જે પ્રધાન અશ્વો, તે અતિ સભ્યપણે યોજિત જેમાં છે છે. સારથિ કર્મમાં જે કુશળ મનુષ્યો, તેઓમાં અતિશય દક્ષ સારથિ, તેના વડે સમ્યક પરિગૃહીત. પ્રત્યેક પાસે સો બાણો છે, તે બબીશ લૂણ, તેનાથી મંડિત. અર્થાત્ તે બત્રીશ સો શરથી ભરેલ તૂણો, રથને સર્વચા છેડે લટકાવેલા છે તે, સંગ્રામને માટે ઉપકહિતના અતીવ મંડનને માટે થાય છે. કંટક - કવચ સહ કંટક, તે રૂપ શેખર જેના છે તે. ચાપ સહિત જેમાં છે, તે સચાપ જે શર-બાણ. કુંત, બલિ, મુસટી વગેરે વિવિધ પ્રકારના પ્રહણો, તેના વડે પરિપૂર્ણ, યોધાનું યુદ્ધ, તે નિમિતે સઘ-પ્રગુણીભૂત જે છે તે યોધયુદ્ધ સજ્જરત. આવા પ્રકારે રાજાંગણે કે અંતઃપુરમાં રમ્ય કે મણિબદ્ધ ભૂમિતલમાં વારંવાર કુટિમ તલ પ્રદેશમાં. વેગ વડે જતાં જે ઉદાર, મનોજ્ઞ, કર્ણ મનો સુખકર, સર્વથા ચોતરફથી. કfથ - શ્વાસયુક્ત, - x - ગ્લણ સ્વરથી-કાકરવર, સાનુનાસિકનાસિકાથી નીકળેલ સ્વરાનુગત. આઠ ગુણો વડે યુક્ત, તે આ આઠ ગુણ – પૂર્ણ, ક્ત, અલંકૃત, વ્યક્ત, અવિપુષ્ટ, મધુર, સમ, લલિત છે. તેમાં જે સ્વર કલા વડે પરિપૂર્ણ ગવાય છે, તે પૂર્ણ. ગેયરાગાતુત વડે જે ગવાય છે, તે ક્ત. અન્યોન્ય સ્વર વિશેષ કરણથી જે અલંકૃત્ વત્ ગવાય તે અલંકૃત. અક્ષર-સ્વર-ફટ કરણથી વ્યક્ત, વિસ્વર કોશતી વધુ વિદુષ્ટ નહીં તે અવિઘુષ્ટ, મધુર સ્વર વડે ગવાતું તે મધુર કોકીલાના સ્વર જેવું. તાલ-વંશ-સ્વાદિ સમ અનુગત તે સમ. જે સ્વર ધોલના પ્રકારથી લલન કરતા એવા તે સહ લલિત વડે વર્તતા. સલલિત. અથવા જે શ્રોમેન્દ્રિય શબ્દના સ્પર્શનથી અતિ સૂક્ષ્મને ઉત્પન્ન કરે અને સુકુમારની જેમ ભાસે છે, તે સલલિત. આ આઠ મધ્યે કેટલાંક ગુણો બીજી રીતે કહે છે – કુહર, ગુજંત, વંસ, તંતી, તલ, તાલ, લય, ગદુથી સંપયુક્ત મધુર-સમસલલિત-મનોહર-મૃદુ-રિભિત-પદ-સંચાર, સુરતિ-સુનતિવર ચારુરૂપ દિવ્ય નૃત્ય-સજગેય-પ્રગીત. જેમ પૂર્વે નાટ્ય વિધિમાં કહ્યું તેમ કહેવું. * તે વનખંડો મળે, તે-તે દેશમાં, તે જ દેશના એકદેશમાં ઘણી લઘુ-લg, વાવ-ચોખૂણી, પુષ્પરિણી-વૃતાકાર અથવા જેમાં પુષ્કરો વિધમાન છે તે. દીધિંકાહજુ નદીઓ, ગુંજાલિકા-વક નદીઓ. ઘણાં કેવલ-કેવલ પુષ્પાવકીર્ણ સરોવર-એક પંડિત વ્યવસ્થિત, તે સરપંક્તિ, તે ઘણી સરપંક્તિઓ તથા જે સરમાં પંક્તિ વડે વ્યવસ્થિત કૂવાનું ઉદક, પ્રનાલિકા વડે સંચરે છે તે. સપંક્તિ, તે ઘણી સરસર પંક્તિ. બિલ-કૂવા તેની પંક્તિ. Page #51 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૧,૩૨ આ બધાં કેવા પ્રકારના છે, તે કહે છે – અ - સ્ફટિક વત્ બહારથી નિર્મળ પ્રદેશ શ્લણ - ગ્લણ પુદ્ગલ નિષ્પાદિત બાહ્ય પ્રદેશ, શ્લષ્ણદલ નિષ્પન્ન વસ્ત્રવત્. રજતમય-કાઠા જેના છે તે. તથા સમ - ગર્તાના અભાવથી વિષમ નહીં. તીર-કાંઠાનું જળ વડે આપૂરિત સ્થાન જેનું ચે તે સમતીર, તથા વજ્રમય પાષાણ ચુક્ત. તપનીય - હેમ વિશેષ, જેના તળીયા તપનીયમય છે તે. સુવર્ણ-પીળી કાંતિવાળુ હેમ, સુબ્નરૂપ્ય વિશેષ, રજત-ચાંદી, તેનાથી યુક્ત વાલુકા જેમાં છે તે. વૈડૂર્ય મણિમય અને સ્ફટિક પટલ મય કિનારાની સમીપનો અતિ ઉન્નત પ્રદેશ જેમાં છે તે. ૮. (તથા) સુખથી જળ મધ્યમાં પ્રવેશન જેમાં છે તે. તથા સુખપૂર્વક જળમધ્યેથી બહિર્નિગર્મન જેમાં છે તે. વિવિધ પ્રકારના મણીઓ વડે જેના કાંઠા સારી રીતે બદ્ધ છે તે. - ૪ - જેના ચાર કોણ છે તે ચતુષ્કોણ. આ વિશેષણ વાવ અને કૂવાનું છે બાકીનામાં ચતુષ્કોણત્વ સંભવતું નથી. તથા ક્રમથી નીચૈસ્તરાભાવ રૂપથી અતિશયથી જે ક્યારા, જળસ્થાન તેમાં ગંભીર-જેમાં નીચે શીતળ જળ છે તે આનુપૂર્ણસુજાતવપગંભીર શીતલ જળ, સંછન્ન-જળ વડે અંતરિત પત્ર, બિસ, મૃણાલ જેમાં છે તે. અહીં બિસમૃણાલના સાહચર્યથી પત્ર-પદ્મિની પત્રો સમજવા. બિસ-કંદ, મૃણાલ-પાનાલ તથા ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, સહસ્રપત્ર વડે કેસરાપધાન, વિકસિત વડે ઉપચિત તથા ભ્રમરો વડે ઉપભોગ કરાતા કમળો. ઋચ્છ - સ્વરૂપથી સ્ફટિકવત્ શુદ્ધ, વિમલ-આવનાર મળથી રહિત, સલિલ વડે પૂર્ણ. પડિહત્ય-અતિરેક કે અતિપ્રભૂત. - X - X - ભમતા મત્સ્ય, કાચબા છે જેમાં તે. અનેક પક્ષીયુગલો અહીં-તહીં જવા વડે સર્વતઃ વ્યાપ્ત છે. - ૪ - આ વાપી આદિથી સરસર પંક્તિ પર્યન્ત. પ્રત્યેકે-પ્રત્યેક પાવર વેદિકાથી પરિક્ષિપ્ત છે પ્રત્યેક પ્રત્યેક વનખંડથી પરિક્ષિત છે. અપ્પાવા ઈત્યાદિ અપિ શબ્દ બાઢ અર્થે છે. કોઈ વાપી આદિ ચંદ્રહાસાદિ પરમ આસવવત્ ઉદક જેમાં છે તે, આસવોદક. કેટલીક વારુણ સમુદ્રની જેમ જળ જેમાં છે તે વારુણોદક. કેટલીક ક્ષીર જેવા જળ જેમાં છે તે. જેમાં ઘી જેવું જળ છે તે, ક્ષોદ-ઈક્ષુરસ સમાન જળ જેમાં છે તે ક્ષીરોદક. કોઈક ઉદક રસયુક્ત છે. તે ક્ષુલ્લિકા વાપી ચાવત્ બિલપંક્તિ, અહીં ચાવત્ શબ્દથી પુષ્કરિણી આદિ લેવા. પ્રત્યેક ચારે દિશામાં, અર્થાત્ એકૈક દિશામાં એક-એકના ત્રિસોપાનક પ્રતિરૂપક છે. તે ત્રણ સોપાનપ્રતિરૂપક, અહીં કહેવાનાર વર્ણનરૂપ જાણવા. તે વજ્રરત્નમય હંગા આદિ પૂર્વવત્. તે ત્રિસોપાન પ્રતિરૂપકોના પ્રત્યેકના તોરણો કહ્યા છે. તોરણનું વર્ણન સંપૂર્ણ યાનવિમાનવત્ કહેવું યાવત્ ઘણાં સહસત્ર કહેવું. - x - તે તે દેશમાં, તે જ દેશના તે-તે એકદેશમાં ઘણાં ઉત્પાત પર્વતો છે, જ્યાં આવીને ઘણાં સૂયભિવિમાનવાસી વૈમાનિક દેવો અને દેવીઓ વિચિત્ર ક્રીડા નિમિત્તે વૈક્રિય શરીરની રચના કરે છે. નિયતિ વડે વ્યવસ્થિત પર્વત તે નિયતિ પર્વત. ક્યાંય ‘નિયત’ પાઠ છે નિયત - સદા ભોગ્યત્વથી અવસ્થિત પર્વત. જેમાં સૂર્યભવિમાનવાસી રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વૈમાનિક દેવો અને દેવીઓ ભવધારણીય વૈક્રિયશરીર વડે સદા રમમાણ રહે છે. જગતી પર્વત-પર્વત વિશેષ. દારુપર્વત - કાષ્ઠ નિર્મિત પર્વસ્તો. દકમંડપ-‘સ્ફટિક મંડપ' અર્થ જીવાભિગમ મૂળ ટીકામાં છે. દકમંચક, દક માલક, દકપ્રાસાદ. આ દકમંડપાદિ કેટલાંક ઉચ્ચ છે, કેટલાંક નાના છે. અંદોલકપક્ષી માટેના હીંડોલા જ્યાં આવીને મનુષ્યો પોતાને આંદોલિત કરે છે. જ્યાં પક્ષી આવીને પોતાને આંદોલિત કરે છે, તે પટ્યદોલક. તે ઉક્ત વનખંડોમાં તે-તે પ્રદેશમાં દેવક્રીડા યોગ્ય ઘણાં છે. આ ઉત્પાદ પર્વતાદિ કેવા પ્રકારના છે ? સર્વથા રત્નમય આદિ છે. તે ઉત્પાદ પર્વતોમાં યાવત્ પશ્ચંદોલકમાં અહીં યાવત્ કરણથી નિયતિ પર્વતકાદિ ગ્રહણ કરવા, ઘણાં હિંસાસનાદિ આસનો છે. તેમાં જેમાં આસનોના નીચેના ભાગે હંસો રહેલા છે. જેમ સિંહાસનમાં સિંહો હોય, તેમ હંસાસનો જાણવા. આ રીતે ચાસન, ગરુડાસન પણ કહેવા. એ રીતે ઉચ્ચ આસન, નિત આસન, શય્યારૂપ દીર્ઘાસન, ભદ્રાસન-જેના નીચેના ભાગે પીઠિકાબંધ છે. પઢ્યારાન-જેના નીચેના ભાગે વિવિધ પક્ષીઓ છે. એ રીતે મકરાસન કહેવું પદ્માસન - પદ્મા આકારના આસન. દિશાસૌવસ્તિક આસન-જેના નીચેના ભાગે દિક્ સૌવસ્તિકો આલેખેલા હોય છે. - ૪ - આ બધાં આસનો કેવા સ્વરૂપના છે ? સર્વ રત્નમય આદિ પૂર્વવત્. તે વનખંડો મધ્યમાં તે-તે પ્રદેશમાં, તે જ દેશના તે-તે એક દેશમાં ઘણાં આલિ-વનસ્પતિ વિશેષ, તેનાથી યુક્ત ગૃહો, માલિ પણ વનસ્પતિ વિશેષ છે, તેનાથી યુક્ત ગૃહો, કદલીગૃહક અને લતાગૃહકો પ્રતીત છે. જેમાં અવસ્થાનગૃહકો છે. ત્યાં આવીને સુખે રહે છે. પ્રેક્ષણકગૃહ - જ્યાં આવીને પ્રેક્ષણક કરે છે અને જુએ ચે. મજ્જનક ગૃહ-જ્યાં આવીને સ્વેચ્છાએ સ્નાન કરે છે. પ્રસાધનગૃહ - જ્યાં સ્વ અને પરને મંડિત કરે છે. ગર્ભગૃહ, મોહન-મૈથુન ગૃહ અર્થાત્ વાસગૃહ. શાલાગૃહક પટ્ટશાલા પ્રધાન, જાલગૃહ-ગવાક્ષયુક્ત ગૃહ, કુસુમગૃહ - પુષ્પ સમૂહ યુક્ત ગૃહ. ચિત્ર પ્રધાન ગૃહ, ગીત-નત્ય યોગ્ય ગૃહો તે ગંધર્વગૃહ, દર્પણમય ગૃહો તે આદર્શગૃહક. સર્વપ્નમય છે. તે આલિગૃહ યાવત્ આદર્શગૃહોમાં અહીં યાવત્ શબ્દથી માલિકાગૃહ આદિ લેવા. ત્યાં ઘણાં હંસાસન છે ઈત્યાદિ પૂર્વવત્. તે વનખંડોમાં તે-તે દેશમાં, તે જ દેશના તે-તે એક દેશમાં ઘણાં જાઈ, જૂઈ, મલ્લિકા, નવમાલિકા, વાસંતી આદિ મંડપો છે. દધિવાસુક - વનસ્પતિ વિશેષમય મંડપ, સુરુલ્લિ પણ વનસ્પતિ છે, તાંબૂલી-નાગવલ્લી. નાગ-વૃક્ષ વિશેષ, તે જ લતા તે નાગલતા અહીં જેની તિર્કી તથાવિધા શાખા કે પ્રશાખા પ્રસારેલ નથી તે લતા. નાગલતામય મંડપ તે નાગલતામંડપ. અપ્લોયા - વનસ્પતિ વિશેષ છે, તન્મય મંડપ તે ફોયામંડપક. માલુકા - એકાસ્થિફળ વૃક્ષ વિશેષ, તન્મય મંડપ તે માલુકામંડપ. આ બધાં સર્વત્નમય આદિ છે. તે જાતિમંડપ યાવત્ માલુકામંડપમાં ઘણાં શિલાપટ્ટકો કહ્યા છે. કેટલાંક Page #52 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૧,૩૨ હંસાસન સંસ્થિત ચાવત દિૌવસ્તિકાસન સંસ્થિત. અહીં ચાવત્ શબ્દથી હંસાસન, ગડાસન, ઉન્નતાસન, પ્રનતાસન, દીર્ધાસન, ભદ્રાસન, આદિશસિન, વૃષભાસન, સિંહાસન, ૫દાસન, આ સર્વે સંસ્થિત છે. બીજા પણ ઘણાં શિલાપક, જે વિશિષ્ટ ચિહ્નો, વિશિષ્ટ નામો, પ્રધાન શયન-આસનવતુ સંસ્થિત હતા. ક્યાંક માંસદનસુયટ્ટ આદિ પાઠ છે. ત્યાં ઘણાં શિલાપક માંસલ-અકઠિન, સુધૃષ્ટ • અતિ મસૃણ. વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત. આ પર્વતો બધાં રત્નમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે આદિ પૂર્વવતુ. તે ઉત્પાદ પર્વત આદિમાં રહેલ હંસાસન આદિમાં ચાવતું વિવિધ રૂપ સંસ્થાના સંસ્થિત પૃથ્વીશિલાપકમાં પૂર્વવત્ ઘણાં સૂર્યાભિ વિમાનવાસી દેવો-દેવીઓ સુખ પડે તેમ બેસતા, કાયાને લાંબી કરીને રહેતા પણ નિદ્રા કરતા ન હતા. તેમને દેવયોનિકવવી નિદ્રાનો અભાવ હોય છે. ઉર્થસ્થાને રહે છે. બેસે છે, ત્વનુ વર્તન કરે છે. ડાબું પડખું ફેરવી જમણે પડખે અને જમણું પડખું ફેરવી ડાબે પડખે થાય છે. રમણ કરે છે, મનને ઈચ્છિત જેમ થાય તેમ વર્તે છે. યથાસુખ અહીં-તહીં ગમનવિનોદ અને ગીતનૃત્યાદિ વિનોદથી રહે છે. મૈથુન સેવે છે. એ રીતે પૂર્વભવમાં કરેલ કર્મો જે સુચરિત છે. * * * વિશિષ્ટ તથાવિધ ધમનુષ્ઠાન વિષયક અપમાદકરણ ક્ષાંત્યાદિ સુચરિતા જનિત, સુપરાકાંત અર્થાત સર્વ સત્વ, મૈત્રી, સત્યભાષણ, પરદ્રવ્ય ન હરવું, સુશીલાદિરૂપ સુપરકમ જનિત. તેથી જ શુભફળદાયી. અહીં કંઈક અશુભ ફળ પણ ઈન્દ્રિય જાતિ વિષયતિથી શુભ ફળ લાગે છે. તેથી તાત્વિક શુભત્વ પ્રતિપતિ અર્થે આનો જ પર્યાય કહે છે - કલ્યાણ અર્થાત તયાવિધ વિશિષ્ટ ફળદાયી, અથવા અનગોંપશામકારી ફળ વિપાકને અનુભવતા રહે છે. • સૂત્ર-33 - તે વનખંડના બહમધ્યદેશ ભાગે પ્રત્યેકમાં પ્રાસદાવતંસક કહ્યા છે. તે પ્રાસાદાવતંસકો યoo યોજન ઉક્ત ઉચ્ચત્વથી, ૫. યોજના વિદ્ધભથી, ચુગત ઉચ્ચ પ્રહસિત એવા પૂર્વવતુ બહુ સમ રમણીય ભૂમિભાગ, ઉલ્લોક, સપરિવાર સીંહાસન આદિ વર્ણન પૂર્વવતુ ત્યાં ચાર મહર્વિક દેવો યાવત્ પલ્યોપમ સ્ક્રિતિક રહે છે. તે આ પ્રમાણે – અશોક, સપ્તપર્ણ, ચંપક, સૂત. - સૂયભદેવ વિમાનની મધ્યે બહુસમ રમણીય ભૂમિભાગ કહ્યો છે. તે આ • વનસંડ સિવાય યાવતુ ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ બેસે છે યાવત્ વિચરે છે. તે બહુરામ રમણીય ભૂમિ ભાગના બહુ મધ્યદેશમાં એક મોટું ઉરિકાલયના કહ્યું છે. તે એક લાખ યોજન લંબાઈ-પહોળાઈથી, ૩,૧૬,૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮ દનુજ 9 અંગુલથી કંઈક વિશેષ જૂન પરિધિ છે. એક યોજના જાડાઈ છે, સર્વ જાંબૂનદમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. • વિવેચન-૩૩ : તે વનખંડોના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેક પ્રાસાદાવતુંસક છે. અવહંસક વધુ શેખરક સમાન પ્રાસાદોના અવતંસક સમાન પ્રાસાદ વિશેષ. તે પ્રાસાદાવતુંસક ૫oo યોજન ઉંચા, ૨૫૦ યોજન વિકંભથી છે. અભ્યપ્શતાદિ વિશેષણ પૂર્વવત્. ભૂમિ ૯૦ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઉલ્લોક વર્ણન પૂર્વવત્. તે વનખંડોમાં પ્રત્યેક-એકૈક દિગુભાગથી ચાર દેવો-મહર્તિક, મહાધુતિક, મહાબલી, મહાસખી, મહાનુભાવવાળા તથા પલ્યોપમ સ્થિતિક રહે છે. અશોકવનમાં અશોક, સપ્તપર્ણવનમાં સપ્તપર્ણ, ચંપકવનમાં ચંપક, ચૂતવનમાં ચૂત. તે અશોકાદિ દેવો સ્વકીય વનખંડના પોતાના પ્રાસાદાવતંકના, પોત-પોતાના સામાજિક દેવોની, પોત-પોતાની સપરિવાર અગ્રમહિપીના, પોત-પોતાની પરિપદના, પોત-પોતાના સૈનિકો, સૈન્યાધિપતિઓનું આધિપત્યાદિ કરતો. સૂભિ વિમાનના મધ્ય ભાગમાં બહુસમરમણીય ભૂમિભાગ છે. તેનું વર્ણન ચાનવિમાનવતુ જાણવું. ત્યાં એક મોટું ઉપકારિકાલયત કહ્યું છે. * * * * * * * તે એક લાખ યોજન આયામ અને વિકંભથી છે. ૩,૧૬,૨૨૭ યોજનાદિ સૂકવતું કહેવું. • સુત્ર-૩૪ - તે ઉપસ્કિાલયન બધી દિશ-વિદિશાઓમાં ચોતરફથી એક પાવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે. તે પાવર વેદિકા અર્ધ યોજન ઉd ઉરખ્યત્વથી, ૫eo ધનુષ વિકંભથી, ૫૦૦ ધનુષ પહોળી અને ઉપસ્કિાલયન જેટલી તેની પરિધિ છે. તે પાવર વેદિકાનું વર્ણન – વજમય નેમ, રિસ્ટરન મય પ્રતિષ્ઠાન, વૈડૂકિય ભ, સોના-રૂપામય ફલક, લોહિતાક્ષમય ભૂચિઓ, વિવિધ મણિમય કડેવટ, વિવિધમણિમય કડેવર સંઘાટક, વિવિધ મણિમય રૂપ અને રૂપ સંઘાટક, અંકમય પણ બાહા, જ્યોતિ સમય વંશ, વંશકવેલક, રજતમય પટ્ટિકા, શતરૂયમય અવઘાટની, વજમણી ઉપરી પીંછની, સવરનમય આચ્છાદન છે. તે પઝાવરવેદિકા ચારે દિશા-વિદિશામાં એક એક હેમાલ, ગવાક્ષાલ, ઘટિકાજલ, ઘટાજાલ, મુકતાજાલ, મણિજાલ, કનકાલ, રતનાલ, પાનલ વડે સંપરિવૃત્ત છે. તે માળાઓ સવર્ણ લંબસકથી યાવતુ રહેલી છે. તે પદાવરવેદિકાના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં અન્નસંઘાટક યાવત્ વૃષભ સંઘાટક, સર્વે રતનમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે, પ્રાસાદીયાદિ છે યાવત્. વીથિઓ, પંક્તિઓ, મિથુનો, લતાઓ છે. ભગવાન ! એમ કેમ કહ્યું કે - પાવર વેદિકા, પાવર વેદિકા છે ? ગૌતમ! પાવરવેદિકાના તે-તે દેશમાં ત્યાં-ત્યાં વેદિકામાં, વેદિકાળાહામાં, વેદિકાફલકોમાં, વેદિકા મુંડતરમાં, સ્તંભ-સ્તંભબાહસ્તંભlષ-સ્તંભપુરંતમાં, શુચિ-શુચિ મુખો-શુચિફલક-શુચિપુટેતરમાં, પIપક્ષબાણ - પક્ષ વેરત-પપુરંતમાં ઘણાં ઉપલ, પા, કુમુદ, નલીન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહક્યો છે. તે બધાં, હે આયુષ્યમાન શ્રમણો ! સર્વ રનમય, નિમળ, પ્રતિરૂપ, મહા વરસાદથી બચવામાં છત્ર સમાન છે. તેથી આ કારણે હે ગૌતમ! પાવર વેદિકા, પડાવરવેદિક કહેવાય છે. ભગવાન ! પાવર વેદિકા શું શાશ્વત છે ? ગૌતમ ! તે કથંચિત શાશ્વત Page #53 -------------------------------------------------------------------------- ________________ સૂઝ૩૪ છે, કથંચિત અશાશ્વત છે. ભગવાન ! એમ કેમ કહો છો ? હે ગૌતમ ! દ્રવ્યાપણે શાશ્વત છે અને વર્ણ-ગંધ-રસ-પર્શ પયયોથી અશશ્ચત છે. તેથી આમ કહ્યું. ભગવાન ! તે પાવરવેદિકા કાળથી કેટલો કાળ રહેશે ? ગૌતમ ! તે પાવરવેદિકા કદિ ન હતી તેમ નથી, કદિ નથી તેમ નહીં કદિ નહીં હશે તેમ નહીં, હdી છે અને રહેશે. તે ધવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, વસ્થિત, નિત્ય છે. તે વનખંડ દેશોન બે યોજન ચકવાલવિર્ષાભી, ઉપકારિકાલયન સમ પરિોપથી છે, વનખંડ વર્ણન યાવત વિચરે છે, સુધી કહેવું. તે ઉપકારિકાલયનની ચારે દિશામાં ચાર થિસોપનપતિરૂપક કહ્યા છે. તોરણ-tધ્વજ-છત્રાતિછમ વર્ણવવા. તે ઉપનિકાલયનની ઉપર હુસમરમણિય ભૂમિભાગ, મણી જેવા સ્પર્શ પર્યન્ત કહેવો. • વિવેચન-૩૪ - તે એક પાવર વેદિકા એક વનખંડથી બધી દિશામાં સામત્યથી સખ્યણું પરિક્ષિત છે. તે અર્ધયોજન ઉંચી, ૫૦૦ ધનુષ વિઠંભથી, પરિક્ષેપથી ઉપનિકાલયનના પરિધિ પરિમાણ સમાન છે. તે પાવરવેદિકાનું આ આવા સ્વરૂપનું વર્ણન છે - વર્ણશ્લાઘા, યથાવસ્થિત સ્વરૂપકીર્તન, તેનો નિવાસ, ગ્રન્થપદ્ધતિરૂપ વર્તાવાસ, તે મેં તથા બાકીના તીર્થકરોએ કહેલ છે. - x • x - અહીં સૂત્ર પુસ્તકોમાં અન્યથા અતિદેશ બહુલ પાઠ દેખાય છે. તેથી અતિસંમોહ ન થાય, તેથી શિષ્યજનના અનુગ્રહને માટે પાઠ કહે છે - વજમાય નેમા, રિટમય પ્રતિષ્ઠાન, વૈર્યમય સંભ, સુવર્ણ રૂમમય ફલક, લોહિતાક્ષમય સૂઈ ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં જણાવેલું છે. •x• આ બધું દ્વારવ કહેવું. માત્ર અનેવર - મનુષ્ય શરીરો, ફ્લેવરાટ મનુષ્ય શરીયુગ્મ, રૂપારેખ - રૂપકો. તે પદાવપેદિકા તે-તે દેશમાં, એક એક હેમાલથી, એક એક ગવાક્ષાજાલથી એ રીતે ઘંટાજાલ - ઘંટિકાજલ - મુકતાજાલ-કનકાલ-મણિજાલ-રત્નજાલ-સર્વરજાલ-પરાજાલથી ચોતફથી પરિવૃત છે તે જાલ સુવર્ણના લંબૂસક, સુવર્ણપતર મંડિત, વિવિધ મણિ-રત્ન, વિવિધ હાર - અદ્ધહારથી શોભિત, સમુદ્ધય રૂ૫, કંઈક અન્યોન્ય સંપ્રાપ્ત, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવેલ વાયુથી મંદ-મંદ કંપતા-ઝુંઝતાઉદાર-મનોજ્ઞ-મનહર કર્ણ-મનને સુખકર શબ્દોથી તે પ્રદેશમાં ચોતરફથી પૂરિત કરતા, શ્રી વડે શોભિત છે. તે પાવર વેદિકામાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં અશ્વ, નર, કિંમર, લિંપરિક્ષ, મહોણ, ગંધર્વ, વૃષભના સંઘાટક સર્વ રત્નમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે. એ રીતે પંકિતી, વીચિ, મિથુનો જાણવા. તે પાવર વેદિકામાં ઘણી પદા-નાગ-અશોક-ચંપકવન-વાસંતિક-અતિમુક્ત-કુંદ-શ્યામ લતાઓ છે. તે નિત્ય કુસુમિત, મુકુલિત, લવચીક, સ્તબકીય, ગુલયિત, ગોચ્છિક, ચમલિક, યુગલિક, વિનમિત, પ્રણમિત છે. * * * * આ સર્વે રત્નમય, નિર્મળ ચાવત્ પ્રતિરૂપ છે. રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઉક્ત પાઠની વ્યાખ્યાનો સાર :- નાત - સર્વથા સુવર્ણમય લટકતો માળા સમૂહ. ગવાક્ષજાલ - ગવાક્ષાગૃતિ રત્નવિશેષ દામસમૂહ. કિંકિણી - નાની ઘંટિકા, ઘટાઇલ - ઘંટડીની અપેક્ષાએ કંઈક મોટો ઘંટ, મુકતાાલ-મુક્તાફળમય માળા સમૂહ, મણિલ-મણીમય માળા સમૂહ, કનક્વાલ - પીળું એવું સુવર્ણ વિશેષ મય માળા સમહ, એ રીતે રતનાલ, પદાજાલ, સર્વે દિશા-વિદિશામાં વ્યાપ્ત છે. હેમાલ આદિજાલ, ક્યાંક ‘દામ'એ પાઠ છે. ત્યાં પ્રેમજાલાદિપ માળા અર્થ કરવો. અaiઘાટક, લતાસૂત્ર ઇત્યાદિ પૂર્વવત્ જાણવા. - હવે પાવર વેદિકાનું સ્વરૂપ જિજ્ઞાસુ પૂછે છે - હવે કયા કારણે ભગવનું ! એમ કહેવાય છે ? પાવર વેદિકા એવા સ્વરૂપના શબ્દની તેમાં પ્રવૃત્તિમાં નિમિત્તે શું છે ? ત્યારે ભગવંતે કહ્યું - તેમાં સ્થાને-સ્થાને વેદિકામાં - ઉપવેશન યોગ્ય મgવારણા રૂ૫, વેદિકાબાહા - વેદિકાના પડખા, વેદિકાપુરંતર - બે વેદિકા તેના અપાંતરાલમાં, સામાન્યથી ખંભમાં, સ્તંભબાહા - સ્તંભ પડખામાં, સ્તંભશીર્ષમાં, ખંભપુટ - બે સ્તંભો, તેના અંતરોમાં. સૂચિ-પાટીયાના સંબંધના વિઘટન અભાવહેતુ પાદુકા સ્થાનીય અર્થાત તેના ઉપર, સૂચિમુખ - જે પ્રદેશે શુચિ ફલકને ભેદીને મધ્યમાં પ્રવેશે છે, તે પ્રત્યાયજ્ઞ દેશ. સૂચિફલક - સૂચિ સંબંધી જે ફલક પ્રદેશ, તે પણ ઉપચારથી સૂચિફલક છે તે સૂચિના ઉપર કે નીચે વર્તે છે. સૂચિપુટંતર - બે સૂચિના અંતરમાં. પક્ષા, પક્ષબાહા-વેદિકાના એક દેશ વિશેષમાં - - - • • ઘણાં ઉત્પલ - ગર્દભક, પા-સૂર્યવિકાસી, કુમુદચંદ્રવિકાસી, નલિનકંઈક લાલ પડા, સુભગ-પદાવિશેષરૂપ, સગંધિક-કલ્હાર, પુંડરીક-સિતાંબુજ, તે જ મહા-મહાપુંડરીક, શતpa - સો પાંદડીયુક્ત, સહાપણ - હજાર પત્રયુક્ત. આ બંને કમળ સંખ્યા વિશેષથી ભિન્ન હોવાથી જુદા ગ્રહણ કર્યા છે. આ સર્વે રનમય છે, નિર્મળ છે ઈત્યાદિ વિશેષણ પૂર્વવતુ જાણવા. મનિ - મહાપ્રમાણ, વાષિકાણિ-વર્ષાકાળે પાણીથી રક્ષા માટે જે કરાયેલ છે, તે - તે છો, તેની સમાન કહેવાયેલ છે. હે ગૌતમ ! આ અર્થથી એમ કહેવાય છે - પાવર વેદિકા છે. તે- તે ચોક્તરૂપ પ્રદેશોમાં યથોક્તરૂપ પદો, પદાવરવેદિકા શબ્દની પ્રવૃત્તિ-નિમિત છે. વ્યુત્પત્તિ આ રીતે - પડાપ્રધાન વેદિકા તે પાવરવેદિકા. પાવર વેદિકા શું શાશ્વતી છે કે અશાશ્વતી. અર્થાત્ શું નિત્ય છે કે અનિત્ય ? ભગવંતે કહ્યું - હે ગૌતમ ! કંઈક શાશ્વતી - કંઈક અશાશ્વતી અથતિ કથંચિતું નિત્ય-કથંચિત અનિત્ય. ચાતુ શબ્દ કથંચિત અર્થમાં નિપાત છે. પ્રશ્નસંગ સુગમ છે. ભગવંત કહે છે - ગૌતમ ! પ્રભાસ્તિકનયના મતથી શાશ્વતી છે. તાવિકો માને છે - દ્રવ્યાસ્તિક નય જ દ્રવ્ય છે, પર્યાયો નહીં. દ્રવ્ય અન્વયિ પરિણામીપણાથી અને અન્વયિત્વથી સર્વકાળભાવી હોવાથી દ્રવ્યાર્થપણે શાશ્વતી. વર્ણ પર્યાયથી, તેનાથી અન્ય સમુNધમાન વણ વિશેષરૂપથી, એ રીતે ગંધ-રસ-સ્પર્શ પયયથી, તેના-તેના અન્ય પદગલ વિચટન-ઉચટન વડે અશાશ્વતી. અર્થાત પર્યાયાસ્તિક નય મતથી, પર્યાય પ્રાધાન્ય વિવક્ષામાં અશાશ્વતી. પર્યાયોના પ્રતિક્ષણ ભાવિતપણા કે કેટલોક Page #54 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૩૪ કાળ ભાવિતપણાથી વિનાશિતપણાથી. ઉપસંહાર સુગમ છે. અહીં દ્રવ્યાસ્તિક નયવાદી સ્વમત પ્રતિષ્ઠાપનાર્થે કહે છે - અત્યંત ઉત્પાદ નથી, સતનો નાશ નથી, વિધમાન ભાવ અસત્ નથી, અભાવ એ સત્ નથી. જે પ્રતિવસ્તુનો ઉત્પાદ-વિનાશ દેખાય છે, તે આવિર્ભાવ અને તિરોભાવ માત્ર છે. તેથી સર્વ વસ્તુ નિત્ય છે. તેના મનમાં સંશય કરે છે કે શું ઘટાદિવ, દ્રવ્યાર્થતાથી શાશ્વતી કે સર્વકાળ એકરૂપ છે ? તે સંશયાળ્યે ફરી પૂછે છે – - ભગવન ! પાવર વેદિકા કાળથી કેટલો કાળ સુધી હોય છે ? એ રીતે કેટલો કાળ રહે છે ? ભગવાન કહે છે - ગૌતમ ! તે કદી ન હતી તેમ નહીં અર્થાત્ સર્વદા હતી કેમકે અનાદિ છે. કદી નથી તેમ પણ નહીં, સર્વદા વર્તમાનકાળમાં રહેલી છે. કદી નહીં હશે તેમ પણ નહીં, ભાવિમાં પણ સર્વદા હશે. કેમકે અનંતકાળ છે. આ રીતે ત્રણ કાળ વિચારણામાં નાસ્તિત્વનો પ્રતિષેધ કરીને હવે અસ્તિત્વ પ્રતિપાદિત કરવા કહે છે - હતી, છે અને રહેશે. એ રીતે ત્રિકાળ અવસ્થાયીત્વથી ધ્રુવ, મેરુ આદિ વસ્તુ ધ્રુવવથી જ સદૈવ સ્વસ્વરૂપ નિયત, નિયતત્વથી જ શાશ્વતી, શાશ્ચતત્વથી જ સતત ગંગા-સિંધુ પ્રવાહપ્રવૃત છતાં પુંડરીક દ્રહ વત્ અનેક પુદ્ગલોના વિચટના છતાં તેટલી જ મામાના પુદ્ગલના ઉચ્ચટન સંભવથી અક્ષય - જેમાં યથોકત સ્વરૂપમાં પરિભ્રંશ થતો નથી તે. અક્ષયત્વથી જ અવ્યય - પોતાના સ્વરૂપથી ચલનના અભાવથી. અવ્યયવથી સ્વસ્વ પ્રમાણમાં અવસ્થિત માનુણોતરતી બાહ્ય સમુદ્રવતું. તેથી જ નિત્ય-ધમસ્તિકાયાદિષત. આ પદાવપેદિકા એક વનખંડથી ચોતરફથી પરિક્ષિપ્ત છે. તે વનખંડ દેશોના બે યોજન ચકવાલ વિકંભરી છે. વનખંડ વર્ણન - કૃષ્ણ, કૃણાવભાસ ઈત્યાદિરૂપ પૂર્વવત્ જાણવું. તે ઉપકારિકા લયનની ચારે દિશામાં, પ્રત્યેકમાં એક-એક એમ ચાર મિસોપનપ્રતિરૂપક કહ્યા છે. તેનું વર્ણન યાન વિમાનવત્ છે. તે ગિસોપાનકની આગળ પ્રત્યેકમાં એક એક તોરણ છે. તોરણ વર્ણન પણ પૂર્વવત્. ઈત્યાદિ - X • • સૂત્ર-૩૫ - તે બહુરામ રમણીય ભૂમિભાગના બહુમદમદેશે એક મોટું પ્રાસાદાવતુંસક કહ્યું છે. તે પ્રાસાદાવતુંસક પoo યોજન ઉd ઉરચવથી, ૫o યોજના વિદ્ધભથી તથા પોતાની ફેલાઈ રહેલ પ્રભાવી હસતું એવું પ્રતીત થાય છે. ચંદરવો અને સપરિવાર સીંહાસન કહેવા. અe અષ્ટમંગલ, ધ્વજ, છતિ છત્ર કહેવા. તે મુળ પાસાદાતસક, બીજી ચાર પ્રસાદાવાંસકો તેનાથી અર્ધ ઉચ્ચ પ્રમાણ માગણી ચોતરફ પરિવૃત્ત છે. તે પ્રાસાદાવતંસકો ૫o યોજન ઉd Gરયત્નથી, ૧૫યોજના નિર્કમતી છે. તે પ્રસાદાવસંતકો બીજી ચાર પાસાદાવાંસકોથી ઘેરાયેલ છે, તે અધ ઉચવ પ્રમાણથી છે. તે પ્રાસાદાવતંસકો પચીશ યોજન ઊંચા અને સાડા બાસઠ યોજન પહોળા, એકગીશ યોજન અને એક કોશ વિષંભથી છે. ઉલ્લોક, ૯૪ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સપરિવાર સીંહાસન, પ્રાસાદ ઉપર આઠ આઠમંગલો, ધશે અને છાતિછો છે. • વિવેચન-૩૫ : તે બહુમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશે એક મોટું મૂલપાસાદાવતંસક છે, તે ૫૦૦ યોજન ઉંચા છે, ૨૫૦ યોજન પહોળા છે. તેનું વર્ણન, મધ્યના ભૂમિભાગ, ઉલ્લોક વર્ણન દ્વારની બહાર રહેલ પ્રાસાદવ જાણવું. તેના મધ્ય ભાગમાં એક મણિપીઠિકા કહી છે. આઠ યોજન લંબાઈ-પહોળાઈથી, ચાર યોજન જાડાઈથી છે. તે સર્વયા મણીમય, નિર્મળ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન છે. તે સિંહાસન અને પરિવારરૂપ ભદ્રાસન પૂર્વવતુ જાણવું. તે મૂળ પ્રાસાદાવતંસક બીજા ચાર પ્રાસાદાવતંતકથી ચોતફથી પરિવૃત છે, તેનું અદ્ધિવ પ્રમાણ બતાવે છે - ૫ યોજન ઉંચો, ૧૫ યોજના વિકંભથી. તેનું વર્ણન, મધ્યભૂમિભાગ ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. તે પ્રાસાદાવતંસકના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં સિંહાસન કહ્યું છે. તે સીંહાસન વન પૂર્વવતું. માત્ર અહીં બાકી પરિવારરૂપ ભદ્રાસન કહેવા. તે પ્રાસાદાવતંસકો બીજા ચાર પ્રાસાદાવતંતકથી પરિવૃત છે. તેનું ઉચ્ચત્વ પ્રમાણ આ રીતે છે - મૂલ પ્રાસાદાવાંસકની અપેક્ષાએ ચોથા ભાગ પ્રમાણથી છે. તેનું અદ્ધઉચ્ચત્ત પ્રમાણથી બતાવે છે - તે ૧૫ યોજન ઉચ્ચત્વથી, ૬રા યોજન વિકંભથી છે - x • શેષ વર્ણન પૂર્વવતું[અહીં વૃત્તિકૃત સર્વ વર્ણન સૂપાઈ મુજબ છે તેથી નોવેવ માણી.) વિશેષ એટલું કે છેલ્લા ચાર પ્રાસાદાવતંસક પંદર યોજનથી અધિક ઉચ્ચવથી અને દેશોન આઠ યોજન વિકંભરી છે. • સૂત્ર-૩૬ : તે મૂલ પ્રાસાદાવતકની પૂર્વે અહીં સુધમસિભા કહી છે. તે ૧oo યોજના લાંબી, પ0 યોજન પહોળી, ર યોજન ઊંચી, અનેકશd dભ સંનિવિષ્ટ, અભ્યગત સુફ વેજ વેદિકા અને તોરણ, વર રચિત શાલભંજિકા યાવતું અસરાગણ સંઘથી વ્યાપ્ત, પ્રાસાદીય આદિ છે. તે સુધમસિભામાં ત્રણ દિશામાં મણ દ્વારો કહ્યા છે. તે આ - પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં. આ હારો ૧૬-યોજન ઉચ્ચત્વથી, આઠ યોજના વિકંભથી, તેટલાં જ પ્રવેશ ભાગમાં છે. તે દ્વાર શ્વેત અને