________________
૧૫૩
સૂત્ર-૮૧,૮૨ ભોજન-પાન, ઘણાં દાસી દસ ગાય ભેંસ ઘેટા આદિ યુક્ત એવા કુળમાં તથા ઘણાં લોકોથી અપરિભૂત એવા કોઈ એક કુળમાં ધુમપણે ઉત્પન્ન થશે.
ત્યારે તે બાળક ગર્ભમાં આવશે ત્યારે માતાપિતા ધર્મમાં ઢપતિજ્ઞ થશે. ત્યારપછી તે બાળકને નવ માસ બહુપતિપૂર્ણ થઈને સાડા સાત રાશિ-દીન વીત્યા પછી, સુકુમાલ હાથ-પગવાળા, હીન પ્રતિપૂર્ણ ચિજિયશરીરી, લક્ષણ વ્યંજન ગુણયુકત, માન ઉન્માન પ્રમાણ તિપૂર્ણ સુજાન સવગિ સુંદરાંગ, શશિ સૌમ્યકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ બાળકને જન્મ આપશે.
ત્યારપછી તે બાળકના માતાપિતા પહેલા દિને સ્થિતિ-પતિતા કરશે, બીજે દિને ચંદ્ર-સૂર્ય દર્શન કરાવશે, છ દિને જાગરિકાથી જાગશે, અગીયારમો દિવસ વીત્યા પછી, બારમો દિવસ પ્રાપ્ત થતાં, આશુચિ જાતકર્મકરણથી નિવૃત્ત થતાં, પવિત્ર થઈ, ઘરનું સંમાર્જન-લિંપણ કરીને વિપુલ અાન-પાન-ખાદિમ-વાદિમ તૈયાર કરાવશે. પછી મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, હરીજનને આમbીને પછી સ્નાન કરી, બલિકર્મ કરી યાવત્ અલંકૃત થઈ ભોજનમંડપમાં ઉત્તમ સુખાસને બેસી તે મિત્ર, જ્ઞાતિ યાવત પરિજન સાથે વિપુલ આશનાદિને આસ્વાદતા, વિવાદતા, ભોજન કરતા, લેતા-દેતા એ પ્રમાણે વિચરે છે.
જમી-ભોજન કર્યા પછી, આચમન કરી, ચોખો થઈ, પસ્ય ભૂચિભૂત થઈ, તે મિ-જ્ઞાતિ ચાવતુ પરિજનને વિપુલ વસ્ત્ર, ગંધ, માલા, અલંકારથી સકારે છે, સન્માને છે, સન્માનીને તે જ મિત્ર ચાવત પરિજનની આગળ એમ કહેશે - હે દેવાનુપિયો ! જે કારણે આ બાળક ગર્ભમાં આવતા ધર્મમાં દેa પ્રતિજ્ઞ થયા, તેથી અમારા આ માળખતું ‘ઢપતિજ્ઞ’ નામ થાઓ. ત્યારે તે બાળમના માતાપિતાએ તેનું નામ કર્યું - “ઢપતિજ્ઞ' પછી તેના માતાપિતાએ અનુક્રમે સ્થિતિપતિતા, ચંદ્ર-સૂર્ય દર્શન, ધર્મજગરિકા, નામકરણ, જમણ, પ્રતિવધfપન, પ્રચંક્રમણ, કણનિધન, સંવત્સર પડિલેહણ, ચૂડોપનયન અને બીજ પણ ઘણાં ગભધિન જન્માદિ સંબંધી મહા ઋદ્ધિ-સકાર-સમુદયથી કરશે.
• વિવેચન-૮૧,૮૨ -
સંપલિયક-પદ્માસન, ક્રોધાદિમાં પ્રેમ-આસક્તિ માગ, દ્વેષ-અપીતિમણ, અભ્યાખ્યાન-અસત્ આરોપણ, વૈશુન્ય-ચુગલી, પરિવાદ-પરદોષ કથા વિસ્તારવી, માયામૃષા • બીજ વેશ કરીને લોકોને છેતરવા. - x • x • માયોન - અર્થ લાભના
- ઉપાય, સંપ્રયુકત-વ્યાપારિત. વિચ્છર્દિd-ત્યકત, ઘણાં લોકોને ભોજન અને દાનથી વિશિષ્ટ ઉચ્છિષ્ટનો સંભવ છે. • x • તથા ઘણાં દાસી, દાસ, ગાય આદિ યુકત એવા.
સ્થિતિ - કુળમર્યાદાની અંતભૂત પ્રક્રિયા, જે પુત્રજન્મ ઉત્સવ સંબંધી હોય છે. • x• જાગરિકા-શનિ જાગરણરૂપ. નિવૃત-અતિકાંત, અશુદ્ધિ-જાતકર્મ, આસ્વાદચંતપરિભોગવતો, વીસાઓમાણ-વિવિધ ખાધાદિને આસ્વાદતો. પરિભાએમાણ-ચોકબીજાને આપતા. - x • માયંત - શુદ્ધ જળના યોગથી, વોક્ષ - લેપ આદિને દૂર કરવા પડે.