શ્રેષ્ઠ સુવર્ણની રૂપિકાઓ તા વનમાળાથી અલંકૃત છે. તે દ્વારોની ઉપર આઠ-આઠ મંગલો, ધ્વજ, છાતિછો છે. તે દ્વારોની આગળ પ્રત્યેક-પ્રત્યેક મુખ મંડપ કહ્યા છે. તે મુખ મંડપો ૧oo યોજન લંબાઈથી, પ0 યોજન વિષ્કમણી, સાતિરેક ૧૬ યોજન ઉંચાઈથી છે. સુધર્મ સભા સમાન વન કહેવું. તે મુખમંડપની ત્રણ દિશામાં ત્રણ દ્વારા કહા છે. તે આ - પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં. તે દ્વારો ૧૬ યોજન ઊંચા, આઠ યોજન પહોળા, આઠ યોજન પ્રવેશથી છે. આ દ્વારો શ્વેત, શ્રેષ્ઠ સુવર્ણ સુપિકા ચાવ4 વનમાળાઓથી અલંકૃત છે. તે મુખમંડપના ભૂમિભાગ, ઉલ્લોક, તેની ઉપરના આઠ મંગલ, છત્રાદિ કહેવા. Page #55 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૬ તે મુખમંડપની આગળ પ્રત્યેક-પ્રત્યેક પ્રેક્ષાગૃહ મંડપ કહેલ છે. દ્વાર, ભૂમિભાગ, ઉલ્લોક પર્યન્ત મુખમંડપ કહેવો તે બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેક પ્રત્યેકમાં વજમય અક્ષાટક કહ્યા છે. તે વજમય અHiટકના બહુ મયદેશ ભાગમાં પ્રત્યેક-પ્રત્યેક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા આઠ યોજન આયામ-વિકુંભથી, ચાર યોજન બાહલ્યથી, સર્વમણિમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે તે મણિપીઠિકા ઉપર પ્રત્યેક પ્રત્યેક જીવ કહ્યા છે. તે સૂપ ૧૬-યોજન લંબાઈ-પહોળાઈથી, સાતિરેક ૧૬ યોજના ઉદ4 ઉચ્ચત્વથી, શંખ-અંક-ક્દ-દકરજ-અમૃત મથિત ફેશપુંજ સËશ શેત છે તથા સરનમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે. - તે સ્તૂપોની ઉપર આઠ આઠ મંગલો, વજ, છ પ્રતિક છે. તે સૂપોની ચારે દિશામાં પ્રત્યેક-પ્રત્યેકને મણિપીઠિકા કહી છે, તે મણિપીઠિકાઓ આઠ યોજન આયામ-વિર્કભી, ચાર યોજન બાહલ્સથી સર્વે મણિમય, નિર્મળ ચાવતું પ્રતિરય છે. તે મણિપીઠિકા ઉપર ચાર જિન [અરિહંતની પ્રતિમા છે, તે જિનોલ્સેધ પ્રમાણ માત્ર, પર્યકાસને બિરાજમાન સ્વાભિમુખ રહેલી છે. તે આ રીતે - ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન, વાર્ષેિણ. તે તૂપોની આગળ પ્રત્યેક-પ્રત્યેકને મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકા સોળ યૌજન લંબાઈ-પહોળાઈથી, આઠ યોજન બાહલ્યથી, સર્વે મણિમયી યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક-પ્રત્યેક ચૈત્યવૃત કહેલ છે તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઉદd ઉંચા, અદ્ધ યોજન ઉદ્વેધથી, બે યોજન સ્કંધ, અર્ધ યોજના વિકંભ, છ યોજનમાં ફેલાયેલ શાખા, બહુમદયદેશ ભાગમાં આઠ યોજન આયામ વિકંભથી, સાતિરેક આઠ યોજના સર્વ પરિણામ છે. તે ત્યવૃાનું આવા પ્રકારનું વર્ણન કર્યું છે - વજમય મૂળ, જતના સુપ્રતિષ્ઠિત વિડિમા, રિટમય વિપુલ કંદ, વૈડૂર્ય રુચિર સ્કંધ, સુજાત શ્રેષ્ઠ શતરૂપ પ્રથમક વિશાળ શાખા, વિવિધ મણિમય રનની વિવિધ શાખા-પ્રશાખા, વૈર્યપત્ર, તપનીયર્લિંટ, જંબૂનદ ન મૃદુ સુકુમાલ પવાલથી શોભિત ઉત્તમ કુરાગ શિખરો, વિચિત્ર મણિરત્ન સુરભિ કુસુમ ફળથી ભરેલ નમેલી શાખા અધિક મન-નયનને સુખ છે, અમૃતસ સમાન રસવાળા ફળો યુકત વૃ૪ છાયા-પ્રભા-શોભા અને ઉધોત સહિત અને પ્રાસાદીયાદિ છે. તે ચૈત્યવૃક્ષોની ઉપર આઠ આઠ મંગલો, વજ, છમાતિછત્ર છે. તે ચૈત્યવૃતોની આગળ પ્રત્યેક-પ્રત્યેક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા આઠ યોજન લંબાઈ-પહોળાઈથી છે, ચાર યોજન બાહરાણી છે, સર્વે મણીમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક-પ્રત્યેક મહેન્દ્રવજ કહ્યો છે. તે મહેન્દ્રધ્વજ રાજપનીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સાઈઠ યોજન ઉM ઉચ્ચત્તથી છે. યોજન ઉદ્વેધથી, ચોજન વિષ્ઠભથી, વજમય, વૃd-Gષ્ટ-સુશિલિષ્ટ-પરિવૃષ્ટ-સૃષ્ટ-સુપ્રતિષ્ઠિત વિશિષ્ટ અનેક પંચવર્ણા હજારો કુડમિથી પરિમંડિ અને અભિરામ વાતોદ્ભૂત વિજય-વૈજયંતીપતાકા, છwાતિox સુકત, ઉંચી, ગગનHલને સ્પર્શતા પ્રાસાદીયાદિ છે. તેની ઉપર આઠ આઠમંગલો, પ્તા, છત્રાતિછમ છે. તે મહેન્દ્રધ્વજ આગળ એક-એક નંદા પુષ્કરિણીઓ છે. તે પુષ્કરિણીઓ ૧oo યોજન લંબાઈ, ૫o યોજન પહોળાઈ, ૧૦ યોજન ઉદ્વેધથી અને નિર્મળ ચાવતું વર્ણન કરવું (કે) એક ઉદસયુક્ત કહી છે. તે એક-એક પાવર વેદિકાથી પરિવૃત્ત છે. એક-એક વનખંડથી પરિવૃત્ત છે. તે નંદા પુષ્કરિણીની ત્રણ દિશામાં મિસોપાન પ્રતિરૂપક કથા છે. ગિસોપાનપતિરૂપકનું વર્ણન કરવું. તોરણધ્વજ-છાતિછત્ર કહેવા. સુધમસિભામાં ૪૮,ooo મનોગુલિકાઓ કહી છે. તે આ રીતે - પૂર્વમાં ૧૬,ooo, પશ્ચિમમાં ૧૬,000, દક્ષિણમાં, ૮૦૦૦, ઉત્તરમાં ૮ooo, તે મનોગુલિકામાં ઘણાં સુવર્ણ-રૂાયમય ફલકો કહ્યા છે. તે સુવર્ણ-રૂધ્યમય ફલકોમાં ઘણાં જમય નાગદતો કહ્યા છે. તે જમય નાગદતોમાં કાળા સૂત્રના બનેલ ગોળ લાંબીલાંબી માળાઓ લટકે છે. સુધમસિભામાં ૪૮,૦૦૦ ગોમનસિકાઓ કહી છે. નાગદતક પર્યા મનોગલિકા સમાન કહેવું. તે નાગદતકોમાં ઘણાં રજતમય સિક્કા કહ્યા છે. તે જતમય સિક્કામાં ઘણી વૈડૂરમિય ધૂપઘટિકાઓ કહી છે. તે ધૂપઘટિકામાં કાલો અગરુ યાવત છે. સુધમસિભામાં બહુસમરમણીય ભૂમિભાગ કહ્યો છે, યાવ4 મણિ વડે શોભિત, મણિ સ્પર્શ અને ઉલ્લોક છે. તે બહુરામ રમણિય ભૂમિભાગના બહુ મય દેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે ૧૬ યોજન લંબાઈપહોળાઈથી, આઠ યોજન બાહરાણી છે અને સર્વ મણિમયી યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર અહીં માણાવક ચૈિત્ય સ્તંભ કહ્યો છે. તે ૬૦ યોજન ઉtd ઉચ્ચત્વથી, ઉદ્વેધથી એક યોજન અને વિકંભથી એક યોજન છે. તે ૪૮ દ્વારો, ૪૮ આયામોવાળા છે. શેષ વર્ણન મહેન્દ્રધ્વજ સમાન જણવું. તે માણવક ચૈત્યસ્તંભ ઉપર ભર યોજન અને નીચે પણ બાર યોજન છોડી, મધ્યના ૩૬-યોજનમાં અહીં ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલોક કહ્યા છે. તે ફૂલકોમાં ઘણાં વજમય નાગદંડો કહ્યા છે, તે વજમય નાગદતોમાં ઘણાં રજતમય સિકકા કા છે. તે સિક્કામાં ઘણાં વજમય ગોળ ગોળ સમુગકો કહ્યા છે. તે સમુગકોમાં ઘણાં જિનસકિથઓ સુરક્ષિત છે. - તે (અસ્થીઓ) સૂયભિ દેવને અને અન્ય ઘણાં દેવો અને દેવીઓને અર્ચનીય યાવતુ પપાસનીય છે. તે માણવક ચૈત્ય તંભની ઉપર આઠ આઠ મંગલો, qછે, છત્રાતિછો છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ સૂ૩૬ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ • વિવેચન-૩૬ : તે મૂળ પ્રાસાદાવાંસકના ઈશાનખૂણામાં સુધમસભા કહી છે. સુધર્મા નામક વિશિષ્ટ છંદકયુક્ત. તે ૧૦૦ યોજન લાંબી, ૫૦-યોજન પહોળી, ૩૨-ચોજન ઉંચી છે. તે સભા અનેક શત સ્તંભ ઉપર રહેલી છે. અતિરમણીયપણે જોનાર પ્રતિ પ્રાબલ્યથી સ્થિત, નિપુણ શિબીરચિત છે. દ્વારમુંડિક ઉપર વજરત્નમય વેદિકા અને તોરણ છે. પ્રધાન રચિતા કે રતિદા શાલભંજિકા વડે સંબદ્ધ, પ્રધાન, મનોજ્ઞ, સંસ્થાનવાળી છે. પ્રશસ્ત-પ્રશંસાસ્પદી રૂપ વૈડૂર્ય રત્નમય તેના સ્તંભો છે. તથા વિવિધ મણિ-કનક રત્ન ખચિત છે. નિર્મળ, અત્યંત સમ, સુવિભક્ત, નિબિડ અને રમણીય ભૂમિભાગ છે. ત્યાં ઈહામૃગ-૩ષભ-તુરગ-ન-મગર-વિહગ-વ્યાલક-કિન્નર-રર-સરભ-ચમકુંજર-વનલતા-પાલતાના ચિત્રો ચિકિત છે. સ્તંભોર્ગત વકવેદિકાથી અભિરામ, વિધાધરના યમલયુગલ યંગસી યુક્ત, સૂર્યના હજારો કિરણોથી યુક્ત, દીપતા, અત્યંત દીપતા, ચક્ષુ ચોંટી જાય તેવા, સુખસ્પર્શ, સશ્રીકરૂપ, કંચન-મણિ-રત્ન સ્તુપિકા, વિવિધ પંચવર્ણી ઘંટા-પતાકાથી પરિમંડિત શિખરવાળી, ધવલ, મરીચિ કવયને છોડતી, લીધેલ-ચુનો કરેલ, ગોશીષ સરસ સુરભિ રક્ત ચંદન દદ્ર દત્ત પંચાગુલિતલ, ચંદનકળશ આદિથી શોભિત દ્વારા દેશભાગ, માલ્યદામ - X • પુષ્પોચાર - x • વર ગંધ યુક્ત - x • અપ્સરા - X - દિવ્ય ત્રુટિતયુક્ત - X • પ્રતિરૂપ છે. સુધમસિભાની ત્રણે દિશામાં - એક એક દિશામાં એક એક હાર ભાવથી ત્રણ દ્વારા કહ્યા છે - એક પૂર્વમાં, એક દક્ષિણમાં, એક ઉત્તરમાં તે દ્વારો પ્રત્યેક ૧૬૧૬ યોજન ઉંચા, આઠ યોજન પહોળા, આઠ યોજન પ્રવેશમાં છે. વનમાળા સુધી આ વક્તવ્ય કહેવું. તે દ્વારોની આગળ એક-એક મુખમંડપ કહ્યો છે, તે મુખમંડપ ૧00 યોજન લાંબો, ૫૦ યોજન પહોળો, સાતિરેક ૧૬-યોજન ઉંચા છે. તે અનેકશત સ્તંભ ઉપર રહેલ છે, ઈત્યાદિ વર્ણન સુધમસભાની જેમ સંપૂર્ણ કહેવું. તે મુખમંડપો આગળ એક એક પ્રેક્ષાગૃહ મંડપ છે. તે પ્રેક્ષાગૃહમંડપ મણીના સ્પર્શ સુધી પૂર્વવત્ કહેવો. તેના બહુ સમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશભાગે એક એક વજમય અક્ષપાટક કહ્યા છે. તેના બહુમધ્યદેશ ભાગમાં એક એક મણિપીઠિકા આઠ યોજન લંબાઈ-પહોળાઈથી અને ચાર યોજન બાહલ્યથી-પિંડયે સર્વથા મણિમય છે. તે નિર્મળ છે ઈત્યાદિ વિશેષણ પૂર્વવત્ કહેવા. તે મણિપીઠિકા ઉપર એક એક સિંહાસન છે, તે પૂર્વવત્. પ્રેક્ષાગૃહ મંડપ ઉપર આઠ-આઠ મંગલ, ઘણાં કાળા ચામર, વજ ઈત્યાદિ પૂર્વવતુ છે, તે પેઢામંડપોની આગળ એક એક મણિપીઠિકા છે. તે એક એક ૧૬ યોજન લંબાઈ-પહોળાઈથી, આઠ યોજન બાહચથી છે. સર્વથા મણિમય છે. નિર્મળ ઈત્યાદિ વિશેષણ પૂર્વવતું. તે મણિપીઠિકા ઉપર એક એક ચૈત્યપ છે. તે ચૈત્યસૂપ ૧૬ યોજના લંબાઈ-પહોળાઈથી છે. સાતિરેક સોળ યોજન ઉંચો છે. તે ચૈત્ય સ્તૂપની ઉપર આઠ સ્વસ્તિકાદિ મંગલ છે. ઘણાં કાળા ચામર-dજ ચાવતુ શુક્લ ચામર-વજ છે, જે ગ્લણ રૂપરું વજદંડવાળા, સુગંધી ચાવત્ પ્રતિરૂપ છે. [177] તે ચૈત્ય સ્તૂપોની ઉપર ઘણાં છત્રાતિછત્ર, પતાકા, ઘંટા યુગલ, ઉત્પલસમૂહ ચાવતુ સહસપત્રસમૂહ છે, તે સર્વ રત્નમય ચાવતુ પ્રતિરૂપ છે. આ બધું જ પૂર્વવત્ જાણવું. તે ચૈત્ય સ્તૂપોના એક-એકની ચારે દિશામાં એક એક મણિપીઠિકારૂપથી ચાર મણિપઠિકા કહી છે. આઠ યોજન લંબાઈ-પહોળાઈથી, ચાર યોજન બાહથથી, સર્વથા મણિમય, નિર્મળ ઇત્યાદિ પૂર્વવત્ છે. તે મણિપીઠિકાની ઉપર એક-એક પ્રતિમા હોવાથી ચાર જિનપ્રતિમા, જિનોલ્સેધ પ્રમાણ માત્ર છે. જિનોલેધ ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ અને જઘન્યથી સાત હાથ છે. અહીં તે ૫૦૦ ધનુષ સંભવે છે. તે પાસને છે, સ્તૂપની સામે રહેલી છે. જગત્ સ્થિતિ સ્વાભાવથી સમ્યપણે રહેલી છે. તે ઋષભાદિ ચાર છે. તે ચૈત્યતૂપોની આગળ એક એક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા ૧૬ યોજન લંબાઈ-પહોળાઈથી, આઠ યોજન બાહરાવી છે. સર્વ મણિમયી છે, ઈત્યાદિ પૂર્વવતુ. તે મણિપીઠિકા ઉપર એક એક ચૈત્યવૃક્ષો આઠ યોજન ઉંચા, અર્ધયોજન ઉંડા, બે યોજન સ્કંધ ઈત્યાદિ વર્ણન સૂગાર્ચ મુજબ જ વૃત્તિમાં છે. ચૈત્યવૃક્ષનું વર્ણન - વજમય મૂળ, જત પ્રતિષ્ઠિત વિડિમા-બહુમધ્યદેશ ભાગમાં ઉંચે નીકળેલ શાખા છે. રિષ્ટ રનમય તેનો કંદ છે. વૈડૂર્યરત્નમય રુચિર સ્કંધ જેમાં છે, સુજાત-મૂલ દ્રવ્યશુદ્ધ પ્રધાન જે જાતરૂપ, તદાત્મક મૂળભૂત વિશાળ શાખા જેમાં છે તે. નાનામણિરત્નમય વિવિધ શાખા-પ્રશાખા જેની છે. તે પૈડૂર્યમય પત્રો જેમાં છે તે. તપનીયમય પત્રવૃત જેમાં છે તે. જાંબુનદ સુવર્ણ વિશેષમય રક્તવર્ણ, મૃદુ-મનોજ્ઞ, સુકુમાર સ્પર્શવાળા, પ્રવાલ-કંઈક ઉઘડેલ પ્રભાવ, પલવ-સંજાત પરિપૂર્ણ પ્રથમ મ ભાવ રૂ૫, વરાંકર-પ્રથમ ઉઘડતા અંકુરો, તેને ધારણ કરે છે. વિચિત્ર મણિ રનમય જે સુરભી કુસુમ અને ફળોના ભારથી નમેલી શાખા જેવી છે તે. શોભનછાયા જેની છે તે સચ્છાય, શોભન કાંતિ જેની છે તે સપભા, તેથી જ સશ્રીક. ઉધોત સહ વર્તે છે, મણિરત્નોના ઉધોત ભાવથી સોધોત. મન-નયનને અધિક સુખકર, અમૃતરસ સમાન ફળોવાળી ઈત્યાદિ. આ ચૈત્યવૃક્ષો બીજા ઘણાં તિલક-લવકચ્છત્ર યુક્ત શિરીષ સપ્તપર્ણ દધિપણ લુબ્ધક ધવલ ચંદન નીપકુટજ પનસ તાલ તમાલ પિયાલ પ્રિયંગુ પાસપત રાજવૃક્ષ નંદિવૃક્ષ વડે ચોતરફથી પરિવૃત છે. તે તિલક ચાવત્ નંદિવૃક્ષ મૂલમંત આદિ બધું અશોકવૃક્ષના વર્ણનની માફક કહેવું ચાવતુ પરિપૂર્ણ લતા. તે ચૈત્યવૃક્ષ બીજા ઘણાં તિલક-લવકચ્છત્ર યુક્ત શિરીષ સપ્તપર્ણ દધિપણ લુબ્ધક ધવલ ચંદન નીપકજ પનસ તાલ તમાલ પિયાલ પ્રિયંગુ પારાપત રાજવૃક્ષ નંદિવૃક્ષ વડે ચોતરફથી પરિવૃત છે. તે તિલક ચાવત્ નંદિવૃક્ષ મૂલમંત આદિ બધું અશોકવૃક્ષના વર્ણનની માફક કહેવું ચાવતુ પરિપૂર્ણ લતા. તે ચૈત્યવૃક્ષોની ઉપર આઠ-આઠ મંગલ, ઘણાં કાળા ચામર-tવજાદિ છે. ચૈત્યપનું વર્ણન ઘણાં સહમ્રપત્રસમૂહ સર્વે રનમય યાવતુ પ્રતિરૂપક છે. ત્યાં સુધી કહેવું. તે ચૈત્યવૃક્ષો આગળ એક એક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા આઠ યોજના Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧oo. રાજાશ્મીય ઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સૂત્ર-૩૬ આયામ વિકંભથી છે, ચાર યોજન બાહચથી છે. સર્વે રત્નમય છે આદિ પૂર્વવતું. તે મણિપીઠિકા ઉપર એક મહેન્દ્રdજ કહ્યો છે તે મહેન્દ્રધ્વજ સાઈઠ યોજન ઉંચો, અર્ધ ગાઉ ઉંડો, અર્ધ ગાઉ વિકંભ છે. વજરત્તમય, વર્તુળ, મનોજ્ઞ સંસ્થાનયુક્ત છે. તે સુશ્લિષ્ટ, પરિધૃષ્ટ સમાન - ખરસાણયા પાષાણ પ્રતિમાવત્ છે. -સુકુમાર શાણયા પાષાણપ્રતિમા વત્ સુપ્રતિષ્ઠિત, અચલ છે. • x • x • તે મહેન્દ્રવજ ઉપર આઠ-આઠ મંગલો, ઘણાં કાળાચામર-dજ ઈત્યાદિ તોરણવત્ બધું કહેવું. તે મહેન્દ્ર ધ્વજોની આગળ એક એક નંદા નામક પુષ્કરિણી કહી છે. તે ૧૦૦ યોજન લાંબી, ૫૦ યોજન પહોળી, ૭૨ યોજન ઉંડી છે તે નંદાપુકરિણીના નિર્મળ-ગ્લણ-રજતમયકુલાદિ પૂર્વવતું. તે પુષ્કરિણી પ્રત્યેક પાવર વેદિકા અને એક એક વનખંડની પવૃિત્ત છે. તે નંદા પુષ્કરિણીના પ્રત્યેક ત્રણ દિશામાં બસોપાનપતિરૂપક અને તોરણોનું વર્ણન પૂર્વવત છે. સુધમ સભામાં ૪૮,૦૦૦ મનોગુલિકા - પીઠિકા કહી છે. તે આ રીતે - પૂર્વ દિશામાં સોળ હજાર આદિ સૂગાર્ચ મુજબ છે. તેમાં પણ ફલક, નાગદંતક, માલ્યદામ વર્ણન પૂર્વવતું. સિક્કા અને ધુપઘટિકાનું વર્ણન દ્વારવ કરવું. સુધમસિભામાં ૪૮,૦૦૦ ગોમાનસિકા - શસ્યારૂપ સ્થાન વિશેષ કહ્યા છે. તે આ રીતે ૧૬,૦૦૦ પૂર્વમાં, ૧૬,૦૦૦ પશ્ચિમમાં ઈત્યાદિ બધું વર્ણન સ્ત્રાર્થ મુજબ છે. ફલક-નાગદંત-સિકકાધુપઘટિકા - x • ઉલ્લોક વર્ણન પૂર્વવતું. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. ૧૬ યોજન લંબાઈ પહોળાઈથી, આઠ યોજન બાહચથી, સર્વ રનમયી આદિ પૂર્વવતુ તે મણિપીઠિકા ઉપર એક મોટો માણવક નામે ચૈત્ય સ્તંભ છે. તે ૬૦યોજન ઉચ્ચ, યોજન ઉંડા, યોજન વિલંભથી છે. ૪૮ ખૂણા છે. ઈત્યાદિ સંપ્રદાયગમ્ય છે. ઈત્યાદિ મહેન્દ્રધ્વજવતું વર્ણન સંપૂર્ણ સહમ્રપત્ર સમૂહ સર્વરનમય છે સુધી કહેવું. તે માણવક ચૈત્યસ્તંભની ઉપર બાર યોજન અને નીચેના બાર યોજન છોડીને વચ્ચેના છત્રીશ યોજનોમાં ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલક છે. ઈત્યાદિ ફલક-નાગદંતસિક્કાનું વર્ણન પૂર્વવત્ છે. તે રજતમય સિક્કામાં ઘણાં વજમય, ગોળ સમુદ્ગકો કહ્યા છે. તેમાં જિનસકથી રહેલા છે. સૂર્યાભદેવના અને બીજા ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓને ચંદન વડે અર્ચનીય, સ્તુત્યાદિથી વંદનીય, પુષ્પાદિથી પૂજનીય, બહુમાનથી માનનીય, વસ્ત્રાદિથી સકરણીય, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્ય બુદ્ધિથી પર્યાપાસનીય છે, ઈત્યાદિ પૂર્વવતુ. • સૂઝ-39 : તે માણવક ચૈત્ય તંભની પૂર્વે એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લંબાઈ-પહોળાઈથી, ચાર યોજન બાહ૨થી, સર્વ મણિમય, નિર્મળ ચાવતું પ્રતિરૂપ છે. તેની ઉપર એક મોટું સંહાસન છે, સપરિવાર તેનું વર્ણન કરવું. તે સ્તંભની પશ્ચિમે એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન બાહલ્યથી છે, સર્વે મણિમયી, નિર્મળ યાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટું દેવશયનીય કહ્યું છે. તે દેવ શયનિયનું વર્ણન આ પ્રમાણે છે – વિવિધ મણિમય, સ્વર્ગના પ્રતિપાદ છે. તે વિવિધ મણિમય પાદશીર્ષકો, બનદમય ગણકો, વિવિધ મણિમય સાંધા, રજતમય તુલી, તપનીયમય ગંડોપધાનિકા, લોહિતાક્ષમય ઓસિકા છે. તે શયનીય બંને બાજુ ઓશિકા, બંને તરફ ઉvd, મધ્યમાં ગંભીર શલિંગણ વર્તિત ગંગાપુલિન વાલુકા ઉદ્દાલ સાલસિક, સુવિરચિત રજણ, ઉપચિત ક્ષૌમદુકુલપટ્ટ પ્રતિછાદન, રકતાંશુ સંવૃત, સુરમ્ય, જિનક, , બૂરુ નવનીતતુલ ૫-મૃદુ છે. • વિવેચન-૩૩ - તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વદિશામાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી છેઈત્યાદિ પૂર્વવતુ. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવશયનીય કહ્યું છે તે દેવશયનીયનું વર્ણન આ પ્રમાણે - વિવિધ મણિમય મૂલપાદ, પ્રતિ વિશિષ્ટ ઉપáભ કરવાને માટે જે પાદ તે સપતિપાદ. સુવર્ણ મય પાદ-મૂલપાદ. વિવિધ મણિમય પાદશિર્ષકો, જાંબૂનદમય ગામો, કંઈક વજરત્ન વડે પૂરિત સંધિઓ. વિવિધમણિ મય-વિશિવાન જતમય ખૂલી, લોહિતાક્ષમય ઉપધાનક-ઓસીકા. તપનીયમય ગંડોપઘાનિક, તે દેવશયનીય આલિંગનવર્સી-શરીર પ્રમાણથી ઓસિકો વડે જે છે તે. તેમાં મસ્તક અને પગના અંતને આશ્રીને ઉપધાનક જેમાં છે તે “ઉભયતો બિબ્લોયણ.” તે બંને તરફથી ઉન્નત, મધ્યમાં ગંભીર - નમેલી, જેમ ગંગાની રેતીમાં પણ મૂકતા નીચે ધસી જાય, તેની સમાન આ શય્યા હતી. તે હંસતુલ્યાદિ, વિશિષ્ટ પસ્કિર્મિત કપાસની બનેલ, વઅપ, તેનું આચ્છાદન જેને કરાયેલ છે તેવી. જિનકાદિ પૂર્વવત્. ક્તાંશુક સંવૃત, તેથી જ સુરમ્યાદિ પૂર્વવત્. • સુત્ર-૩૮ - તે દેવશયનીયની પર્વમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ ચૌજન લાંબી-પહોળી, ચાર યોજન બાહલ્યથી, સર્વ મણિમય યાવત્ પ્રતિરૂપ છે તે મણિપીઠિકાની ઉપર એક મોટો ક્ષુલ્લક મહેન્દ્રધ્વજ કહ્યો છે. તે ૬૦ યોજના ઉસો, એક યોજના વિદ્ધભથી, વજમય-વૃત્ત-ક્લષ્ટ-સંચિત-સુશ્લિષ્ટ યાવતુ પતિય છે. ઉપર આઠ આઠમંગલ, દdજ, છત્રાતિછત્ર છે. તે ક્ષુલ્લક મહેન્દ્રધ્વજની પશ્ચિમે અહીં સૂયભિદેવનો ચોફાલ નામે પ્રહરણકોશ કહ્યો છે, સર્વ જમય, નિમળ ચાવતુ પ્રતિરૂપ છે. તે સૂર્યાભિદેવનું પરિધરન, ખગ, ગદા, ધનુષ પ્રમુખ ઘણાં પ્રહરણ રનો રાખેલા છે. તે શસ્ત્રો ઉજ્જવલ, નિશિત, સુતિણધારવાળા, પ્રાસાદીયાદિ છે. સધમસિભાની ઉપર આઠ આઠમંગલક, વજ, છાતિછમો છે. • વિવેચન-૩૮ : તે દેવશયનીયની ઇશાને એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજના લંબાઈ-પહોળાઈ છે, ઈત્યાદિ પૂર્વવત્. તે મણિપીઠિકા ઉપર ક્ષુલ્લક મહેન્દ્રdજ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સૂત્ર-૩૮ તે મહેન્દ્ર ધ્વજવત્ કહેવો. તે ક્ષુલ્લક મહેન્દ્રધ્વજની પશ્ચિમે સૂર્યાભદેવનો ચોખ્ખાલ નામે પ્રહરણ સ્થાન છે. - X - તેમાં ઘણાં પરિઘરત્ન, ખડ્ગ, ગદા ધનુપ્ આદિ પ્રહરણ રત્નો છે. જે નિર્મળ, અતિતેજિત, તેથી જ તીક્ષ્ણધારા, પ્રાસાદીયાદિ પૂર્વવત્ છે. - x - સર્વે પૂર્વવત્ કહેવું. • સૂત્ર-3 : સુધાંસભાની ઇશાને એક મોટું સિદ્ધાતન-જિનાલય કહ્યું છે. તે ૧૦૦ યોજન લાંબુ, ૫૦ યોજન પહોળું, ૨ યોજન ઉંચુ છે. તેનું ગોમાનસિકા પર્યન્ત તથા ભૂમિભાગ, ચંદરવાનું વર્ણન પૂર્વવત્ કહેવું. તે સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે ૧૬ યોજન લંબાઈ-પહોળાઈથી અને આઠ યોજન બાહલ્સથી છે. તે મણિપીઠિકા ઉપર એક મોટો દેવછંદક છે. ૧૬ યોજન લાંબો-પહોળો, સાતિરેક સોળ યોજન ઉર્ધ્વ ઉચ્ચવર્ષી છે. તે સર્વરમિય યાવત્ પ્રતિરૂપ છે. - અહીં ૧૦૮ જિનપતિમા, જિનોત્સેધ પ્રમાણ માત્ર બિરાજમાન છે. તે જિનપ્રતિમાનું વર્ણન આ પ્રમાણે – તપનીયમયલ, હથેળી અને પાદતલ, અંકમય નખો મધ્યમાં લોહિતાણ પ્રતિસેક, સુવર્ણમયી જંઘા, કનકમય જાનૂ, કનકમા ઊરુ, કનકમય ગાત્રલષ્ટી, તપનીયમય નાભી, ષ્ટિમય રોમરાજી, તપનીયમય સુચુક, તપનીયમય શ્રીવત્સ, શિલપવાલય હોઠ, સ્ફટિકમય દાંત, તપનીયમય જીભ અને તાણુ, કનકમચી નાસિકા મધ્યમાં લોહિતાણ પ્રતિસેક, અંકમય આંખો - મધ્યમાં લોહિતાઢ્ય પ્રતિસેવક, રિષ્ટમય તારા-કીકી, ષ્ટિમય અક્ષિપત્રપલક અને ભ્રમર, કનક મય કપાળ, કાન અને નિડાલ-લલાટ, વજ્રમય શીર્ષઘટી, તપનીય મય કેશાંત-કેશ ભૂમિ, રિષ્ઠરત્નમય કેશ છે. તે જિનપ્રતિમાની પ્રત્યેકની પાછળ એક એક છત્રધારકની પ્રતિમા કહી છે. તે હિમ-રજત-કુદ-ચંદ્ર સમાન, કોરેંટ પુષ્પમાળા યુક્ત ધવલ આતપત્રછત્રોને લીલાપૂર્વક ધારણ કરીને ઉભી છે. તે જિનપ્રતિમાની બંને પડખે એકએક સામરધારી પ્રતિમા કહી છે. તે પ્રતિમા વિવિધ વિમલ અને મહાહ મણિકનક-રત્નથી રચિત યાવત્ લીલા સહિત ધારણ કરતી ઉભી છે. તે જિનપ્રતિમાની આગળ બબ્બે નાગ પ્રતિમા, ભૂત પ્રતિમા, યક્ષ પ્રતિમા, કુંડધાર પ્રતિમા છે, જે સર્વ રત્નમય, નિર્મળ યાવત્ ઉભી છે. a જિન્સ્પતિમા આગળ ૧૦૮-૧૦૮ ઘંટ, કળશ, શૃંગાર, આદર્શ, થાળા, પાત્રી, સુપ્રતિષ્ઠક, મનોગુલિકા, વાતકરગ, ચિત્રકર, રત્નકરડક, અશ્વકંઠ યાવત્ વૃષભ કંઠ, પુષ્પગંગેરી યાવત્ રોમહસ્ત સંગેરી, પુષ્પપટલ, તેલ સમુદ્ગક વત્ જન સમુદ્ગક અને ધૂપ કડુચ્છુક રહેલ છે. સિદ્ધાયતન ઉપર આઠ અષ્ટમંગલ, ધ્વજ, છત્રાતિછત્ર છે. • વિવેચન-૩૯ : સુધર્મા સભાની ઈશાન દિશામાં એક મોટું જિનાલય કહ્યું છે. તે ૧૦૦ યોજન --- રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ લાંબુ, ૫૦ યોજન પહોળું, ૭૨ યોજન ઉંચુ છે. બધી વક્તવ્યતા ગોમાનસીક પર્યન્ત સુધર્મસભાવત્ છે. અર્થાત્ જેમ સુધર્મા સભામાં પૂર્વ-દક્ષિણ-ઉત્તરવર્તી ત્રણ દ્વારો છે. દ્વારોની આગળ મુખમંડપો છે, મુખમંડપ આગળ પ્રેક્ષાગૃહમંડપો છે, પ્રેક્ષાગૃહ મંડપ આગળ ચૈત્યરૂપ પ્રતિમા સહ છે, તે ચૈત્યસ્તૂપો પાસે ચૈત્યવૃક્ષો છે. ચૈત્યવૃક્ષો પાસે મહેન્દ્રધ્વજા છે, તેની આગળ નંદાપુષ્કરિણી, પછી ગુલિકા અને ગોમાનસિકા કહી છે. તેમ અહીં પણ બધું આક્રમથી જ કહેવું. - X - તે સિદ્ધાયતનમાં અંદર બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા છે. તે સોળ યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી છે, સર્વમણિમય ઈત્યાદિ પૂર્વવત્ છે. તેની ઉપર એક મોટો દેવ છંદક છે. તે ૧૬ યોજન લાંબો-પહોળો, સાતિરેક સોળ યોજન ઉંચો છે. - x - તે દેવછંદકમાં ૧૦૮ જિનપ્રતિમા ૫૦૦ ધનુપ્ પ્રમાણ રહેલી છે. તે જિનપ્રતિમાનું વર્ણન આ રીતે હાથ-પગના તળીયા તપેલ સોના જેવા, મધ્યમાં લોહતાક્ષ રત્નની રેખાયુક્ત અંકરત્નમય નખો, પીળા સુવર્ણમય જંઘા-જાન-ઊ-ગાત્રયષ્ટિ, તપેલા સુવર્ણની નાભિ, ષ્ઠિરત્નમય રોમરાજી, તપેલા સુવર્ણમય સ્તનની ડીંટડી અને શ્રીવત્સ, વિદ્રુમ મચ હોઠ, સ્ફટિકમય દાંત, તપેલ સોનાની જીભ અને તાળવું, કનકમચી નાસિકા જેમાં મધ્યે લોહિતાક્ષરત્નની રેખા, રિસ્ટરત્નમય પલકો અને ભ્રમર. કનકમય કપોલ-કાનલલાટપટ્ટિકા, વજ્રરત્નની ખોપડી, તપેલ સુવર્ણમય કેશાંત અને કેશભૂમિ, ષ્ટિરત્નના વાળ છે. ૧૦૨ — તે જિનપ્રતિમાની પાછળ એકૈક છત્રધર પ્રતિમા, - x - બંને પડખે બબ્બે ચામરધર પ્રતિમા છે. ચંદ્રકાંત - વજ્ર - ધૈર્ય અને બીજા વિવિધ મણિરત્ન ખચિત દંડયુક્ત, આવા વિવિધ પ્રકારના દંડ છે તેવી, સૂક્ષ્મ-રજતમય-લાંબા વાળ વાળી, શંખ-કુંદ આદિવત્ ધવલ ચામરો લઈ વીંઝતી ઉભી છે. તે જિનપ્રતિમાઓની આગળ બબ્બે નાગપ્રતિમા, બબ્બે યક્ષપ્રતિમા, બબ્બે ભૂતપ્રતિમા, બબ્બે કુંડધાર પ્રતિમા ઉભેલી છે. તે દેવછંદકમાં તે જિનપ્રતિમાની આગળ ૧૦૮-૧૦૮ ઘંટા, ચંદનકળશ, મંગલ કળશ, શૃંગાર, દર્પણ, સ્વાલ, પાત્રી, સુપ્રતિષ્ઠક, મનોગુલિકા-પીઠિકા વિશેષ, વાતકક, રત્નકરંક, અશ્વકંઠ, ગજકંડ, નકુંઠ યાવત્ વૃષભ, છુટાપુષ્પો-ગ્રથિત માળાચૂર્ણ-ગંધ-વસ્ત્ર-આભરણ-સિદ્ધાર્થમોર પીંછી-પુષ્પ પટલકની ગંગેરી-છાબડીઓ છે. સીંહાસન, ચામર, છત્રો છે. ૧૦૮-૧૦૮ શૈલ, કોષ્ઠ, પત્ર, ચોયક, તગર, હરતાલ, હિંગલોક, મનોશિલા, અંજન [એ બધાંના] સમુદ્ગકો છે. આ બધાં તેલ આદિ પરમ સુગંધયુક્ત છે. ૧૦૮ ધ્વજો છે. અહીં સંગ્રહણી ગાયા છે. જેમાં ઉક્ત ૧૦૮ વસ્તુનું વર્ણન છે. - ૪ - શેષ પૂર્વવત્ જાણવું. • સૂત્ર-૪૦ : તે સિદ્ધાયતનની ઇશાનમાં અહીં એક મોટી ઉપપાતસભા કહી છે. સુધસભા સમાન ઉપપાતસભાનું વર્ણન કરવું યાવત્ મણિપીઠિકા આઠ યોજન, Page #59 -------------------------------------------------------------------------- ________________ સુ - o ૧૦૩ ૧૦૪ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ દેવશયનીયવત શયનીયનું વર્ણન, આઠ-આઠ મંગલ, ધ્વજ, છાતીછો છે. તે ઉપપાત સભાનું પૂર્વે એક મોટું દ્રહ છે. તે ૧૦૦ યોજન લાંબુ, ૫૦ યોજન પહોળું, ૧૦ યૌજન ઉંડુ છે. તે દ્રહની ઈશાનમાં અહીં એક મોટી અભિષેક સભા કહી છે. સુધમસિભાના ગમક મુજબ ચાવતું ગોમાનસિકા, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન ચાવતું મુકાતાદામ છે. ત્યાં સૂયભિદેવના ઘણાં અભિષેક ભાંડ રહેલા છે. આઠ આઠ મંગલ પૂર્વવત. તે અભિષેક સભાની ઈશાનમાં અહીં એક અલંકારિક સભા કહી છે. સુધમસિભા મુજબ ઠયોજન મણિપીઠિકા સપરિવાર સિંહાસન સુધી કહેવું. ત્યાં સુયભિદેવના ઘણાં જ અલંકાર ભાંડ છે, બાકી પૂવિ4. તે અલંકારિકક્સભાની ઈશાનમાં એક મોટી વ્યવસાય સભા કહી છે. Guપાત સભા સમાન સપરિવાર સીંહાસન, મણિપીઠિકા, આઠ આઠ મંગલો આદિ કહેતા. ત્યાં સૂયભિદેવનું એક મહાન પુસ્તકમાં રહેલું છે. તે પુસ્તક રનનું વર્ણન આ પ્રમાણે - રત્નમય પત્રક, રિઠ રતનમય કંબિકા, તપેલ સુવર્ણમય દોરા, વિવિધ મણિમય ગાંઠ, વૈડૂર્યમય લિયાસન, રિષ્ઠરનમય ઢાંકણ, તપેલ સુવર્ણમય સાંકળ, રિહરનમય શાહી, વજનમય લેખણી, રિટરનમય અારોથી ધાર્મિક શાસ્ત્ર લખેલ છે. વ્યવસાયસભા ઉપર આઠ-આઠ મંગલો છે. તે વ્યવસાયસભાની ઈશાન દિશામાં નંદા પુષ્કરિણી કહી છે. તે દ્રહ સંદેશ છે. તે નંદા પુકરણીની ઈશાનમાં એક મોટી ભલિપીઠ કહી છે. સર્વરનમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે. • વિવેચન-૪૦ : તે સિદ્ધાયતનની ઈશાનમાં ઉપપાતસભા કહી છે. તેનું સુધમસભાના ગમ મુજબ સ્વરૂપ વર્ણન - પૂવદિ દ્વારા ત્રણ, મુખમંડપ, પ્રેક્ષાગૃહમંડપાદિ, ઉલ્લોક વર્ણન પર્યના કહેવું. તેના બહુસમ રમણીય ભૂમિભાગની બહુ મધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી છે, ઈત્યાદિ તે અભિષેક સભાના બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી છે. માત્ર અહીં પરિવારભૂત ભદ્રાસનો કહેવા. તે સિંહાસનમાં સૂયભિદેવના અભિષેક યોગ્ય ઘણાં ઉપકાર રહેલ છે. તે અભિષેક સભાની ઈશાન દિશામાં એક મોટી અલંકાર સભા કહી છે. અભિષેકસભા સમાન પ્રમાણ, સ્વરૂપ, ત્રણ દ્વાર, મુખ મંડપ, પ્રેક્ષાગૃહ મંડપાદિ વર્ણન પ્રકારથી સિંહાસન સુધી કહેવું. તેમાં સૂર્યાભદેવના અલંકાર યોગ્ય ભાંડ રહેલા છે, બાકી પૂર્વવતું. તે અલંકારસભાની ઈશાનમાં એક મોટી વ્યવસાય સભા કહી છે. તે અભિષેક સભા સમાન પ્રમાણાદિ સપરિવાર સિંહાસન સુધી કહેવું. ત્યાં એક મોટું પુસ્તક રત્ન રહેલ છે. તેનું વર્ણન – રિષ્ઠ રનમય પૃષ્ઠક, રત્નમય દોરામાં પત્રો પરોવેલા છે. વિવિધ મણિમય ગાંટ દોરાની આદિમાં છે, જેથી પગો નીકળે નહીં, એક રનમય પદો છે. વિવિધ મણિમય શાહીનું ભાજન છે. તે ભાજનની સાંકળ તપેલ સુવર્ણની છે. તેનું છાદન રિઠ રનમય છે ઈત્યાદિ. તે ઉપાત સભાની ઈશાન દિશામાં એક મોટી બલિપીઠ કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી ઈત્યાદિ પૂર્વવતુ. તે બલિપીઠની ઈશાન દિશામાં એક મોટી નંદાપુષ્કરિણી કહી છે. તે દ્રહ પ્રમાણ છે. તેના ગિસોપાન અને તોરણ વર્ણન પૂર્વવત છે. સૂર્યાભિદેવનું વિમાન વર્ણવ્યું. હવે તેનું અભિષેક વર્ણન – • સૂત્ર-૪૧,૪૨ - [૧] તે કાળે તે સમયે સૂર્યાભદેવ તકાળ ઉત્પન્ન થઈને પાંચ પ્રકારની પતિઓ પૂર્ણ કરી – આહાર - શરીર - ઈન્દ્રિય-નાણ-ભાષામના પયપ્તિ. ત્યારે તે સૂયભદેવને પંચવિધ પયતિથી પતિભાવ પામીને આવા સ્વરૂપનો અભ્યર્થિત, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – મારે પહેલા શું કરવું જોઈએ ? પછી શું કરવું જોઈએ ? મને પહેલા શું શ્રેય છે ? પછી શું શ્રેય છે ? મારે પહેલા પણ-પછી પણ હિત, સુખ, શેમ, નિઃશ્રેયસ, આનુગામિકપણે થશે ? ત્યારે તે સુભદેવના સામાનિક પદામાં ઉત્પન્ન દેવ સૂયભિ દેવના આવા અભ્યાર્થિત રાવત સમુuplને સમ્યફ રીતે જાણી સૂયભિદેવ પાસે આવ્યા. સૂયાભિદેવને બે હાથ જોડી, મસ્તકે આવઈ કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજયથી વધાવીને આમ કહ્યું – હે દેવાનુપિયા સુયભિ વિમાનમાં સિદ્ધાયતનમાં જિન ઉોધ પ્રમાણ ૧૦૮ જિનપતિમા બિરાજમાન છે. સુધમસિભામાં માણવક ચૈત્યમાં ખંભમાં જમય ગોળ-વૃત્ત સમુગકોમાં ઘણા જિન અસ્થિ રહેલા છે. તે આપને અને બીજા ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓને ચાનીય યાવતું પર્યાપાસનીય છે. તેથી પૂર્વવત્. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવશયનીય કહ્યું છે. તેનું સ્વરૂપ સુધમસિભાના દેવશયનીયવત્ કહેવું. • x • ઉપપાત સભાની ઈશાન દિશામાં એક મોટો દ્રહ કહ્યો છે. તે ૧૦0 યોજન લાંબો, ૫૦ યોજન પહોળો, દશ યોજન ઊંડો છે. નંદાપુષ્કરિણી વતું વર્ણન સંપૂર્ણ કહેવું. તે પ્રહ એક પાવરવેદિકાથી ચોક વનખંડથી ચોતરફથી પરિવૃત છે. તે દ્રહની ત્રણે દિશામાં ટિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તે ગિસોપાન પ્રતિરૂપકો અને તોરણનું વર્ણન પૂર્વવતુ. તે દ્રહના ઈશાનમાં એક મોટી અભિષેક સભા કહી છે તે સુધમસભાવતું પ્રમાણ, સ્વરૂપ, ત્રણ દ્વાર, મુખમંડપાદિ પ્રકારથી ગોમાનસી વક્તવ્યતા સુધી કહેવું. - x - Page #60 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૧,૪૨ ૧૦૫ આપને તે પહેલા કરણીય છે . પછી કરણીય છે, આપને પહેલા શ્રેયરૂપ છે - પછી શ્રેયરૂપ છે. આપને પહેલા પણ અને પછી પણ હિત-સુખ-ક્ષેમ-નિઃશ્રેયસ અને આનુગામિકપણે થશે. કિરશે ત્યારે તે સૂયભિવે તે સામાનિક પર્ષદા ઉw tવો પાસે આ અર્થ સાંભળી, સમજી, સ્ટ-તુષ્ટ યાવત હૃદયી થઈ, શયનીયથી ઉભો થયો, થઈને ઉપપતસભાના પૂર્વીય દ્વારથી નીકળ્યો જ્યાં દ્રહ હતું ત્યાં આવ્યો. આવીને બ્રહને અનુપદક્ષિણા કરતો કરતો પૂર્વીય તોરણથી પ્રવેશ્યો, પ્રવેશીને પૂર્વીય ગિસોપાનક પ્રતિરૂપકથી નીચે ઉતર્યો, ઉતરીને પાણીમાં ગયો, પાણીથી સ્નાન કર્યું. કરીને જલક્રીડા કરી, કરીને જલાભિષેક કર્યો, કરીને આચમન કરી, ચોકખો થઈ, પરમ શુચિભૂત થઈ, દ્રહથી બહાર નીકળ્યો. ત્યારપછી જ્યાં અભિષેક સભા છે, ત્યાં આવે છે, આવીને અભિષેક સભાને અનુપદક્ષિણા કરતો કરતો પૂર્વના દ્વારેથી પ્રવેશે છે. પ્રવેશીને સીંહાસને આવે છે. આવીને શ્રેષ્ઠ સીંહાસને પૂર્વાભિમુખ બેઠો. ત્યારે સૂર્યાભિદેવના સામાનિક પદમાં ઉત્પન્ન દેવો અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - હે દેવીનપિયો ! જલ્દીથી સુયભિદેવના મહાઈ, મહાઈ, મહાઈ, વિપુલ ઈન્દ્રાભિષેકની [સામગ્રી લાવો. ત્યારે તે અભિયોકિ દેવો, સામાનિક દાના દેવો વડે આમ કહેવાતા હર્ષિત યાવતું હદયી થઈ, બે હાથ જોડી, મસ્તકે આવત કરી, મસ્તકે અંજલિ કરી, ‘હત્તિ’ કહી, વિનયપૂર્વક આજ્ઞા વચનોને સ્વીકારે છે. સ્વીકારીને ઈશાન દિશામાં જાય છે. જઈને સૈક્રિય મઘાતી સમવહત થઈને સંખ્યાત યોજનનો યાવતુ બીજી વખત પણ વૈક્રિસમધાત વડે સમવહત થઈને – -૧oo૮-૧૦૦૮ રૂપાના કળસો, સોનાના કળશો, મણિમય કળશો, સોનારૂપાના કળશો, સોના-મણિના કળશો, રૂપામણિના કળશો, સોના-રૂપામણિના કળશો, માટીના કળશો. એ પ્રમાણે ભંગાર, દર્પણ, થાળી, પાણી, સુપતિષ્ઠક, રત્નકાંડક, પુષચંગેરી યાવત્ રોમહત્ત અંગેરી, પુuપટલક યાવતું રોમહત્તપટલક, છત્ર, ચામર, તેલ સમુદ્ગક યાવત જન સમુગક, ૧૦૦૮ ધૂપકડછા વિક્ર્વ છે. વિકવીને તે સ્વાભાવિક અને વૈક્રિય કળશો ચાવવ ધૂપકડછાઓને ગ્રહણ કરે છે. કરીને સુયભિ વિમાનથી બહાર નીકળ્યા. નીકળીને તેની ઉત્કૃષ્ટ, ચપલ ચાવતું તિછ અસંખ્યાત યોજન યાવત જતાં જતાં ક્ષીરોદક સમુદ્ર આવે છે. આવીને ક્ષીરોદક લે છે. જે ત્યાં ઉત્પલો છે, તે લે છે. યાવતું શdmહક્યો લે છે. લઈને યુરોદ સમુદ્ર આવે છે. આવીને યુરોદક લઈને ત્યાંના ઉપલ ચાવતું શત-સહસો તે છે. લઈને મનુષ્યક્ષેત્રમાં ભરd-ઐશ્વત ક્ષેત્રો છે, તેમાં માગધ-વરદામ-પ્રભાસ તિર્યો છે, ત્યાં આવે છે. આવીને તિથદક અને તિર્થમાટી લે છે. પછી ગંગા, સિંધુહતા, કતવતી મહાનદીઓ પાસે આવે છે, આવીને ૧૦૬ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સલિલોદક લે છે. પછી બંને કાંઠાની માટી લે છે. લઈને લઘુહિમવંત, શિખરી વઘર પર્વતે આવે છે, આવીને જળ લે છે, સર્વ તુયર, સર્વ પુષ્ય, સર્વ ગંધ, સર્વ માલ્ય, સર્વોપધિ સિદ્ધાર્થક લે છે. લઈને પછી... ..પદ્મ પુંડરીક દ્રણે જાય છે, જઈને દ્રહનું જળ લે છે, લઈને ત્યાંના ઉત્પલ યાવતું સહસમો લે છે. લઈને હેમવત-ઐરાવત વર્ષોમોની રોહિતા, રોહિતાશા, સુવકૂિલા, રૂઢકૂલા મહાનદીઓ છે, ત્યાં આવે છે, સલિલોદક તે છે. લઈને બંને કાંઠેથી માટી લે છે. લઈને શબ્દાપાતી, વિકટાપાતી વૃત્ત વૈતા પર્વત છે, ત્યાં આવે છે, આવીને સર્વત્રતુકાદિ પૂર્વવત પછી મહાહિમવત, રુકિમ વર્ષધર પર્વત આવે છે. આવીને મહાપા અને મહાપુંડરીક દ્રહે આવે છે. આવીને દ્રહનું જળ લે છે ઈત્યાદિ. પછી હારિવાસ, રમ્યફ વાસ માં હરિકત, નારિકતા મહાનદી છે, ત્યાં આવે છે, ઈત્યાદિ પૂર્વવત. પછી ગંધાપાતી, માલ્યવંત વૃતવૈતાદ્ય પર્વત આવે છે આદિ પૂર્વવતુ. પછી નિષઢ, નીલવંત વધિર પર્વત આવે છે, પૂવવિ4. પછી તિચ્છિ , ફેસરી દ્રહે જાય છે, પુર્વવતુ પછી મહાવિદેહ ક્ષેત્રે સીતા, સીતોદા મહાનદીએ જાય છે, પૂર્વવતુ. પછી ચક્રવર્તી વિજયોમાં બધાં માગધ, વરદામ, પ્રભાસ તિથમાં જાય છે, ત્યાં તિર્થોદક લે છે, લઈને સર્વે અંત નદીઓના સર્વે વક્ષસ્કાર પર્વતોએ જઈને પૂર્વવત પુષ્પ, ફળાદિ લે છે. પછી મેરુ પર્વત ભદ્રશાલ વનમાં જાય છે. ત્યાં સર્વ ઋતુક યુધ્ધ, માળા, સર્વોપધિ સિદ્ધાર્થક લે છે. પછી નંદનવનમાં જાય છે, ત્યાં સઋતુક યાવત્ સવષધિ સિદ્ધાકિ, સસ ગોણચંદન લે છે. લઈને સોમનસ વનમાં જાય છે, ત્યાં સર્વઋતુક યાવત્ સિદ્ધાર્થક અને સરસ ગોશીષ ચંદન, દિવ્ય પુષમાળા, દર મલય સુગંધિ ગંધને ગ્રહણ કરે છે, પછી આ બધું લઈ તે દેવો એક સ્થાને ભાગે થયા. પછી તેની ઉત્કૃષ્ટ યાવતુ ગતિથી સૌધર્મ કલામાં સુયભિ વિમાનમાં અભિષેક સભામાં સુયભિદેવ પાસે આવીને તેમને બે હાથ જોડી, મસ્તકે આવતું કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે. વધાવીને તે મહાઈ, મહાઈ, મહાહ, વિપુલ ઈન્દ્રાભિષેક નિી સામગ્રી ઉપસ્થાપિત કરી. ત્યારે તે સૂયભિ દેવ zooo સામાનિકો, સપરિવાર અગમહિણીઓ, ત્રણ પર્ષદા, સાત સંન્યાધિપતિ યાવતું બીજ ઘણાં સૂયભવિમાનવાસી દેવો અને દેવીઓએ તે સ્વાભાવિક તથા વૈકિયિક શ્રેષ્ઠ કમલે પ્રતિષ્ઠાપિત, સુગંધિત શ્રેષ્ઠ જળથી ભરેલ, ચંદન ઋતુ ચર્ચિત, કંઠ ગુણોથી બed, usોલી ઢકેલ, સુકુમાલકોમળ હાથ વડે પરિંગૃહીત ૧૦૦૮ સુવર્ણ કળશ યાવતુ ૧૦૦૮ માટીના કળશો સર્વે જળથી - માટીથી - પુષ્પાદિથી યાવત સિદ્ધાર્થકો [dડે ભરીને સર્વ ઋદ્ધિથી યાવતુ વાધ ઘોષ સહ અતિમહાન ઈન્દ્રાભિષેકથી અભિસિંચિત કરે છે. ત્યારે તે સુયભિદેવનો અતિમહાન ઈન્દ્રાભિષેક વર્તતો હતો ત્યારે - કેટલાંક દેવો સૂયભિવિમાનને અતિ જળ કે માટી નહીં પણ અવિરત વર્ષની, રજ Page #61 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૧,૪૨ ૧૦૩ રેણુ વિનાશક, દિવ્ય સુરભિ ગંધોદકની વર્ષા વરસાવે છે. કેટલાંક દેવો વિમાનને હત-નષ્ટ-ભટ-ઉપશાંત-પ્રશાંત રજ કરે છે. કેટલાંક દેવો વિમાનને સિંચનસંમાર્જન-ઉપલિપ્ત, શુચિ સંમૃષ્ટ રચ્યાંતર આપણનીતિને કરે છે. કેટલાંક મંચાતિમંચ યુક્ત કરે છે. કેટલાંક વિવિધ રંગની ધ્વજા, પતાકાતિપતાકાથી મંડિત કરે છે. કેટલાંક લીંપણ-ગુપણ કરે છે. ગોશીષ-સરસ-રક્તચંદન-દર-પંચાંગુલિતલ કરે છે... કેટલાંક દેવો સૂયભિ વિમાનના દ્વારોને ચંદન ચર્ચિત કળશોથી બનેલ તોરણોથી સજાવે છે. કેટલાંક ઉપરથી નીચે સુધી લટકતી લાંબી લાંબી ગોળ માળાથી વિભૂષિત કરે છે. કેટલાંક પંચવર્ણ સુગંધી પુષ્પો વિખેરી સુશોભિત કરે છે. કેટલાંક કાલાગ પ્રવર કુંદરક તુરક ધુપથી મઘમઘાતી સુગંધથી અભિરામ કરે છે. કેટલાંક સુગંધ સંધિક ગંધવર્તીભૂત કરે છે. કેટલાંકે હિરણ, સુવણ, રજd, વજ, યુપ, ફળ, માળા, ગંધ, ચૂર્ણ, આભરણની વર્ષા કરે છે. કેટલાંકે સુવર્ણ કે યાવતુ આભરણની એકબીજાને ભેટ આપે છે. કેટલાંક ચતુર્વિધ વાજિંત્રને વગાડે છે - તd, વિતd, ઘન, ઝુસિર. કેટલાંક દેવો ચતુર્વિધ ગીતો ગાય છે - ઉક્ષિપ્ત, પાદાંત, મંદ, રોચિતાવસાન. કેટલાંક દેવોએ કંત કે વિલંબિત કે કુંતવિલંબિત નાટ્યવિધિ દેખાડી, કેટલાંકે અંચિત નૃત્યવિધિ દેખાડી. કેટલાંક દેવોએ આરબડ, ભસોલ કે આભટભસોલ, કેટલાંકે ઉત્પાત-નિપાત પ્રવૃત્ત, કેટલાંકે સંકુચિત-પ્રસારિતરિતારિત કેટલાંકે ભ્રાંત-સંભાત દિવ્ય નૃત્યવિધિ દેખાડી. • • કેટલાંક દેવોએ ચતુર્વિધ અભિનય કર્યો. તે આ - દષ્ટિનિક, પ્રત્યાતિક, સામંતોષનિતિક, લોકાંતમધ્યાવસાનિક. કેટલાંક દેશે બક્કાર કરે છે, કેટલાંક શરીર ફુલાવે છે, કેટલાંક નાચે છે, કેટલાંક હક્કાર કરે છે, કેટલાંક લાંબી લાંબી દોડ દોડે છે, કેટલાંક ગણગણે છે - સ્ફોટન કરે છે. કેટલાંક આસ્ફોટન કરી ગણગણે છે, કેટલાંક ત્રિપદી દોડે છે, કેટલાંક ઘોડાની જેમ હણે છે – હાથીવત ગુલગુલ કરે છે - રથની જેમ ઘણઘણે છે - કેટલાંક આ ત્રણે કરે છે. કેટલાંક ઉછળે છે, વિશેષ ઉછળે છે. કેટલાંક હદિવનિ કરે છે. કેટલાંક આ ત્રણે કરે છે. કેટલાંક ઉપર • કેટલાંક નીચે-કેટલાંક લાંબુ કુધા, કેટલાંકે આ ત્રણે કર્યું. કોઈ સિંહનાદ કરે છે . કોઈએ બીજાને રંગ્યા-કોઈએ ભૂમિ થપથપાવી, કોઈએ આ ત્રણે કર્યું. કોઈ ગર્જે છે - કોઈ ચમકે છે : કોઈ વર્ષમાં કરે છે, કોઈ કણે કરે છે. કોઈ બળે છે - કોઈ તપે છે - કોઈ પ્રતાપે છે - કોઈ ત્રણે કરે છે. કોઈ હક્કારે છે - યુકારે છે - ધક્કારે છે. કોઈ પોત-પોતાના નામ કહે છે, કોઈ ચાર પણ કરે છે. કેટલાંક દેવો દેવસણિપાત કરે છે, કોઈ દેવોધોત કરે છે, કોઈ દેવોકલિત કરે છે, કોઈ કહકક કરે છે, કોઈ દુહદુહક કરે છે, કોઈ વસ્ત્રોક્ષેપ કરે છે. ૧૦૮ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ કોઈ દેવસપિાત યાવ4 વોપ કરે છે. કેટલાંક હાથમાં ઉત્પલ યાવતુ સહયબ કમળ લીધા, કોઈએ હાથમાં કળશ યાવતુ ધૂપકડછાં લીધા, હષ્ટ-તુષ્ટ યાવતુ હૃદયી થd ચારે તરફ અહીં-તહીં દોડે છે • વિશેષ દોડે છે. ત્યારે તે સુભદેવને, ૪ooo સામાનિકો યાવતુ ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજ પણ ઘણાં સૂયભિ રાજધાની વાસ્તવ્યા દેવો અને દેવીઓએ અતિ મહાન ઈન્દ્રાભિષેક વડે અભિસિંચિત કરે છે, કરીને એકે એકે બે હાથ જોડી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું - હે નંદ ! તમારો જય થાઓ, હે ભદ્ર તમારો જય થાઓ. તમારું કલ્યાણ થાઓ. ન જિતેલાને જીતો, જિતેલને પાળો, જિતેલ મળે વસો. દેવોમાં ઈન્દ્રવતું તારામાં ચંદ્રવતું, અસુરોમાં ચમરવત, નાગોમાં ધરણવ, મનુષ્યોમાં ભરતવતઘણાં પલ્યોપમ - ઘણાં સાગરોપમ - ઘણાં પલ્યોપમ સાગરોપમ (સુધી) ૪ooo સામાનિક ચાવત્ ૧૬,ooo આત્મ રક્ષક દેવો, સૂચભવિમાનના બીજ ઘણાં સૂયભવિમાનવાસી દેશે અને દેવીઓનું આધિપત્ય યાવતું મહાકાવ કરતાં, પાલન કરતા, વિચરો એમ કહીને જયજય શબ્દ કરે છે. ત્યારે તે સૂયભિદેવ, મહાન ઈન્દ્રાભિષેકથી અભિષિકત થઈને, અભિષેક સભાના પૂર્વ દ્વારથી નીકળે છે. નીકળીને અલંકારિક સભાએ આવે છે, આવીને અલંકારિક સભાને અનપ્રદક્ષિણા કરતા, અલંકારિકસભાના પૂર્વ દ્વારેથી પ્રવેશે . છે, પ્રવેશીને સીંહાસન પાસે આવે છે. તે શ્રેષ્ઠ સીંહાસન ઉપર પૂવિિભમુખ કરીને બેઠો. ત્યારે તે સૂયભિદેવના સામાનિક પર્ષદાના દેવોએ તેમની સમક્ષ અલંકારિક ભાંડ ઉપસ્થિત કર્યા. ત્યારે તે સૂયાભિદેવે સર્વ પ્રથમ સેમયુકત સુકુમાલ સુરભી ગંધ કાષાયિકથી ગામો લુચ્ચા, લુંછીને સરસ ગોશીર્ષ ચંદનથી ગમોને અનુલિંપિત કરે છે, કરીને નાકના શાસથી ઉડી જાય તેવા ચક્ષુહર વર્ણ-સ્પર્શ યુક્ત, ઘોડાની લાળથી પણ અધિક સુકોમળ, ધવલ, સુવર્ણથી ખચિત કર્મ યુક્ત, આકાશ અને સ્ફટિક જેવી પ્રભાવાળા, દિવ્ય દેવદુષ્ય યુગલને ધારણ કર્યું, કરીને હાર-આધહાર-એકાવલિ-મુકતાવલિજનાવલિને ધારણ કર્યા કરીને અંગદ, કેયુર કડગ, કુટિત, કટિસૂત્રક, દશ વીંટીઓ, વક્ષસૂમ, મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચૂડામણિ, મુગટને ધારણ કર્યા. પછી ગ્રંથિમ-વેષ્ટિપૂમિ-સંપતિમ ચાર પ્રકારની માળા વડે કલાવૃક્ષની સમાન પોતાને અલંકૃત્-વિભૂષિત કરે છે. દર-મલયસુગંધની ગંધ ગાત્રો ઉપર છાંટી, દિવ્ય સુમનદામ ધારણ કરે છે. • વિવેચન-૪૧,૪૨ - તે કાળે, તે સમયે સૂર્યાભિદેવ સૂર્યાભવિમાનમાં ઉપપાત સભામાં દેવશયનીયમાં દેવદષ્યમાં પહેલા અંગુલના અસંખ્યય ભાગ માત્ર અવગાહનાથી ઉત્પન્ન થયો. અહીં ભાષા અને મન પતિના સમાતિકાળનું અંતર પ્રાયઃ શેષ પર્યાપ્તિકાલાંતરની અપેક્ષાથી તોકપણથી એકપણે વિવક્ષા કરી છે. * * * પછી તે સૂયભદેવને પંચવિધ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સૂત્ર-૪૧,૪૨ ૧૦૯ પર્યાપ્તિભાવ પામ્યા પછી આવો સંકલ્પ થયો. મારે પહેલા કે પછી શું કરણીય છે ? શું શ્રેયરૂપ છે ? મારે પહેલા કે પછી હિતપણે-પરિણામે સુંદરતા માટે, સુખપણે, ક્ષમાસંગતત્વને માટે, નિઃશ્રેયસ-નિશ્ચિત ક્લયાણને માટે, આનુગામિક-પરસ્પર શુભાનુબંધ સુખને માટે થશે ? - X • x - આ બધું પ્રાયઃ સુગમ છે. પૂર્વે વ્યાખ્યાત છે, વાયની ભેદ પણ બહુ મોટો નથી સ્વયં જાણવું. શુદ્ધોદક પ્રક્ષાલનથી માવાન - ગૃહીત આચમન, વોક્ષ - થોડાં પણ શંકિત મલને દૂર કરવો, તેથી જ પરમશુચિભૂત. મહાર્ચ-જેમાં મણિ, કનક, રતનાદિ ઉપયોજાય છે. મહાઈ-જેમાં મહાન પુજા છે તે. મહાઈ-ઉત્સવને યોગ્ય, વિપુલ-વિસ્તીર્ણ. શકાભિષેકવ ઈન્દ્રાભિષેક ઉપસ્થિત કર્યા. અહીં મોટો વાચના ભેદ છે, તેથી લખીએ છીએ - ૧૦૦૮ સુવર્ણના કળશ, ૧૦૦૮ રૂપાના, ૧૦૦૮ મણિના, ૧૦૦૮ સુવર્ણમણિમય, ૧૦૦૮ સુવર્ણરૂધ્યમય, ૧૦૦૮ રૂમ્રમણિમય, ૧૦૦૮ સુવર્ણરૂધ્યમણિમય, ૧૦૦૮ માટીના કળશો છે. ૧૦૦૮-૧૦૦૮ શ્રૃંગાર, દર્પણ, સ્થાલ, પાણી, સુપ્રતિષ્ઠિત ચાવતુ ધૂપના કડછાં વિકર્યો છે, વિકર્વીને તેણી ઉત્કૃષ્ટ ઈત્યાદિ વ્યાખ્યા કરાયેલ છે. મળતૂર - કષાય, સર્વ પુષ્પો, સર્વ ગંધવાસાદિ, સર્વમાળા, સવૈષધિ, સરસવોને ગ્રહણ કરે છે. આ જ ક્રમ - પહેલા ક્ષીર સમુ ગયા, ત્યાં જળ અને ઉત્પલાદિ લે છે. પછી પુકરોદ સમુદ્ર પણ તેમજ. પછી મનુષ્ય ક્ષેત્રમાં ભરત-ઐશ્વત ક્ષેત્રમાં માગધાદિ તીર્થોમાં તીર્થોદક અને તીર્થ માટી લે છે. પછી ગંગા, સિંધ, રક્તા, રકાવ નદીમાં નદીનું જળ અને કાંઠાની માટી લે છે. પછી લઘુહિમવતું અને શિખરીમાં સર્વત્વરાદિ લે છે. પચી ત્યાં જ પાદ્રહ-પુંડરીક દ્રહમાં દ્રહનું જળ અને ઉત્પલાદિ લે છે. પછી હૈમવત, ઐરણ્યવત્ વર્ષક્ષેત્રમાં રોહિતા, રોહિતાંશા, સુવર્ણકૂલા, રૂધ્યકૂલા મહાનદીમાં નદીનું જળ, બંને કાંઠાની માટી લીધી. પછી શબ્દાપાતિ, વિકટાપાતી વૃત્ત વૈતાદ્યમાં સર્વે તૂવરાદિ લીધી. પછી મહાહિમવંત અને ટૂંકમી વર્ષધર પર્વતોમાં સર્વે તુવરાદિ લીધા. પછી મહાપતા અને પુંડરીક દ્રહોમાંથી ઉદકાદિ લીધા. પછી મહાપા અને પુંડરીક દ્રહોમાંથી ઉદકાદિ લીધા. પછી હરિવર્ષ, રમ્યક વર્ષમાં હરિસલિલા-હરિકાંતા-નરકાંતા-નારીકાંતા મહાનદીમાંથી જળ અને માટી લીધા. પછી ગંધાપાતી, માલ્યવત્ વૃત્ત વૈતાદ્યમાંથી તુવરાદિ, પછી નિષધ, નીલવંત વર્ષધર પર્વતમાંથી સર્વ નવરાદિ લીધા. પછી ત્યાં રહેલ તિગિચ્છિ, કેસરી મહાદ્રહોમાંથી જળ આદિ લીધા. પછી પૂર્વ-પશ્ચિમ વિદેહમાં સીતા-સીતોદા નદીમાંથી જળ, માટી લીધા. પછી બધી ચક્રવર્તી વિજયના માગધાદિ તીર્થનું જળ અને માટી લીધા. પછી વક્ષસ્કાર પર્વતોમાંથી સર્વ તૂવરાદિ લીધા. પછી બધી અંતર નદીના જળ અને માટી, પછી મેરુ પર્વતના ભદ્રશાલવનના તુવરાદિ, પછી નંદનવનમાં ત્વરાદિ અને સરસ ગોશીપચંદન, પછી સૌમનસવનમાં સર્વત્વરાદિ, સમ્સ ગોશીષ ચંદન, પુષ્પમાળા લીધા. પછી પંડકવનથી તુવર, પુષ, ગંધ, માળા, ગોશીષ ચંદન, દિવ્ય પુષ્પમાળા લીધા. દર - કુંડિકાના ભાજનને વટથી બાંધી, તેના વડે ગાળીને, કે તેમાં પકાવેલ જે મલયોદભવતાથી પ્રસિદ્ધ શ્રીખંડ, તેની સુગંધી-પરમ ગંધયુક્ત ગંધોને ગ્રહણ કરે છે. .. પાણી છાંટીને, સંભવિત કચરો શોધીને, છાણ આદિથી લીપીને તથા છાંટેલાં જળ વડે જ શુચિ-પવિત્ર, કચરો દૂર કરવાથી સમૃષ્ટ ગલીના માર્ગો અને હાટ માર્ગો. કેટલાંક દેવો હિરણ્યરૂપ મંગલભૂત બીજા દેવોને આપે છે. એ રીતે સવર્ણ, રા, પુષ્પ, ફળ, માળા, ગંધ, ચૂર્ણ, આભરણ, એ બધું પણ બીજા દેવોને આપે છે, તે કહેવું. જેમાં ઉત્પાતુ પૂર્વ નિપાત છે તે ઉત્પાતનિપાત, એ રીતે નિપાતોત્પાત, સંકુચિત પ્રસારિત, ગમનાગમન, ભ્રાંત-સંધ્યાંત, આરમટ-સોલ દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે કોઈ દેવો ‘qક્કા' શબ્દ કરે છે, પોતાને સ્થૂળ કરે છે, લાસ્યરૂપ નૃત્ય કરે છે. તાંડવરૂપ નૃત્ય કરે છે, ભૂમિ આદિ ઉપર આસ્ફોટન કરે છે. ઉછળે છે, વધુ ઉછળે છે, નીચે પડે છે, ઉછળે છે, તીછ પડે છે.જવાલા માલાકુલ થાય છે, તપ્ત અને પ્રતપ્ત થાય છે. મોટા શબ્દથી ચૂકાર કરે છે. દેવો વાયુની જેમ ઉત્કલિકા કરે છે. દેવોના પ્રમોદભરવશથી સ્વેચ્છા વયન વડે બોલ-કોલાહh, દેવ કહકક કરે છે. તે અલંકારસભામાં પહેલા પદ્મલ એવા સુકુમારપણે સુરભી ગંઘકાપાયિક દ્રવ્ય પરિકમિતાથી લઘુશાટિકાથી ગમોને સાફ કરે છે. નાકના નિશ્વાસના વાયુ વડે વાહય, આ ઉપમાથી તેની ગ્લણતા કહી. ચહેર- વિશિષ્ટ રૂપાતિશય કલિતત્વથી સ્વવશ કરે છે. અતિશય વર્ણ અને સ્પર્શથી યુક્ત છે. ઘોડાની લાળથી પણ વધુ સૂક્ષ્મ. અતિ વિશિષ્ટ મૃત-લઘવ ગુણયુક્ત. ધવલ-મોત, સુવર્ણ વડે ખચિત અંતકર્મ • આંચલ કે છેડારૂપ. આકાશ ટિક સમાન અતિ સ્વચ્છ, સ્ફટિક વિશેષ સમાનપભાં. દિવ્ય દેવદાધ્યયુગલ, ધારણ કરે છે, હારાદિ આભરણોને ધારણ કરે છે. તેમાં - હર - અઢાર સરો, અઈહાર-નવસરો, એકાવલિ-વિચિમમણિકા, મુક્તાવલી - મુકતાફળમયી, રત્નાવલી - રનમય મણિકાત્મિક, પ્રાલંબ-સુવર્ણમય વિચિત્ર મણિરત્નથી ચિત્રિત શરીર પ્રમાણ આભરણ વિશેષ, કટક-લાસિક ભરણ, બુટિતબાહુ ક્ષિકા, અંગદ-બાહુનું આભરણ વિશેષ, - x • કુંડલ-કાનનું આભરણ, ચૂડામણિ-સકલ પાર્થિવ રન સર્વસાર દેવેન્દ્ર મનુષ્યન્દ્ર ઊd કૃત નિવાસ, નિઃશેષ અમંગલ-અશાંતિ-રોગપ્રમુખ દોષાપહાકારી પ્રવર લક્ષણોપેત પરમમંગલભૂત આભરણ વિશેષ. ચિગાણિ - વિવિધ પ્રકાના જે રનો, તે સંકટ ચિત્ર રન સંકટ પ્રભૂત રનના સમૂહ યુક્ત દિવ્ય પુષમાલા, ગ્રંથિમ-ગ્રંથ વડે નિવૃત, જે સૂગાદિ વડે બંધાય છે. પૂરિમ - જે ગ્રચિત હોય અને વેટન કરાય છે. પુષ્પલંબૂસક - ગંડક. વંશશલાકામય પંજરાદિમાં પૂરાય છે, સંઘાતિમ - પરસ્પરથી નાળ સંઘાત વડે બાંધેલ. • સૂp-૪૩,૪૪ : [૪] ત્યારે તે સુભદેવ કેશાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર, વાલંકાર એ ચતુર્વિધ અલંકાર વડે અલંકૃત્વ અને વિભૂષિત થઈને - પતિપૂણલિંકાર થઈને સીંહાસનથી ઉભા થાય છે, થઈને અલંકાર સભાના પૂર્વના Page #63 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૩,૪૪ ૧૬ દ્વારથી નીકળે છે. નીકળીને વ્યવસાય સભાએ જાય છે. વ્યવસાય સભાને અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વના દ્વારેથી પ્રવેશ કરે છે. ઉત્તમ સીંહાસને યાવતુ બેસે છે. ત્યારે તે સૂયભિદેવના સામાનિક પર્ષદાના દેવો પુસ્તકન લાવે છે. ત્યારપછી સૂયભિદેવ પુસ્તકનને ગ્રહણ કરે છે. લઈને મૂકે છે. પુસ્તકનને ઉઘાડે છે, ઉઘાડીને વાંચે છે. વાંચીને ધાર્મિક કાર્ય કરવાનો નિર્ણય કરે છે, પછી પુસ્તકનને પાછું મૂકે છે. સીંહાસનથી ઉભો થાય છે, થઈને વ્યવસાયસભાના પૂર્વના દ્વારેથી નીકળે છે. નીકળીને નંદા પુષ્કરિણીએ આવે છે. આવીને તેના પૂર્વના તોરણથી પૂર્વના થિસોપાન પતિરૂપકથી તેમાં ઉતરે છે, ઉતરીને હાથ-પગ ધુવે છે. ધોઈને આચમન કરી, ચોકો થઈ, પરમસૂચિભૂત થઈ, એક મોટા શેત રજતમય વિમલ સલિલપૂર્ણ મત ગજમુખ આકૃતિ કુંભ સમાન ભંગારને ગ્રહણ કરે છે. ત્યાંના જે ઉત્પલ યાવત્ શતસહશોને ગ્રહણ કરીને નંદા પુષ્કરિણીથી બહાર નીકળે છે નીકળી જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં જવા તૈયાર થયો. ૪િ૪] ત્યારે તે સુયભિદેવના ૪ooo સામાનિકો યાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજ પણ ઘણાં સુભિવિમાનવાસી દેવો અને દેવીઓમાં કેટલાંક હાથમાં ઉપલ યાવતું શતસહસ્ર મો લઈને સૂભિદેવની પાછળ-પાછળ ચાલ્યા. ત્યારપછી સૂયભિદેવના ઘણાં અભિયોગિક દેવો અને દેવીઓમાં કેટલાંક હાથમાં કળશો ચાવતુ કેટલાંક હાથમાં ધૂપકડા લઈ અતિ હર્ષિત થઈ સૂયભિદેવની પાછળ ચાલ્યા. ત્યારપછી સયભિદેવના ૪ooo સામાનિક દેવો યાવતુ બીજા ઘણાં સૂયભિવિમાનના દેવો-દેવીઓથી સંપરિવૃત્ત થઈને સર્વત્રદ્ધિથી યાવતુ વાધોની ધ્વનિપૂર્વક સિદ્ધાયતન હતું ત્યાં આવ્યા. પછી સિદ્ધારતનના પૂર્વના દ્વારેથી પ્રવેશ્યા, પ્રવેશીને ક્યાં દેવદક છે, એ જિનપતિમાઓ છે, ત્યાં આવે છે. આવીને જિન પ્રતિમાને જોતાં જ પ્રણામ કરે છે. કરીને લોમહત્તકને ગ્રહણ કરે છે, કરીને જિનપતિમાને લોમહરતકથી પ્રમાર્જે છે. પ્રમાજીને જિનપતિમાને સુગંધી ધોદકથી નવડાવે છે. નવડાવીને સરસ ગોશીષ ચંદનથી ગમોને લિપે છે. લિપીને સુગંધી ગંધ કાપાયિકથી ગામોને લુંછે છે, લુંછીને જિનપતિમાને અહત દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. પહેરાવીને યુw-માળા-ગંધ-પૂર્ણ-વ-વસ્ત્ર-આભરણ ચઢાવે છે. પછી નીચે સુધી લટકતી લાંબી-લાંબી ગોળ માળા પહેરાવી. પહેરાવીને પંચવર્ણ યુujો હાથમાં લઈને તેની વર્ષા કરી અને માંડવો કરીને તે સ્થાનને સુશોભિત કર્યું. પછી તે જિનપ્રતિમાની આગળ સ્વચ્છ, ગ્લણ, રજતમય, અફlddદુલ વડે આઠ આઠમંગલનું આલેખન કર્યું. તે આ પ્રમાણે - સ્વસ્તિક ચાવતું દર્પણ. પછી ચંદપભ-ર-તજ-વૈડૂર્ય વિમલ દંડ, રવણ-મણિ-રત્ન વડે ચિકિત, કાળો અગરુ પ્રવર ફુદરક, તરસ્ક, ધૂપની મઘમઘાટથી ઉત્તમ ગંધ વડે ૧૧૨ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વ્યાપ્ત અને ધૂપવત છોડતા વૈડૂર્યમય કડછાને ગ્રહણ કરીને ધૂપક્ષેપ કરીને જિનવરને ૧૦૮ વિશુદ્ધ ગ્રન્થયુક્ત - અયુક્ત - અપુનરુક્ત મહિમાશાળી છંદોથી સ્તુતિ કરી, પછી સાત-આઠ પગલા પાછળ ખસ્યો, ખસીને ડાબો ઘૂંટણ ઉંચો કર્યો. કરીને જમણો ઘૂંટણ ભૂમિ તલે સ્થાપી, ત્રણ વખત મસ્તકને ભૂમિતલે લાય, લગાડીને કંઈક નમે છે. નમીને બે હાથ જોડી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું – નમસ્કાર થાઓ - અરિહંતોને યાવત સંપાદ્ધને. વંદે છે, નમે છે, નમીને જ્યાં દેવછંદક છે, જ્યાં સિદ્ધાયતનનો બહુ મધ્યદેશ ભાગ છે, ત્યાં જાય છે. જઈને લોમહસ્તકને ઉઠાવે છે. પછી સિંહદ્વાયતનના બહુમધ્યદેશ ભાગને લોમહસ્તકથી પ્રમાર્જે છે. દિવ્ય ઉદકધારાથી સીચે છે. સરસ ગોશમાં ચંદનથી પંચાંગુલિતવ મંડqને આલેખે છે. આલેખીને, હાથમાં લઈને ચાવતુ પંજોપચાર યુક્ત કરે છે. કરીને ધૂપ દે છે. પછી સિદ્ધાયતનના દક્ષિણ દ્વારે આવે છે.. ત્યાં લોમહત્તક લઈને પછી દ્વાચેટી અને શાલ ભંજિકાઓ તથા વ્યાલરૂપને લોમહસ્તકથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી સીંચે છે. સચીને સરસ ગોશીષચંદન વડે ચર્ચિત કરે છે. કરીને પુષ્પા રોહણ, મારા યાવતુ આભરણારોહણ કરે છે, કરીને લાંબી લટકતી માળા ચાવત્ ધૂપોપ કરે છે. કરીને જ્યાં