૧૫૪
રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ rળેષUT • ભોજન ગ્રહણ. પ્રવંગ • બે પગે ચાલવું, પÁપણ • બોલવું. • x • x• ચૂડોપનયન-મુંડન કરવું. તુવ - ઉત્સવ વિશેષરૂપ. મહાગઠદ્ધિ, સત્કારપૂજા, લોક સમુદાયથી.
• સૂત્ર-૮૩ :
ત્યારપછી ઢાતિજ્ઞ બાળક પાંચ ધામીથી પાલન કરાતો - પીરાણી, મજજનધામી, મંડનધી, આંકધrlી, કીડાપનધની. બીજી પણ ઘણી વિલાતિકા, વાસનિકા, વડભિકા, બબરી, બાકુશિકા, યોનકી, પઋવિકા, ઈસિનિકા, વારણિકા, લાસિકા, લાકૃસિકા, દમિલી, સિંહલી, આરબી, પુલિન્દ્રિ, પકવણી, બહલી, મુડી, પારસી આદિ વિવિધ દેશ-વિદેશની પરિમંડિત, સ્વદેશ નેપથગ્રહિત વેશ વડે, ઉમિત-યાચિત-પ્રાર્થિતને જાણનારી, નિપુણ-કુશલ, વિનિત ચેટિક ચક્રવાલ વરણી છંદ પરિવારથી પરિવૃત્ત, વર્ષધર, કંચુકી, મહત્તર વૃંદ પરિ૪િત. એક હાથથી બીજ હાથમાં સંહરાતો, નચાવાતો, એક ગોદથી બીજી ગોદમાં લઈ જવાનો, ગીત વડે ગવાતો, લાલિત કરાતો, હાલરડા સંભળાવાતો, ચુંબન કરાતો, પ્ય મણિ કોહિમતલોના પ્રાંગણમાં ગિરિકંદરમાં સ્થિત ચંપકવૃક્ષની જેમ નિવ્યઘિાતથી સુખ-સુખે પરિવૃદ્ધિ પામશે.
ત્યારપછી તે દઢપતિજ્ઞ બાળકના માતા-પિતા સાતિરેક આઠ વર્ષનો થયો જાણીને શોભન તિથિકરણ નક્ષત્ર મુહમાં સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતકમંગલ પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકારથી વિભૂષિત કરીને મહા ઋદ્ધિ સત્કારના સમુદયથી કલાચાર્ય પાસે લઈ જશે. ત્યારે તે કલાચાર્ય તે દઢપ્રતિજ્ઞને ગણિત પ્રધાન લેખ આદિ શકુનરત પર્યાની બોંતેર કળા સૂત્રથી, અર્થશી શીખવાડશે. સિદ્ધ કરાવશે. તે બોંતેર કળા આ પ્રમાણે છે
લેખન, ગણિત, ૫, નૃત્ય, ગીત, વાઝિ, સ્વગત, પુણત, સમતાલ, ત, જનપદ, પાશક, અષ્ટાપદ, પાકાવ્ય, દગમબ્રિક, અન્નવિધિ, પાનવિધિ, વાવિધિ, વિલેપનવિધિ, શયન વિધિ, આયર્ડ, પ્રહેલિકામાગધિકા, નિદ્રાવિકા, ગાથા, ગીતિક, શ્લોક, હિરણચયુક્તિ, સુવર્ણયુક્તિ, આભરણવિધિ, વરુણપતિકર્મ.
શ્રી લક્ષણ, પુરુષલક્ષણ, અશ્વલક્ષણ, ગજલક્ષણ, કુકુટલક્ષણ, છગલક્ષણ, ચકલક્ષણ, દંડલાણ, અસિલક્ષણ, મણિલક્ષણ, કાકણિલક્ષણ, વાસ્તુવિધા, નગરમાન, રંધાવાર, માનનાર, પતિચર, ભૂત, પ્રતિભૂહ, ચકબૂહ, ગુડબૂહ, શષ્ટ ભૂહ, યુદ્ધ, નિયુદ્ધ, યુદ્ધયુદ્ધ, અશ્વિયુદ્ધ, મુષ્ટિયુd, બાહુયુદ્ધ, લતા યુદ્ધ, ઈષા , સરપવાદ, વિનુર્વેદ, હિરણ્યપક, સૂવર્ણ પાક, મણિપાક, ધાતુપાક, સૂખેડ, વૃત્તખેડ, નાલિકાખેડ, ઝોધ, કડગધ, સજીવ-નિર્જીવ અને શકુનરુત.
ત્યારે તે કલાચાર્ય દઢપતિજ્ઞ બાળકને લેખાદિ ગણિતપધાન, શકુરત સુધીની બોંતેર કળાઓને સૂઝથી, આથી, ગ્રંથથી, કરણથી શિખવાડીસિદ્ધ કરાવી, માતા-પિતા પાસે લાવ્યા. ત્યારે તે ઢાતિજ્ઞના માતા-પિતાએ તે કલાચાર્યને વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમણી, વસ-ગંધ-માળા-અહંકારથી સતકારશે,