દક્ષિણના દ્વારે મુખમંડપ છે, જ્યાં તે મુખમંડપનો બહુ મધ્ય દેશ ભાગ છે, ત્યાં આવે છે. આવીને લોમહસ્તક લે છે. લઈને બહુ મધ્યદેશ ભાગને લોહસ્તકને પ્રમાર્જે છે. પ્રમાજીને દિલ ઉદકધારાથી સીચે છે, સીંચીન સરસ ગોશીષ ચંદનથી પંચાંગુલિતલ મંડપને આલેખે છે. આલેખીને, ગ્રહિત પુષ્પો વીખેરી યાવત્ ધૂપ દે છે. પછી જે દક્ષિણના મુખમંડપના પશ્ચિમી દ્વારે જાય છે, જઈને લોમસ્તક હાથમાં લે છે લઈને દ્વાર શાખા, શાલભંજિકા વ્યાલરૂપોને લોમહસ્તકની પ્રમાજે છે. પ્રમાજીને દિવ્ય જળધારાથી સીચે છે. સસ્સ ગોશીષ ચંદનથી ચર્ચિત કરે છે. પુષ્પ ચાવતું આભરણ ચડાવે છે. લાંબી માળા - પુણો વિખેરવા • ધૂપ આપવો. આ બધું કરીને દક્ષિણના મુખ મંડપના ઉત્તરની તંભ પતિ પાસે આવે છે. આવીને લોમહસ્તક હાથમાં લે છે. સ્તંભ, શાલભંજિકા અને વ્યાકરૂપને લોમહસ્તકથી માર્જે છે. પશ્ચિમના દ્વારવત ચાવત ધૂપ દે છે. ત્યારપછી દક્ષિણી મુખ મંડપના પૂર્વ દ્વારે આવે છે. આવીને લોમહસ્તક હાથમાં લઈને દ્વાર શાખા ઈત્યાદિ પૂર્વવત કહેવું. પછી દક્ષિણના મુખમંડપના દક્ષિણ દ્વારે આવે છે, આવીને દ્વાર શાખા ઈત્યાદિ પૂર્વવત કહેવું. પછી દક્ષિણના Dગ્રહ મંડપમાં જયાં પેuપૃહમંડપનો બહુ મદયદેશ ભાગ છે, તેમાં વમય અક્ષપાટક છે. મણિપીઠિકા છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને લોમહત્તક હાથમાં લે છે. લઈને અક્ષપાટકને, મણિપીઠિકાને, સહાસનને લોમ હસ્તકથી પ્રમાર્જે છે. પ્રમાજીને તે દિવ્ય ઉદકધારાથી સીંચી, સરસ ગોશીષ ચંદન Page #64 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૩,૪૪ ૧૧૩ ૧૧૪ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વડે ચર્ચિત કરે છે. પુષ્પ ચડાવે છે, લાંબી લટકતી માળા ચડાવી, ધૂપ આપે છે. આપીને દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપના પશ્ચિમના દ્વારે આવે છે. ઉત્તરના દ્વારે બધું પૂર્વના દ્વાર માફક કહેવું. દક્ષિણના દ્વારે પણ પૂર્વવતુ જ કહેવું. પછી દક્ષિણના ચૈત્યવસ્તુપે આવે છે. ત્યાં આવીને સૂપ અને મણિપીઠિકાને દિવ્ય જળધારા વડે સીંચે છે, સરસ ગોશીષ ચંદનથી ચર્ચિત કરે છે. પુષ્પ ચડાવે છે. યાવતુ ધુપક્ષેપ કરે છે. પશ્ચિમની મણિપીઠિકાએ જ્યાં પશ્ચિમમાં જિનપતિમા છે, ત્યાં આવે છે. શેષ પૂર્વવત. ઉત્તરની જિનપતિમામાં પણ બધું તેમજ કહેવું. પછી પૂર્વની મસિપીઠિકા છે, જ્યાં પૂવય દિશાની જિનપતિમા છે, ત્યાં આવે છે, શેષ પૂર્વવતું. દક્ષિણની મણિપીઠિકાએ દક્ષિણની જિનપતિમાઓ આવે છે. શેષ પૂર્વવતું. જ્યાં દક્ષિણનું ચૈત્યવૃક્ષ છે, ત્યાં આવે છે. શેષ પૂર્વવતુ. જ્યાં મહેન્દ્રધ્વજ છે, જ્યાં દક્ષિણની નંદાપુષ્કરિણી છે, ત્યાં આવે છે લોમહસ્તક હાથમાં લે છે, તોરણ, મિસોપાન પતિરૂપક, શાલભંજિક્ત અને વાલરૂપોને લોમહસ્તકથી પ્રમાજી, દિવ્ય ઉદકધારાથી સીંચી, સરસ ગોશીષ ચંદનથી ચર્ચિત કરી, યુપમાળા ચડાવી, લાંબી માળાને લટકાવી, ધૂપક્ષેપ કરે છે. સિદ્ધાયતનની અનુપદક્ષિણા કરતા, જ્યાં ઉત્તરની નંદા પુષ્કરિણી છે, ત્યાં આવે છે. શેષ પૂર્વવતું. જ્યાં ઉત્તરને ચૈત્યવૃક્ષ છે, ત્યાં આવે છે, ઉત્તરના ચૈત્યરૂપે આવે છે. શેષ પૂર્વવત. જ્યાં પશ્ચિમની પીઠિકા છે, પશ્ચિમની જિન પ્રતિમા છે, શેષ પવવત. ઉત્તરના પ્રેક્ષાગૃહ મંડપે આવે છે. આવીને દક્ષિણની વકતવ્યતા છે, તે બધી કહેવી. પૂર્વના દ્વારે, દક્ષિણની તંભ પંક્તિ, તે બધું પૂવવ4. જ્યાં ઉત્તરનો મુખ્ય મંડપ છે, જ્યાં ઉત્તરના મુખમંડપનો બહુ મધ્યદેશભાગ છે, તે બધું પૂર્વવત કહેવું. પશ્ચિમના દ્વારે તેમજ. ઉત્તરના દ્વારે દક્ષિણની સંભ પંક્તિ આદિ બાકીનું બધું પૂર્વવત. જ્યાં સિદ્ધાયતનનું ઉત્તરનું દ્વાર, પૂર્વવત. જે સિદ્ધાયતનનું પૂરનું દ્વાર છે ત્યાં જાય છે. તે પૂર્વવતું. જે પૂર્વનો મુખમંડપ છે, જ્યાં મુખમંડપનો બહુમધ્યદેશ ભાગ છે, ત્યાં આવે છે. શેષ પૂવવ4. પૂર્વનું મુખમંડપના દક્ષિણના દ્વારે પશ્ચિમની તંભ પંકિત, ઉત્તરના દ્વારે તે પૂર્વવતું. જ્યાં પૂર્વનું પ્રેક્ષાગૃહ મંડપ છે, સૂપ છે, જિનપતિમાચૈત્યવૃ-મહેન્દ્ર ધ્વજ-નંદાપુષ્કરિણી બધું પૂર્વવત્ યાવ4 ધૂપ દે છે. - પછી સુધમસિભાએ આવે છે. આવીને સુધમસિભાના પૂર્વના દ્વારેથી પ્રવેશે છે. પ્રવેશીને માણવક ચૈત્યસ્તભ છે, જ્યાં વજય ગોળ-વૃત્ત-સમુગક છે, ત્યાં આવે છે. આવીને લોમહસ્તક હાથમાં લે છે. લઈને વજમય ગોળવૃત્ત સમુગકને લોમહરતકથી પ્રમાર્જે છે. પ્રમાજીને સમુગકને ખોલે છે. ખોલીને જિન અસ્થિને લોમહત્તકથી પ્રમાર્જે છે. પ્રમાજીને સુરભિ ગંધોદકથી પ્રાલે છે. પ્રફHલીને સવર્ણોત્તમ શ્રેષ્ઠ ગંધ અને માળાથી અર્ચિત કરી, ધૂપ દે છે. દઈને જિન અશિને વજમય ગોળ-વૃત સમુગકમાં મૂકે છે. માણવક ત્યdભને 17/8] લોમહત્તકથી પ્રમાર્જે છે. દિવ્ય જળધારાન્સાસ ગોશીષ ચંદનથી ચર્ચિત કરી, "પારોહણ યાવત ધૂપ દે છે. સીંહાસનમાં પૂર્વવત દેવશયનીચે પૂર્વવતું. વધુ મહેન્દ્રધ્વજમાં પણ તેમજ જાણવું. જે પ્રહણ કોણ સોપાલક છે ત્યાં આવે છે, આવીને તે લોમહત્તક હાથમાં લે છે. લઈને ચોપાલ પહરણ કોશને લોમહત્તકથી પ્રમાર્જે છે. પ્રમાઈને દિવ્ય ઉદઘાસ * સરસ ગોશીષ ચંદનથી ચર્ચિત-પુષ્પ ચડાવવા • લાંબી લટકતી માળા ચાવતુ ધૂપ આપે છે. જ્યાં સુદામાં સભાનો બહુ મધ્યદેશ ભાગ, જ્યાં મણિપીઠિકા, જ્યાં દેવ શયનીય ત્યાં આવે છે, આવીને લોમહસ્તક હાથમાં લઈ દેવશયનીય અને મણિપીઠિકાને લોમહસ્તકથી પ્રમાર્જે છે યાવત ધુપ દે છે. પછી જ્યાં ઉપપાતસભાનું દક્ષિણનું દ્વાર છે ત્યાં પૂર્વવત. અભિષેક સભા સંદેશ યાવતુ પુવની નંદા પુષ્કરિણી, જ્યાં દ્રહ છે ત્યાં આવે છે, આવીને તોરણ, સોપાનક, શાલભંજિકા, વ્યાલરૂપ પૂર્વવતું. જ્યાં અભિષેક સભા છે, ત્યાં આવે છે. આવીને પૂર્વવત સીંહાસન અને મણિપીઠિકા, બાકી પૂર્વવતું. આયતન સર્દેશ ચાવતુ પૂર્વની નંદા પુષ્કરિણી. જ્યાં અલંકારિક સભા છે, ત્યાં જાય છે. જઈને ત્યાં અભિષેક સભા મુજબ બધું કહેવું. પછી વ્યવસાય સભાએ જાય છે. જઈને પૂર્વવત, લોમહત્તક હાથમાં લઈ પુસ્તકાનને લોમહસ્તક વડે પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય જળધારાથી સિંચી, સર્વોત્તમ ગંધ અને માળા વડે અસ કરે છે. કરીને મણિપીઠિકા અને સીંહાસનને બાકી પૂર્વવતુ. પૂર્વની નંદા પુષ્કરિણીમાં જ્યાં દ્રહ છે, ત્યાં જાય છે. જઈને તે તોરણ, ગિસોપાનક, શાલભંજિકા વાલરૂપ પૂર્વવતું. જ્યાં બલિપીઠ છે, ત્યાં જાય છે. ત્યાં બલિ વિસર્જન કરે છે. આભિયોગિક દેવને બોલાવે છે. બોલાવીને આમ કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દી સૂયાભિવિમાનમાં શૃંગાટક, મિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપણ, પ્રકાર, અલક, ચરિકા, દ્વાર, ગોપુર, તોરણ, આરામ, ઉધાન, વન, વનરાજી, કાનન અને વનખંડમાં ચર્ચનીય કરે છે. કરીને જલ્દીથી આજ્ઞાને પાછી સોંd. ત્યારે તે અભિયોગિક દેવો, સુભદેવે આમ કહેતા યાવત્ સ્વીકારીને સૂયભિવિમાનમાં શૃંગાટક, ત્રિક યાવત વનખંડમાં અર્ચનીય કરે છે, કરીને જ્યાં સૂયભદેવ છે યાવત આજ્ઞા સોંપે છે. ત્યારપછી સૂયભિદેવ, જ્યાં નંદા પુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને નંદા પુષ્કરિણીને પૂર્વના મિસોપાન પતિરૂપકથી ઉતરે છે. ઉતરીને હાથ-પગ ઘુવે છે, જોઈને નંદાપુષ્કરિણીથી બહાર નીકળી, જ્યાં સુધમસિભા છે, ત્યાં જવાને પ્રવૃત્ત થયો. ત્યારે તે સૂયભિદેવ, ૪૦૦૦ સામાનિક યાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવો, Page #65 -------------------------------------------------------------------------- ________________ સૂ-૪૪ ૧૧૫ ૧૧૬ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ બીજ ઘણાં સૂયભિવિમાનવાસી વૈમાનિક દેવ-દેવી સાથે પરીવરીને સર્વઋદ્ધિથી યાવતુ નાદિત રવથી સુધમસિભાએ આવે છે. સુધમસિભાના પૂર્વના દ્વારેથી પ્રવેશે છે. પ્રવેelીને સીંહાસન પાસે આવે છે. આવીને શ્રેષ્ઠ સીuસને પૂર્વાભિમુખ બેઠો. • વિવેચન-૪૩,૪૪ - વ્યવસાય નિબંધનરૂપ સભા તે વ્યવસાય સભા. ક્ષેત્રાદિ પણ કર્મોદયાદિ નિમિત્તવથી છે. • x - પુસ્તકરત્ન ઉસંગમાં કે ઉત્તમ સ્થાન વિશેષમાં મૂકે છે - ઉઘાડે છે. ધર્માનુગત વ્યવસાય કરે છે. કરવા અભિલાષા કરે છે. પ્રત્યાયજ્ઞ વસ્તુ પ્રતિબિંબ આધારરૂપ અતિ નિર્મળ. મચ્છ સાતંદુત - દિવ્ય તંદલ. ચંદ્રપ્રભ વજ વૈર્ય વિમલ દંડ જેનો છે તે. સુવર્ણ-મણિ-રત્નથી ચિત્રિત. કાળો અગરુ આદિની ધૂપથી ઉત્તમ ગંધ વડે અનુવિદ્ધ. ધૂપને છોડતા વૈર્યમય કડછા લઈને પ્રયત્નથી જિનવરોને ધૂપ દઈને, પાછો ખસી દશ આંગળીની મસ્તકે અંજલિ રચીને, નિર્મળ-લક્ષણદોષ હિત જે ગ્રંથ-શબ્દ સંઘર્ભ વડે યુક્ત ૧૦૮ સ્તુતિ, તે અર્થસાયુક્ત-પુનરુક્તિ રહિત-મહાવૃતથી, સ્તવીને ડાબો ઘુંટણ ઉંચો કરી, વિધિથી પ્રણામ કરીને પ્રણિપાત દંડક કહે છે – નમોસ્તુ • દેવાદિ અતિશય પૂજાને યોગ્ય તે અહંન્ત. તેમને નમસ્કાર. તે અરહંત નામાદિપે પણ છે. તેથી ભાવઅહેતુ પ્રતિપતિ અર્થે કહે છે - ભગવંતોને. જ • સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ જેમાં છે તે. માર - ધર્મની પ્રથમ પ્રવૃત્તિ કરવાના આચારવાળા તે આદિકર. જેના વડે સંસાર સમુદ્ર તરાય તે તીર્થ અર્થાતું પ્રવચન, તેને કરનાર તે તીર્થકર, સ્વયં-બીજાના ઉપદેશ વિના સમ્યગુ વરબોધિ પ્રાપ્ત, બુદ્ધમિથ્યાવનિદ્રા જવાથી સંબોધ વડે. તે સ્વયંસંબુદ્ધ. પુરષોમાં ઉત્તમ, ભગવંત જ પરાર્થવ્યસની આદિ ગુણયુક્તતાથી પુરુષોત્તમ છે. કર્મરૂપી હાથી પ્રત્યે પુરુષોમાં પુંડરીક સમાન. પચ્ચક-દુભિક્ષ-મારિ આદિ શુદ્ધ પાણીના નિરાકરણથી પુરુષવરગંધહસ્તિ... ...લોક-ભવ્યસવલોક, તે સકલ લ્યાણ એક નિબંધનતાથી ભવ્યત્વ ભાવથી ઉત્તમ તે લોકોત્તમ. લોકના નાથ-યોગક્ષેમકૃત. તેમાં યોગ-બીજાધાનોભેદપોષણ કરણ. ક્ષેમ-તે ઉપદ્રવાદિનો અભાવ. લોક-પ્રાણિલોક અથવા પંચાસ્તિકાયાત્મક તેના હિત-હિતોપદેશથી સમ્યક પ્રરૂપણાથી લોકહિત. લોક-દેશના યોગ્ય, દેશના કિરણોથી યથાવસ્થિત વસ્તુ પ્રકાશક તે લોકપ્રદીપ લોક-ઉત્કૃષ્ટમતિ ભવ્ય સત્વ લોકના પ્રધોતનપ્રધોતકવ વિશિષ્ટ, જ્ઞાનશક્તિને કરનાર, તે લોકપ્રધોતકર, તે ભગવંતની કૃપાથી તાણ ગણઘરો-વિશિષ્ટ જ્ઞાન સંપત્તિયુક્ત, જેના લીધે દ્વાદશાંગી છે તે. અભય-વિશિષ્ટ આત્મસ્વાચ્ય, નિઃશ્રેયસ ધર્મ-ભૂમિકા નિબંધનરૂપ પરમ ધૃતિ. એ અભયને દેનારા. ચક્ષ-વિશિષ્ટ આત્મધર્મ, dવાબોધ નિબંધન શ્રદ્ધા સ્વભાવ - x • તેને દેનાર, માર્ગ-વિશિષ્ટ ગુણસ્થાન પ્રાપ્તિ રૂપ પ્રગુણ સ્વસવાહી ાયોપશમ વિશેષને દેનાર તે માર્ગદ. શરણ-સંસાર કાંતારમાં અતિપ્રબળ રાગાદિથી પીડિત સમાશાસન સ્થાનરૂપ તત્વચિંતારૂપ અધ્યવસાન તેને આપે, તેથી શરણદા. બોધિ જિન પ્રણિત ધર્મ પ્રાપ્તિ, તત્વાર્થ શ્રદ્ધા લક્ષણ સમ્યગદર્શન રૂ૫, તેને આપે તે બોધિદા. ધર્મ-ચાત્રિરૂપ, તેને આપે છે. ધર્મદા કઈ રીતે? તે હવે કહે છે – ઘમને કહે તે ધર્મદેશક, ધર્મના નાયક - સ્વામી, તેના વશીકરણ ભાવથી અને તેના ફળના પરિભોગથી, ધર્મનાયક ધર્મમાં સમ્યક્ પ્રવર્તન યોગથી ધર્મસારથી. ધર્મ જ પ્રધાન ચતુરંત હેતુત્વથી ચતુરંત ચક્રવત વર્તનારા. અપતિત - અપતિખલિત, ક્ષાયિકવથી પ્રધાન જ્ઞાન, દર્શનને ધારણ કરનાર. છાદન કરે તે છEા-ઘાતિકર્મચતુર્ક, તે ચાચુ ગયું છે, તે વ્યાવૃતા , નિન - રાગ, દ્વેષ, કષાય, ઈન્દ્રિય, પરીષહ, ઉપસર્ગ ઘાતિકર્મ શત્રને જિતનાર, બીજાને જિતાવનાર, ભવસમુદ્રને સ્વયં તરનાર, બીજાને તારનાર. કેવળજ્ઞાનથી તત્વને જાણવાથી બુદ્ધ અને બીજાને બોધ કરનાર. મુક્તકૃતકૃત્ય, નિહિતાર્થ બીજાને મુકાવનાર તે મુક્ત-મોચક. સર્વજ્ઞ-સર્વદર્શી. શિવ - સર્વ ઉપદ્રવ હિતથી. મત - સ્વાભાવિક, પ્રાયોગિક ચલન ક્રિયા રહિતતાથી. માત્ર - શરીર, મનના અભાવે આધિ-વ્યાધિના અસંભવથી. અનંત - કેવળ આત્માથી અનંતપણે. અક્ષય - વિનાશકરણ અભાવે. વ્યાવાઈ - કોઈના વડે બાધિત કરવાને અશક્ય કેમકે અમૂર્ત છે. જ્યાંથી પુનઃ આવવાનું નથી તે અપનરાવૃત્તિ. સિદ્ધયંતિ-તિષ્ઠિતાર્થ થાય છે. સિદ્ધિ-લોકાંત મરૂપ. - x • વ્યવહાચી સિદ્ધિ ક્ષેત્ર, નિશયથી યથાવસ્થિત સ્વસ્વરૂપ સ્થાન-સ્થાનીના ભેદોપચાર હિત. તેવા સિદ્ધિગતિ નામધેય સ્થાનને સંપ્રાપ્ત કરનાર. - આ પ્રમાણે પ્રણિપાત દેડક બોલીને, તે પ્રતિમાને મૈત્યવંદન વિધિથી વદે છે. પછી પ્રણિધાનાદિ યોગથી નમસ્કાર કરે છે. બીજા કહે છે ઉક્ત વિધિ વિરતિવાળાને જ હોય. - x - તેથી વંદન એટલે-સામાન્યથી નમસ્કાર કરે છે. - X - અહીં તd તો કેવલી જ જાણે. અહીંથી આગળ રૂમ સુગમ છે, કેવળ વિધિવિષયક વાચના ભેદ ઘણો છે. અહીં માત્ર વિધિ બતાવે છે - પછી મોરપીંછીથી દેવછંદક પ્રમાર્જે છે. પાણીની ધાથી સીંચે છે. પછી ગોશીષ ચંદનથી થેળીના થાપા મારે છે. પછી પુષ્પારોહણ આદિ અને ધૂપદહન કરે છે. પછી સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગે જળધારા સિંચન, ચંદનના થાપા, પુષ્પ પંજોપચાર, ધૂપદાન કરે છે. પછી સિદ્ધાયતનના દક્ષિણ દ્વારે આવીને લોમહસ્તકથી દ્વાર શાખ. શાલભંજિકા, વાલરૂપોને પ્રમાર્જે છે. જળથી સીંચે છે, ગોશીષ ચંદનથી ચર્ચા, પુષ્પાદિ આરોહણ અને ધૂપદાન કરે છે. પછી દક્ષિણ દ્વારેથી નીકળીને દક્ષિણના મુખમંડાના બહુ મધ્ય દેશ ભાગમાં લોમહરતકથી પ્રમાઈ, જળધારાથી સીંચી, ચંદનના થાપા દઈ, પુપપુંજોપચાર, ધૂપદાનાદિ કરે છે, પછી પશ્ચિમહારે આવીને પૂર્વવત્ દ્વાર અર્ચનાદિ કરે છે. તે જ દક્ષિણના મુખમંડપની ઉત્તરની તંભ પંક્તિ પાસે આવી પૂર્વવત્ કાર્યનિકા કરે છે. અહીં જે દિશામાં સિદ્ધાયતનાદિ દ્વાર છે, તેની બીજી દિશામાં મુખમંડપની સ્તંભપંક્તિ છે. પછી તે જ દક્ષિણના મુખમંડપના પૂર્વ દ્વારે આવીને પૂજા કરે છે. કરીને તે દક્ષિણના મુખમંડપના દક્ષિણ દ્વારે આવીને પૂર્વવત્ પૂજા કરીને, તે દ્વારેથી નીકળીને પ્રેક્ષાગૃહ Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂ-૪૪ ૧૧૩ મંડપના બહુ મધ્યદેશ ભાગમાં આવીને અક્ષપાટક, મણિપીઠિકા, સીંહાસનને લોમહરતથી પ્રમાજી, ઉદકધારાથી સચી, ચંદન ચર્ચા, પુuપૂજા, ધૂપદાનાદિ કરીને તે જ પ્રેક્ષા મંડપના ક્રમથી પશ્ચિમ-ઉત્તર-પૂર્વ-દક્ષિણ દ્વારોની નિકા કરીને દક્ષિણ દ્વારેથી નીકળે છે. પછી દક્ષિણ દિશાના ચૈત્યવૃક્ષે આવીને, ચૈત્યવૃક્ષની દ્વારની જેમ પૂજા કરી, પછી મહેન્દ્રધ્વજની જે દક્ષિણી નંદા,કરિણી ત્યાં આવે છે. તોરણ-બિસોપાનકશાલભંજિકાદિને મોરપીંછીથી પ્રમાઈ, જળથી સીંચી, ચંદનચર્યા, પુષ્પ ચડાવવા, ધૂપદાના કરીને સિદ્ધાયતનની પ્રદક્ષિણા કરી ઉત્તરની તંદા પુષ્કરિણીએ આવીને પૂર્વવતુ પૂજા કરી. પછી ઉત્તરીય મહેન્દ્રધ્વજ, પછી ઉત્તરીય ચૈત્યવૃક્ષ, પછી ઉત્તરીય ચૈત્યતૂપ. પછી પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ જિન-પ્રતિમાની પૂર્વવતુ પૂજન કરીને ઉત્તરના પ્રેક્ષાગૃહ મંડપે આવે છે. તેમાં દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપવત સર્વ વકતવ્યતા કહેવી. પછી દક્ષિણ સ્તંભ પંક્તિથી નીકળીને ઉત્તરના મુખમંડપે આવે છે, ત્યાં પણ દક્ષિણના મુખમંડપ સમાન બધું પશ્ચિમ-ઉત્તર-પૂર્વ દ્વાર ક્રમથી કરીને દક્ષિણ તંભ પંક્તિથી નીકળીને સિદ્ધાયતનના ઉત્તર દ્વારે આવીને પૂર્વવતુ અનિકા કરીને પૂર્વ દ્વારે આવે છે. ત્યાં પૂર્વવત્ અચંતિકા કરીને પૂર્વના મુખમંડપના દક્ષિણ દ્વારે પશ્ચિમ તંભ પંક્તિના ઉત્તરપૂર્વ દ્વારોમાં ક્રમથી ઉક્ત રૂપ પૂજા કરીને પૂર્વ દ્વારેથી નીકળીને પૂર્વ પ્રેક્ષાગૃહ મંડપમાં આવીને પૂર્વવત્ દ્વાર મધ્યભાગ દક્ષિણદ્વાર પશ્ચિમ ખંભપંક્તિ ઉત્તર પૂર્વ દ્વારોમાં પૂર્વવત્ અચંતિકા કરે છે. ત્યારપછી પૂર્વ પ્રકારના ક્રમથી ચૈત્યરૂપ-જિનપતિમા-રીવ્યવૃ-મહેન્દ્રધ્વજનંદાપુષ્કરિણીમાં પૂજા કરે છે પછી સુધમાં સભામાં પૂર્વદ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, ત્યાં આવે છે. જિનપ્રતિમાને જોઈને પ્રણામ કરે છે. કરીને જ્યાં માણવક ચૈત્યતંભ છે, જ્યાં વજમય ગોળવૃત સમુદ્ગક છે, ત્યાં આવીને સમુદ્ગકને લે છે. લઈને ખોલે છે, મોરપીંછીથી પ્રમાજીને જળધારાથી સીંચીને, ગોશીષ ચંદનથી લીપ છે. પછી પ્રધાન ગંધમાળા રચે છે. ધૂપ કરે છે. પછી ફરી તેને વજમય ગોળવૃત્ત સમુદ્ગકમાં મૂકે છે. મૂકીને તે વજમય ગોળવૃત્ત સમુક સ્વસ્થાને મૂકે છે. તેમાં પુપ-ગંધ-માળા-વસ્ત્રાદિ ચડાવે છે. પછી મોરપીંછીથી માણવક ચૈત્યતંભ પ્રમાજીને જળધારાથી સીંચી, ચંદન ચર્ચા, પુષ્પાદિ આરોપી અને ધૂપદાન કરે છે. કરીને સિંહાસન પ્રદેશમાં આવીને મણિપીઠિકાના સિંહાસનને મોસ્પીંછીથી પ્રમાર્જનાદિ રૂપ પૂર્વવત્ અર્ચા કરે છે. પછી મણિપીઠિકામાં દેવશયનીચે આવીને દેવશયનીયની દ્વારસ્વત ચાચ કરે છે. પછી ઉકd પ્રકારે લઘુ ઈન્દ્રધ્વજે પૂજા કરે છે. પછી ચોપાલક પ્રહરણકોણે આવીને મોરપીંછીથી પરિઘરન આદિ પ્રહરણરન પ્રમાર્જે છે. એકધારાથી સીંચી, ચંદનચર્ચા-પુપાદિ આરોપણ-ધૂપદાન કરે છે. પછી સુધમસિભાના બહુમધ્યદેશ ભાગે પૂર્વવતુ અચ કરે છે. કરીને સુધમસભાના દક્ષિણ દ્વારે આવીને તેની ચર્ચા કરે છે. પછી દક્ષિણ દ્વારથી નીકળે ૧૧૮ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છે. અહીંથી આગળ જેમ સિદ્ધાયતનથી નીકળી દક્ષિણ દ્વારાદિના દક્ષિણ નંદા પુષ્કરિણી સુધી ફરી પણ પ્રવેશીને ઉત્તનંદા પુષ્કરિણી આદિ ઉત્તરનું દ્વાર અંત સુધી. પછી બીજા દ્વારથી નીકળીને પૂર્વદ્વારાદિ, પૂર્વ નંદા પુષ્કરિણી સુધી અર્થનિકા કહેવી. તે જ સુધમસભાની અન્યૂન-અતિરિક્ત વકતવ્યતા છે. પછી પૂર્વ નંદાપુષ્કરિણીમાં અર્યનિકા કરીને ઉપપાત સભામાં પૂર્વ દ્વાસ્થી પ્રવેશે છે, પ્રવેશીને મણિપીઠિકાના દેવશયનીયની, ત્યારપછી બહુ મધ્યદેશ ભાગે પૂર્વવત્ અર્થનિકા કરે છે. પછી દક્ષિણ દ્વારે આવીને તેની અનિકા કરે છે. આગળ સિદ્ધાયતન વત્ દક્ષિણ દ્વારાદિક પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની મર્યનિકા કહી, પછી પૂર્વ નંદાપુષ્કરિણીથી આગળ કહે આવીને પૂર્વવત્ તોરણ અર્થનિકા કરે છે. પછી પૂર્વના દ્વારથી અભિષેક સભામાં પ્રવેશે છે. પ્રવેશીને મણિપીઠિકાના સિંહાસન, અભિષેક ભાંડ અને બહુમધ્ય દેશ ભાગના ક્રમની પૂર્વવતુ અનિકા કરે છે પછી અહીં પણ સિદ્ધાયતનવ દક્ષિણદ્વાણદિક પૂર્વ નંદાપુષ્કરિણી સુધીની અર્યનિકા કહેવી. પછી ત્યાંથી પૂર્વ દ્વારથી અલંકારિક સભામાં પ્રવેશે છે. મણિપીઠિકાના સિંહાસનના બહુમધ્યદેશભાગના ક્રમથી પૂર્વવત્ અર્થનિકા કરે છે. ત્યાં પણ ક્રમથી સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિક પૂર્વ નંદા પુષ્કરિણી સુધી નિકા કહેવી. પછી પૂર્વનંદાપુષ્કરિણીથી પૂર્વ દ્વારથી વ્યવસાયસભામાં પ્રવેશે છે. પુસ્તક રત્નને મોરપીંછીથી પ્રમાર્જીને આગળ જળધારાથી સીંચી, ચંદનથી ચર્ચાને, શ્રેષ્ઠગંધ માળાથી ચીને પુષ્પાદિ આરોપીને ધૂપદાન કરે છે, મણિપીઠિકાના સિંહાસનના બહુ મધ્યદેશ ભાગના ક્રમથી પૂર્વવત્ ર્યનિકા કરે છે, ત્યારપછી અહીં પણ સિદ્ધાયતનવ દક્ષિણ દ્વારાદિક પૂર્વનંદા પુષ્કરિણી સુધી અર્થનિકા કહેવી. પછી પૂર્વ નંદા પુષ્કરિણીથી બલિપીઠે આવીને તેના બહુ મધ્યદેશભાગવતુ અર્ચા કરે છે. પછી આભિયોગિક દેવોને બોલાવીને આમ કહ્યું – તે સુગમ છે. શૃંગાટક આકૃતિ પથયુક્ત ત્રિકોણ સ્થાન. મિક-જ્યાં ત્રણ માગોં મળે છે. ચતુક-ચાર પયયુક્ત, ચવર-ઘણાં માર્ગો મળતા હોય. ચતુર્મુખ - જ્યાંથી ચારે દિશામાં માર્ગ નીકળે છે. મહાપથ-રાજપથ, બાકી સામાન્ય પંથ. અટ્ટાલક-પ્રાકારની ઉપર મૃત્યાશ્રય વિશેષ. ચરિકા-આઠ હાય પ્રમાણ નગર-પ્રાકારનો મધ્યનો માર્ગ - દ્વાર - પ્રાસાદાદિના ગોપુષ્પાકાર દ્વારા તોરણ-હારાદિ સંબંધી. આરામ-જ્યાં માઘવીલતા ગૃહાદિમાં દંપતી રમણ કરે છે. ઉધાન-પુષ્પાદિમય વૃક્ષ સંકુલ, જ્યાં ઘણાં લોકો આવે. કાનન-સામાન્ય વૃક્ષવૃંદ જે નગરની નીકટ હોય, જો દૂર હોય તો વન કહેવાય. અનેકજાતિક ઉત્તમ વૃક્ષ સમૂહ તે વનખંડ. સૂયભદેવ બલિપીઠે બલિવિસર્જન કરે છે. કરીને ઉત્તરપૂર્વી નંદા પુષ્કરિણીને અનુપ્રદક્ષિણા કરતા પૂર્વ તોરણેથી પ્રવેશી હાથ-પગ ધોઈને, પુષ્કરિણીથી બહાર આવી ચાવતું સિંહાસને બેઠો. • સૂત્ર-૪૫ - ત્યારપછી તે સૂયભિદેવની પશ્ચિમોત્તર અને ઉત્તરપૂર્વ દિશામાં સ્થાપિત Page #67 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૫ ૪૦૦૦ ભદ્રાસનો ઉપર ૪૦૦૦ સામાનિક દેવો બેઠા. પછી સૂયભિદેવની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષીઓ ચાર ભદ્રારાનોમાં બેઠી. પછી સૂભિ દેવની દક્ષિણપૂર્વે અત્યંતર પદાના ૮૦૦૦ દેવો, ૮૦૦૦ ભદ્રારાનોમાં બેઠા. પછી સૂયભિદેવની દક્ષિણે મધ્યમ પદિાના ૧૦,૦૦૦ દેવો, ૧૦,૦૦૦ ભદ્ધારાનોમાં બેઠ. ત્યારપછી તે સૂર્યાભદેવની દક્ષિણ-પશ્ચિમે બાહ્ય પર્યાદાના ૧૨,૦૦૦ દેવો ૧૨,૦૦૦ ભદ્રાસનોમાં બેઠા. પછી તે સૂયભિદેવની પશ્ચિમે સાત અનિકાધિપતિઓ સાત ભદ્રારાનોમા બેઠા. ત્યારપછી તે સૂયભિદેવની ચારે દિશામાં ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો ૧૬,૦૦૦ સીંહાસનોમાં બેઠા. તે આ રીતે – પૂર્વમાં ૪૦૦૦, દક્ષિણમાં-૪૦૦૦, પશ્ચિમમાં૪૦૦૦, ઉત્તરમાં-૪૦૦૦. તે આત્મરક્ષકો સદ્ધિ-દ્ધ-વર્મિત કવચવાળા, શરાસન પટ્ટિકાયુક્ત, ત્રૈવેયક પહેરેલા, બદ્ધવિદ્ધ વિમલવર ચિંધવાળા, ગૃહિત આયુધ-પ્રહરણ, ત્રણ સ્થાને નમેલ, ત્રિસંધિક, વજ્રમય કોડી-ધનૂરીૢ લઈને, પાપ્તિ કાંડ કલાપ, નીલ-પીત-રકત પ્રભાવાળા ધનુ-ચારુ-ચમ-દંડ-ખડ્ગ-પાશને હાથમાં લઈને, નીલ-પીન-ત-સાપ-ચારુ-ચર્મ દંડ-ખડ્ગ-પાશ ધારણ કરેલ, આત્મરક્ષક, રક્ષા ઉપગત, ગુપ્ત-ગુપ્તપાલિત, યુક્ત-મુક્તપાલિત, દરેકે દરેક વિનયપૂર્વક પોતાની આચાર-મર્યાદા મુજબ સેવક થઈને રહ્યા છે. • વિવેચન-૪૫ : પૂર્વે દર્શાવેલ સિંહાસન ક્રમથી સામાનિકાદિ બેરો છે. તે આત્મરક્ષકો સન્નદ્ધબદ્ધ-વર્મિત કવચવાળા, શરાસનપટ્ટિકા બાંધેલ, પ્રૈવેયક આભરણ પહેરેલા, વિમલવર ચિહ્નટ્ટ પહેરેલા, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલ, આદિ-મધ્યમ-અંતે નમેલ, આ ત્રણેમાં સંધિભાવથી, વજ્રમય કોટી ધનૂષ લઈને, વિચિત્ર કાંડ કલાપના યોગથી- જેના હાથમાં નીલકાંડ કલાપ છે તે, એ રીતે પીળા અને લાલ પણ જાણવા. જેના હાથમાં ચાપ, ચારુ-પ્રહરણ વિશેષ, અંગુઠા અને અંગુલી આચ્છાદન રૂપ ચર્મ, એ રીતે દંડપાણી, ખડ્ગપાણી, પાશપાણી. યથાયોગ નીલ-પીત-ક્ત-ચાપ-ચારુ-ચર્મ-દંડ-ખડ્ગ પાશ ધારક આત્મરક્ષક દેવો રક્ષાને કરે છે. તે એકચિતપણે, તેમાં પરાયણ વર્તે છે તે રક્ષોપગા, ગુપ્ત પણ સ્વાતિભેદકારી નહીં. ગુપ્ત-બીજાને પ્રવેશ્ય, પાલિ-સેતુ જેમાં છે તે ગુપ્તપાલિકા. યુક્ત-સેવકના ગુણોથી યુક્ત. યુક્ત-પરસ્પર બદ્ધ. જે પાલિમાં બૃહદ્ અંતર નથી તે યુક્ત પાલિકા, સમય-આચાર. કિંકર - તે ખરેખર કિંકર નથી, તેમના પણ પૃથક્ આસન હોવાથી, પરંતુ તેઓ નિજાચાર પરિપાલનથી, વિનિતપણે તથારૂપે રહે છે. - ૪ - ૧૧૯ - સૂત્ર-૪૬,૪૭ : [૪૬] ભગવન્ ! સૂચભિદેવની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! ચાર પલ્યોપમ. ભગવન્ ! સૂચભિદેવના સામાનિક પર્યાદામાં ઉત્પન્ન દેવની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! ચાર પલ્યોપમ તે સૂયભિદેવ મહાઋદ્ધિ, મહાધુતિ, મહાલ, મહાયશ, મહાસૌખ્ય, મહાપ્રભાવવાળો છે. . . અહો ભદંત! તે સૂયભિદેવ આવો મહા ઋદ્ધિક યાવત્ મહાનુભાગ છે. રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ [૪૭] ભગવન્ ! સૂચભિદેવે તે દિવ્ય-દેવઋદ્ધિ, દેવધુતિ, દેવાનુભાગ કઈ રીતે લબ્ધ-પ્રાપ્ત-અભિમુખ કરી ? તે પૂર્વભવે કોણ હતો ? શું નામ કે શું ગોત્ર હતું ? કયાં ગામ યાવત્ સંનિવેશનો હતો? શું દઈને કે ખાઈને, શું કરીને કે આચરીને ? કેવા તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની પાસે એક પણ આર્ય ધાર્મિક સુવાનને સાંભળીને કે અવધારીને સૂયભિદેવે તે દિવ્ય દેવ િયાવત્ દેવાનુભાવને લબ્ધ-પ્રાપ્ત કે અભિ સન્મુખ કરી ? • વિવેચન-૪૬,૪૭ : ૧૨૦ સૂર્યાભદેવની સ્થિતિ આદિના સૂત્રો સુગમ છે...બુદ્ધિ આદિ ગુણોને ગ્રસે તે અથવા શાસ્ત્રપ્રસિદ્ધ અઢાર કર જેમાં છે તે ગામ. જેમાં કર વિધમાન નથી તે નગર. નિગમ-પ્રભૂતતર વણિક્ વર્ગનો આવાસ. રાજાધિષ્ઠાન નગર તે રાજધાની. ધૂળ પ્રાકારનિબદ્ધ-ખેટ. ક્ષુલ્લક પ્રાકાર વેષ્ટિત તે કર્બટ, મંડપ - અર્ધા ગાવના અંતરયુક્ત. ગ્રામાંતર રહિત. પરંન-જળ સ્થળ નિર્ગમ પ્રવેશ. - x - દ્રોણ મુખ-જળ નિર્ગમ પ્રવેશ. સન્નિવેશ-તયાવિધ સામાન્ય લોકનો નિવાશ. શું અશનાદિ દાન દઈને ? અંતઃપ્રતાદિ ખાઈને ? તપ, શુભધ્યાનાદિ કરીને ? પ્રત્યુપેક્ષા-પ્રમાર્જનાદિ આચરીને, મુનિ દીપરત્નસાગરે કરેલ સૂર્યાભદેવ પ્રકરણનો ટીકા-સહિત અનુવાદ પૂર્ણ Page #68 -------------------------------------------------------------------------- ________________ સૂમ-૪૮ ૧૧ • સૂઝ-૪૮ - ગૌતમને આમંત્રીને શ્રમણ ભગવન મહાવીરે ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું - હે ગૌતમી તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ હીપના ભરતોમાં Bકયા નામે જનપદ શ્રદ્ધ-તિમિતસમૃદ્ધ હતું. તે કૈકયાઈ જનપદમાં સેવિયા નામે 28દ્ધ-સ્વિમિત-સમૃદ્ધ યાવતુ પ્રતિરૂપ નગરી હતી. તે નગરીની બહાર ઈશાન દિશામાં એક મૃગવન નામે ઉધાન હતું. તે રમ્ય, નંદનવન સમાન, સર્વ ઋતુક ફળથી સમૃદ્ધ, શુભ-સુરભી-શીતલ છાયાથી સમનુબદ્ધ, પ્રાસાદિય ચાવતુ પ્રતિરૂપ હતું. સેવિયા નગરીમાં પ્રદેશ નામક રાજા હતો. તે મહા હિમવત યાવતું વિચરતો હતો. તે આધાર્મિક, આધમષ્ઠ, અધમખ્યાતિ, અધમનુિગ, અધર્મપલોકી, અધર્મીપજનક, અધર્મશીલ-સમુદાચાર, અધર્મથી જ વૃત્તિ કરનારો, “હણ-છિંદહિંદ” એવી આજ્ઞા કરતો, ચંડ-સ્ટ-ક્ષક-લોહિતપાણી-સાહસીક-ઉકંચન વચન માયા નિકૃતિ કૂડ કપટ સાતિ સંપયોગ-બહુલ, નિ:શીલ, નિર્વત, નિપુણ, નિમયદિ, નિuત્યાખ્યાનપૌષધોપવાસ, ઘણાં જ દ્વિપદ-ચતુષ્પદ-મૃગ-પશુ-પક્ષીસરીસૃપોના ઘાત-વધ-ઉચ્છેદનમાં અધમતિ હતો. ઉભો થઈને ગુનો આદર ન કરતો, વિનય ન કરતો, જનપદનો પ્રજાજનોથી રાજ કર લઈને પણ તેનું સભ્ય પાલન ન કરનાર હતો. • વિવેચન-૪૮ : કૈકયીનો અદ્ધ-જાડઘો દેશ જ આર્ય છે. તે પરિપૂર્ણ જનપદ છે. અદ્ધ આર્ય અને અદ્ધ અનાર્ય છે. તેથી અદ્ધ કેકસી કહ્યું. અર્વણુક • સર્વ ઋતુમાં થનાર પુષ્પ અને ફળથી સમૃદ્ધિવાળુ રમ્ય-રમણીય, નંદનવન સમ. -x • પ્રાસાદીય ઈત્યાદિ ચાર પદ પૂર્વવત. મહયા હિમવંત આદિ રાજ વર્ણન પૂર્વવતું. અધાર્મિક-ધર્મથી ન વિચરનાર, અધર્મિષ્ઠ • અતિશય અધર્મવાળો. તેથી જ અધર્મ વડે ખ્યાતિવાળો. અધર્મની પાછળ જનાર, તે અધમનુગ. અધર્મ જ પરિભાવિત થવાના આચારવાળો તે અધર્મપલોડી. અધમને પ્રકથિી ઉત્પાદન કરનાર તે અધર્મપ્રજનન, “ધર્મનો અભાવ હોવાથી ધર્મથી કંઈ થતું નથી” તે અધર્મશીલ સમુદાચાર, અધર્મથી વૃત્તિ કરનાર, | હણો, છેદો, ભેદો એમ પ્રવર્તન કરનાર. તેથી જ મારીને હાથને ન ધોવાથી લોહિતપાણિ. તેથી જ પાપકમકારિત્વથી પાપી. ચંડતીવ્ર કોપના આવેશથી. રૌદ્રનૃશંસકર્મકારીત્વથી. સાહસિક-પરલોક ભયના અભાવથી. હીતગુણના ઉtd-ગુણોત્કર્ષ પ્રતિપાદન તે ઉકંચન, વચન-છેતરવું, માયા-પરવંચન બુદ્ધિ, નિકૃતિ-બક વૃત્તિથી ગલકર્તકની જેમ અવસ્થાન. કૂટ - અનેક મૃગાદિના ગ્રહણ માટે વિવિધ પ્રયોગ કરવા તે. કપટ - વસ્ત્ર અને ભાષાને વિપરીત કરવા. આ ઉત્કચન આદિ વડે અતિશય સહિત જે સંપયોગ, તેની બહુલતા અથવા સાતિ સંપયોગ નામક જે સાતિશયથી કસ્તૂરી આદિ દ્રવ્યમાં બીજું ભેળવવું. • x • x • તે સંપયોગબહુલ. ૧રર રાજપનીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ બીજા આ રીતે વ્યાખ્યા કરે છે - ઉકંચન - ઉકોચા, નિકૃતિ - વચન પ્રચ્છાદન કર્મ, સાતિ-વિગ્રંભ, આ સંપ્રયોગ બહલ. બાકી પૂર્વવતું. નિ:શીલ-બ્રહ્મચર્ય પરિણામના અભાવથી. નિર્વત - હિંસાદિ વિરતિના અભાવથી નિર્ગુણ-ક્ષાંત્યાદિ ગુણના અભાવથી, નિર્મયદિ-પરમી પરિહારાદિ મયદાના વિલોપિcથી. નિuત્યાખ્યાન પોષધોપવાસ - પ્રત્યાખ્યાન પરિણામ પર્વ દિવસ ઉપવાસ પરિણામના અભાવથી. ઘણાં દ્વિપદ આદિના વિનાશ માટે, તાડના માટે, નિર્મલાભાવિ કરણને માટે અધર્મરૂપ ગ્રહ વિશેષ સમાન સમુસ્થિત. ગુરુ-પિતા આદિને આવતા જોઈને ઉભો ન થાય, સામે ન જાય. વિનય ન કરે. ઈત્યાદિ - ૪ - - સૂગ-૪૯,૫o - [૪૯] તે પ્રદેશ રાજાને સૂર્યકાંતા નામે રાણી હતી. તે સુકુમાલ હાથપગવાળી ઈત્યાદિ ધારિણીવતું વર્ણન કરવું. તેણી પ્રદેશ રાજાની સાથે અનુરકત, અવિરક્ત ઈષ્ટ શબ્દાદિથી વિચરતી હતી. [૫૦] તે પ્રદેશી સજાનો જ્યેષ્ઠ પુત્ર અને સૂર્યકાંતા દેવીનો આત્મજ સૂર્યકાંત નામે પુત્ર હતો. તે સુકુમાલ હાથ-પગવાળો ચાવતુ પ્રતિરૂપ હતો. તે સૂર્યકાંત કુમાર સુવરાજ થયો. તે પ્રદેશ રાજાના રાજ્ય, રાષ્ટ્ર, જલ, વાહન, કોશ, કોઠાગાર, તપુર, જનપદને સ્વયંજ દેખભાળ કરતો વિચરતો હતો. • વિવેચન-૪૯,૫o - સૂર્યકાંતા દેવીનું વર્ણન પૂર્વવત્. પ્રદેશી રાજા સાથે અનુક્ત, અવિરક્ત-કંઈક વિપ્રિય કરવા છતાં વિરાગનો અભાવ. કુમાર વર્ણન - સુકુમાલ હાથ-પગ, અહીંના પંચેન્દ્રિય શરીટી, લક્ષણ-વ્યંજન-ગુણોથી યુકત, માન-ઉન્માન-પ્રમાણ પ્રતિપૂર્ણ, સુજાત સવાંગ સુંદરંગ, શશિ સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ. * * * તે સૂર્યકાંત કુમાર યુવરાજ થયો. પ્રદેશ રાજાના રાજ્ય-રાષ્ટ્રાદિ સમુદાયાત્મક, રાષ્ટ્ર-જનપદ, બલસૈન્ય, વાહન, કોશ-ભાંડાગાર, કોઠાગાર-ધાન્ય ગૃહ, નગર અને અંતઃપુરને સ્વયં જ દેખરેખ કરતો હતો. સૂત્ર-૫૧ - તે પ્રદેશી રાજાનો મોટો ભાઈ અને મિત્ર સમાન “ચિત’ નામે સારથી હતો. તે યાવતુ ઘણાં લોકોથી અપરિભૂત, શામ-દંડ-ભેદ-ઉપપદાન, અર્થશાસ્ત્રઈશ મતિ વિશારદ, ઔત્પાતિકી-વૈનાયિકી-કર્મા-પરિણામિકી એ ચતુર્વિધ બુદ્ધિથી યુક્ત હતો. પ્રદેશ રાજાના ઘણાં કાર્યો, કારણો, કુટુંબ, મંત્ર, ગુણ, રહસ્ય, વ્યવહાર, નિશાયમાં પૂછવા યોગ્ય, મેઢી, પ્રમાણ, આધાર, આલંબન, અજી, મેઢિભૂત, પ્રમાણભૂત, આધારભૂત, આલંબનભૂત સર્વે સ્થાન • સર્વ ભૂમિકામાં લાપત્યય, વિદિવિચાર, રાયધુરાચિંતક હતો. • વિવેચન-પ૧ - શાશ્વ - સમૃદ્ધ, દીત-કાંતિમાન, વિત-ધનવાન, વિપુલ ભવન શયન આસન યાન વાહનની આકીર્ણ, ઘણાં દાસી-દાસ-ગાય-ભેંસ-ઘેટા આદિ ઘણાં ધન-ઘણાં Page #69 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૫૧ ૧૨૩ જાતરૂપ જd, વિચ્છર્દિત પ્રચુર ભોજન-પાન આદિ લેવા. આની વ્યાખ્યા રજવકિવતું ભાવવી. રાજ માન્યત્વથી અને સ્વયં જાત્યક્ષત્રિયવથી ઘણાં લોકથી અપરિભૂત. શામ, ભેદ, દંડ, ઉપપ્રદાન રૂપ નીતિ, અર્થશાસા-અર્થોપાયભુત્પાદન ગ્રન્થની ઈહાવિમર્શ, તપ્રધાન મતિમાં વિચક્ષણ. ૌત્પાતિકી - અદષ્ટ, અશ્રુત, અનનુભૂત વિષય અકસ્માત થનારી, વૈનાયિકી - વિનયથી પ્રાપ્ત શાસ્ત્રાર્થ સંસ્કારજન્ય બુદ્ધિ કર્મજા-કૃષિ, વાણિજયાદિ કર્મથી પ્રભવેલ. પારિણામિકી • પ્રાયઃ વયવિપાક જન્ય. આવી ચતુવિધ બુદ્ધિથી યુકત, પ્રદેશી સજાના ઘમાં કાર્યકર્તવ્ય, કારણ-કર્તવ્યોપાય, સ્વ-પર વિપયભૂત કુટુંબમાં, મંત્ર-રાજ્યાદિ ચિંતારૂપ. ગુહ્ય-મ્બહારના લોકોને પ્રકાશનીય, રહસ્ય, નિશ્ચય-અવશ્ય કરણીય કર્તવ્ય વિશેષ, વ્યવહાર-આહ્વાન, વિસર્જન આદિ૫, એક વખત પૂછવું, અનેક વખત પૂછવું. મેઢી-ખલક મધ્યવર્તી ધૃણા જેમાં નિયમિત ગો પંક્તિ, ધાન્યને ગ્રહણ કરે છે, તેની જેમ જેને આલંબીને સર્વ મંત્રી મંડળ મંગણીય અર્થોને ધાન્યની જેમ જુદું પાડે છે. તે મેઢી. પ્રમાણ-પ્રત્યક્ષાદિ, - x • તેમાં જ મંત્રીના પ્રવૃત્તિ-નિવૃત્તિભાવથી, આદાર-આધેયના સર્વ કાર્યોમાં લોકોને ઉપકારીપણાથી. આલંબન-જુ આદિ, તેની જેમ આપતિમાં પડેલને નિતારકવવી. ચક્ષ-લોચન, તેની જેમ લોકોના વિવિધ કાર્યોમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ વિષય દર્શક. આ જ વસ્તુનો પ્રપંચ કરતા મેઢિભૂત આદિ કહ્યું. અહીં ભૂત શબ્દ ઉપમા અર્થમાં છે. ઈત્યાદિ - X - X - X - • સૂત્ર-પર તે કાળે, તે સમયે કુણાલા નામે ઋદ્ધ, તિમિત, સમૃદ્ધ જનપદ હતું. તે કુણાલા જનપદમાં શ્રાવતી નામે નગરી હતી. તે ઋદ્ધ-તિમિત-સમૃદ્ધ ચાવતુ પ્રતિરૂપ હતી. તે શ્રાવસ્તી નગરીની બહાર ઈશાન દિશાભાગમાં કોઇક નામે પુરાતન યાવત્ પ્રાસાદીય ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં પ્રદેશ રાજાનો આજ્ઞાપાલક જિdણ નામે રાજા હતો. તે મહા હિમવંત રાવતું વિચરતો હતો. ત્યારે તે પ્રદેશ રાજાએ અન્ય કોઈ દિને મહાઈ, મહાઈ, મહાહ, વિપુલ, રાજાને યોગ્ય પ્રાભૃત તૈયાર કરાવ્યું. કરાવીને ચિત્ત સારથીને બોલાવ્યો, ભોલાવીને આમ કહ્યું - જ, હે ચિત! તું શ્રાવતીનગરી જઈ જિતરબુ રાજાને આ મહાઈ ચાવતું પ્રભુત ભેટ ધર, તેની સાથે રહીને સવયં ત્યાંના રાજ કાર્યો, રાજકૃત્યો, રાજનીતિ અને રાજવ્યવહાર છે, સાંભળ અને અનુભવ કરતો વિચર, એમ કહી વિદાય કર્યો. ત્યારે તે ચિત્તસારથી, પ્રદેશ રાજાએ આમ કહેતા હર્ષિત થયો યાવતું. આજ્ઞા સ્વીકારી. તે મહાઈ ચાવતુ પ્રાભૃત લે છે. પ્રદેશીરાજ પાસેથી ચાવતું નીકળ્યો. નીકળીને સેવિયાનગરીની વચ્ચોવચ્ચથી, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને તે મહાઈ ચાવતું અમૃત આપે છે. કૌટુંબિક પુરષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું ૧૨૪ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઓ દેવાનુપિયો ! જલ્દીથી છત્રસહિત ચાવત ચાતુઈટ અશરથ જોડીને ઉપસ્થિત કરો ચાવતું મારી આજ્ઞા પછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરો તે પ્રમાણે આજ્ઞા સ્વીકારી, જલ્દીથી છ સહિત ચાવતું યુદ્ધ સજ્જ ચાતુઘટ અશરથ જોડીને ઉપસ્થિત કર્યો. તેની આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે ચિતસારથી કૌટુંબિક પુરષો પાસે આ વૃત્તાંત સાંભળી ચાવત વૃત્તાંત સાંભળી ચાવ4 વિકસિત હદયી થઈ, બલિકર્મ કર્યું. કૌતક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા. સદ્ધ-બદ્ધ-વર્મિત કવચ. થઈ, શરાસન પદ્રિકા બાંધી, વેયક પહેર્યું. વિમલવર ચિંધપથી બદ્ધ આવિદ્ધ થયો. આયુધ પ્રહરણ ગૃહિત કર્યા. તે મહાઈ ચાવ4 પ્રાભૃત લીધું. લઈને જે ચાઈટ અશરથ પાસે આવ્યો, આવીને ચાતુટ આશરથે આરૂઢ થયો. ઘણાં સદ્ધ પુરુષો સાથે યાવતુ આયુધ-પહરણ ગ્રહિત સાથે સંપરિવૃત્ત થઈ કોરંટ માચદામથી યુક્ત છત્ર ધારણ કરેલ, મહાતુ સુભટ ચટક્ર પથકર છંદથી પરિક્ષિપ્ત થઈ પોતાના ઘેરથી નીકળે છે. સેવિયા નગરીની. વચ્ચોવચ્ચેથી નીકળે છે. નીકળીને સુખે વાસ કરતો, પ્રાત:રાશપૂર્વક, અતિવિકૃષ્ટ અંતરે વાસમાં ન વસતો, કેકસ આધ જનપદની વરસોવરસથી કુણાલા જનપદની જે શ્રાવતી નગરી છે, ત્યાં આવ્યો. પછી શ્રાવતીનગરની વચ્ચોવચ્ચથી પ્રવેશે છે. પછી જિતશત્રુ રાજાનું ગૃહ, જ્યાં બાહ્ય ઉપચાનશાળા છે, ત્યાં આવે છે. આવીને ઘોડાને રોકે છે. રોકીને રથને સ્થાપે છે. રથથી નીચે ઉતરે છે. તે મહાઈ ચાવતુ પ્રાકૃત લે છે. લઈને અત્યંતર ઉપસ્થાન શાલામાં જિતશત્રુરાજ હતો, ત્યાં આવે છે. આવીને જિdણ રાજાને બે હાથ જોડીને યાવતુ જય-વિજયથી વધાવી તે ભેટ આપે છે. ત્યારપછી તે જિતગુરાજ ચિત્ત સારથીના તે મહાઈ ચાવ4 પ્રભૂતને સ્વીકારે છે. પછી ચિત્ત સરીને સકારે-સન્માને છે, પછી વિસર્જિત કરી રાજમાર્ગમાં અવગાઢ આવાસ આપે છે. ત્યારે તે ચિત્તસારથી વિસર્જિત થઈને જિતરાજાની પાસેથી નીકળે છે. નીકળીને જે બાહ્ય ઉપસ્થાન શાળામાં જ્યાં ચાતુટ આશરથ છે, ત્યાં આવીને ચાતુઘટ અશ્ચરથમાં આરૂઢ થઈ, શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચેથી રાજમાર્ગે અવગાઢ આવાસે પહોંચે છે. પછી ઘોડાઓને રોકે છે, રોકીને રથને સ્થાપે છે. રથથી ઉતરે છે. સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પાવેય મંગલ પ્રવર વોને પહેર્યા. અભ પણ મહાઈ ભરણથી શરીર અલંકૃત કર્યું. ભોજનાદિ કરીને ત્રીજા પહરે ગંધવ, નીકો, નાટ્યકારોના સંગીત, નૃત્ય, નાટ્યાભિનયોને સાંભળતા-જોતાં, ઈષ્ટ શબ્દ-પ-રસ-રૂપ અને ગામૂલક મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતો વિચરવા લાગ્યો. • વિવેચન-પર : ર્તિવાણી - સમીપે વસનાર, શિષ્ય. શિષ્ય માફક સખ્યણું આજ્ઞાપાલક. વર્ષ - તનુમાણ, વM - લોઢાના બતરરૂ૫. સદ્ધશરીર આરોપણથી. વૈદ્ધ - ગાઢતર બંધનથી બંધનથી. ઉપીડિત-ગાઢ કરેલ, શર ફેંકાય છે, જેમાં તે શરાસન-પુધિ, Page #70 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-પર ૧૫ ૧૨૬ રાજપનીયઉપાંગસુત્ર - સટીકઅનુવાદ તેની પટ્ટિકા, રૈવેયક-ડોકનું આભરણ, • x• જેના વડે આયુધ થાય તે આયુધખેટક આદિ, પ્રહરણ-અસિ, કુંત આદિ ગ્રહણ કરેલ આયુધ અને પ્રહરણ. • સૂત્ર-પ૩ : તે કાળે, તે સમયે પાપત્ય કેશી નામે કુમારશ્રમણ, જે જાતિ-કુળબલ-રૂપ-વિનય-જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ-લા-લાઘવ અને લાલાઘવ સંva, ઓજસવી, તેજસ્વી, વીવી, યશરતી, ક્રોધ-માન-માયા-લોભ-નિદ્રા-ઈન્દ્રિય અને પરીષહને જિતેલ, જીવિતામ અને મરણભયથી વિમુક્ત, વતગુણ-કરણ-ચરણનિગ્રહ-આજીવ-માર્દવ-વાવ-ક્ષાંતિ-મુક્તિ-બ્રહ્મ-નય-નિયમ-સત્ય-શૌચ-જ્ઞાનદર્શન અને સાત્રિ પ્રધાન, ચૌદપૂન, ચાર જ્ઞાનોપગત, ૫oo સાધુ સાથે પરિવરીને પૂનનિપૂર્વ વિચરતા, ગામનુગામ જતાં, સુખ-સુખે વિહાર કરતાં શ્રાવતી નગરીના કોઠક પૈત્યે આવ્યા. આવીને શ્રાવતી નગરીની બહાર કોષ્ટક ચૈત્યમાં યથાપતિરૂપ અવગ્રહને અવગ્રહીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત રતાં વિચરે છે. • વિવેચન-પ૩ - જાતિસંપન્ન-ઉત્તમ માતૃપક્ષ યુક્ત. - X - X • કુળસંપન્ન ઉત્તમ પિતૃપક્ષથી, ચકત. બલ-સંહનન વિશેષ સમુલ્ય પ્રાણ. રૂપ-અનુપમ શરીરસૌંદર્ય. - X - લાઘવદ્રવ્યથી અા ઉપધિત્વ, ભાવથી ત્રણ ગૌરવનો ત્યાગ. લજ્જા-મનો, વાક, કાય સંયમ, ઓજસ્વી-માનસિક અવટંબવાન. તેજસ્વી-શરીપ્રભાયુકત, વયસ્વી-સૌભાગ્યાદિ યુક્ત વયનવાળો. • x - ક્રોધ આદિનો જય એટલે ઉદય પ્રાપ્ત ક્રોધાદિને વિફળ કરવા. તપ વડે શેષ મુનિજનની અપેક્ષાએ પ્રધાન કે ઉત્તમ છે. ગુણ-સંયમ ગુણ. આ બંને વિશેષણ - ૫ અને સંયમમાં જૂના કે નવા કર્મોની નિર્જરા, મોક્ષ સાધનમાં મુમુક્ષને ઉપાદેય બતાવ્યું. ગુણપ્રાધાન્ય પ્રપંચન અર્થે કહે છે - કરણપ્રધાન, વશરા - પિંડ વિશુદ્ધિ આદિ, કહ્યું છે – પિંડ વિશુદ્ધિ, સમિતી, ભાવના, પ્રતિમા અને ઈન્દ્રિય નિરોધ, પડિલેહણ-ગુપ્તિ-અભિગ્રહ તે કરણ. ઘર - મહાવ્રતાદિ. કહ્યું છે - વ્રત, શ્રમણ ધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યગુપ્તિ, જ્ઞાનાદિગિક, તપ, ક્રોધ નિગ્રહ તે ચાાિ છે. તેમાં નિગ્રહ-અનાચારપ્રવૃત્તિ નિષેધ. નિશ્ચય-dવનિર્ણય અથવા વિહિત અનુષ્ઠાનોનો સ્વીકાર, મા ર્નવ • માયા નિગ્રહ, નાયવ - ક્રિયામાં દક્ષવ, ક્ષતિ - ક્રોધ નિગ્રહ, ગુપ્તિ-મનોગુપ્તિ આદિ, મુક્તિ-નિર્લોભતા વિધા-પ્રજ્ઞપ્તિ આદિ દેવતા અધિષ્ઠિત વણનિપૂર્વીમંગ-દેવતા અધિષ્ઠિત અથવા સસાધના વિધા સાધન હિત. બ્રહ્મચર્યબસ્તિ નિરોધ અથવા કુશલ અનુષ્ઠાન. વેદ-લૌકિક લોકોતર આગમ. નય-નૈગમાદિ સાત. નિયમ-વિચિત્ર અભિપ્રહ. સત્ય-પ્રાણીને હિતકર વચન, શૌચ-દ્રવ્યથી નિર્લેપતા, ભાવથી અનવધ સમાચરણ. જ્ઞાન-મતિ આદિ, દર્શન-સમ્યકત્વ, ચાપ્રિ-બાહ્ય સત્ અનુષ્ઠાન. જે આ ચરણ-કરણ ગ્રહણ છતાં આર્જવાદિ ગ્રહણ છે, તે આજવદિના પ્રાધાન્યને જણાવવા માટે છે. જિતક્રોધાદિ અને આર્જવાદીમાં ભેદ શો છે ? જિતક્રોધાદિ વિશેષણ - તેના ઉદયને વિફળ કરણ અર્થે છે. માર્દવ પ્રધાનાદિ - કર્મના ઉદયના નિરોધાર્ચે છે. • x - જ્ઞાનસંપન્ન ઈત્યાદિમાં જ્ઞાનાદિમવમ્ અહીં કહ્યું. જ્ઞાનપધાનાદિમાં તેનું પ્રાધાન્ય અન્યત્ર પુનરુક્તિ માનવી. ઉદાર, ઘોર ઈત્યાદિ પૂર્વવતું. • સૂત્ર-૫૪ - ત્યારે શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથપથોમાં મા જનશબ્દ, જનમૂહ, જનકલકલ, ન બોલ, જનઉમ, જનઉકલિક, જન સંનિતિક યાવતુ પાર્ષદા સેવે છે. ત્યારે તે ચિત્ત સારથી, તે મહા જનાર્દ અને જન કલકલ સાંભળીને અને જોઈને આવા પ્રકારનો સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો શું આજે શ્રાવતી નગરીમાં ઈન્દ્રજીંદ-રુદ્ર-મુકુંદ-નાગ-ભૂત-ન્ય-સૂપરત્ય-વૃક્ષ-પર્વત-દરિ-અગડ-નદી-સરોવર કે સાગર મહોત્સવ છે? જેથી આ ઘણાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્વાકુ, ક્ષત્રિય, જ્ઞાત, કૌરવ્ય યાવત્ ઇભ્યઅભ્યપુત્રો નાન કરી, બલિકર્મ કરી જેમ ઉવવાઈમાં કહ્યું તેમ યાવતુ કોઈક ઘોડા ઉપર, કોઈક હાથી ઉપર, પગે ચાલતા મા વૃંદાવૃંદોથી નીકળે છે. આમ વિચારી કંચૂકી પુરુષને બોલાવીને કહ્યું કે – હે દેવાનુપિય ! શું આજે શ્રાવીનગરીમાં ઈન્દ્ર યાવતું સાગર મહોત્સવ છે, કે આ ઘણાં ઉગ્ર, ભોગાદિ લોકો જઈ રહ્યા છે ? ત્યારે તે કંચકી પર કેશીકુમાર શ્રમણના આગમનનો નિશ્ચય કરીને, ચિત્તસારથીને બે હાથ જોડી યાવત વધાવીને કહ્યું – હે દેવાનુપિયા આજે શ્રાવતી નગરીમાં ઈન્દ્ર યાવત સાગર મહોત્સવ નથી, જેથી આ બધાં જઈ રહ્યા છે. પણ હે દેવાનુપિય! નિશે પાdfપત્ય કેશી નામે કુમાર શ્રમણ, અતિસંપન્ન યાવતુ વિચરતા અહીં આવેલ છે, યાવન વિચરે છે. તેથી આજે વસ્તીનગરીમાં ઘણાં ઉગ્રો યાવત્ ઇભ્ય-અભ્યપુત્રોમાં કેટલાંક વંદન નિમિત્તે યાવત્ છંદમાં નીકળે છે. ત્યારે તે ચિત્તસારથી, કંચુકી પુરુષ પાસે આ અર્થ સાંભળી, સમજી અતિ હર્ષિત યાવતુ હદયી થઈ, કૌટુંબિક પુરુષોને બોલાવે છે, ભોલાવીને કહ્યું - દેવાનુપિયા જલ્દીથી ચાતુટ આશ્વરથ જોડીને લાવો ચાવત્ છ સહિત ઉપસ્થિત કરો. ત્યારપછી શિવસાણીએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કયાં. શુદ્ધ-પ્રવેશ્ય-મંગલ-પ્રવર વસ્ત્રો ધારણ કર્યો. અલા-મહાઈ આભરણથી શરીર અલંકૃત કરી, ચાતુટ આશરથ પાસે આવ્યા. આવીને અશરથમાં બેઠો. કોરટપુષ્પની માળા સહિતનું છત્ર ધારણ કર્યું. મોટા ભહ-ચટકર-વૃંદથી પરિક્ષિપ્ત થઈને શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યો. નીકળીને કોષ્ટક રૌત્યમાં કેશીકુમાર શ્રમણ હતા, ત્યાં આવ્યો. આવીને કેશીકુમાર શ્રમણથી બહુ દૂર કે નીકટ નહીં, તેવા સ્થાને અશ્વો રોકી રથ સ્થાપન કર્યો. Page #71 -------------------------------------------------------------------------- ________________ સૂ૫૪ ૧૨૩ ૧૨૮ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ પછી રથમાંથી ઉતરીને કેશીકુમાર શ્રમણ પાસે આવ્યો, આવીને કેશીકુમારને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી કરીને વંદન-નમસ્કાર કર્યો. પછી બહુ નીકટ કે દૂર નહીં તેવા સ્થાને શ્રવણની ઈચ્છાથી નમન કરતાપૂર્વક, અભિમુખ, આંજણી કરી રહ્યો. ત્યારે કેelીકુમાર મણે ચિત્ત સારથી અને તે મહા-મોટી વિશાળ પદાને ચતુમિ ધર્મ કહ્યો – સવા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા બહિદ્ધાદાન વિરમણ. ત્યારે તે અતિવિશાળ મોટી ઇર્ષદાએ કેશીકુમાર શ્રમણની પાસે ધર્મ સાંભળી-સમજીને જે દિશાથી આવેલ તે જ દિશામાં પાછા ગયા. ત્યારે તે ચિત્ત સાહ્યી કેશીકુમાર શ્રમણ પાસે. ધર્મ સાંભળી, સમજીને હર્ષિત યાવત હૃદયી થઈ, ઉત્થાન વડે ઉઠે છે. ઉઠીને કેશીકુમારને ત્રણ વખત અદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. કરીને વંદન-નમસ્કાર કર્યો. પછી આમ કહ્યું – ભગવાન ! હું નિર્થીિ પ્રવચનની શ્રદ્ધા કરું છું પ્રીતિ શું છે, રુચિ કરું છું. નિન્જ પ્રવચન માટે અભ્યથિત થયો છું. નિગ્રન્થપાચન ઓમ જ છે, તેમ જ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે. આ અર્થ સત્ય છે, જેમ આપ કહો છો. એમ કહી, વાંદી-નમીને આમ કહ્યું – જે રીતે આપ દેવાનુપિયાની પાસે ઘણાં ઉગ્રો, ભોગો યાવત્ ઇભ્યઇભ્યો , હિરણય-સુવર્ણ-ધન-ધાન્ય-બલ-વાહન-કોશ-કોઠાગાર-પુર-અંતઃપુરનો ત્યાગ કરીને, વિપુલ ધન-કનક-રતન-મણિ-મોતી-શંખ-શિલા-પ્રવાલ-સંતસાર દ્રવ્યને વિતરિત કરી, વિગોપીત કરી, દાન દઈને, પરિભાગ કરીને, મુંડ થઈને, ઘરથી નીકળીને અનગારિક પ્રવજ્યા લે છે. હું તેમ કરવા-હિરણ્યાદિનો ત્યાગ કરી ચાવતું પતંજિત થવાને માટે સમર્થ નથી. આપ દેવાનુપિયની પાસે પાંચ સુતતિક અને સાત શિatવતિક રૂપ બાર પ્રકારનો ગૃહસ્થ ધર્મ સ્વીકારીશ. • • દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે ચિત્તસાગ્રી, કેશીકુમાર શ્રમણ પાસે પંચામુવતિક ચાવતું ગૃહીધર્મ સ્વીકારીને વિચરે છે. ત્યાર પછી તે ચિત્તસારથી કેશીકુમાર શ્રમણને વંદન-નમસ્કાર કરીને જ્યાં ચાતુઈટ અશ્વસ્થ છે, ત્યાં જવા ઉધત થયો. ચાતુરંટ અશરથમાં બેસી, જે દિશાથી આવેલ ત્યાં પાછો ગયો. • વિવેચન-૫૪ - મહાન જનશબ્દ, પરસ્પર આલાપાદિરૂ૫જનબૃહ-જનસમુદાય, બોલઅવ્યક્તવર્ણ વનિ, કલકલ-તે જ ઉપલભ્યમાન વચન વિભાગ. ઉર્મી-સંભાદ, ઉકલિક-લઘુતર સમુદાય, સંનિપાત- જુદા જુદા સ્થાનેથી લોકોનું એકઠાં થવું. ઘણાં લોકો પરસ્પર આમ કહે છે, બોલે છે, પ્રરૂપે છે કે હે દેવાનુપિય! પાશ્ચાંપત્ય કેશીકુમાર શ્રમણ જાતિસંપન્ન યાવતુ ગ્રામાનુગ્રામ જતાં અહીં આવેલ છે, સંપાપ્ત છે, સમોસર્યા છે. આ જ શ્રાવતી નગરીના કોઠક ચૈત્યમાં ચયાપ્રતિરૂપ અવાહ અવગહીને, સંયમ અને તપથી આભાને ભાવિત કરતા વિચરે છે. તથારૂપ શ્રમણના નામ ગોત્રનું શ્રવણ મહાફળને માટે છે. ઈન્દ્રમહ - ઈન્દ્રોત્સવ, ઈન્દ્ર-શક, સ્કંદ-કાર્તિકેય, રુદ્ર-શીવ, મુકુંદ-બળદેવ, શિવ-દેવવિશેષ, વૈશ્રમણ-ચક્ષરાજ, નાગ-ભવનપતિ વિશેષ, યક્ષ અને ભૂત-વ્યંતર વિશેષ, સૂપ-રૌત્યસ્થંભ, ચૈત્ય-પ્રતિમા. - x • ઉગ્ર-આદિ દેવે સ્થાપેલ ઈક્ષવંશમાં જન્મેલ, ઉગ્રપુત્ર - તે જ કુમારાદિ અવસ્થાવાળા. ભોગ-આદિ દેવે સ્થાપેલ ગુરવંશમાં જન્મેલ, રાજન્ય-ભગવંતના વયસ્યના વંશજો. ચાવતું શGદથી ક્ષત્રિય, બ્રાહ્મણ, ભટ્ટ, યોદ્ધા, મલકી, મલકીપુત્રો ઈત્યાદિ ગ્રહણ કરવા. તેમાં ક્ષત્રિય-સામાન્ય રાજકુલીન, ભ-શૌર્યવાળા, યોઘા-તેનાથી વિશિષ્ટતર, મલકી-પ્લેચ્છકી બંને રાજા વિશેષ. રાજ-માંડલિક, ઈશ્વર-યુવરાજ, તલવર-રાજાએ ખુશ થઈને આપેલ પટ્ટબંધ વિભૂષિત રાજસ્થાનીય. માડંબિક-મંડપ અધિપતિ. કુટુંબિક-કેટલાંક કુટુંબનો સ્વામી ઈ-મહાઘનીક શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સૌવર્ણપટ્ટ વિભૂષિત મસ્તકવાળી, સેનાપતિ-રાજા દ્વારા નિયુક્ત ચતુરંગ સૈન્ય નાયક. સાર્થવાહ-સાર્થ નાયક આદિ શબ્દથી મંત્રી, મહામંત્રી - મંત્રી મંડલ પ્રધાન અથવા મહાવતુ, ગણક-ગણિતજ્ઞ કે ભાંડાગારિક, જ્યોતિષ, દૈવારિક-પ્રતીહાર અથવા રાજદ્વારિક, પીઠમઈ-નીકટ આસને રહેતા વયસ્કો. કેટલાંક વંદન નિમિતે, કેટલાંક પૂજન નિમિતે, એ રીતે સકાર, સમાન, કુતૂહલ નિમિતે. ન સાંભળેલું સાંભળવા, સાંભળેલને નિઃશંકિત કરવા, મુંડ થઈ પ્રવજિત થવા, બાર ભેદે ગૃહીધર્મ અંગીકાર કરવાના હેતુથી, કેટલાંક જિનભક્તિ સગવી, કેટલાંક પોતાનો આધાર સમજીને - સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુકમંગલ-પ્રાયશ્ચિત કરી, મસ્તકે અને કંઠે માળા પહેરી, મણિ-સુવર્ણ પહેરી, હારઅદ્ધહારાદિ આમરણો પહેરી, પ્રવર વસ્ત્રો પહેરી, ચંદનથી લિપ્ત શરીરવાળા થઈને [નીકળ્યા. તેમાં - કોઈ ઘોડા ઉપર, કોઈ હાથી ઉપર, એ રીતે સ્થમાં, શિબિકામાં, અંદમાનિકામાં, પગે ચાલતા એ રીતે પુરષોથી પરિપ્તિ મહા-ઉત્કૃષ્ટ સીંહનાદ, બોલ કલકલ સ્વપૂર્વક, સમુદ્રના રવ જેવો નાદ કરી આકાશતળ ફોડતા હોય તેવા. આ બધું પ્રાયઃસુગમ છે. માત્ર ગુણવતોને નિરંતર અભ્યાસ કQાપણાથી શિક્ષાવતરૂપે વિવક્ષા કરતા સાત શિક્ષાવતો એમ કહ્યું છે. નાત-ન્હાઈને. બલિકર્મ-સ્વગૃહ દેવતાને કરેલ, કૌતુક-મષી, તિલકાદિ. મંગલસિદ્ધાર્થક, દહીં, અક્ષત, દૂર્વાદિ. પ્રાયશ્ચિત્ત-દુઃસ્વપ્નાદિના નાશ અર્થે. -x- આવિદ્ધપહેરેલ. કથિત-વિન્યરત, હાર-અઢાર સરો, અદ્ધહાર-નવસરો, પ્રલંબ-મુંબનક, કટિસૂગથી બીજા પણ સુકૃત-શોભન આમરણો જેમાં છે તે. ચંદન વડે લિપ્ત ગામો અને તથાવિધ શરીરવાળા. - X - મહતું ઉત્કૃષ્ટિ-આનંદ મહાધ્વનિ. બોલ-વર્ણ હિત ધ્વનિ, કલકલવ્યક્ત Page #72 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૫૪ ૧૨૯ ૧૩૦ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વચન. આવા સ્વરૂપનો જે રવ, તેના વડે સમુદ્ર મહાઘોષ પ્રાપ્ત જેવા. અંબરતલ - આકાશતલને ફોડતા હોય તેમ. ઈશાનરૂપ એક જ દિશામાં, એક ભગવનું પ્રતિજ અભિમુખ. ચાતુર્ઘટ - ચાર ઘંટ જેમાં લટકે છે તે. અાપધાન સ્થ તે અશરથ. “જે રીતે જીવો બંધાય છે'' ઈત્યાદિ રૂપ ધર્મકથા ઉવવાઈ શંયથી જાણવી. grfમ - “છે' એમ સ્વીકાર્યું. નિન્ય પ્રવચન - જૈન શાસન. પતિયામિ - વિશ્વાસ કરું છું. રોચયામિ - કરણરુચિ વિષયી કરું છું. અચુપગચ્છામિ-સ્વીકાર કરું છું. આપના દ્વારા જે પ્રતિપાદિત છે, તે તેમજ છે. યાયામ્યવૃન્યા છે. અવિતય - સત્ય છે. અસંદિગ્ધ - સમ્યક્ તથ્ય છે. ઈચ્છિત - અભિલષિત, પ્રતિષ્ટ-આભિમુખ્યતાથી સમ્યક્ સ્વીકૃત-જેમ તમે કહે છે. હિરણ્ય - અઘટિત સુવર્ણ, ધન-રૂપુ આદિ. • x * * * * * શિલાપ્રવાલ-વિદ્યુમ, સ-વિધમાન, સાર-પ્રધાન, સ્વાપયે-દ્રવ્ય. વિછર્દચિત્વા-ભાવથી ત્યજીને, વિગોવઇત્તા-પ્રગટ કરાયેલ, દાન-દીન, અનાથાદિને દેવું. પરિભાવ્ય-પુત્રાદિને ભાગ પાડવો. • સૂત્ર-પપ : ત્યારપછી તે ચિત્તસારથી શ્રાવક થયો. તે જીવાજીવનો જ્ઞાતા, પાપપુન્યનો ભેદ પામેલ, આસવ-સંવર-નિર્જરા-ક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષ સ્વરૂપમાં કુશળ. બીજાની સહાયતાનો અનિચ્છુક, દેવ-અસુર-નાગજુવર્ણ-ચક્ષ-રાક્ષસકિંનર-કિંમ્પષ-ગરુડ-ગંધર્વ-મહોગાદિ દેવગણ વડે નિર્થીિ પ્રવચનથી અનતિક્રમણીય, નિર્ગન્જ પ્રવચનમાં નિઃશંકિત-નિકાંક્ષિત-નિર્વિચિકિત્સક, લબ્ધા-ગૃહિતા-પુચ્છિતા-વિનિશ્ચિત્તાર્થ-અભિગતાથ, અસ્થિમજજામાં પ્રેમાનુરાગક્ત હતો. હે આયુષ્યમાન ! આ નિર્ગસ્થ પ્રવચન જ અર્થ છે, પરમાર્થ છે, શેષ અનર્થ છે. ફટિક હૃદયી, અપાવૃdદ્વાર, ઘર અને અંતઃપુરમાં નિઃશંક પ્રવેશ, ચૌદશ-આઠમ-અમાસ-પુનમમાં પ્રતિપૂર્ણ પૌષધને સમ્યફ પાલન કરતો, શ્રમણ નિર્મને પાસુક-એષણીય આરાન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે તથા પીઠ-ફલકશયા-સંતારક વડે તથા વા-પા-કંબલ-પાદuછન-ઔષધ-ભૈષજથી પ્રતિલાભિત કરતો, ઘણાં શીલ-qત-ગુણ-વેરમણ-પચ્ચક્ખાણ-પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતા જે ત્યાંના રાજકાર્યો ચાવતુ રાજવ્યવહારોને જિday રાજ સાથે વય જ પ્રભુપેક્ષણ કરતો વિચરવા લાગ્યો. વિવેચન-પપ : fમત - સમ્યક્ વિજ્ઞાત જીવાજીવ જેના વડે તે. સપનધ્ય - યથાવસ્થિત સ્વરૂપથી પુજાપ જાણેલ, આશ્રવ-પ્રાણાતિપાતાદિ, સંવર-પ્રાણાતિપાતાદિ પ્રત્યાખ્યાનરૂપ, નિર્જર-કર્મોનું દેશથી ખરૂં. ક્રિયાકાયિકી આદિ, અધિકરણ-ખડ્યાદિ, બંધકર્મપુદ્ગલ અને જીવપ્રદેશોનું પરસ્પર ચોંટવું. મોક્ષ-કર્મોનું સંપૂર્ણ દૂર થવું. કુશળ-સમ્યક્ પરિજ્ઞાતા અસહક્ક-અવિધમાન સાહા, કુતીથિક પ્રેરિત સમ્યકત્વ અવિચલન પ્રતિ બીજાની સહાયની અપેક્ષા ન રાખતો. તેથી કહ્યું – દેવ, અસુરાદિ વડે નિર્થીિ પ્રવચનથી [17/9] અનતિકમણીય. - X - ગરુડ-સુવર્ણકુમાર. તેથી નિર્ણન્ય પ્રવચનમાં શંકારહિત, બીજા દર્શનની આકાંક્ષા હિત, કળા પ્રતિ નિ:શંક, અર્થ શ્રવણથી લધાર્ય, અર્થાવધારણથી હીતાર્થ, સંશય થતાં પૃષ્કૃિતાર્થ, સમ્ય ઉત્તર સાંભળી વિમલબોધથી અધિગતાર્થ, પદાર્થોપલંભથી વિનિશ્ચિતાર્થ, અસ્થિ અને તેના મથેની મજ્જામાં સર્વજ્ઞપ્રવચન પ્રીતિરૂપ કુસુભાદિ સંગથી તની જેમ રક્ત. કેવા ઉલ્લેખથી કહે છે ? - હે આયુષ્યમાન ! આના દ્વારા પુત્રાદિને આમંત્રણ છે. શેપ એટલે ધન, ધાન્ય, પુત્ર, પત્ની, રાજ્ય, કુપ્રવયનાદિ. ટિક જેવા અંત:કરણવાળો, મૌનીન્દ્ર પ્રવચનથી તુષ્ટ મનવાળો અથવા અર્ગલાસ્થાનથી દૂર કરી ઉર્વીકૃતુ પણ તીખું નહીં, અથવા - X - ઉત્કૃત-અપગત, પરિઘા-અર્ગલા, જેના ગૃહદ્વારે છે તે. ઔદાર્યના અતિરેકથી અતિશય દાનદાયિપણાથી ભિક્ષક પ્રવેશાર્થે અન[લિત ગૃહદ્વાર, ભિક્ષુક પ્રવેશાર્થે અપાવૃત્ત દ્વાર, ભાવના વાક્ય આ છે - સમ્યગુદર્શન પામતા કોઈ પાખંડીથી બીતો નથી, શોભન માર્ગના પરિગ્રહથી ઉદ્ઘાટિત શિર રહે છે. અંતયુગૃહમાં જેનો પ્રવેશ અપીતિકર નથી, આના વડે અનીર્યાલવ કહ્યું અથવા જેની અતિ ધાર્મિકતા અને સર્વત્ર અશંકનીયત્વથી લોકોના અંતઃપુર કે ગૃહમાં પ્રવેશ પ્રીતિકર છે તે. ચૌદશ-આઠમ-અમાસ-પૂનમે અહોરાત્ર યાવત્ પૌષધ-આહારદિ પૌષધને સમ્ય પાલન કરતા. પીઠ-આસન, ફલક-અવખંભ, શય્યા-વસતિ કે શયન. સંતાક-જેમાં પગ પ્રસારી સુવાય છે. પડતા એવા ભોજન કે પાનને ગ્રહણ કરે તે પણ. પાદપોંછનજોહરણ - ૪ - શીલવંત-સ્થૂળ પ્રાણાતિપાતવિરમણાદિ, ગુણવત-દિવ્રતાદિ - ૪ - • સૂઝ-૫૬ થી ૬૧ - [૫૬] ત્યારે તે જિતશત્રુરાજ અન્ય કોઈ દિને મહાઈ ચાવતુ ભેંટણું તૈયાર કરે છે. કરીને ચિત્તસારથીને બોલાવીને કહ્યું - હે ચિત્ત! તું સેવિયા નગરી જઈ પ્રદેશ રાજાને આ મહાઈ ચાવતુ ભેટશું આપ. મારા તરફથી વિનયથી નિવેદન કરજે કે આપે મારા માટે જે સંદેશ મોકલ્યો છે, તે જ પ્રકારે અવિતથ અને અસંદિગ્ધરૂપે સ્વીકારું છું. એમ કહી ચિત્ત સારથીને વિદાય આપી. ત્યારે તે ચિત્તસારથી, જિતણ વડે વિસર્જિત કરાતા, તે મહાઈ ભેંટણું વાવ4 લઈને ચાવત જિતશત્રુ રાજ પાસેથી નીકળે છે, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈ, રાજમાર્ગે અવગઢ આવાસમાં જાય છે, ત્યાં મહાઈ મેંટણુ યાવત્ સ્થાપે છે. સ્નાન કરી ચાવતુ કોરંટ પુષ્પમાળા ચાવતું મહતું પાદચાર વિહારથી, મહતુ પર વાપુરાથી પરિક્ષિપ્ત, રાજમાર્ગે વગાઢ આવાસથી નીકળે છે, શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચેથી કોઇક ચૈત્યે કેશીકુમાર શ્રમણ પાસે આવે છે. - કેશીકુમાર શ્રમણ પાસે ધર્મ સાંભળી ચાવત હર્ષિત થઈ, ઉસ્થિત થઈ ચાવતું કહે છે - હે ભગવન નિશ્વે જિતશત્રુ રાજાએ પ્રદેશ રાજાને આ મહાઈ ભેટ યાવતું આપવાનું કહી મને વિદાય આપી. હે ભગવન ! તેથી હું સેવિયા Page #73 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૫૬ થી ૧ ૧૩૧ ૧૩૨ રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ નગરી જઉં છું. ભગવન! સેવિયા નગરી પ્રાસાદીય છે, નિીય છે, અભિરૂ૫ છે, પ્રતિરૂપ છે. ભગવન! આપ સેયવિયા નગરી પધારો. ત્યારે તે કેશીકુમાર શમણે, ચિતસારથીને આમ કહેતો સાંભળી ચિત્તસારથીના આ કથનનો આદર ન કર્યો, જાણયું નહીં, પરંતુ મૌન થઈને રહ્યા. ત્યારે ચિત્તસારથીએ કેશીકુમાર શ્રમણને બીજી-ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું - ભગવાન ! નિશે જિતરાણુ રાજાએ દેelીરાજાને આ મહાઈ યાવત વિસર્જિત કર્યો આદિ પૂર્વવત્ ચાવતુ હે ભગવન! આમ સેયવિયા નગરીએ પધારો. ત્યારે કેશીકુમાર શ્રમણ ચિત્ત સારથીએ બીજી-ત્રીજી વખત આમ કહેતા, ચિત્ત સારથીને કહ્યું - હે ચિતા જેમ કોઈ વનખંડ કૃષણ-કૃણપભાવાનું યાવત્ પ્રતિરૂપ હોય. સિવા વનખંડ ઘણાં દ્વિપદ-ચતુષાદ-મૃગ-પશુ-પક્ષી-સરીસૃપોને ગમન યોગ્ય છે ? હા, છે. હે ચિત્તા જે તે વનખંડમાં ઘણાં દ્વિપદ-ચતુષ્પદ-મૃગ-પશુ-પક્ષી-સરીસૃપાદિ પાણીના લોહી-માંસ ખાનારા ભીલુંગ નામક પાપશકુન રહેતા હોય તો તે વનખંડ ઘણાં દ્વિપદ યાવતુ સરીસૃપોને રહેવા યોગ્ય થઈ શકે ? ના, તે અર્થ સમર્થ નથી. કેશીકુમારે પૂછયું - કેમ ? હે ભગવન્! તે ઉપસવિાળું થાય છે. • - એ પ્રમાણે હે ચિત્ત તારી પણ સેવીયા નગરીમાં પ્રદેશ નામે રાજ વસે છે. તે અધાર્મિક યાવતુ પ્રજાજનો પાસેથી રાજકર લઈને પણ તેનું યોગ્ય પાલન કરતો નથી. તેથી હે ચિત્ત ! હું સેવિયા નગરીમાં કઈ રીતે આવી શકું? ત્યારે તે ચિત્તસારથીએ કેશીકુમાર શ્રમણને આમ કહ્યું - ભગવન ! આપે પ્રદેશ રાજાથી શું પ્રયોજન છે? ભગવન્! સેવિયા નગરીમાં બીજા ઘણાં ઈશ્વર, તલવર યાવતુ સાર્થવાહ વગેરે છે, જે આપ દેવાનુપિયને વંદન-નમસ્કાર ચાવતું પર્ફપાસની કરશે. વિપુલ અાન, પાન, ખાદિમ, સ્વાદિમelી પ્રતિલાભિત કરશે. પ્રાતિહાસિક પીઠ-ફલક-શસ્યા-સંતારક વડે ઉપનિયંત્રિત કરશે. ત્યારે કેશીકુમારે ચિત્તસારથીને કહ્યું - હે ચિત! આમંત્રણને ધ્યાનમાં રાખીશ. [] ત્યારપછી તે ચિત્તસારથીએ કેશીકુમારને વંદન-નમન કર્યું. તેમની પાસેથી કોઇક ચૈત્યથી નીકળ્યો. નીકળીને શ્રાવતી નગરીમાં રાજમાર્ગમાં અવગાઢ પોતાના આવાસે આવ્યો. કૌટુંબિક પુરષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયા જલ્દીથી ચાતુટ આશરથ જોડીને લાવો. જે રીતે સેવિયા નગરીથી નીકળેલ તે જ રીતે ચાવતું નિવાસ કરતો કરતો કુણાલાજનપદની વચ્ચોવચણી કેક્સ અદ્ધ દેશમાં સેવીયા નગરીના મૃગવન ઉધાનમાં આવ્યો. આવીને ઉધાનપાલકને બોલાવ્યો, બોલાવીને કહ્યું કે - હે દેવાનુપિય! જ્યારે પાશપત્ય કેelીકુમાર શ્રમણ પૂર્યાનપૂર્વ ચરતા, પ્રામાનુગામ જતાં, અહીં આવે, ત્યારે તે તેમને વંદન-નમસ્કાર કરજે. વાંદી-નમીને યથાપતિરૂપ અવગણની અનુજ્ઞા આપજે, પ્રતિહારક પીઠ, ફલકાદિથી યાવતું નિમંત્રણા કરજે. આ આજ્ઞાને જલ્દી પાળજે. ત્યારે તે ઉધાનપાલક, ચિત્ત સારથીએ આમ કહેતા હષ્ટ-તુષ્ટ યાવત્ હદયી થઈ, બે હાથ જોડી યાવતુ આમ કહ્યું – “તહતિ વિનયથી આજ્ઞાવચનને સ્વીકારે છે. [૫૮] ત્યારે ચિત્ત સારથી, સેવિયા નગરીએ આવ્યો. આવીને સેવિયા નગરીની વચ્ચોવચ્ચથી પ્રવેશે છે. પ્રવેશીને દેશી રાજાના ઘેર, બાહા ઉપસ્થાનશાળાએ આવ્યો. આવીને ઘોડાને રોક્યા, રથને ઉભો રાખ્યો. રસ્થથી નીચે ઉતર્યો. ઉતરીને તે મહાઈ ભેટનું યાવતું લીધું. લઈને પ્રદેશ રાજા પાસે, આવ્યો. આવીને પ્રદેશ રાજાને બે હાથ જોડી ચાવ4 વધાવીને તે મહાઈ ભેટનું ચાવત્ ધર્યું ત્યારે તે પ્રદેશ રાજ, ચિત સારથીના તે મહાઈ ભટણાને યાવતું સ્વીકારે છે, સ્વીકારીને ચિત્ત સારથીને સત્કારે છે, સન્માને છે, પછી વિસર્જિત કરે છે ત્યારે તે ચિત્ત સારથી પ્રદેશ રાજ દ્વારા વિસર્જિત કરાતા હર્ષિત થાવ હદયી થઈ uદેશી રાજ પાસેથી નીકળે છે. નીકળીને ચાતુટ આશરથ પાસે આવે છે, રથમાં આરૂઢ થાય છે. થઈને સેવિયા નગરીની વચ્ચોવચ્ચેથી પોતાના ઘેર આવે છે. આવીને ઘોડાને રોકે છે. રથ ઉભો રાખે છે. રથતી ઉતરે છે. પછી નાન કરી સાવ4 ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદે ફૂટ કરાતા મૃદંગ મસ્તક અને બઝીણાબદ્ધ નાટક સાથે શ્રેષ્ઠ વરણી યુક્ત નૃત્ય કરાતા, ગીતો ગવાતા, લાલન કરતા, ઈષ્ટ શબ્દ-સ્પર્શ ચાવતું વિચરે છે. પિcી ત્યારપછી તે કેશીકમર શ્રમણ અન્ય કોઈ દિન પ્રતિહારક પીઠફલક-શસ્યાસંકને પાછા સોંપી, શ્રાવસ્તીનગરીના કોષ્ટક ચૈત્યથી નીકળે છે, નીકળીને ૫oo સાધુ સાથે ચાવતું વિચરતા કેયાદ્ધ જનપદમાં સેવિયા નગરીના મૃગવન ઉધાનમાં આવે છે. આવીને યથાપતિરૂષ અવગ્રહ વગ્રહીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિયરે છે. ત્યારે સેવિયા નગરીના શૃંગાટ કે મા જનશબ્દથી યાવતુ પર્ષદu નીકળી. ત્યારપછી તે ઉધાન પલકે આ વૃત્તાંત લબ્ધાર્થ થતાં હષ્ટતુષ્ટ ચાવતું હદયી થઈ, કેશીકુમાર શ્રમણ પાસે આવે છે. પછી કેશીકુમાર શ્રમણને વંદનનમસ્કાર કરે છે. કરીને યથાપતિરૂપ અવગ્રહની અનુજ્ઞા આપે છે. પ્રતિહાસિક ચાવત સંસ્તારક માટે ઉપનિમંત્રી, નામ-ગોટાને પૂછે છે. પૂછીને અવધારે છે. પછી એકાંતમાં જઈને એકબીજાને આ પ્રમાણે કહે છે - દેવાનુપિયો ! ચિત્ત સારથી જેના દર્શનને કારે છે, પ્રાર્થે છે, સ્પૃહા કરે છે, અભિલાષા કરે છે, જેના નામગોત્રના શ્રવણથી હૃષ્ટતુષ્ટ યાવતુ હૃદયી થાય છે, તે કેશીકુમાર શ્રમણ પૂવનિપૂર્વ ચરતા, એક ગામથી બીજે ગામ જતાં અહીં આવ્યા છે - સંપાપ્ત થયા છે . પધાર્યા છે, આ જ સોવિયાની બહાર મૃગવન ઉધાનમાં ચાવતું વિચરે છે. હે દેવાનુપિો ! ચાલો, ચિતસારથીને પિય આ અર્થનું નિવેદન કરીએ, તે તેમને પિય થાઓ. એકબીજાની પાસે આ વૃત્તાંતને સ્વીકારે છે, સ્વીકારીને Page #74 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૫૬ થી ૬૧ સેસરિયા નગરીમાં ચિત્તસારથીને ઘેર, જ્યાં ચિત્તસારથી છે, ત્યાં જાય છે. જઈને ચિત્તસારથીને હાથ જોડી યાવત્ વધાવે છે, વધાવીને આમ કહ્યું – દેવાનુપ્રિય ! આપ જેના દર્શનની કાંક્ષા યાવત્ અભિલાષા કરો છો, જેમના નામ-ગોત્રના શ્રવણથી હર્ષિત યાવત્ થાઓ છો. તે આ કેશીકુમાર શ્રમણ પૂર્વાનુપૂર્વી ચરતા પધાયાં છે. ૧૩૩ ત્યારે તે ચિત્તસારથી, તે ઉધાનપાલક પાસે આ અર્થ સાંભળી, સમજી, હષ્ટ-તુષ્ટ થઈ યાવત્ આસનથી ઉભો થઈ, પાદપીઠથી નીચે ઉતરે છે, ઉતરીને પાદુકા ઉતારે છે. ઉતારીને એકશાટિક ઉત્તરાાંગ કરે છે. અગ્રહરતથી મુકુલિત અંજલિ કરી, કૈશીકુમાર શ્રમણ અભિમુખ સાત-આઠ પગલાં જાય છે, જઈને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિને કરીને આ પ્રમાણે કહે છે – અરહંત યાવત્ સંપને નમસ્કાર થાઓ. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશ કેશીકુમાર શ્રમણને નમસ્કાર થાઓ. અહીં રહેલો હું ત્યાં રહેલ ભગવંતને વંદુ છું. તેઓ મને જુએ. એમ કહી વંદન-નમસ્કાર કર્યા. તે ઉધાનપાલકને વિપુલ વસ્ત્ર-ગંધ-માળા-અલંકારથી સત્કારી, સન્માની વિપુલ જીવિત યોગ્ય પ્રીતિદાન આપે છે, આપીને વિસર્જિત કર્યો. ત્યારપછી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી સાતુઘંટ અશ્વરથ જોડીને લાવો યાવત્ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો યાવત્ જલ્દીથી છત્ર-ધ્વજ સહિત ચાવત્ અશ્વરથ લાવીને તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારે ચિત્તસારથી, કૌટુંબિક પુરુષો પાસે આ વૃત્તાંતને સાંભળી, સમજીને હૃષ્ટ-તુષ્ટ ચાવત્ હૃદયી થઈ, સ્નાન કરી, બલિકર્મ કરી ચાવત્ અલંકૃત્ શરીરી થઈ ચાતુઈટ યાવત્ બેસીને, સકોરેંટ. મહા સુભટ સમૂહ સાથે પૂર્વવત્ પપાસે છે. યાવત્ ધર્મકથા કહી [૬૦] ત્યારપછી તે ચિત્તસારથી કેશીકુમાર શ્રમણની પાસે ધર્મ સાંભળી, અવધારી હષ્ટ-તુષ્ટ થઈ, પૂર્વવત્ ઉઠીને આમ બોલ્યો – હે ભગવન્ ! નિશ્ચે અમારો પદેશી રાજા અધાર્મિક યાવત્ રાજ્કર લઈને પોતાના જ જનપદનું સમ્યક્ પાલન કરતો નથી. તો હે દેવાનુપ્રિય ! જો આપ પ્રદેશી રાજાને ધર્મ કહેશો તો તે પ્રદેશી રાજાને અને ઘણાં દ્વિપદ-ચતુષ્પદ-મૃગ-પશુ-પક્ષી-સરીસૃપોને નિશ્ચે ઘણું જ ગુણકારી થશે. તથા ઘણાં શ્રમણ-બ્રાહ્મણ-ભિક્ષુને પણ લાભકારી થશે જો તે પ્રદેશી રાજાને બહુ ગુણવાળું થશે તો તેનાથી જનપદને પણ લાભ થશે. [૬] ત્યારે કેશીકુમાર શ્રમણે ચિત્ત સાથીને કહ્યું – હે ચિત્ત! ચાર કારણે જીવ કેવલીપજ્ઞપ્ત ધર્મનું શ્રવણ પામતો નથી – (૧) આરામ કે ઉધાનમાં રહેલ શ્રમણ કે બ્રાહ્મણની અભિમુખ ન જાય, વંદન-નમન-સત્કાર અને સન્માન ન કરે. કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ તેમને સેતે નહીં, અર્થ-હેતુ-પ્ર-કારણઉત્તર ન પૂછે છે. આ કારણે હે ચિત્ત ! જીવો કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકતા નથી. રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ (૨) ઉપાશ્રયમાં સ્થિત શ્રમણને પૂર્વવત્ કહેવું યાવત્ આ કારણે પણ જીવો, હૈ ચિત્ત ! કેવલી પજ્ઞપ્ત ધર્મ સાંભળી ન શકે. ૧૩૪ (૩) ગૌચરી ગયેલ શ્રમણ કે બ્રાહ્મણને યાવત્ પપાસે નહીં, વિપુલ અશન-પાન-ખાદિમ સ્વાદિમથી પડિલાભે નહીં, અર્થ આદિ પૂછે નહીં તો આ કારણે હે ચિત્ત ! કેવલિ પજ્ઞપ્ત ધર્મ સાંભળી ન શકે. (૪) જો શ્રમણ કે બ્રાહ્મણનો સામેથી યોગ મળે ત્યારે પણ પોતાને હાથવસ્ત્ર-છત્ર વડે આવરીને રાખે, અર્થ આદિ ન પૂછે, તો હે ચિત્ત ! આ કારણે પણ જીવો કેવલિપજ્ઞપ્ત ધર્મ સાંભળી શકે નહીં. હે ચિત્ત ! ઉક્ત ચાર કારણે જીવો કેવલિપજ્ઞપ્ત ધર્મ ન પામે. હૈ ચિત્ત ! ચાર કારણે જીવો કેવલિપજ્ઞપ્ત ધર્મ સાંભળવા પામે છે - આરામ કે ઉધાનસ્થિત શ્રમણ કે બ્રાહ્મણને વાંદે-નમે યાવત્ પર્યુપાસે, અવિંદ યાવત્ પૂછે, તો યાવત્ શ્રવણને પામે. એ રીતે ઉપાશ્રય સ્થિત કે ગૌચરીએ ગયેલ શ્રમણને પર્યુપાસે, વિપુલ અશનાદિથી યાવત્ પ્રતિલાભ, અિિદ યાવત્ પૂછે, તો ધર્મ શ્રવણ પામે. જો કોઈ શ્રમણનો સામેથી સંયોગ પ્રાપ્ત થાય, ત્યારે પોતાને હાય આદિથી આવરીને ન રહે, તો હે ચિત્ત ! આ કારણે જીવો કેવલિ પ્રજ્ઞત ધર્મનું શ્રવણ પામે છે. હે ચિત્ત ! તારો પદેશી રાજા આરામસ્થિત ઈત્યાદિ પૂર્વવત્ બધું કહેવું. તે રાજા આવતો-જતો નથી, યાવત્ પોતાને આવરીને રહેલો છે, તો હૈ ચિત્ત ! તેને હું ધર્મ કઈ રીતે કહી શકું? ત્યારે તે ચિત્તારથીઓ કેશીકુમાર શ્રમણને આમ કહ્યું – ભદત્ત ! નિશ્ચે અન્ય કોઈ દિને કંબોજદેશવાસીએ ચાર ઘોડા ભેટરૂપે આપેલ છે. મેં તેને પ્રદેશી રાજાને ત્યાં મોકલી આપેલ હતા. હે ભદંત! આ ઘોડાને બહાને હું પ્રદેશી રાજાને આપ દેવાનુપ્રિયની પાસે જલ્દી લાવીશ. ત્યારે હે દેવાનુપ્રિય ! આપ પદેશી રાજાને ધર્મ કહેતા લેશમાત્ર ગ્લાનિ ન કરતા. ભદંત ! આપ ગ્લાનભાવે પ્રદેશી રાજાને ધર્મ કહેજો. ત્યારે કેશીકુમાર શ્રમણે ચિત્ત સારથીને આમ કહ્યું – હે ચિત્ત ! અવસર જોઈશું. ત્યારે તે ચિત્તસારથી, કેશીકુમાર શ્રમણને વંદન-નમન કરે છે, કરીને ચાતુર્થ અશ્વરથ પાસે આવ્યો. આવીને તેમાં આરૂઢ થયો. પછી જે દિશાથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. • વિવેચન-૫૬ થી ૬૧ ઃ [ચિત્તસારથી] કેશીકુમાર શ્રમણ પાસે ગયો. પંચવિધ અભિગમ કર્યા, તે આ - સચિત્ત દ્રવ્ય પુષ્પ તાંબુલાદિનો ત્યાગ, અચિત્ત દ્રવ્ય-અલંકાર, વસ્ત્રાદિનો અત્યાગ અથવા અચિત્ત દ્રવ્ય - છત્રાદિનો પરિહાર, - X - એકશાટિકને ઉત્તરીય રૂપે ન્યાસ વિશેષ, દર્શન થતાં જ હાય જોડવા અને મનથી એકત્વ ભાવ ધારણ કરવો. પ્રાતિહાકિ - પાછા આપવા યોગ્ય પીઠ-લકાદિથી નિયંત્રણ. વિદ્યાર્ં - અવસરે ચિત્તમાં ભાવિત કરવો. અથવા વર્તમાનયોગ મુજબ આ પણ ધ્યાનમાં રાખીશ. Page #75 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-પ૬ થી ૬૧ ૧૩૫ • x• મffમુલાકથfÉ - ફૂટ થવા ડે અતિ જોરથી આફાલન કરીને મદલના મુખ પટ વડે બગીશ પાત્ર નિબદ્ધ નાટકો વડે, શ્રેષ્ઠ તરુણયુક્તથી નૃત્ય કરાતા, તેના અભિનય પૂર્વક નર્તનથી તેના ગુણોને ગાતા. કાંક્ષા-પ્રાર્થના-સ્પૃહા-અભિલાષા. ચાર કારણે - આરામ આદિમાં સ્થિત શ્રમણાદિની સામે ન જવું ઈત્યાદિ પહેલું કારણ, ઉપાશ્રયતિ સામે ન જવું તે બીજું, પ્રાતિહારિક પીઠ ફલકાદિ વડે આમંત્રણ ન આપવું તે ત્રી, ગૌચરી ગયેલને અશનાદિ વડે પ્રતિલાભવા નહીં, તે ચોર્યું. આ ચાર કારણે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ સાંભલી શકે છે ઈત્યાદિ સૂગાર્ચ મુજબ જાણવું. જેમાં શ્રમણ-સાધુ, માહન-પરમ ગીતાર્થ શ્રાવક આવે ત્યારે પણ હાથ-વસ્ત્રનો છેડો-છત્ર વડે પોતાને ઢાંકીને ન રહે તે પ્રથમ. એ રીતે બીજા કારણો પણ કહેવા. તારો પ્રદેશી રાજા ઈત્યાદિ બધું કહેવું. સાધામ - પહેલો આલાવો તે આ - તારો પ્રદેશી રાજા, હે ચિત્ર ! આરામસ્થિત શ્રમણને વંદતો નથી જ્યાંથી શ્રમણ આવતા હોય ત્યારે પણ હાય આદિથી પોતાને ઢાંકે છે આદિ. • સૂત્ર-૬૨ થી ૬૪ - [૬] ત્યારે તે ચિતસારથી બીજા દિવસે રાશિ પ્રભાતરૂપ થઈ, કોમળ ઉત્પલ કમલ વિકસિત થયા, પ્રભાત સોનેરી થયું ત્યારે નિયમ અને આવશ્યક કાયથી નિવૃત્ત થઈ, જાવરામાન તેજ સહિત સહસ્રરશ્મિ સૂર્ય નીકળ્યા પછી પોતાના ઘેરથી ચિત્તસારથી નીકળ્યો. જ્યાં પ્રદેશ રાજાનું ઘર અને પ્રદેશ રાજ છે ત્યાં આવ્યો. આવીને દેશી રાજાને બે હાથ જોડી યાવતુ આજલિ કરી, જયવિજયથી વધાવીને કહ્યું – ' હે દેવાનપિયા વિશે કંબોજ દેશવાસીઓએ ચાર અશ્વો લાવીને ભેટ આપેલા. તે મેં આપ દેવાનુપિયને ત્યાં કોઈ દિને પ્રશિક્ષિત કરી દીધા છે. તેથી હે સ્વામી ! આજે આપણે તે ડાનું નિરીક્ષણ કરીએ. ત્યારે દેશી રાજાએ કહ્યું - હે ચિત્ત! તું જ અને તે ચાર ઘોડાને જોડીને અશ્વસ્થને અહીં લાવ યાવતું મારી આજ્ઞા પાછી સોંપ. ત્યારે તે ચિત્ત સારથી, પ્રદેશ રાજાએ આમ કહેતા સ્ટ-તુષ્ટ થાવ હૃદયી થઈ, તે અaોને ઉપસ્થિત કરીને આ આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે પ્રદેશ રાજ, ચિત્તસારથીની પાસે આ વૃત્તાંત સાંભળી, સમજી, હટ-તુષ્ટ થઈ યાવત્ અલા-મહાઈ આભરણથી શરીર fકારી પોતાના ઘરથી નીકળ્યો, નીકળીને ચાતુઈટ અશરથ પાસે આવ્યો, રથમાં બેઠો. સેવિયા નગરીની વચ્ચોવચ થઈને નીકળે છે ત્યારે તે ચિત્તસારથી, તે ને અનેક યોજનો સુધી દોડાવ્યો. ત્યારપછી તે પ્રદેશ રાજ ગરમી, તસ્સ અને રથ ચાલતા લાગતી હવાથી પરેશાન-ખિન્ન થતાં, ચિત્તસારથીને કહ્યું - હે ચિતા મારું શરીર ખેદ-ખિન્ન થયું છે, રથને પાછો વાળ. ત્યારે ચિતસરથીએ રથને પાછો વાળ્યો. મૃગવન ઉંધાન હતું ત્યાં આવીને પ્રદેશ રાજાને કહ્યું - હે સ્વામી ! આ મૃગવન ઉધાનમાં ૧૩૬ રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઘોડાનો શ્રમ અને આપણો થાક દૂર કરી લઈએ. ત્યારે દેશી રાજાઓ ચિત્તને કહ્યું – ભલે તેમ કરીએ. ત્યારપછી ચિત્તસારથી મૃગવન ઉધાનમાં જ્યાં કેશીકુમાર શ્રમણ હતા, તેની બહુ દૂર કે નીટ નહીં, તે સ્થાને ગયા. જઈને ઘોડા રોક્યા, રથ ઉભો રાખ્યો, સ્થથી નીચે ઉતર્યા, ઉતરીને ઘોડાને છોડ્યા. છોડીને પ્રદેશ રાજાને કહાં - હે સ્વામી ! આપણે અહીં ઘોડાનો શ્રમ અને આપણો થાક દૂર કરીએ. ત્યારે તે પ્રદેશ રાજ રથથી નીચે ઉતર્યો. ચિત્ત સારથી સાથે ઘોડાનો શ્રમણ અને પોતાનો થાક દૂર જતા, તે તરફ જોયું, જ્યાં કેશીકુમાર શ્રમણ અતિવિશાળ "દા મણે મોટા-મોટા શબ્દોથી ધમપદેશ કરી રહ્યા હતા. તે જોઈને રાશને આ આવા પ્રકારનો ચાવતું મનોગત સંકW GUpx થયો. નિશે જડ જ જડની ઉપાસના કરે છે. મુંડ-મુંડની, મૂઢ-મૂઢની, અપંડિતોઅપંડિતોની અને અજ્ઞાની જ અજ્ઞાનીની ઉપાસના કરે છે. પણ પુરષ કોણ છે ? જે જડ, મુંડ, મૂઢ, અપંડિત અને અજ્ઞાની હોવા છતાં શી-હી થી સંપન્ન છે, શારીરિક કાંતિવાળો છે. આ પુરુષ શેનો આહાર કરે છે ? કઈ રીતે પરિસમાવે છે ? શું ખાય છે ? શું પીએ છે ? શું આપે છે ? શું ભાગ પાડે છે ? જેથી આવી મોટી મનુષ્ય પર્વદા મધ્યે મોટા-મોટા શબ્દોથી બરાડે છે આમ વિચારીને ચિત સાથીને કહ્યું - હે ચિત્ત! નિશ્વે જડ જ જડને ઉપાસે છે ચાવતુ બરાડે છે જેથી આપણી જ ઉધાન ભૂમિમાં આપણે ઈચ્છાનુસાર ફરી શકતા નથી. ત્યારે ચિત્ત સારસ્થીએ પ્રદેશ રાજાને કહ્યું - હે સ્વામી ! આ પાવપત્ય કેશી નામે કુમારશ્રમણ છે. તે જાતિસંપન્ન યાવતુ ચાર જ્ઞાનયુકત છે. અધોવધિ જ્ઞાનથી સંપન્ન અને આexજીવી છે. ત્યારે પ્રદેશીએ ચિત્તને પૂછ્યું - શું આ પુરષ આધોવધિજ્ઞાની અને અન્નજીવી છે તેમ તું કહે છે હા, સ્વામી હું તેમ કહું છું. હે ચિતા તે પાસે જવા યોગ્ય છે? હા, સ્વામી છે. તો હું ચિત્તા આપણે તેની પાસે જઈશું? હા, સ્વામી ! જઈએ. [૬૩] ત્યારપછી તે પ્રદેશ રાજ, ચિત્તસારથી સાથે જ્યાં કેશીકુમાર શ્રમણ છે, ત્યાં ગયો. જઈને કેશીકુમાર શ્રમણથી કંઈક દૂર યોગ્ય સ્થાને રહીને આમ પૂછયું ભદલા તમે ધોવધિક અને અwજીવિક છો ? ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને કહ્યું – હે પ્રદેશી ! જેમ કોઈ કવણિ, શંખવણિ, દંતવણિફ રાજકર ન દેવા માટે સીધો માર્ગ પૂછતો નથી. તેમ છે પ્રદેશી ! તને મને જોઈને આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે નિશે જડ જ જડની ઉપાસના કરે છે, યાવતું સ્વેચ્છાપૂર્વક ભમી શકતા નથી. હે પ્રદેશી ! શું આ વાત બરાબર છે ? • • હા, બરાબર છે. [૬૪] ત્યારે દેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદેતા તમને એવું કયું જ્ઞાન કે દર્શન છે. જેથી તમે મારા આવા સ્વરૂપના મનોગત ચાવતું Page #76 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૬૨ થી ૬૪ ૧૩૩ સંકલ્પ ઉત્પન્ન થયાને જાણો છો . જુઓ છો, ત્યારે કેશીકુમાર પ્રમાણે પ્રદેશી રાજાને કહ્યું – નિશે હે પ્રદેશી ! અમને શ્રમણ નિગ્રન્થોને પંચવિધ જ્ઞાન કહ્યા છે - આભિનિબોધિકજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તે અભિનિબોધિક જ્ઞાન શું છે ? અભિનિભોધિક જ્ઞાન ચાર ભેદે કહ્યું છે – અવગ્રહ, ઈહા, અપાય, ધારણા તે અવગ્રહ શું છે ? અવગ્રહ બે ભેદે કહ્યો છે. નંદીસૂત્ર મુજબ “તે આ ધારણા” ત્યાં સુધી બધું કહેવું. તે આ અભિનિબોધિક જ્ઞાન છે. તે શ્રુતજ્ઞાન શું છે ? શ્રુતજ્ઞાન બે ભેદે કહ્યું છે – આંગપવિષ્ટ અને અંગ બાહ્ય. બધું નંદીસૂત્ર વત દૈષ્ટિવાદ સુધી કહેવું. અવધિજ્ઞાન ભવપાયિક અને @flયોપથમિક છે, નંદીસૂકવતુ કહેવુંમન:પર્યવજ્ઞાન ઋજુમતિ અને વિપુલમતિ બે ભેદ છે, પૂર્વવતુ. કેવળજ્ઞાન, તે પ્રમાણે બધું જ કહેવું. તેમાં જે અભિનિબોધિકજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન છે, તે માટે છે. કેવળજ્ઞાન મારે નથી, તે અરિહંત ભગવંતોને જ હોય છે. આ ચતુર્વિધ કાશ્ચિક જ્ઞાનો દ્વારા હે પ્રદેશી હું તારા આવા મનોગત રાવત સંકલાને જણું છું - જોઉ છું • વિવેચન-૬૨ થી ૬૪ - અશોનો ખેદ, આપણી ગ્લાનિને સમ્યક દૂર કરીએ. જડ, મૂઢ, અપંડિત, નિર્વિજ્ઞાન શબ્દો એકાર્જિક છે, તે મૌખર્યના પ્રકર્ષના પ્રતિપાદનાર્થે કહ્યા છે. શોભા, લાયુક્ત છે - x • દેદીપ્યમાન શરીરવાળા છે. તેનું કારણ વિચારે છે - કયો આહાર કરે છે ? કુથિત નથી આવી શરીરકાંતિ ન હોય. - X - આને ગ્રહણ કરેલ આહાર કઈ રીતે પરિણામ પામે છે ? શોભનાહાર છતાં મંદાગ્નિ હોય તો આવી કાંતિ ન થાય. વળી શું ખાય-પીએ છે ? શું આપે છે ? - x• જેથી આટલા લોકો પર્યપાસે છે ? - * * * * તેના મોટા અવાજથી અહીં મારી જ ઉધાન ભૂમિમાં હું સ્વેચ્છાએ વિચરવા શક્તિમાન થતો નથી. આ પ્રમાણે પોતાના ચિત્તમાં ભાવના ભાવે છે. ચિત્ત સારથીને કહ્યું, ઈત્યાદિ. પરમ અવધિથી નીચેનું જ્ઞાન, અન્ન વડે પ્રાણ ધારણ કરનાર. જેમ કોઈ સાંક-શંખમણિ રનનો વેપારી જકાત ન ચૂકવવાના વિચારથી સાચો માર્ગ પૂછતો નથી. એ પ્રમાણે તું પણ છે. અવગ્રહ - શેષ કે વિશેષની વિવક્ષા વિના સામાન્ય રૂપના નિર્દેશ વિના રૂપાદિનું અવગ્રહણ. તેના અર્થગત અસભૂત-સત વિશેષ આલોચના તે ઈહા. પ્રકાંત અર્થ વિશેષ નિશ્ચય તે અપાય. અવગત અર્થ વિશેષનું ધારણ તે ધારણા. શેષ ‘નંદી' સૂત્ર મુજબ જાણવું. • સૂત્ર-૬૫,૬૬ - ૬િ૫] ત્યારે તે પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને આમ પૂછયું - ભkત! હવે હું અહીં બેસે ? હે પ્રદેશ આ ઉધાનભૂમિ તારી પોતાની છે, માટે તું પણ. ૧૩૮ રાજપનીયઉપાંગસુત્ર - સટીકઅનુવાદ ત્યારે તે પ્રદેશ રાજ ચિત્ત સારથી સાથે કેશીકુમાર શ્રમણની કંઈક સમીપે બેઠો. કેશીકુમાર શ્રમણને કહ્યું – ભઈલા આપ શ્રમણ, નિન્યોને આવી સંજ્ઞા, આવી પ્રતિજ્ઞા, આવી દષ્ટિ, આવી રુચિ, આવો ઉપદેશ, આવો સંકલ્પ, આવી તુલા, આવું માન, આવું પ્રમાણ કે આવું સમોસરણ છે કે – જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ એ જ શરીર નથી ? ત્યારે કેશીકુમારે તેને કહ્યું – હે પ્રદેશી ! અમને શ્રમણ નિગ્રન્થોને આવી સંજ્ઞા યાવતુ આવો સિદ્ધાંત છે કે જીવ અને શરીર જુદા છે, તે બંને એક નથી. ત્યારે પ્રદેરીએ કેશીક્રમણને કહ્યું – ભદતા તમને શ્રમણ નિભ્યોને જો આવી સંજ્ઞા યાવત સિદ્ધાંત છે કે જીવ અને શરીર બંને જુદા જ છે. તો મારા દાદા હતા, તે આ જ જંબૂદ્વીપ હીપની સેયવિયા નગરીમાં આધાર્મિક યાવતું પોતાના જ જનપદના સમ્યફ ભરવૃત્તિમાં પ્રવાિ ન હતા. તે આપની વક્તવ્યતા મુજબ ઘણાં જ પાપકર્મો કરી કલિકqષ સમર્જિત કરી કાળમાસે કાળ કરીને કોઈ એક નકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય. તે દાદાનો હું ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, રોય, વિકાસ, સંમત, બહુમત, અનુમત, રન રેડક સમાન જીવનના શ્વાસ સમ, હૃદયને આનંદ આપનાર, ઉંબરના પુરુષ સમાન, નામ પણ શ્રવણ દુર્લભ હોય તો દશનનું કહેવું જ શું? એવો પુત્ર હતો. તેથી જે મારા દાદા આવીને મને આ પ્રમાણે કહે કે – હે પત્ર, હું તારો દાદા હતો. આ જ સેવિયાનગરીમાં અધાર્મિક યાવતું સમ્યફ કરભરવૃત્તિથી પ્રવર્તતો ન હતો. તે કારણે હું અતિ કલુષિત પાપકર્મો કરીને નરકમાં ઉત્પન્ન થયો છું. તેથી તે પૌત્ર ! તું અધાર્મિક ન થતો યાવત કરભરવૃત્તિમાં પ્રમાદ ન કરતો, તું આવા અનેક પાપકમ ન કરતો યાવત્ નકમાં ઉપજીશ. તો જે મારા દાદા અહીં આવીને મને કહે તો હું આપના કથનની શ્રધા, પ્રતીતિ, રુચિ કરું કે જીવ અન્ય છે અને શરીર માન્ય છે, જીવ એ જ શરીર નથી. જ્યાં સુધી મારા દાદા આવીને આમ ન કહે, ત્યાં સુધી આયુષ્યમાન શ્રમણ ! મારી પ્રતિજ્ઞા સુપ્રતિષ્ઠિત છે. જીવ એ જ શરીર ત્યારે કેશી કુમારશ્રમણે પ્રદેશ રાજાને કહ્યું - હે પ્રદેશી ! તારે સૂર્યકાંતા નામે રાણી છે? હા, છે. હે પ્રદેશી ! જો તું સૂર્યકાંતા રાણીને સ્નાન કરી, ભલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકારથી વિભૂષિત થઈ, કોઈ પુરુષ કે જે નોન કરેલ યાવતુ સવલિંકાર વિભૂષિત હોય તેની સાથે ઈષ્ટ શબદસ-રસ-રૂ-ગંધયુક્ત પંચવિધ માનુષી કામભોગ અનુભવતો હોય છે તે જોઈ છે, તો તે પ્રદેશી ! તું તે પુરુષનો શો દંડ નિશ્ચિત કર? ભદેતા હું પુરુષના હાથ છેદી નાંખુ, તેને શૂળી ઉપર ચઢાવી દઉં, ભૂળથી ભે, પણ છેદી નાબુ, એક જ શ કરીને તેને જીવિતથી રહિત કરી દઉં. - - હે પ્રદેશી ! હવે તે પરષ તને કહે કે - હે સ્વામી ! મુહૂર્ત માત્ર રોકાઈ Page #77 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૬૫,૬૬ ૧૩૯ જાઓ. ત્યાં સુધી મારા હાથ ન છેદશો યાવતું મારી ન નાંખશો. ત્યાં સુધીમાં હું મારા મિત્ર, જ્ઞાતિ, નિજક, વજન, સંબંધી, પરિજનને એમ કહ્યું કે - દેવાનપિયો નિશે પાપ કર્મોન આચરીને હું આવા પ્રકારની આપતિમાં પડેલો છું તો હે દેવાનપિયો ! તમે કોઈ પાપકર્મ આચરશો નહીં, જેથી તમારે આ પ્રકારની આપત્તિની પ્રાપ્તિ થાય, જેવી મને થઈ છે. તો હે પ્રદેશી ! શું ક્ષણ માત્ર મારે પણ તે પુરુષની વાત તું માનીશ ? :- ના, તે અર્થ સમર્થ નથી. કેમકે તે પુરષ અપરાધી છે. - એ પ્રમાણે જ હે પ્રદેશી ! તારા દાદા પણ છે, જેઓ આ જ સેવિયા નગરીમાં અધાર્મિક યાવત્ સગફ કરભરવૃત્તિ પ્રવર્તતા ન હતા. તે અમારી વકતવ્યતા મુજબ ઘણાં પાસ કરીને યાવતુ નરકે ઉપજ્યા છે. હું તે દાદાનો ઈષ્ટ, કાંત યાવત દુર્લભ પૌત્ર છો. જો કે તે જલ્દી મનુષ્ય લોકમાં આવવા ઈચ્છે છે, પણ ત્યાંથી આવવામાં સમર્થ નથી. કેમકે હે પ્રદેશી ! તાલ નક્કમાં નાક ઉત્પન્ન જીવ શીઘ જ ચાર કારણોથી મનુષ્યલોકમાં આવવા ઈચ્છે તો પણ ત્યાંથી આવી શકતા નથી. (૧) નરકમાં તકાળ ઉત્પન્ન નૈરયિક ત્યાંની અત્યંત તીવ વેદના વેદતા • () નકમાં તકાળ ઉતપન્ન નૈરાચિક નકલો દ્વારા વારંવાર તાડિતાદિ કરતા - - - (૩) નકમાં તત્કાળ ઉત્પન્ન નૈરયિક નકવેદનીયકર્મ અક્ષણઆવેદિત-અનિજીર્ણ હોવાથી . . . (૪) એ રીતે નરકાયુષ કર્મ અક્ષણઆવેદિત-અનિર્જિણ હોવાથી .[આ ચાર કારણે નારકી જીવ મનુષ્ય લોકમાં આવવાની ઈચ્છા રાખવા છતાં આવી શકતો નથી. હે પ્રદેશી ! આ કારણે તે શ્રદ્ધા ર કે જીવ માન્ય છે, શરીર અન્ય છે. પણ જીવ એ જ શરીર થી.. ]િ ત્યારે તે પ્રદેશ રાજાએ કેશ કુમારશ્રમણને આમ કહ્યું - ભkત! આ બુદ્ધિ-ઉપમા છે કે કારણે આવતા નથી. ભદત! નિચે મારા દાદી હતા, તે ધાર્મિક યાવત્ વૃત્તિ કરતાં શ્રાવિકા હતા, જીવાજીવના જ્ઞાતા હતા. બધું વર્ણન કરવું ચાવતુ આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે આપની વકતવ્યતા મુજબ ઘણું જ પુન્ય ઉપાર્જ-સંચય કરી કાળમાસે કાળ કરી કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા છે. તે દાદીને હું ઈસ્ટ, કાંત ચાવત દુર્લભ પૌત્ર હતો. તેથી જે તે દાદી અહીં આવીને મને કહે કે – હે પૌત્ર નિશે હું તારી દાદી, આ જ સેવીયા નગરીમાં ઘાર્મિક યાવત્ વૃત્તિ કરતી શ્રાવિકા યાવતું વિચરતી હતી. ત્યારે મેં ઘણું પુન્ય સંચિત કરી - ઉપાજીને વાવ4 દેવલોકમાં ઉત્પન્ન થઈ, તો હે પૌત્ર! તું પણ ધાર્મિક થઈને યાવત્ વિચર, તો તે પણ આ ઘણાં જ પુન્યના સંચય - ઉપાર્જનથી યાવતું દેવલોકમાં ઉત્પન્ન થઈશ. તો જયારે મારી દાદી આવીને મને કહેશે, તો હું શ્રદ્ધા, પ્રીતિ, રુચિ કરીશ ૧૪૦ રાજામ્બીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ કે જીવ અન્ય છે . શરીર અન્ય છે. જીવ એ જ શરીર નથી, જે તે મારી દાદી આવીને આમ નહીં કહે તો “જીવ એ જ શરીર છે, પણ જીવ અને શરીર જુદા નથી, તે મારી પ્રતિજ્ઞા યોગ્ય જ છે. ત્યારે કેશી કુમાર શ્રમણે પ્રદેશ રાજાને આમ કહ્યું - હે દેશી ! તું સ્નાન, ભલિકમ, કૌતુકમંગલ પ્રાયશ્ચિત્ત કરી, ભીની ધોતી પહેરી, હાથમાં ભંગાર ધૂપ કડછો લઈને દેવકુળમાં પ્રવેશ કરતો હો, તે સમયે કોઈ પુરુષ વિષ્ટાગૃહમાં રહીને એમ કહે કે – હે સ્વામી ! મુહૂર્ત માત્ર અહીં બેસો, ઉભો, નિજધા કરો, વણ વતન કરો તો તે પ્રદેશી ! તું ક્ષણવાર માટે પણ આ વૃત્તાંત સ્વીકારીશ ? ના, તે ન સ્વીકારે. - કેમ? :- ભkતા તે સ્થાન આશુચિ અને અશુચિ વસ્તુથી ભરેલ છે. આ પ્રમાણે છેપ્રદેશી ! તારી દાદી પણ આ જ સેયવિયા નગરીમાં ધાર્મિક વાવ વિચરતી હતી. તેણી મારી વકતવ્યતા મુજબ ચાવતું સ્વર્ગે ઉત્પન્ન થાય. તે દાદીનો તું પૌત્ર ઈસ્ટ આદિ પૌત્ર છો. તે મનુષ્યલોકમાં જલ્દી આવવા ઈચ્છે તો પણ આવી ન શકે. હે પ્રદેશી ! ચાર કારણે તુરંતનો ઉત્પન્ન દેવ, દેવલોકથી મનુષ્ય લોકમાં આવવા ઈછે, તો પણ આવી શકતો નથી. – (૧) અભિનવ ઉત્પન્ન દેવ દેવલોકમાં દિવ્ય કામભોગમાં મૂર્ણિત, વૃદ્ધ, ગ્રથિત, અત્યાસક્ત થઈ, તેઓ માનુષી ભોગોનો આદર કરતા નથી કે જાણતા નથી તેથી ઈચ્છવા છતાં મનુષ્યલોકમાં આવી શકતા નથી. () અભિનવ ઉત્પન્ન દેવ દેવલોકમાં દિવ્ય કામભોગમાં મૂર્ષિત યાવતું અત્યાકત થઈ, તેને માનુષી પ્રેમ નષ્ટ થાય છે. દિવ્ય પ્રેમ સંક્રાંત થાય છે. તેથી યાવતુ અહીં આવી શકતો નથી. a) અભિનવ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગમાં મૂર્ણિત યાવતુ અત્યાસક્ત હોય, તેને એમ થાય કે હમણાં જઈશ, મુહૂર્તમાં જઈશ, તેટલામાં અહીં અલાયુક મનુષ્યો કાળધર્મને પામે છે, તેથી () આભિનવ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગમાં રાવતુ અત્યાસક્ત હોય, તેને માનુષી વિશાળ દુધિ પ્રતિકૂળ અને પ્રતિલોમ થાય છે. ઉંચે પણ ૪૦૦૫૦૦ યોજન અશુભ માનુષી ગંધ ઉછળતી હોય છે, તેથી તે મનુષ્યલોકમાં આવવા ઈચ્છે તો પણ આવી ન શકે. આ કારણોથી તે પ્રદેશ : અભિનવ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્યલોકમાં જલ્દી આવવા ઈચ્છે, તો પણ આવી શકતા નથી. તેથી હે પ્રદેશી ! તું શ્રદ્ધા ર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે • વિવેચન-૬૫,૬૬ : સંજ્ઞા - સમ્યગ્રજ્ઞાન, પ્રતિજ્ઞા-નિશયરૂપ અભિગમ, દૃષ્ટિ-દર્શન, સ્વતd. રુચિ-પરમ શ્રદ્ધાનુગત અભિપાય. આ બધાં પદો “તમારું દર્શન” એવું દશવિ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૬૫,૬૬ ૧૪૧ ૧૪૨ રાજપમ્બીયઉપાંગસૂત્ર - સટીક અનુવાદ આ સદૈવ આપનો તાત્વિક અધ્યવસાય છે. તુલાની જેમ તોલીને સમ્યક્ વધારાય છે. • X - X - X - આને જ માન અને પ્રમાણ કહ્યું છે. પ્રમાણ - જેમ પ્રત્યક્ષાદિ પ્રમાણ અવિસંવાદી છે, તેમ આવો ‘ અ ગમ' પણ અવિસંવાદી છે. આ સમવસરણ - બધાં તવોનું આ “અમ્યુઝમ'માં મીલન છે. રુવ - ઈચ્છાવિષયક, wત - કમનીયતમ, fuથ - પ્રેમ નિબંધક, મનો-મનથી સમ્યક ઉપાદેયથી જ્ઞાત, મનામ-મનથી ગમ્ય, સ્વૈર્ય-ચૈગુણથી, વિશ્વાસક-વિશ્વાસ સ્થાન, સંમત, બહુમત - બહુપણાચી માન્ય, કાર્યવિઘાત પછી પણ અનુમત. રન કરંડકવતુ એકાંતે ઉપાદેય. જીવિતના ઉત્સવ સમાન. હૃદયનંદિજનન આદિ. જૂના ઈત્યાદિ. - x - શૂળ વડે ભિન્ન, એક જ ઘાત વડે - કૂટમાં પડેલા મૃગની જેમ ઘાત વડે. ઘeft કાપf - તેમાં એક ખૂબ જ વધુ નકવેદના વેદન, બીજું પરમાઘામી વડે કદના, ત્રીજું-નક વેદનીય કર્મના -ક્ષયથી ઉદ્વિજ, નરકાયુના અ-ક્ષયથી થયેલ. ચાર કારણે દેવ ન આવે તે સુગમ છે. જો કે નવયોજન પછી ગંધ પુદ્ગલો ધ્રાણેન્દ્રિય ગ્રહણ યોગ્ય થતાં નથી. કેમકે પુદ્ગલોના મંદ પરિણામ અને ધ્રાણેન્દ્રિયની તથાવિધ શક્તિનો અભાવ છે. પણ અહીં આગળ-આગળ ઉત્કટ ગંધ પરિણામથી પરિણમે છે માટે ૪૦૦-૫૦૦ યોજના કહ્યા. તેમાં ઘણાં મૃત કલેવરમાં ૫oo, બાકી ૪૦૦ યોજન છે. • સૂગ-૬૭ થી ૩૪ [૬] ત્યારે તે પ્રદેશી રાજાએ કેશ કુમારશ્રમણને આમ કહ્યું કે - આ બુદ્ધિ ઉપમા છે કે આ કારણે આવતા નથી. ' હે ભદતા હું અન્ય કોઈ દિને બાહ્ય ઉપાન શાળામાં અનેક ગણનાયક, દંડનાયક, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાવિાહ, મંત્રી, મહામંત્રી, ગણક, દાકિ અમાત્ય, ચેટ, પીઠમઈક, નગર નિગમ, દૂત, સંધિnલ સાથે પરીવરીને રહેતો હતો. ત્યારે મારા નગરરક્ષકે મુદ્દામાલ-સાક્ષી સહિત ગરદન અને પાછળ બંને હાથ બાંધીને એક ચોરને લાવ્યા. ત્યારે મેં તે પુરુષને જીવતો જ લોહ કુમીમાં નાંખ્યો, લોઢાના ઢાંકણથી તેનું મુખ ઢાંકી દીધું. પછી ગરમ લોઢા અને શીશાનો તેના ઉપર લેપ કરી દીધો, દેખરેખ માટે વિશ્વાસ્થ પુરુષો મૂક્યા. પછી કોઈ દિને હું લોહકુભી પાસે ગયો. જઈને તે લોહકુંભી ખોલાવી. બોલાવીને મેં પોતે જોયું કે તે પણ મરી ગયો હતો. તે લોહકુભીમાં કોઈ છિદ્ર, વિવર કે રાઈ જેટલું પણ અંતર ન હતું. કે જેમાંથી તે પરનો જીવ બહાર નીકળીને જાય છે તે લોહÉભીમાં કોઈ છિદ્ર વાવત દરાર હોત તો હે ભદંત! હું માનતા કે અંદર બંધ પુરુષનો જીવ બહાર નીકળેલ છે. તો હું શ્રદ્ધ-પ્રતીતિરુચિ કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ એ જ શરીર નથી. પણ હે ભદંત! તે કુંભીમાં કોઈ છિદ્ર આદિ ન હતું કે યાવતુ જીવ નીકળે, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે - જીવ એ જ શરીર છે, તે બંને જુદા નથી. ત્યારે કેશ કુમારામણે દેશી રાજાને કહ્યું - હે પ્રદેશી ! જેમ કોઈ કુટાગર શાળા હોય, બંને તરફ લિત હોય, ગુપ્ત હોય, ગુપ્તદ્વાર • નિયતિ • ગંભીર હોય, હવે કોઈ પુરુષ ભેરી અને દંડ લઈને ફૂટાગારશાળાની અંદર પ્રવેશે છે, પ્રવેશીને તે કૂટાગાર શાળામાં ચોતરફથી ઘન-નિચિત-નિરંત-નિશ્ચિદ્ધ હોય, તેના દ્વારા આદિને બંધ કરી દે. તે કૂટાગારશiળના બહુમધ્યદેશભાગે રહીને તે ભેટીને દંડ વડે મોટા-મોટા શબ્દોથી વગાડે, હે પ્રદેશ ! શું તે શબ્દો અંદરથી બહાર નીકળે છે ? :હા, નીકળે છે. હે પ્રદેશી ! તે કૂટાગર શાળામાં કોઈ છિદ્ર યાવત દરાર છે કે જ્યાંથી તે શબ્દો અંદરથી બહાર નીકળે છે ? - - ના, તેમ નથી. આ પ્રમાણે છે દેશી ! જીવ પણ અતિત ગતિ છે, પૃથ્વી-શિલા કે પર્વતને ભેદીને અંદરથી બહાર નીકળી જાય છે. તેથી હે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અનય છે, બંને એક નથી. ત્યારે દેશી રાજાએ કેશીકુમારશ્રમણને આમ કહ્યું – ભદતા આ તમારી બુદ્ધિયુકત ઉપમા છે, પણ આ કારણે યુતિયુક્ત નથી. હે ભદતા વિશે હું અન્ય કોઈ દિને બાહ્ય ઉપસ્થાનશાળામાં યાવત્ રહ્યો હતો. ત્યારે મારા નગરરક્ષક સાક્ષી સહિત ચાવતુ ચોરને પકડી લાવ્યા. ત્યારે મેં તે પુરુષને જીવિતથી રહિત કયોં. કરીને એક લોહકૃભીમાં નાંખ્યો. નાખીને લોહ ઢાંકણથી બંધ કર્યો યાવતું વિશakસ્ય પુરયોને રક્ષા કરવા મૂક્યા. પછી કોઈ દિને તે કુંભી પાસે ગયો. તે કુંભી ઉઘડાવી, ઉઘડાવતા તે લોહકુભીને કૃમિકુંભી સમાન જઈ. તે લોહ કુંભમાં કોઈ છિદ્ર યાવત દરાર ન હતી, જેમાંથી તે જીવો બહારથી પ્રવેશે. જે તે કુભીમાં કોઈ છિદ્રાદિ હોત યાવતું અને પ્રવેશ્યા હોત તો હું શ્રદ્ધા કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ જે કારણે તે લોહાકુંભમાં કોઈ છિદ્ર ચાવ4 દરાર ન હતી, છતાં જીવો પ્રવેશ્યા, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે જીવ એ જ શરીર છે. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશીરાજાને આમ કહ્યું – હે પ્રદેશી ! શું તે અનિથી તપાવેલ લોઢું જોયેલ છે ?. • હા, જોયું છે. તે પ્રદેશી ! તપાવ્યા પછી શું તે ઘેટું પૂર્ણપણે અનિરૂપે પરિત થઈ જાય છે? હા, થઈ જાય છે. તે પ્રદેશી તે લોઢામાં કોઈ છિદ્ર આદિ છે, કે જેનાથી અગિન બહારથી અંદર પ્રવેશ્યો ?- ના, તેમ નથી. એ પ્રમાણે છે પ્રદેશી : જીવ પણ આપતિત ગતિ છે, પૃeતી કે શીલાદિ ભેદીને બહારથી અંદર પ્રવેશે છે. માટે તું શ્રદ્ધા કર, જીવશરીર ભિન્ન છે. ૬િ૮) ત્યારે દેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું - ભkતાં આ તમારી બુદ્ધિયુકત ઉપમા મધ્ય છે, આ કારણે તે યુક્તિયુક્ત નથી. ભkતા જેમ કોઈ પુરષ તરણ યાવતું શિલ્પ ઉપગત હોય, તે એક સાથે પાંચ બાણો ફેંકવામાં Page #79 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૬૭ થી ૨૪ ૧૪3 સમર્થ છે ? :- હા, સમર્થ છે. ભદતા તે જ પુરષ બાળ યાવતું મંદવિજ્ઞાનવાળો હોવા છતાં પાંચ ભાણો એક સાથે ફેંકવામાં સમર્થ હોય તો હે ભદd! હું શ્રદ્ધાદિ કરી શકું કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ તે બાલ, મંદવિજ્ઞાનવાળો પુરુષ પાંચ બાણ એક સાથે ફેંકવામાં સમર્થ નથી, તેથી હું ભદેતા મારી ધારણા છે કે “જીવ અને શરીર એક જ છે” તે સુપતિષ્ઠ છે. ત્યારે કેશીકુમારશ્રમણે પ્રદેશી રાજાને કહ્યું કે – જેમ કોઈ પુરુષ વરુણ વાવ શિવ ઉપગત હોય, તે નવું ધનુષ, નવી જીવા, નવું બાણ લઈ, એક સાથે પાંચ બાણો ફેંકવામાં સમર્થ છે ? - - હા, છે. • • પણ તે તરણ સાવ નિપુણ શીભ ઉપગત પુરણ જીર્ણ-શીર્ણ ધનુ, જીર્ણ જીવો અને જીર્ણ બાણથી એક સાથે પાંચ બાણો છોડવામાં સમર્થ છે? ના, તે અર્થ સંગત નથી. • - કયા કારણે ? ભદંત! તે પુરુષ પાસે અપયત ઉપકરણ છે. આ પ્રમાણે હે પ્રદેશી ! તે લાલ યાવત મંદવિજ્ઞાન પુરુષ અપતિ ઉપકરણથી પાંચ બાણ ફેંકવામાં સમર્થ નથી. તેથી તે પ્રદેશ ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ૬િ૯] ત્યારે પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભkતા આ તમારી બુદ્ધિયુકત ઉપમા માત્ર છે, પણ આ કારણે તે યુક્તિયુકત નથી. હે ભદેતા આ તમારી બુદ્ધિયુકત ઉપમા માત્ર છે, પણ આ કારણે તે યુક્તિયુકત નથી. હે ભદેતા જેમ કોઈ પુરુષ તરણ ચાવત શિલ્ય કુશળ હોય, તે એક મોટા લોહભાક, કપુભારક, elliાભાસ્કને વહન કરવા સમર્થ છે ? હા, છે. • • હે. ભદતા તે જ પુરષ વૃદ્ધ હોય, જરા જર્જરીત દેહનાળો હોય, શિથિલ-કડચલી પડેલ અને અશક્ત હોય, હાથમાં લાકડી લઈ ચાલતો હોય, પવિરલ-પરિડિત દત શ્રેણી હોય, રોગીશ-તરસ્યો-દુર્બળ-ફલાંત હોય તો તે મોટા લોહભારકને ચાવતું વહન કરવા સમર્થ ન થાય. ભદતા છે તે જ પુરષ જીણ, જરા જર્જરિતદેહ ચાવતુ પરિફલાંત હોવા છતાં મોટો લોહભારને યાવતું વહન કરવા સમર્થ થાય તો હું શ્રદ્ધા આદિ કરું કે શરીર અને જીવ જુદા છે. પણ જે તે જીર્ણ યાવતું ફલાંત પર મોટો લોહભકને યાવતું વહન કરવાને સમર્થ નથી તો મારી પ્રજ્ઞા સુપતિછ છે કે જીવ એ જ શરીર છે. ત્યારે કેશી કુમારશ્રમણે પ્રદેશ રાજાને કહ્યું - જેમ કોઈ પુરુષ તરણ ચાવતુ શિલાકુશલ હોય, નવી કાવડથી - નવી રસ્સીથી બનેલ નવા સીક્કાથી અને નવી ટોકરીથી એક મોટા લોહભાસ્કને યાવતું વહન કરવામાં સમર્થ છે ? • • હા, છે. હે પ્રદેશી ! તે જ પુરષ તરણ યાવત્ શિચકુશળ હોય, તે જીદુર્બળ-ધૂણો ખાધેલ કાવડથી, જીર્ણ-શીર્ણ દુર્બળ-ધૂણો ખાધેલ શિથિલ સિક્કા કે ટોકા વડે એક મોટા લોહભાક દિને લઈ જવામાં સમર્થ છે? હે ભદતા અર્થ સંગત નથી. કેમ ? - - ભદતા તે પુરુષના ઉપકરણ જીર્ણ છે. •• પ્રમાણે. હે પ્રદેશી ! તે પુરષ જીર્ણ ચાવ4 કલાત ઉપકરણયુક્ત ૧૪૪ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ હોવાથી એક મોટા લોહભરને યાવતું વહન કરવાને સમર્થ નથી. તેથી દેશી ! તું શ્રદ્ધાકર કે જીવ જુદો છે, અને શરીર જુદું છે. [] ત્યારે તે પ્રદેશીએ કેશીશ્રમણને કહ્યું – ભદતા તમારી આ બુદ્ધિયુકત ઉપમા માત્ર છે યાવતુ યુક્તિયુક્ત નથી. ભkતા યાવતું ત્યારે મારો નગરક્ષક ચોરને લાવ્યો. ત્યારે મેં તે પુરુષનું જીવતા વજન કર્યું. પછી શરીરછેદ કર્યા વિના જ તેને મારી નાંખ્યો, પછી ફરી વજન કર્યું. તે પુરુષનું જીવતા કે મૃત્યુ પછીના વજનમાં કંઈ અંતર ન દેખાયુ. ન વજન વધ્યું કે ઘટવુ, ન ભારે થયો કે ન હલકો થયો. ભદંતા છે તે પુરુષનું જીવતા કે મર્યા પછીનું વજન, કંઈક જુદું કે યાવતુ લઘુ થયું હોત તો હું શ્રદ્ધા કરત કે જીવ અને શરીર જુદા છે. પણ તેના * * વજનમાં કોઈ ભેદ કે લઘુપણું ન જોયું, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે - “જીવ એ જ શરીર છે.” ત્યારે કેશી કુમારશ્રમણે પ્રદેશી રાજાને કહ્યું – પ્રદેશી ! કદી બશીમાં હવા ભરી કે ભરાવી છે? - - હા, • • હે પ્રદેશી ! તે બસ્તીને પૂર્ણ કે અપૂણનું વજન કરતા, કંઈ જુદું કે લધુ જણાયું ? • • ના, તે અર્થ સંગત નથી. એ પ્રમાણે હે પ્રદેશ ! ઇવના અ-લઘુતને આગ્રીને જીવતા વજન કરો કે મૃલું પછી કરો. તેમાં કોઈ ભેદ કે લઘુતા થતી નથી. તો પ્રદેશી ! તું શ્રદ્ધા ર - જીવ અને શરીર જુઘ છે. [૧] ત્યારે પ્રદેશીઓ કેશી શ્રમણને કહ્યું – ભદતા એ બુદ્ધિયુક્ત તમારી પ્રજ્ઞા માત્ર છે, સ્વીકાર્ય નથી. હે ભદંત! કોઈ દિવસે ચાવતુ ચોરને લાવ્યો. મેં તે પરથને ચોતરફથી સારી રીતે જોયો, પણ તેમાં મને ક્યાય જીવ દેખાયો નહીં પછી મેં તે પરણના બે ટુકડા કર્યા કરીને ચોતરફથી અવલોક્યો, પણ તેમાં મને ક્યાંય જીવ ન દેખાયો. એ રીતે ત્રણ-ચારસંગત ફાડીયા કર્યા, પણ તેમાં મને ક્યાંય જીવ ન દેખાયો. હે ભદતા જો મને તે પુરુષના બે-ત્રણચાકે સંપ્રખ્યાત ફાડીયા કરતા જીવ દેખાત, તો હું શ્રધ્ધા રત કે જીવ અને શરીર જુદા છે. પણ * * મને તેમાં જીવ ન દેખાયો, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે – જીવ એ જ શરીર છે. ત્યારે કેશી શ્રમણે, પ્રદેશને કહ્યું - હે પ્રદેશી તું મને તે તુચ્છ કઠિયારાથી પણ અધિક મૂઢ જણાય છે. - • ભદેતા તે દીન કઠિયારો કોણ ? હે પ્રદેશી ! જેમ કોઈ વનમાં રહેનાર, વનોપજીવી, વન ગવેષણાથી આગ અને અંગીઠી લઈને લાકડીના વનમાં પ્રવેશ્યો ત્યારે તે પુરુષ તે અગામિક યાવતું કોઈ પ્રદેશ અનુપાત થતાં એક પુરુષને કહ્યું - હે દેવાનુપિય ! આપણે કાષ્ઠ અટવીમાં જઈએ છીએ. તું આ અંગીઠીથી આગ લઈને અમારે માટે ભોજન બનાવજે. જે અંગીઠીમાં આગ બુઝાઈ જાય, તો આ લાકડીથી આગ ઉત્પન્ન કરીને ભોજન બનાવી લેજે. એમ કહીને તેઓ કાષ્ઠ અટવીમાં પ્રવેશ્યા. ત્યારે તે પુરુષે મુહૂત્તત્તિર પછી વિચાર્યું કે ભોજન બનાવું. એમ વિચારી Page #80 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૬૭ થી ૨૪ ૧૪૫ અંગીઠી પાસે આવ્યો, તેમાં આગ બુઝાયેલ જોઈ તેથી તે પુરણ કાષ્ઠ પાસે ગયો. તે કાષ્ઠને ચોતરફથી અવલોકયુ. તેમાં અગ્નિ ન જોયો. પછી તે પુરુષે કમર કસી કુહાડી લીધી. તે કાષ્ઠના બે ફાડીયા કર્યા, ચોતરફથી અવલોક્યા, તેમાં ક્યાંય અગ્નિ ન જોયો. એ પ્રમાણે યાવત્ સંખ્યાત ફાડીયા કરીને ચોતરફથી અવલોકતા પણ તેમાં કયાંય અગ્નિ ન જોયો. ત્યારે તે પુરુષે તે કાઇમાં • x • ક્યાંય અગ્નિ ન જોતાં તે શાંત, કલાંત, મિત્ર, દુઃખી થઈ કુહાડીને એક બાજુ રાખી, કમર ખોલી મનોમન બોલ્યો – હું તે લોકો માટે કઈ રીતે ભોજન બનાવું ? એમ વિચારી, તે અપહત મનો સંકલ્પ, ચિંતા-શોક-સાગર પ્રવિષ્ટ, હથેળી ઉપર મુખ રાખી, આધ્યાન પામી, ભૂમિ તરફ દષ્ટિ રાખી ચિંતામગ્ન થઈ ગયો. ત્યારપછી તે પુરુષો કાષ્ઠને છેદીને, તે પુરુષ પાસે આવ્યા, તે પુરુષને અપહત મનોસંકલ્પ યાવત ચિંતામગ્ન જોઈને કહ્યું – તું અપહત મનો સંકલ્પ વાવતું ચિંતામન કેમ છે? ત્યારે તે પુરુષે કહ્યું – તમે કાઠની અટવીમાં પ્રવેશતા મને એમ કહેવું - x - મુહૂર્ત પછી ભોજન તૈયાર કરજે ચાવતુ પૂર્વવત્ હું ચિંતામાં છું. ત્યારે તે પક્ષોમાં એક છે, દક્ષ, પ્રતાર્થ ચાવ4 ઉપદેશાલધે પરે પોતાના સાથીઓને કહ્યું – તમે જાઓ, સ્નાન અને બલિકર્મ કરી યાવત જલ્દી પાછા આવ્યો. ત્યાં સુધીમાં હું ભોજન તૈયાર કરું એમ કહી કમર બાંધી, કુહાડી લીધી, સર બનાવ્યુ, સરથી ચારણી ઘસીને આગ પ્રગટાવી, પછી તેને રાંધુકીને અનિ પ્રજવલિત કરી, ભોજન બનાવ્યું. ત્યારપછી તે પરપો નાન, બલિકમ ચાવતું પ્રાયશ્ચિત્ત કરી, તે પુરુષ પાસે આવ્યા. પછી તે બઘાં પુરુષો ઉત્તમ સુખાસને બેઠા, તે પુરુષ વિપુલ આશનાદિ લાવ્યો. ત્યારે તે પુરુષો તે વિપુલ આરાનાદિ આસ્વાદતા, વિસ્વાદતા યાવત્ વિચરે છે. જમીને આચમનાદિ કરી, સ્વચ્છ, શુદ્ધ થઈને પોતાના પહેલા સાથીને કહ્યું - તું જડ, મૂઢ, અપંડિત, નિર્વિજ્ઞાન, અનુપદેશ લબ્ધ છો, જેથી કાષ્ઠ ટુકડામાં આગ જોવાની ઈચ્છા કરી. હે દેશી ! તું આ પ્રમાણે તે તુચ્છ કઠિયારા, જેવો મૂઢ છે. | [] ત્યારે તે પ્રદેશીએ કેશી શ્રમણને કહ્યું – ભદેતા તે યુકત છે, આપ જેવા છેક, દક્ષ, બુદ્ધ, કુરાલ, મહામતી, વિનીત, વિજ્ઞાન પ્રાપ્ત, ઉપદેશલબ્ધનું મને આ અતિ વિશાળ પદિi મળે નિષ્ફર શબ્દનો પ્રયોગ - ભસના-પવિતાડનધમકાવવું યોગ્ય છે? ત્યારે કેશી શ્રમણે, પ્રદેશ રાજાને આમ પૂછયું - હે પ્રદેશ : તું જાણે છે કે પર્વદા કેટલી છે ? ભદંતી ચાર. તે આ - ક્ષત્રિયપદા, ગાલાપતિપર્ષદા, બ્રાહ્મણપદા, ઋષિપદા. - - હે પ્રદેશી ! તું જાણે છે કે આ ચાર દાના અપરાધી માટે શું દંડનીતિ કહી છે? હા, જાણું છું. જે ક્ષત્રિયપર્ષદાનો અપરાધ કરે છે તેના હાથ, પગ કે માથુ [17/10] ૧૪૬ રાજપથ્વીય ઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છેદી નંખાય છે, શૂળીએ ચડાવાય છે અથવા એક જ પ્રહારથી કચળીને પણ રહિત કરી દેવાય છે. જે ગાથાપતિ દાનો અપરાધ કરે છે, તેને તૃણ, વેઢ, પલાલથી વીંટીને અનિકાસમાં નાંખી દેવાય છે . - જે બ્રાહ્મણ પેદાનો અપરાધ કરે છે, તે અનિષ્ટ, એકાંત યાવત અમણામ શબ્દો વડે ઉપાલંભ દઈને કુંડા કે કુતરાના સિંહથી લાંછિત કરાય છે કે દેશ નિકાલની આજ્ઞા કરાય છે. જે ઋષિપદાનો અપરાધ કરે છે તેને ન અતિ અનિષ્ટ કે ન અતિ અમનોજ્ઞ શબ્દોથી ઉપાલંભ અપાય છે. ••• આ પ્રમાણે પ્રદેશી ! તું જાણે છે, તો પણ હું મારા પ્રતિ વિપરીત, પરિતાપજનક, પ્રતિકૂળ, વિરુદ્ધાદિ વ્યવહાર કરે છે ! ત્યારે દેશી રાજાએ કેશીકુમાર શ્રમણને એમ કહ્યું – ભદેતા આપની સાથે પ્રથમ વાતલિાપ થયો ત્યારે મારા મનમાં આવો વિચાર ચાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો કે જેમ જેમ હું આ પુરણની વિપરીત યાવત્ સર્વથા વિપરીત વ્યવહાર કરીશ, તેમ તેમ હું જ્ઞાન-જ્ઞાનલાભ, રણ-કરલાભ, દર્શન-દર્શનલાભ, જીવજીવલાભને પ્રાપ્ત કરીશ. આ કારણે હે દેવાનુપિય! હું આપની વિરુદ્ધ વાતો હતો. ત્યારે કેશી શ્રમણે પ્રદેશીને પૂછ્યું - હે પ્રદેશી તું જાણે છે કે વ્યવહાફત કેટલા પ્રકારે છે ? હા, જાણું છું. વ્યવહાર ચાર ભેદે છે – (૧) દાન દે પણ પ્રીતિયુકત ન બોલે, (૨) સંતોષપદ બોલે પણ દાન ન દે, (૩) દાન દે અને પ્રીતિયુકત પણ બોલે, (૪) બંને ન કરે. હે પ્રદેશ ! તું જાણે છે કે આ ચાર પુરુષોમાં કોણ વ્યવહારી છે અને કોણ અવ્યવહારી છે ? હા, જાણું છું. જે પુરુષ આપે છે પણ સંભાષણ કરતો નથી તે વ્યવહારી છે, એ રીતે બીજા અને ત્રીજા પ્રકારના પુરણ વ્યવહારી છે, જે ચોથા પ્રકારનો છે, તે અવ્યવહારી છે. • • આ પ્રમાણે હે પ્રદેશી ! તું વ્યવહારી છે, અવ્યવહારી નથી. [૩] ત્યારે પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું - બદતા આપ, છે, દક્ષ ચાવતુ ઉપદેશ લબ્ધ છો. મને હથેળીમાં રહેલ આમm માફક શરીરની બહાર જીવને કાઢીને દેખાડવામાં સમર્થ છો ? તે કાળે, તે સમયે પ્રદેશ રાજાની કંઈક સમીપે વાય વડે સંવૃત્ત ડ્રણ વનસ્પતિકાય કરે છે, વિશેષ કર્યો છે, ચાલે છે, સાંદિત થાય છે, ઘહિત, ઉદીરિત થાય છે, તે • તે ભાવે પરિણમે છે. ત્યારે કેશી શ્રમણે પ્રદેશને કહ્યું - હે પ્રદેશી ! તું આ તૃણ વનસ્પતિઓને કંપતી યાવતુ તે તે ભાવે પરિણમતી જુએ છે ? હા, જોઉં છું. હે પ્રદેelી ! તું જાણે છે કે તેને કોઈ દેવ, અસુર, નાગ, કિંનર, કિં૫રય, મહોમ કે ગંધર્વ ચલિત કરે છે? • • હા, જાણું છું. દેવ યાવતુ ગંધર્વ ચલિત નથી રતા, વાયુકાયથી ચલિત થાય છે. હે પ્રદેશી ! શું તું તે મૂત-કામ-રા-મોહ-વેદ-લેશ્યા અને શરીરધારી વાયુના રૂપે જુએ છે ? ના, તે અર્થ સંગત નથી. હે પ્રદેશી ! જે, તું આ Page #81 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૬૭ થી ૨૪ ૧૪૩ ૧૪૮ રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વાયુકાયના સરૂપી રાવત સશરીરના રૂપને જતો નથી, તો પ્રદેશી ! હું તને હાથમાં આમળાવત્ જીવ કેમ દેખાડું? હે પ્રદેશી ! દશ સ્થાનોને છાસ્થ મનુષ્ય સવભાવથી જાણતા-જોતા નથી. તે આ - ધમસ્તિકાય, અધમસ્તિકાય, કાસ્તિકાય, અશરીરબદ્ધ જીવ, પરમાણુયુગલ, શબ્દ, ગંધ, વાયુ, આ જિન થશે કે નહીં, આ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં? આ બધું ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર અરહંત જિન કેવલી સવભાવથી જાણે છે - જુએ છે. તે આ - ધમત્તિકાય યાવત્ અંત કરશે કે નહીં. તો હે પ્રદેશ ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ત્યારે તે પ્રદેશીરાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદતા હાથી અને કુંથુનો જીવ સમાન છે? હા, દેશી ! - x • છે ભદતા હાથીથી કુંથુઓ અલાકમ, ક્રિય, શ્રાક્ષની છે અને એ રીતે આહાર, નિહાર, શાસોચ્છવાસ, ઋદ્ધિ, યુતિ અલ્પ છે અને કુંથુઆથી હાથી મહાકર્મી, મહાક્રિયાવાળો ચાવતું છે? હા, પ્રદેશી ! - X • તેમજ છે. ભદતા હાથી અને કુંથુનો જીવ સમાન કઈ રીતે છે? દેશી ! જેમ કોઈ કૂટગારશાળા હોય યાવત ગંભીર હોય. હવે કોઈ પુરુષ અનિ અને દીવો લઈને તે કૂટાગર શાળામાં અંદર પ્રવેશે. તે શાળાને ચારે તરફથી ધન-નિચિતનિરંતર, છિદ્રો, દ્વાર આદિ બંધ કરે. તે શાળાના બહુમધ્યદેશભાગે તે દીવો પ્રગટાવે. ત્યારે તે દીવો તે કૂટાગર શાળાને અંદર અંદર આવભાસિત, ઉધોતીત, તાપિત, પ્રભાસિત કરે છે, પણ બહાર નહીં. હવે તે પણ તે દીવાને પિટારીથી ઢાંકી દે, ત્યારે તે દીવો તે પિટારીને અંદરથી અdભાસે છે, પણ પિટારીની બહારની કૂટાગારશાળાને નહીં. એ રીતે ગોકિલિંજ ગંડમાણિકા, પચ્છિપિંડક, આઢક, હદ્રઢિક, પ્રસ્થક, અદ્ધપક, અષ્ટભાગિકા ચતુભાંગડા, કોડશિકા, શશિકા, ચૌસહિકા કે દીપચંપકથી ઢાંકે તો ત્યારે તે દીવો દીપચંપકની અંદર અવભાસિતાદિ કરે છે, બહાર નહીં. એ રીતે ચૌસઠિકા બહાર નહીં કૂટાગારશાળા બહાર નહીં. એ પ્રમાણે હે પ્રદેશી ! જીવે પણ જે પ્રકારે પૂવકમબદ્ધ શરીર પામે, તે અસંખ્યાત જીવપદેશથી લઘુ કે મહા એ રીતે સચિત્ત કરે છે. તો તું શ્રદ્ધા ર, હે પ્રદેશી ! જીવ અન્ય છે અને શરીર માન્ય છે. • વિવેચન-૬૭ થી ૩૪ : ભદંત ! પ્રણા - બુદ્ધિ વિશેષથી ઉપમા. ગણનાયક-પ્રકૃતિ મહતર, દંડનાયકતંત્રપાલ, રાજા-ઈશ્વર આદિનું સ્વરૂપ પૂર્વે કહેલ છે. અમાન્ય-રાજ્યાધિષ્ઠાયક, ઘેટાપાદમૂલિકા, નગર-નગરનિવાસી પ્રજા, નિગમ-કારણિક, દૂત-બીજે જઈને રાજાદેશના નિવેદક, સંધિપાલ-રાજ્ય સંધિરક્ષક, નગગુણિય - નગર રક્ષા કરનાર. સંસM - સાક્ષિ સહિત, સહોઢ-સલોદ્ધ, સગેવેન્જ-ગળામાં બાંધેલ કિંચિત્ લોઘ. અવાઉડઅપાવૃત્ત બંધનબદ્ધ ચર. ભેરી-ઢક્કા, દંડ-વાદનદંડ. ઈ-દાન આપે છે, સમ્યક આલાપથી સંતોષતા નથી. ચતુર્ભાગી પાઠ સિદ્ધ છે. • x• ભલે તું સમ્યક્ આલાપથી મને સંતોષતો નથી, તો પણ મારા પ્રત્યે ભકિતબહુમાન કરતા આધ પુરાવતું વ્યવહારી છો, અવ્યવહારી નહીં. ભૂતએ વચનથી જે કાલુષ્ય પ્રાપ્ત કરેલ છે, તેને દૂર કરી પરમ સંતોષ પ્રાપ્ત કર્યો. કુંથુઆ અને હાથીનું પ્રદેશોથી તુરાત્વ છે. માત્ર સંકોચ કે વિકોચ ધર્મત્વથી કુંથુ-હાથીમાં ભેદ છે. - x • તેને અહીં લક્ષમાં ન લેવો. તે માટે અહીં દીવાનું દૃષ્ટાંત કહે છે. - આયુક લક્ષણ, શિયા - કાયિકી આદિ, આશ્રવ - પ્રાણાતિપાતાદિ. • x - gવ - મોટી પેટી, જેમાં બધી રસોઈ ખાય છે. ગોકલિંજ-જેમાં ગાયનું ભોજન રખાય છે. * * * * * આઢક, અર્ધાઢક ઈત્યાદિ મગધદેશ પ્રસિદ્ધ ધાન્યનું પ્રમાણ વિશેષ છે. ચતુભવિકા ઈત્યાદિ માગધ દેશ પ્રસિદ્ધ જ સમાન વિશેષ છે. દીપચંપક - દીવાનું ઢાંકણ. * * • સૂત્ર-૭૫ થી ૮૦ - [૩૫] ત્યારે દેશી રાજાએ કેશી કુમારશ્રમણને કહ્યું – ભદત! નિશે. મારા દાદાની આ સંજ્ઞા યાવત્ સિદ્ધાંત હતો કે જીવ એ જ શરીર છે, જીવ જુદો અને શરીર જુદું નથી. ત્યારપછી મારા પિતાની પણ આ સંજ્ઞા હતી, પછી મારી પણ આ સંજ્ઞા અને સિદ્ધાંત હતો. તેથી હું ઘણા પુરુષ પરંપરાગત કુળ નિશ્ચિત દષ્ટિ છોડીશ નહીં ત્યારે કેશીશ્રમણે પ્રદેશને કહ્યું - હે દેશી ! તું તે લોહ-વણિકની જેમ પશ્ચાત્તાપિત ન થઈશ. - - ભદતા તે લોહાસિક કોણ છે? હે પ્રદેશી ! તે કોઈ પર અથથિ, અગવેસી, અલુબ્ધક, આઈ કાંક્ષિત, પિપાસુ, અર્થગવેષણાર્થે વિપુલ પ્રણિત ભાંડમાથી ઘણાં જ ભોજન-પાન પાથેય લઈને એક મોટા કામિત, છિwાપાત, દીધેમાર્ગ અટવીમાં પ્રવેશ્યા. ત્યારે તે પરષો તે અકામિત આટલીના કોઈ દેશને પ્રાપ્ત કરી એક મોટી લોહ નામને જુએ છે. તે ચોતરફ લોઢા વડે કીર્ણ, વિસ્તીર્ણ, સજીડ, ઉવજીડ, ફૂટ, ગાઢ, અવગાહને જુએ છે, જોઈને સ્ટ-તુષ્ટ ચાવત હૃદયી થઈ એકબીજાને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો . લોહભાંડ ઈસ્ટ, કાંત ચાવતું મણામ છે. તો આપણે શ્રેયકર છે કે આપણે લોહભાટ બાંધી લઈએ, એમ કહી પરસ્પર આ વાત સ્વીકારીને લોહભાર બાંધીને અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી તે પુરુષો કામિત યાવત્ અટવીમાં કોઈ દેશને પામીને એક મોટી શીશાની ખાણને જુએ છે, બધું પૂર્વવત્ કહેવું. વાવ બોલાવીને કહ્યું - હે દેવાનપિયો ! શીશાના ભાંડ ચાવતુ મણામ છે. અભ એવા શીશાથી ઘણું લોઢ મેળવીશું. આપણે શ્રેયકર છે કે લોહભાર છોડીને શીશાનો ભારો બાંધીએ. પરસ્પર વાત સ્વીકારી લોકભારને છોડે છે અને શીશાનો ભારો બાંધે છે. તેમાં એક પણ લોહભાર છોડીને શીશાનો ભારો બાંધવા સમર્થ ન થયો. ત્યારે તે પૂરો, તે પુરુષને કહે છે - શીશાના ભાંડથી યાવતુ ઘણું લોઢું મળશે, તો લોહભાસ્ક છોડી દે અને શીશાનો ભાસ્ક બાંધી લે. ત્યારે તે પુરુષે કહ્યું - આ Page #82 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૫ થી ૮૦ ૧૪૯ ૧૫૦ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ લોહભાર દૂરાહત, ચિરાહત છે. મારે આ લોટું અતિગઢ બંધન બદ્ધ, સિવિષ્ટ બંધનબદ્ધ, ઘણિય બંધનબદ્ધ છે, હું તેને છોડી શકતો નથી. * * * ત્યારે તે પરપો, તે પુરાને ઘણી આઘવણા, પ્રજ્ઞાપના વડે કહેવા-સમજાવવા સમર્થ ન થયા, ત્યારે અનકમે આગળ ચાલ્યા. એ પ્રમાણે તાંબાની, રૂપાની, સોનાની, રનોની, વજની ખાણો કહેવી. ત્યારપછી તે પરમો પોતાના જનપદમાં, પોતાના નગરમાં આવ્યા, આવીને વજરત્નનો વિક્રય કરીને ઘણાં દાસી, દાસ, ગાય, ભેંસ, ઘેટાં લીધા. લઈને આઠ માળ ઉંચો પ્રાસાદ કરાવી, નાન-બલિકર્મ કરી ઉપરના પ્રાસાદમાં ફૂટ થતાં મૃદંગમસ્તક, બગીય બદ્ધ નાટક, શ્રેષ્ઠ વરણીયુક્ત નૃત્યાદિ કરાતા અને ઈષ્ટ શબ્દ, સ્પાદિથી વિચરે છે. ત્યારે તે પુરુષ લોહભાસ્ક લઈ પોતાના નગરે આવ્યો. લોહભારક લઈને લોઢાનો વેપાર કરીને તે અનામૂલ્યક હોવાથી તેને થોડું ધન મળ્યું. તેણે પોતાના સાથીઓને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં યાવત્ વિચરતા જોયા, જોઈને બોલ્યો - અહો ! હું ધન્ય, પુન્ય, અકૃતાર્થ, આકૃતલક્ષણ હી-શ્રી વર્જિત, હીનપુજ્ય ચૌદશીયો, દુરંત-પ્રાંત લક્ષણ છું. જેથી હું મિત્ર, જ્ઞાતિક, નિજકની વાત માની હોત તો હું પણ ઉપરી પાસાદમાં ચાવતું વિચરત. તેથી હે પ્રદેશી ! એમ કહ્યું કે – તું પન્નાનુતાપિત થઈશ, જેમ કે લોહભાસ્ક થયો. [૬] આથી તે પ્રદેશી રાજા બોધ પામ્યો. કેશી શ્રમણને વંદન કર્યું યાવત્ આમ કહ્યું - ભદતા પઝાનુલાપિત નહીં થાઉં, જેમ કે લોહભારક થયો. હું આપની પાસે કેવલિપજ્ઞખ ધર્મ સાંભળવા ઈચ્છું છું. • • હે દેવાનુપિય ! સુખ ઉપજે તેમ કર પ્રતિબંધ ન કર. ચિત્રની જેમ ધર્મકથા. તેમજ ગૃહીધર્મ સ્વીકાર્યો, સ્વીકારીને જ્યાં સેવિયા નગરી છે, ત્યાં જવાને પ્રવૃત્ત થયો. [9] ત્યારે કેશીશ્રમણે પ્રદેશીને કહ્યું – પ્રદેશી ! તું જાણે છે કે આચાર્યો કેટલા પ્રકારે છે ? - : હા, જાણું છું. આચાર્યો ત્રણ પ્રકારે છે – કલાચાર્ય, શિલ્પાચાર્ય, ધમચિાર્ય. હે પ્રદેશ ! તું જાણે છે કે આ ત્રણે અાયમાં કોની કેવી વિનય પ્રતિપત્તિ કરવી જોઈએ ? હા, જાણું છું, કલાચાર્ય અને શિલ્પાચાર્યને ઉપલેપન કે સંમાર્જન કરવું જોઈએ. સામે પુષ્પાદિ મૂકવા, મજ્જન-મંડન-ભોજન કરાવવું જોઈએ. જીવિત યોગ્ય વિપુલ પતિદાન દેવું માનુપુનિક વૃત્તિ આપવી જોઈએ. જ્યારે ધમચિાર્યને જોતાં ત્યાં જ વંદન-નમન-સકાર-સન્માન કરવા જોઈએ, કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ તેમને પર્યાપાસવા, પાસુક, એષણીય અશાનપાન-ખાદિમ-સ્વાદિમથી પડિલાભવા. પ્રાતિહાસિક પીઠ, ફલક, શય્યા, સંસ્તારથી નિમંત્રણા કરવી. હે પ્રદેશ ! તું ત્યારે આમ જાણે છે, તો પણ હું મારા પ્રત્યે પ્રતિકૂળ વ્યવહાર કરતો રહ્યો, તેને માટે ક્ષમા માંગ્યા વિના જ સેયવિયા નગરીએ જવાને પ્રવૃત્ત થઈ રહ્યો છે ? ત્યારે દેશી રાજાએ કેશીશ્રમણને કહ્યું – ભદંતી નિશે મને આવા સ્વરૂપનો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો છે કે – હું આપના પ્રતિ પ્રતિકૂળ ચાવતું વર્યો, છે તે શ્રેયકર છે કે હું કાલે રાત્રિ વિત્યા પછી પ્રભાત થતા યાવત્ તેજથી જાજ્વલ્યમાનું સૂર્ય થતાં અંતઃપુર પરિવાર સાથે પરીવરીને આપને વાંદુ-મું. આ વૃત્તાંતને માટે સારી રીતે વિનયપૂર્વક ખમાતું. એમ કહી જ્યાંથી આવેલ ત્યાં પાછો ગયો. ત્યાર પછી તે પ્રદેશી ચા બીજે દિવસે, રાશિ વીત્યા પછી પ્રભાત થતાં વાવ તેજથી જાજવલ્યમાન સૂર્ય થતાં સ્ટ-તુષ્ટ યાવત હૃદયી થઈ કોશિકરાજાની જેમ નીકળ્યો. અંત:પુર પરિવાર સાથે પરીવરીને પંચવિધ અભિગમથી વાંદીનમી, ઉક્ત અર્થ માટે વારંવાર ખમાવ્યા. [૮] ત્યારે કેશીષમણે પ્રદેશીરાજાને, સૂર્યકાંતાદિ સણીને અને અતિ વિશાળ ઉદાને યાવતુ ધર્મ કહો. ત્યારે તે પ્રદેશ રાજ ધર્મ સાંભળી, અવધારીને ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને કેશી શ્રમણને વંદન-નમન કરીને સેયવિયા નગરી જવાને પ્રવૃત્ત થયો. ત્યારે કેશીશ્રમણે દેશી રાજાને આમ કહ્યું - હે પ્રદેશ ! તું પહેલાં મીય થઈ પછી અરમણીય બનતો નહીં, જેમ તે વનખંડ, નાટ્યશાળા, ઈસુવાડ કે ખલવાડ. ભદતા તે કઈ રીતે ? • • વનખંડ પાન, પુષ્પ, ફળ, હરિકથી અતિ સોહામણુ અને શ્રી વડે અતિ શોભતું રહેલ હોય છે, તે વનખંડ રમણીય લાગે છે. જ્યારે વનખંડ પશિત, પુષિત, ફલિત આદિ વડે શોભતું હોતું નથી, ત્યારે જીર્ણ, ઝડે+સડેલ પાંડુ વાળ, શુક-૪ની જેમ પ્લાન થઈને રહે છે ત્યારે મણીય ન લાગે. એમ નૃત્યશાળા પણ જ્યાં સુધી ગાજતી-વાગતી-નાચતી-હસતી-રમતી હોય છે, ત્યાં સુધી રમણીય લાગે છે. પણ જ્યારે નૃત્યશાળા ગાજdી યાવત્ મતી હોતી નથી ત્યારે તે અરમણીય લાગે છે..ઈHવાડમાં શેરડી કપાતી, ભદાતી, સીઝતી, પીલાતી, અપાતી હોય ત્યારે તે મણીય લાગે છે. પણ જ્યારે છેદાની આદિ ન હોય ત્યારે ચાલતું રમણીય ન લાગે. ખલવાડમાં જ્યારે ધાન્યના ઢગલા હોય, ઉડાવની, મદન-ખાદન-પીલણલેણદેણ થતી હોય ત્યારે તે રમણીય લાગે છે, જ્યારે ખલવાડમાં ધાન્યાદિ ન હોય ચાવતું અરમણીય લાગે. તે કારણે હે પ્રદેશી એમ કહ્યું કે તું પહેલા મણીય થઈ, પછી અરમણીય થતો નહીં, જેમ કે વનખંડ. ત્યારે પ્રદેશીએ કેશીશ્રમણને કહ્યું – ભદd! પહેલા રમણીય અને પછી રમણીય થઈશ નહીં, જેમ તે વનખંડ યાવત્ ખલવાડ. હું સેયવિયા નગરી આદિ sono ગામોના ચાર વિભાગ કરીશ, એક ભાગ રૌન્ય અને વાહનને આપીશ, એક ભાગ કોઠામાં રાખીશ, એક ભાગ અંતઃપુરમાં આપીશ, એક ભાગ વડે અતિ વિશાળ કુટાગારશાળા કરીશ, ત્યાં ઘણાં પુરુષોને દૈનિક મૂલ્ય અને ભોજનથી રાખી વિપુલ અનાદિ તૈયાર કરાવીશ, Page #83 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૫ થી ૮૦ ૧૫૧ ૧૫ર રાજાશ્મીય ઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઘણાં શ્રમણ-બ્રાહ્મણ-ભિક્ષુક-પથિક પશિતનો ભાગ કરતો ઘણાં શીલ, ગુણ, વત, વેરમણ, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ કરતો યાવત્ વિચરીશ, એમ કહીને જ્યાંથી આવેલ ત્યાં પાછો ગયો.. [6] ત્યારે તે પ્રદેશ રાજ બીજા દિવસે યાવતું સૂર્ય તેજથી જાજવલ્યમાન થતા સેવિયા આદિ Booo ગામોના ચાર ભાગ કરે છે. એક ભાગ સૈન્ય અને વાહનને આપે છે. યાવતું કૂટાગારશાળા કરે છે. ત્યાં ઘણાં પો વડે યાવતું તૈયાર કરાવે છે, ખવડાવતા અને ઘણાં શ્રમણને યાવતું ભાગ કરતા વિચરે છે. [co] ત્યારપછી તે પ્રદેશરાજ શ્રાવક થઈ, જીવાજીવનો જ્ઞાતા થઈ વિચરે છે. જ્યારથી પ્રદેશ રાજ શ્રાવક થયો ત્યારથી રાજ્ય, રાષ્ટ્ર, સૈન્ય, વાહન, કોશ, કોઠાગાર, પુર, અંત:પુર અને જનપદનો અનાદર કરતો યાવત્ વિવારે છે. ત્યારે તે સૂર્યકાંતા રાણીને આવા સ્વરૂપનો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે - જ્યારી પ્રદેશ રાજ શ્રાવક થયો છે, ત્યારથી રાય, રાષ્ટ્ર રાવતું અનાદર કરતો વિચરે છે. તો મારા માટે શ્રેયકર છે કે પ્રદેશ રાજાને કોઈપણ શસ્ત્ર-અનિ-મંત્રવિષ પ્રયોગથી મારી નાંખી સૂર્યકાંતકુમારને રાજ્યમાં સ્થાપી, સ્વજ રાણીને ભોગવતી-લન કરતી વિરું એમ વિચાર કર્યો, વિચારીને સુર્યકાંત કુમારને બોલાવ્યો. બોલાવીને કહ્યું – જ્યારથી પ્રદેશ રાજ શ્રાવક થયો છે ત્યારથી રાજ્ય યાવતુ અંત:પુર અને જનપદ તથા માનુષી કામભોગની ઉપેક્ષા કરતો વિચરે છે. તે હે પુત્ર! શ્રેયસ્કર છે કે પ્રદેશ રાજાને કોઈ શાદિપ્રયોગ મારી નાંખીને સ્વયં રાજ્યશી કરતા-પાળતા વિચરીએ. ત્યારે સૂર્યકાંતકુમારે સૂર્યકાંતાદેવીને આમ કહેતા સાંભળી, તેણીની આ વાતનો આદર ન ક ાણી નહીં મૌન થઈને રહો. ત્યારે તે સુર્યકાંતા રાણીને આવા સ્વરૂપનો મનોગત સંકલ્પ થયો કે સૂર્યકાંત કુમાર પ્રદેશ રાજાને આ રહસ્ય ભેદ ન કરી દે, એમ વિચારી પ્રદેશ રાજાના છિદ્રો, મમ, રહસ્યો, વિવરો અને અંતરોને શોધતી વિચરે છે. પછી સૂર્યકાંતા દેવી અન્ય કોઈ દિને દેશી રાજાના અંતરને જાણીને આશન યાવત ખાદિમ તથા સર્વ વસ્ત્ર, ગંધ, માળા, અલંકારને વિષપયોગથી યુક્ત કરે છે. પ્રદેશ રાજ સ્નાન કરી ચાવતું પ્રાયશ્ચિત કરી ઉત્તમ સુખારાને જઈને તે બેઠો. તેને વિષ સંયુક્ત ઘાતક અશન, વા યાવત્ અલંકારોથી સકિજd કર્યો. ત્યારે તે પ્રદેશ રાજ તે વિષસંયુક્ત શનાદિનો આહાર કરતા શરીરમાં ઉજ્જવલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કુટુક, ચંડ, તીવ્ર, દુઃખદ, વિકટ, દુસ્સહ વેદના ઉત્પન્ન થઈ, વિષમ પિજવરથી પરિંગત શરીરમાં દાહ વ્યકાંત થઈ ગયો. • વિવેચન-૫ થી ૮૦ : બીજે દિવસે, સત્રિ વીત્યા પછી પ્રભાત થતા, ઉત્પલ કમળ વિકસીત થતા, ચયા પાંડુરપ્રભા થતા, લાલ અશોક - કિંશુક, શુક-મુખ, પલાશાદિ સદંશ, સક્સરશ્મિ દિનકર ઉસ્થિત થતા, ઈત્યાદિ પાઠ કહેવો - X - X • દિનકર-દિવસને કરવાના સ્વભાવવાળો, સૂર્ય રિજ઼માણ-હરિતપણાથી દેદીપ્યમાન. પહેલા રમણીય થઈ પછી અરમણીય ન થઈશ” તેનો ભાવાર્થ આ છે - પહેલા બીજાનો દાતા થઈ. હાલ જૈનધર્મ સ્વીકારથી તેઓનો દાતા ન થતો. અમને તેનાથી અંતરાય બંધાય અને જિનધર્મની અપભાજના થાય... વેદના ઉજ્જવલદુ:ખરૂપ, વિપુલ-વિસ્તીર્ણ, સર્વ શરીર વ્યાપી. પ્રગાઢ-પ્રકર્ષથી મર્મપદેશ વ્યાપી, કર્કશ એવી - - કટક-પિત પ્રકોપ પરિકલિત - X - પરુ-મનને અતી રૂક્ષત્તજનક, નિષ્ફર-પ્રતિકાર કરવો અશક્ય, ચંડ-રુદ્ર, તીવ-અતિશય, દુલધ્ય. • x • • સૂત્ર-૮૧,૮૨ - [૧] ત્યારે તે પ્રદેશ રાજ, સૂર્યકાંતા રાણીને આ ઉત્પાતમાં જોડાયેલી જાણીને, સૂર્યકાંતા દેવી પતિ મનથી પણ પઢેય ન જતો, પૌષધશાળામાં જાય છે. પૌષધશાળાને પ્રમાર્જે છે, પ્રમાજીને ઉચ્ચાર પ્રસવણભૂમિને પડિલેહે છે. પછી દભનો સંથારો પાથરે છે પાથરીને તેના ઉપર આરૂઢ થાય છે. થઈને પૂર્વાભિમુખ શંકાસને બેઠો, બે હાથ જોડી, મસ્તકે આવકરી, મસ્તકે અંજલિ કરી બોલ્યો - અરહંત ચાવત સંપાતને નમસ્કાર થાઓ. નમસ્કાર હો મારા ધર્મોપદેશક, ધામચિાર્ય કેશીકુમાર શ્રમણને. અહીં રહેલો એવો હું ત્યાં રહેલ ભગવંતને વંદુ છે. ત્યાં રહેલા ભગવત અહીં રહેલા એવા મને જુએ. એમ કહી વંદન-નમન કરે છે. પૂર્વે પણ મેં કેશીકુમાર પાસે સ્થળ પ્રાણાતિપાત ચાવતુ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરેલ છે. હાલ પણ તે જ ભગવંત શસે સર્વ પ્રાણાતિપાત યાવતું સવ પરિગ્રહનું પચ્ચકખાણ કરું છું. સર્વ ક્રોધ ચાવત મિથ્યાદર્શનશલ્યનું પ્રત્યાખ્યાન કરું છું. આકરણીય યોગને પરચફખું છું. સર્વે અનાદિ ચતુર્વિધ આહારને જાવજીવને માટે પચ્ચકખું છું. જે આ મારું શરીર ઈષ્ટ ચાવ4 સ્પર્શે પણ નહીં તેને પણ છેલ્લા શ્વાસોચ્છવાસે વોસિરાવું છું. આ પ્રમાણે કરી આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિ પામી કાળમાસે કાળ કરી સૌધર્મકામાં સુયભિવિમાનમાં ઉપપતસભામાં ચાવતું ઉત્પન્ન થયો. ત્યારે તે સૂયાભિદેવે તકાળ ઉત્પન્ન થઈ પંચવિધ પયક્તિભાવે પયાતિ પામે છે. તે આ - આહાર, શરીર, ઈન્દ્રિય, આનપાણ, ભાષામન પયક્તિ. આ પ્રમાણે છે ગૌતમ ! આ પ્રમાણે સૂયભિદેવે તે દિવ્ય દેવગદ્ધિ, દેવઘુતિ, દેવાનુભાવ લ00પ્રાપ્ત અને અભિસન્મુખ કરેલ છે.. [૧] ભગવન / સૂયભદેવની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ચાર પલ્યોપમ. તે સૂયભિદેવ, તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં અનંતર વીને ક્યાં જશે, ક્યાં ઉપજશે ? ગૌતમાં મહાવિદેહ ક્ષેત્રમાં જે અય, દીપ્ત વિપૂલ, વિસ્તીર્ણ વિપુલ ભવન શયન આસન યાનવાહન યુક્ત, ઘણાં ધન સત્યપ જતાદિ અને આયોગન્સપયોગ યુકત, વિચ્છદિત પ્રચુર Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સૂત્ર-૮૧,૮૨ ભોજન-પાન, ઘણાં દાસી દસ ગાય ભેંસ ઘેટા આદિ યુક્ત એવા કુળમાં તથા ઘણાં લોકોથી અપરિભૂત એવા કોઈ એક કુળમાં ધુમપણે ઉત્પન્ન થશે. ત્યારે તે બાળક ગર્ભમાં આવશે ત્યારે માતાપિતા ધર્મમાં ઢપતિજ્ઞ થશે. ત્યારપછી તે બાળકને નવ માસ બહુપતિપૂર્ણ થઈને સાડા સાત રાશિ-દીન વીત્યા પછી, સુકુમાલ હાથ-પગવાળા, હીન પ્રતિપૂર્ણ ચિજિયશરીરી, લક્ષણ વ્યંજન ગુણયુકત, માન ઉન્માન પ્રમાણ તિપૂર્ણ સુજાન સવગિ સુંદરાંગ, શશિ સૌમ્યકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ બાળકને જન્મ આપશે. ત્યારપછી તે બાળકના માતાપિતા પહેલા દિને સ્થિતિ-પતિતા કરશે, બીજે દિને ચંદ્ર-સૂર્ય દર્શન કરાવશે, છ દિને જાગરિકાથી જાગશે, અગીયારમો દિવસ વીત્યા પછી, બારમો દિવસ પ્રાપ્ત થતાં, આશુચિ જાતકર્મકરણથી નિવૃત્ત થતાં, પવિત્ર થઈ, ઘરનું સંમાર્જન-લિંપણ કરીને વિપુલ અાન-પાન-ખાદિમ-વાદિમ તૈયાર કરાવશે. પછી મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, હરીજનને આમbીને પછી સ્નાન કરી, બલિકર્મ કરી યાવત્ અલંકૃત થઈ ભોજનમંડપમાં ઉત્તમ સુખાસને બેસી તે મિત્ર, જ્ઞાતિ યાવત પરિજન સાથે વિપુલ આશનાદિને આસ્વાદતા, વિવાદતા, ભોજન કરતા, લેતા-દેતા એ પ્રમાણે વિચરે છે. જમી-ભોજન કર્યા પછી, આચમન કરી, ચોખો થઈ, પસ્ય ભૂચિભૂત થઈ, તે મિ-જ્ઞાતિ ચાવતુ પરિજનને વિપુલ વસ્ત્ર, ગંધ, માલા, અલંકારથી સકારે છે, સન્માને છે, સન્માનીને તે જ મિત્ર ચાવત પરિજનની આગળ એમ કહેશે - હે દેવાનુપિયો ! જે કારણે આ બાળક ગર્ભમાં આવતા ધર્મમાં દેa પ્રતિજ્ઞ થયા, તેથી અમારા આ માળખતું ‘ઢપતિજ્ઞ’ નામ થાઓ. ત્યારે તે બાળમના માતાપિતાએ તેનું નામ કર્યું - “ઢપતિજ્ઞ' પછી તેના માતાપિતાએ અનુક્રમે સ્થિતિપતિતા, ચંદ્ર-સૂર્ય દર્શન, ધર્મજગરિકા, નામકરણ, જમણ, પ્રતિવધfપન, પ્રચંક્રમણ, કણનિધન, સંવત્સર પડિલેહણ, ચૂડોપનયન અને બીજ પણ ઘણાં ગભધિન જન્માદિ સંબંધી મહા ઋદ્ધિ-સકાર-સમુદયથી કરશે. • વિવેચન-૮૧,૮૨ - સંપલિયક-પદ્માસન, ક્રોધાદિમાં પ્રેમ-આસક્તિ માગ, દ્વેષ-અપીતિમણ, અભ્યાખ્યાન-અસત્ આરોપણ, વૈશુન્ય-ચુગલી, પરિવાદ-પરદોષ કથા વિસ્તારવી, માયામૃષા • બીજ વેશ કરીને લોકોને છેતરવા. - x • x • માયોન - અર્થ લાભના - ઉપાય, સંપ્રયુકત-વ્યાપારિત. વિચ્છર્દિd-ત્યકત, ઘણાં લોકોને ભોજન અને દાનથી વિશિષ્ટ ઉચ્છિષ્ટનો સંભવ છે. • x • તથા ઘણાં દાસી, દાસ, ગાય આદિ યુકત એવા. સ્થિતિ - કુળમર્યાદાની અંતભૂત પ્રક્રિયા, જે પુત્રજન્મ ઉત્સવ સંબંધી હોય છે. • x• જાગરિકા-શનિ જાગરણરૂપ. નિવૃત-અતિકાંત, અશુદ્ધિ-જાતકર્મ, આસ્વાદચંતપરિભોગવતો, વીસાઓમાણ-વિવિધ ખાધાદિને આસ્વાદતો. પરિભાએમાણ-ચોકબીજાને આપતા. - x • માયંત - શુદ્ધ જળના યોગથી, વોક્ષ - લેપ આદિને દૂર કરવા પડે. ૧૫૪ રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ rળેષUT • ભોજન ગ્રહણ. પ્રવંગ • બે પગે ચાલવું, પÁપણ • બોલવું. • x • x• ચૂડોપનયન-મુંડન કરવું. તુવ - ઉત્સવ વિશેષરૂપ. મહાગઠદ્ધિ, સત્કારપૂજા, લોક સમુદાયથી. • સૂત્ર-૮૩ : ત્યારપછી ઢાતિજ્ઞ બાળક પાંચ ધામીથી પાલન કરાતો - પીરાણી, મજજનધામી, મંડનધી, આંકધrlી, કીડાપનધની. બીજી પણ ઘણી વિલાતિકા, વાસનિકા, વડભિકા, બબરી, બાકુશિકા, યોનકી, પઋવિકા, ઈસિનિકા, વારણિકા, લાસિકા, લાકૃસિકા, દમિલી, સિંહલી, આરબી, પુલિન્દ્રિ, પકવણી, બહલી, મુડી, પારસી આદિ વિવિધ દેશ-વિદેશની પરિમંડિત, સ્વદેશ નેપથગ્રહિત વેશ વડે, ઉમિત-યાચિત-પ્રાર્થિતને જાણનારી, નિપુણ-કુશલ, વિનિત ચેટિક ચક્રવાલ વરણી છંદ પરિવારથી પરિવૃત્ત, વર્ષધર, કંચુકી, મહત્તર વૃંદ પરિ૪િત. એક હાથથી બીજ હાથમાં સંહરાતો, નચાવાતો, એક ગોદથી બીજી ગોદમાં લઈ જવાનો, ગીત વડે ગવાતો, લાલિત કરાતો, હાલરડા સંભળાવાતો, ચુંબન કરાતો, પ્ય મણિ કોહિમતલોના પ્રાંગણમાં ગિરિકંદરમાં સ્થિત ચંપકવૃક્ષની જેમ નિવ્યઘિાતથી સુખ-સુખે પરિવૃદ્ધિ પામશે. ત્યારપછી તે દઢપતિજ્ઞ બાળકના માતા-પિતા સાતિરેક આઠ વર્ષનો થયો જાણીને શોભન તિથિકરણ નક્ષત્ર મુહમાં સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતકમંગલ પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકારથી વિભૂષિત કરીને મહા ઋદ્ધિ સત્કારના સમુદયથી કલાચાર્ય પાસે લઈ જશે. ત્યારે તે કલાચાર્ય તે દઢપ્રતિજ્ઞને ગણિત પ્રધાન લેખ આદિ શકુનરત પર્યાની બોંતેર કળા સૂત્રથી, અર્થશી શીખવાડશે. સિદ્ધ કરાવશે. તે બોંતેર કળા આ પ્રમાણે છે લેખન, ગણિત, ૫, નૃત્ય, ગીત, વાઝિ, સ્વગત, પુણત, સમતાલ, ત, જનપદ, પાશક, અષ્ટાપદ, પાકાવ્ય, દગમબ્રિક, અન્નવિધિ, પાનવિધિ, વાવિધિ, વિલેપનવિધિ, શયન વિધિ, આયર્ડ, પ્રહેલિકામાગધિકા, નિદ્રાવિકા, ગાથા, ગીતિક, શ્લોક, હિરણચયુક્તિ, સુવર્ણયુક્તિ, આભરણવિધિ, વરુણપતિકર્મ. શ્રી લક્ષણ, પુરુષલક્ષણ, અશ્વલક્ષણ, ગજલક્ષણ, કુકુટલક્ષણ, છગલક્ષણ, ચકલક્ષણ, દંડલાણ, અસિલક્ષણ, મણિલક્ષણ, કાકણિલક્ષણ, વાસ્તુવિધા, નગરમાન, રંધાવાર, માનનાર, પતિચર, ભૂત, પ્રતિભૂહ, ચકબૂહ, ગુડબૂહ, શષ્ટ ભૂહ, યુદ્ધ, નિયુદ્ધ, યુદ્ધયુદ્ધ, અશ્વિયુદ્ધ, મુષ્ટિયુd, બાહુયુદ્ધ, લતા યુદ્ધ, ઈષા , સરપવાદ, વિનુર્વેદ, હિરણ્યપક, સૂવર્ણ પાક, મણિપાક, ધાતુપાક, સૂખેડ, વૃત્તખેડ, નાલિકાખેડ, ઝોધ, કડગધ, સજીવ-નિર્જીવ અને શકુનરુત. ત્યારે તે કલાચાર્ય દઢપતિજ્ઞ બાળકને લેખાદિ ગણિતપધાન, શકુરત સુધીની બોંતેર કળાઓને સૂઝથી, આથી, ગ્રંથથી, કરણથી શિખવાડીસિદ્ધ કરાવી, માતા-પિતા પાસે લાવ્યા. ત્યારે તે ઢાતિજ્ઞના માતા-પિતાએ તે કલાચાર્યને વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમણી, વસ-ગંધ-માળા-અહંકારથી સતકારશે, Page #85 -------------------------------------------------------------------------- ________________ સૂ૮૩ ૧૫૫ સન્માનિત કરશે, કરીને વિપુલ જીવિતયોગ્ય પ્રીતિદાન આપશે. પતિદાન આપીને વિસર્જિત કરશે. • વિવેચન-૮૩ - ક્ષીરપાત્રી-દુધપાનારી, મંડનધની-મંડન કરનારી, મજ્જન બાબી-નવડાવનારી, કીડનઘાટી - ક્રીડા કરાવનારી, અંકધામી-ખોળામાં રાખનારી. કુલ્કિાકા-વકજંઘા, લાસિકા-લકુસિકાથી પારસી સુધી તે-તે વિવિધ દેશ-અનાર્ય પ્રદેશોત્પન્ન, વિદેશ-આ દેશ અપેક્ષાએ બીજો દેશ. ઇંગિત-નયનાદિ ચેટા, ચિંતિત-મ્બીજાના હૃધ્યમાં રહેલ, પ્રાચૈિત-અભિલાષા કરેલ, નેપથ્ય-પરિધાનાદિ ચના, તેનો ગૃહતવેશ. નિપુણોમાં અતિ કુશળ તે નિપુણકુશલ, તેથી જ વિનીત. - x • વર્ષધર-વર્ધિતક પ્રયોગથી નપુંસક કરાયેલ, કંચુકી-અંતઃપુર પ્રયોજન તિવેદક, મહતક-તપુર કાર્ય ચિંતક. • x • x • પરિગીયમાન-તેવા પ્રકારના બાલોચિત ગીત વિશેપથી, ઉપલાવ્યમાનકીડાદિ. લાલનતા, ઉપગૃહિમાણ-આલિંગન કરાતા, અવયાસક્ક-આલિંગન વિશેષ, પરિચંદિજ્જતવાતા, x• x• સુખે સુખે મોટો થશે. અર્થચી-વ્યાખ્યાનચી, કરણથીપ્રયોગથી. - ૪ - • સૂત્ર-૮૪,૮૫ - [૮] ત્યારપછી તે દઢપ્રતિજ્ઞ, બાલ્યભાવ છોડીને વિજ્ઞાત પરિણત માત્ર, બોંતેર કલા પંડિત, અઢાર ભેદે દેશી પ્રકારની ભાષામાં વિશારદ, સુપ્તનવાંગ જાગૃત થયેલ, ગીતરતી, ગંધર્વ-નૃત્ય કુશળ, શૃંગારાગાચારવેશી, સંગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સંલાપ નિપુણ યુક્તોપચાર કુશળ, અશ્વ-હાથી-બાહુયોધી, બાહુપમર્દી, પતિ ભોગ સમર્થ, સાહસીક, વિકાલચારી થશે. ત્યારે તે દૃઢપ્રતિજ્ઞાના માતાપિતા તેને બાલ્યભાવથી ઉન્મુક્ત યાવત્ વિકાલચારી જાણીને વિપુલ અન્ન-પાન-લયન-વસ્ત્ર-શયન ભોગ વડે ઉપનિમંત્રે છે. ત્યારપછી દઢપતિજ્ઞ તે વિપુલ અન્ન ચાવતુ શયન ભોગ વડે આસકત નહીં થાય, વૃદ્ધ-મૂર્ણિત કે અત્યાસક્ત નહીં થાય. જેમ કોઈ પદોત્પલ, પા ચાવતું શતસહસ્ર પત્ર (કમળ) કાદવમાં ઉત્પન્ન થાય છે, જળમાં વધે છે પણ તે કાદવથી કે જળરજથી લિપ્ત થતાં નથી, તેમ દૃઢપ્રતિજ્ઞા કામમાં જન્મ્યો, ભોગમાં વૃદ્ધિ પામ્યો છતાં તેનાથી લેવાશે નહીં - મિત્ર, જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધિ-પરિજનથી [પાશે નહીં.] તે તથારૂપ વીરો પાસે કેવલ બોધિ, બોધિત થઈ, કેવલ મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રdજ્યા લેશે. તે ઇચસમિત ચાવતુ સુહત હુતાશન સમાન તેજથી જાજવલ્યમાન અણગાર થશે. તે ભગવંત અનુત્તર જ્ઞાન-દર્શનચાસ્ત્રિ-આલય-વિહાર-આર્જવ-માર્દવ-લાઘવ-ક્ષાંતિ-ગુતિ-મુક્તિ અને અનુત્તર સર્વ સંયમ તપ સુચરિત ફળ નિવણ માર્ગથી આત્માને ભાવિત કરતા અનંત અનુત્તર સંપૂર્ણ પ્રતિપૂર્ણ નિરાવરણ નિવ્યઘિાત કેવલ વર જ્ઞાન-દર્શનને ઉત્પન્ન કરશે. ૧૫૬ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ત્યારે તે ભગવન અરહંત, જિન, કેવલી થશે. દેવ-મનુષ્ય-અસુરલોક સહિતના પયરયોને જાણશે. તે આ - ગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, કૃતુ, મનોમાનસિક, ખાદિત, ભક્ત, પતિસેવિત, આપીકર્મ, રહોકર્મ, અરહસ, અરહસ્ય ભાગી, તે તે મન-વચન-કાય યોગમાં વીમાન સર્વલોક, સર્વ જીવ, સર્વ ભાવને જાણતા-જોતા વિચરશે. ત્યારે તે ઢાતિજ્ઞ કેવળી આવા સ્વરૂપના વિહારથી વિચરતા. ઘણાં વર્ષો કેવલિ પર્યાય પાળીને પોતાનું આયુ શેષ જાણીને ઘણાં ભોજનનું પચ્ચકખાણ કરશે, કરીને ઘણાં ભકતોને અનશન વડે છેદશે. છેદીને જે કારણે નનુભાવ, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, અનાન, અદંતધાવન, અનુવહાણ, ભૂમિશયા, ફલકશસ્યા, પગૃહપ્રવેશ, ઉધ-આલબ્ધ, માન-અપમાન, બીજાની હીલના, સિણા, ગર્ણા, આકોશ, વિરૂપ, બાલીશ પરીષહોપસર્ગ, ગ્રામકંટકને અધ્યાસિત કરી, તે અને આરાધશે. આરાધીને છેલ્લા શ્વાસોચ્છવાસે સિદ્ધ-મુકd-પરિનિવૃતદુઃખાંતર થશે. [૮૫] ભગવન ! તે એમજ છે, એમ જ છે. એમ કહી ગૌતમસ્વામી, શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમન કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. ભયવિજેતા ભગવાનને નમસ્કાર, મૃતદેવતા ભગવતીને નમસ્કાર, પ્રાપ્તિ ભગવતીને નમસ્કાર, અરહંત-ભગવરૂપને નમસ્કાર, પ્રશ્ન સુપન પ્રદર્શકને નમસ્કાર.. વિવેચન-૮૪,૮૫ - નવંજ • બે કાન, બે આંખ, બે નાક, એક જીભ, એક વયા, એક મન. બાલ્યવથી અવ્યક્ત ચેતન હતા, તે યૌવનમાં વ્યક્ત ચેતન થયા. અઢાર પ્રકારની દેશી સ્વરૂપ ભાષામાં વિચક્ષણ. - x • ઘોડા વડે લડે તે અશ્વયોધી, એ રીતે ગજાદિ યોધી જાણવા. * * - સર્વ સંયમ-મન, વચન, કાર્ય યોગનો સંયમ, તેનું આશંસાદિ દોષ રહિત તપનું ફળ તે નિર્વાણ. - X - X - X - પડિસેવિત-સ્ત્રી આદિનું પ્રતિસેવન, અધ:કર્મ-ભૂમિમાં રાખેલ, રહ:કર્મ-ગુપ્ત સ્થાને રહેલ. “હીલના' આદિ શબ્દોની, વ્યાખ્યા પૂર્વવતુ. મુનિ દીપરત્નસાગરે કરેલ-ઉપાંગસૂત્ર-૨રાજપનીયનો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #86 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.